________________
८९६
अनुयोगद्वारसूत्रे
'पावाओ त्रिणिवित्ती, पत्रत्तणा य वह कुसलपक्खमि । त्रिणयरस य पडिवत्ती, तिन्नि वि नाणे समप्पंति ॥" छाया -- पापाद् विनिवृत्तिः, प्रवर्त्तना च तथा कुशलपक्षे । विनयस्य च प्रतिपत्तिः, त्रीण्यपि ज्ञाने समर्प्यन्ते ॥ इति || तथा चान्येरप्युक्तम्- -
' विज्ञप्तिः फलदा पुंसां, न क्रिया फळदा मता । मिथ्याज्ञानात् प्रवृत्तस्य, फळा संवाददर्शनात् ॥ इति ॥ इथं ज्ञानस्यैव प्राधान्यमेतन्नपमतेन दर्शितम्, अतएव तीर्थकरगणधरैरगीतार्थानां केवलान बिहारो निषिद्धः । उक्तं च तद्विषये
'विज्ञप्ति - फलदा पुंसां न क्रिया फलदा बता । मिथ्याज्ञानान् प्रवृत्तस्य फलासंवाददर्शनात्' ।
सम्यग्ज्ञान ही सच्या फलदायक होता है। सम्यग्ज्ञान शून्य क्रिया फलदायक नहीं होती । मिथ्याज्ञान से प्रवृत्ति करने वाला पुरुष फल प्राप्ति में अविसंवादी नहीं होता है । अर्थात् फलप्राप्ति मैं उसे बाधा का सामना ही करना पडता है । इस प्रकार इस नय के मतानुसार ज्ञान में ही प्रधानता ख्यापित की जाती है जो यहाँ वही गई है। इसलिये तीर्थंकर गणधरों ने अगीतार्थो का विहार प्रतिषिद्ध किया है। उक्तं च 'गवत्थो य बिहारो' इत्यादि । इस गाथा द्वारा जो अगीतार्थ का विहार प्रतिषिद्ध किया गया है, उसका कारण यह है कि'जिस प्रकार अन्धा किसी दूसरे अंधे के साथ चलकर अपने अभीष्ट " विज्ञप्ति - फळदा पुंसां न क्रिया फळदा मिथ्याज्ञानात् प्रवृत्तस्य फलासंवाददर्शनात् "
मना ।
સમ્યાન જ યથાર્થ રૂપમાં ફલદાયક હોય છે. સમ્યગ્ જ્ઞાનરહિત ક્રિયા ફલદાયક હાતી નથી. મિથ્યાજ્ઞાનથી પ્રવૃત્તિ કરનાર પુરુષ ફળ પ્રાપ્તિમાં અવિસંવાદી હાતા નથી. એટલે કે ફળપ્રાપ્તિમાં તેને બાધાના સામના કરવા જ પડે છે. આ પ્રમાણે આ નયના મત મુજબ જ્ઞાનમાં જ પ્રધાનતા ન્યાપિત કરવામાં આવે છે. જે અહીં કહેવામાં આવી છે. એટલા માટે તો કર ગણધરાએ અગીતાર્થીના વિહાર પ્રતિષિદ્ધ કરેલ છે. ઉક્ત ચઃ
" गीयत्यो य बिहारों" इत्यादि मा गाथा वडे ने अगीतार्थना विहार प्रतिषिद्ध કરેલ છે, તેનુ કારણુ આ છે કે જેમ કોઇ આંધળા બીજા આંધળાની સાથે થઈને પેાતાના અભીષ્ટ પદ પર પહાંચી શકતા નથી, તેમજ અગીતાથી સમાધિત થયા બાદ આ સસાર પશુ સ્વેચ્છિત સ્થળ સુધી પહાંચી શકતા