Book Title: Anuyogdwar Sutra Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 925
________________ अनुयोगद्वारस 912 -- રાસ્ટ્રકશરિત્ત - સૌરાષ્ટ્ર સેા કવર રાજા જ જ શુદ્ર નજર હૈ ફાર श्रावकजनों की अच्छी संख्या है / यहाँ निवास करने पर भावों की નિપજતા ર aa શિક સંવત 2007 વૈશાહ gવાર જિત્રા હિર, 44 જુથ રૂત્ર ત્રિત કરું અથવા શરપાળા જતુશાસ્ત્ર નામ જ ટી પર રહ્યું ___ यहाँ का श्री जैन संघ बडा ही अधिक कृपालु है। दुस्तरों को हमेशा सुखी करने की चेष्टा में कटिबद्ध रहता है। आपस में इस # રાઝ ના છૂતા હૈ આજ 4 ફુલ્લી ની #ર aa ટૂ દવા વધાર છે જાજાસર જ છે સિરાજ શ્રી છે. જાણકાર દિવસ થર જ જણા રૂરી અગાધ શ્રદ્ધા શા છે श्री जैनसंघ के श्रावक लोग इस नगर में सुशोभित होते है / यही घर 2 में देव, गुरु और धर्म के प्रति भक्ति रखनेवाले तथा सदाचार रुचि संपन्न ऐसे धर्मपरायण श्रावक हैं और ऐसी ही श्राविकाएँ हैं। કારિન્ટ કરિ રક્ષવાર ચિવિમોવિદ્ર રજતી રાજ रक्षा भला गरुड हो करता जिन्हों की, कैसे उसे सरप डंक लगा सकेगा। શાસ્ત્ર પ્રશસ્તિસૌરાષ્ટ્ર પ્રદેશમાં ઉપલેટા નામે એક બહુ જ સુંદર રમ્ય નગર છે. તેમાં શ્રાવકજને બહુ જ સારી સંખ્યામાં વસે છે અહી નિવાસ કરવાથી ભાવે નિર્મળ રહે છે. વિક્રમ સંવત્ 2009 પ્રથમ વૈશાખ શુકલ પૂમાસી મંગળવારના દિવસે, આ અનુગદ્વાર સૂત્ર પર રચિત આ ભવ્ય જન કલ્યાણકારક અનુગચન્દ્રિકા નામની ટીકા સંપૂર્ણ થઈ છે. અહીંને જૈન સંઘ અતીવ કૃપાલું છે. તે બીજાઓને સુખી કરવામાં જ દર વખતે તત્પર રહે છે સંઘના બધા સદ્દસ્ય પરસ્પર એકદમ મિત્રભાવથી રહે છે, અને શ્રાવકજને દીન, દુઃખી જીવો પર ઉપકાર કરે છે. શુદ્ધ સ્થાનકવાસી ધર્મની આરાધનામાં આ નિરંતર તલલીન રહે છે સમ્યગદશન. જ્ઞાન અને ચારિત્રની છા૫ આ સર્વે પર સ્પષ્ટ રીતે દેખાય છે. કલ્યાણુકારક જિન પ્રવચન પર એમની અગાધ શ્રદ્ધા છે. એ આ જૈન સંઘના શ્રાવકજને આ નગરને સુશોભિત કરે છે. અહીં દરેકે દરેક ઘરમાં દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે ભક્તિ રાખનારા તથા સદાચારમાં રુચિ ધરાવનારા ધર્મ પરાયણ શ્રાવકે વસે છે. આ નગરની શ્રાવિકાઓ પણ શ્રાવકની જેમ જ ધમ પરાયણ છે.

Loading...

Page Navigation
1 ... 923 924 925