Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ્ઞાન ગુણ ગંગા ?
– પ્રજ્ઞાંગ – શ્રી જિન મંદિરની ચાલીસ આશાતના :-- સમ્યજ્ઞાન-સમ્યગ્દશન અને સમ્યફ ચારિત્ર રૂપ આત્મગુણેને સંપૂર્ણ રીતે ? I વિનાશ કરે તેને “આશાતના” કહેવાય છે એ પ્રમાણે “આશાતના શબ્દની વ્યુત્પત્તિ છે. જ કરી છે.
શ્રી જિનમંદિરની દશ અને ચર્યાશી અશાતના પ્રસિદ્ધ છે.
દુષમા કાળના દોષથી દૂષિત એવા અમોને જે શ્રી જિનાગમ ન મળ્યા હતા ? ન તે અનાથ એવા અમારું શું થાત ?' આ પ્રમાણે હું યાને આર્તનાદ પિકારી, શ્રી 8 # જિનાગમ ઉપર અત્યંત બહુમાન,પ્રીતિ ધરનાર, ૧૪૪૪ થના રચયિતા, સુવિદિત છે. 1 શિરોમણિ પ. પૂ. આ. શ્રી. વિ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ “શ્રી સંધ પ્રકરણ” ! ગ્રંથમાં શ્રી જિનમંદિરની ચાલીશ (૪૦) આશાતનાનું વર્ણન કર્યું છે.
તે આ પ્રમાણે છે.
શ્રી જિનચૈત્યમાં મૂત્ર-વિષ્ટા કરવા, જલાદિકનું પીવું, પારખાં પહેરવાં, + ખ વું, સૂવું', સ્ત્રી સંગ કર, તબેલ ખાવું થુંકવું, જુગાર ૨૫, જુ વિગેરે જોવી, છે ૧ વિકથા કરવી, પલાંઠી વાળવી, પગ પસારવાં, પરસ્પર વિવાદ કર, હાસ્ય કરવું, 8 મત્સરિકા કરવી (ઈર્ષ્યા કેળવવી), સિંહાસનાદિકને ઉપગ કર, કેશ સરીરની વિભૂષા છે કરવી, છત્ર રાખવું, ખગ રાખવું, મુકુટ પહેર, ચામર ધરાવવું, કારણુ-અપકારીને ૪ તથા દેવાદારને પકડ, સ્ત્રી સાથે હાસ્ય રસ કરો, તથા ખિ પ્રાંગ-કિડા રમત . કરવી, મુખકેષ ન બાંધવો, મેલું શરીર-વસ્ત્ર પહેરવું, શ્રી જિનપૂજા કરતાં મનને ૨
એકાગ્ર ન કરવું, સચિત દ્રવ્યને ત્યાગ ન કરે, અચિત્ત દ્રવ્યનો ત્યાગ કર, એક છે છે સાડી ઉત્તરપટ ન કરવું, શ્રી જિન દૃષ્ટિએ (પડતાં) અંજલિ ન જેડવી, શ્રી જિનેશ્વરને છે. { દેખવા છતાં અપૂજા (નમસ્કાર રૂપ પૂજન નો કરવી અથવા અનિષ્ટ કુસુમ વડે પૂજા 4 કરવી, તથા અનાદર કર, શ્રી જિનેન્દ્ર દ્વષીને ન નિવારવો, ચત્ય દ્રવ્યની ઉપેક્ષા છે ન કરવી, છત શકિતએ વાહન રાખવું પ્રથમ ચૈત્યવંદનાદિ (કરવું) એ પ્રમાણે શ્રી 8 4 જિન ભવનમાં રહેલાઓને એ ૪૦ (ચાલીસ) આશાતનાઓ જાણવી. (ગા. ૨૪૧થી ૨૫૪) { R (શ્રી સંધ પ્રકરણને (તત્વ પ્રકાશ પર નામક) ગુજરાતી અનુવાદ પૂ. આ. શ્રી નેમિ છે 4 સૂમ ના પટ્ટધર પૂ આ. વિજયેદય સૂના. શિષ્ય પં. શ્રી મેરૂવિજયજીગણીએ કરેલ છે. છે જે “શ્રી જૈન ગ્રંથ પ્રકાશક સભા”એ શ્રી લુણાવાડા મોટી પોલ જૈન સંઘB અમદાવાદના દ્રવ્ય સહાયથી વિ. સં. ૨૦૦૮, વીર સં. ૨૪૭૮, ઈ. સ. ૧૯૫૧ના છે માગશર વદ-૧૦ (પર્વનાથ જન્મ કલ્યાણક) ના પ્રગટ કરેલ છે. તેમ થી આ ૪૦ આશાતનાની નોંધ કરી છે,