________________
अनुयोगचन्द्रिका टीका सुत्र २४१ क्षेत्रसमवतारादीनां निरूपणम् ७३३ अतः क्रोधस्य उमयसमवतारेण माने समवंतारो भवति आत्मभावे च । आत्म समवतारेण च आत्मभावे समवतरति। तथा-जीवः क्षपणकाले मानदलिकं मावायां प्रक्षिप्य क्षपयति, अतो मानस्य उभयसमवतारेण मायायां समवतारं पात्मभावे च, आत्मसमवतारेण तु आत्मभावे । तथा-मायादलिक क्षपणकाले लोभे प्रक्षिप्य क्षपयतीति मायाया उभयसमवतारेण लोभे समवतारः आत्मभावे च, बात्मसमवतारेण तु आत्मभावे समवतारः । एवमेव उभयसमवतारेण लोभस्य रागे गया है। अहंकार के विना क्रोध उत्पन्न नहीं होता है। अहङ्कारी प्राणी ही क्रोध किया करता है। इसलिये उभयसमवतार की अपेक्षा क्रोध का समवतार मान में कहा गया है और अपने निजरूप में भी कहा गया है । तथा आत्मसमवतार की अपेक्षा निज. रूप में ही कहा गया है । क्षपक श्रेणी में आरूढ हुआजीव जिस समय .मान का क्षय करने के लिये प्रवृत्त होता है, उस समय वह मान के दलिकों को माया में प्रक्षिप्त करके क्षय करता है। इसलिये उभयस. मवतार की अपेक्षा मान का माया में और अपने निजरूप में भी समवतार कहा गया है । तथा आत्मसमवतार की अपेक्षा अपने निजरूप में ही समवतार कहो गया है। इसी प्रकार से माया के दलिकों को, क्षपणकाल में लोभ में प्रक्षिप्त कर क्षय करता है, इस. लिये माया का उभयसवतार की अपेक्षा लोभ में समवतार कहा गया है और आत्मभाव में भी समवतार कहा गया है। तथा आत्म. समवतार की अपेक्षा आत्मभाव में ही समवतार कहा है। इसी प्रकार
એથી ઉભય સમવતારની અપેક્ષાએ ફોધને . સમવતાર માનમાં કહેવામાં આવેલ છે અને પિતાના નિજ રૂપમાં પણ કહેવામાં આવેલ છે. તેમજ આત્મ સમવતારની અપેક્ષાએ નિજ રૂપમાં પણ કહેવામાં આવેલ છે. સપક શ્રેણીમાં આરૂઢ થયેલ જીવ જેમ સમય માનના ક્ષમાથે પ્રવૃત્ત હોય છે. તે વખતે તે માનના દલિકને માથામાં પ્રક્ષિત કરીને ક્ષય કરે છે. એથી ઉભય સમવતારની અપેક્ષાએ માનને માયામાં અને પિતાના નિજ રૂપમાં પણ સમવતાર કહેવામાં આવેલ છે. તેમજ આત્મસમવતારની અપેક્ષા નિજ રૂપમાં જ સમવતાર કહેવામાં આવેલ છે. આ પ્રમાણે માયાના દલિકોને ક્ષપણુ કાળમાં, લોભમાં પ્રક્ષિપ્ત કરીને ક્ષય કરે છે. એથી માયાને ઉભય સમવતારની અપેક્ષાએ લેભમાં સમાવતાર કહેવામાં આવેલ છે અને આત્મભાવમાં પણ સમાવતાર કહેવામાં આવેલ છે. તેમજ આત્મસમવતારની