________________
૧૫૯
પાણીની વર્ષાધારા ચાલી રહી છે, ગામ અગ્નિથી ખળી રહ્યું છે અને અટવીમાં મેટા દવ લાગ્યા છે. તે સમયે ક્યાં જવું ? તેતલીપુત્રે જવાબ આપ્યાઃ–ભયભિત મનુષ્યને તેવા સમયે ચારિત્રનું જ શરણુ છે. પાટ્ટીલે કહ્યું:–સત્ય છે, ત્યારે તમે ચારિત્ર અંગીકાર કરે. એમ કહીને તે સ્વસ્થાનકે ગયા. તેતલીપુત્ર આત્મચિંત્વન કરવા લાગ્યા અને શુકલ ધ્યાનના ચેાગથી તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ યાદ આવ્યા. તેણે તરત સ્વયંસેવ પંચમુષ્ટિ લેચ કરી પ`ચમહાવ્રત ધારણ કર્યાં, અને શુભ પરિણામની ધારા વર્ષાવતાં, જ્ઞાનાવરણીય આદિ ચાર કર્મને ક્ષય કરી, કૈવલ્યજ્ઞાન, કૈવલ્ય દર્શનને પામ્યા.
કનકધ્વજને આ વાતની ખબર પડી, તેથી તે ચિંતાતુર થઈ તેતલીપુત્ર પાસે ક્ષમા યાચવા આવ્યા. તેણે વંદન કર્યું અને અવિનયનો ક્ષમા માગી, ભક્તિ કરવા લાગ્યા. તેતલીપુત્રે તેને ધમખેાધ આપ્યા. રાજાએ બારવ્રત અંગીકાર કર્યાં. ધણા વર્ષો સુધી કેવળ પ્રવાઁ પાળીને તેતલીપુત્ર સિદ્ધ થયા.
૧૨૦ થાવીઁપુત્ર.
સુવર્ણના કાટવાળી મણિરત્નના કાંગરાવાળી, ધનપતિ કૅમેરની બુદ્ધિથી ઉત્પન્ન થયેલી દ્વારિકા નામની નગરી હતી. તે નગરીમાં એક મહા રિદ્ધિવંત થાવાઁ નામની ગાથાપતિનીને એક પુત્ર હતા, તેનું નામ થાવાઁપુત્ર. યૌવનાવસ્થાએ પામતાં થાવÁપુત્રને ત્રીસ સ્ત્રીઓ પરણાવવામાં આવી. તે સ્ત્રીએના પ્રેમસૌંદયમાં થાવર્ત્યાપુત્ર સમય પસાર કરતા હતા. એકદા પ્રસંગે દ્વારિકા નગરીના નંદનવન નામના ઉદ્યાનમાં ૨૨ મા તીર્થંકર શ્રી તેમનાથ પ્રભુ પધાર્યાં. પરિષદ્ દન કરવાને નીકળી. જેમ મેઘકુમાર દન કરવાને નીકળ્યા હતા, તેમ થાવ[પુત્ર પણ નીકળ્યા. પ્રભુએ ધર્મોપદેશ આપ્યા. થાવર્સીંપુત્રને વૈરાગ્ય થયા. ઘેર આવી માતા પાસે દીક્ષાની