________________
অনুযাজু भवन्ति । तत्र जलचरपञ्चेन्द्रियतिरश्चां सप्त अवगाहना स्थानानि । ८ । अत्र च सर्वत्र योजनसहस्रमानं स्वयम्भूरमणमत्स्यानां विज्ञेयम् । स्थलचरपञ्चेन्द्रियतिरश्चचतुष्पदोरः परिसर्पभुजपरिसर्पभेदात् त्रिविधा बोध्याः। तेषु चतुष्पदस्थलचरपञ्च. न्द्रियतिरिवामपि सप्तावगाहनास्थानानि १५॥ तथा-विषधराधुरःपरिसर्पपञ्चेन्द्रियतिरिश्वां सप्तावगाहनास्थानानि२२ । गोधानकुलादि भुनपरिसर्पपश्चेन्द्रियतिरिश्वामपि सप्तावगाहनास्थानानि२९॥ इत्थं चतुष्पदस्थलचरपश्चेन्द्रियतिरश्चामवगाहनाइनमें उपपातजन्म देव और नारकों के होता है तिर्यश्चों के और मनुष्यों के गर्भजन्म और संमृच्छिम जन्म होता है । पंचेन्द्रिय तिर्यञ्च, जलचर, स्थलचर, और खेचर के भेद से ३ प्रकार के होते हैं । इन प्रत्येक के अवगाहना स्थान यहां पर सात २ प्रकार के इस प्रकार से कहे गए है(१) सामान्य जलचरों की अवगाहना का स्थान, (२) संमूच्छिम
जन्मवाले जलचरों की अवगाहना का स्थान, (३) संमूछिम जन्मवाले 'अपर्याप्तक जलचरों की अवगाहना का स्थान (४) संमूच्छिम जन्म वाले पर्याप्तक जलचरों की अवगाहना का स्थान, (५) सामान्य गर्भ
जन्मवाले जलचर तिर्यश्चों की अवगाहना का स्थान, (६) गर्भजन्मवाले । अपर्याप्तक जलचरों की अवगाहना का स्थान, (७) गर्भजन्मवाले पर्याप्तक जलचरों की अवगाहना का स्थान। इस प्रकार जलचरों के कहे गये इंन सात स्थानों में सर्वत्र जघन्य अवगाहना और अपर्याप्तकों की उत्कृष्ट अंगुल के असंख्यातवें भागप्रमाण है । सामान्य जलचरों की સર્વમાં ઉપપાત જન્મ દેવ અને નારકનાં હોય છે. તિર્યંચના અને માણસેના ગર્ભજન્મ અને સંમૂર્ણિમ જન્મ હોય છે પંચેન્દ્રિય તિયચ જલચર સ્થલચર અને ખેચરના ભેદથી ત્રણ પ્રકારના હોય છે. આમાંથી દરેકે દરેકનું અવગાહના સ્થાને અહીં સાત-સાત પ્રકારનું આ પ્રમાણે કહેવામાં આવ્યું छ. (१) सामान्य क्षयरोना मानानु स्थान. (२) भूरिभ -भવાળા જલચની અવગાહનાનું સ્થાન, (૩) સંમૂચ્છિમ જન્મવાળા અપર્યા
ક જલચરાની અવગાહનાનું સ્થાન. (૪) સંમૂર્ણિમ જન્મવાળા પર્યાપક જલચની અવગાહનાનું સ્થાન. (૫) સામાન્ય ગર્ભજન્મવાળા જલચર તિય. ચિની અવગાહનાનું સ્થાન. (૬) ગર્ભજન્મવાળા અપર્યાપ્તક જલચરની અવગાહનાનું સ્થાન. (૭) ગર્ભજન્મવાળા પર્યાપક જલચરાની અવગાહનાનું સ્થાન આ પ્રમાણે જલયાના આ સાત સ્થાનોમાં સર્વત્ર જઘન્ય અવગાહના અને અપર્યાસકેની ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે.