________________
अनुयोगन्द्रिका टीका सूत्र २४८ अनुगमनामानुयोगद्वार निरूपणम् ७४९
'मूढनइयं सुयं कालियं तु न नया समोयरंति इहं। .
अपुहुत्ते समोयारो, नस्थि पुहुत्ते सोयारो ॥११॥" छाया-मूढनयिकं श्रुतं कालिकं तु न नयाः समवतरन्ति इह । .
अपृथक्त्वे समवतारो नास्ति पृथक्त्वे समववारः ॥११॥इति । अयं भाव:-कालिक श्रुतं तु मूढनथिकम्-मूढाः अविभागस्था नया यस्मिस्तन्मूढनयम् , तदेव मूढनयिकम्-अविभक्तनययुक्तम् । अत इह कालिकश्रुते नया न समवतरन्ति। तथा-अपृथक्त्वे-चरणकरण-धर्मकथागणित-द्रव्यानुयोगलक्षणानां चतुर्णामनुयोगानामपृथग्भावे नयांना प्रतिसूत्रं समवतारो भवति । पृथक्वेचरणकरण-धमकथा-गणित-द्रव्यानुयोगानां पृथग्भावे समवतारो न भवतीति। अत्रेदं बोध्यम्-पूर्व चरणकरणादि चतुर्णामनुयोगानामपृथग्भावे प्रतिमूत्र चतुर्णाअन्तर्भाव संभवित हो, वहां वह दिखलाना चाहिये । तदुक्तम् 'मूढन. इयं इत्यादि-इस गाथा का भाव यह है कि-'कालिकश्रुत' मूढनयिक हैअविभक्तनयों से युक्त है, इसलिये इस कालिक श्रुत में नयों का समवतार नहीं होता है । तथा चरण, करण, धर्मशागणित और द्रव्यानु. योगरूप जो चार अनुयोग हैं-उनकी अपृथगवस्था में नयों का समवतार प्रत्येक सूत्र में होता है । तथा इनकी पृथक अवस्था में नयों का समव. तार नहीं है । यहां ऐसा समझना चाहिये, पहिले चरण करण आदि चारों अनुयोग में पृथक्ना नहीं थी-अर्थात् अपृथक्ता थी । सो इस अपू. भगवस्था में-अभिन्नता में हरएक सूत्र में चारों अनुयोगों का अवतार हो जाता था, सो इस अवतार में नयों का अवतार होना निश्चित था। જોઈએ. એટલે કે નિગમ વગેરે નયેને જ્યાં સમવતાર–અન્તર્ભાવ સંભવિત डाय, त्यi awता नये. ततम् 'मूढनइयं' या मा था। ભાવ આ પ્રમાણે છે કે “કાલિક શ્રુત મૂહનયિક છે, અવિભક્ત નોથી યુક્ત છે, એથી આ કાલિક શ્રતમાં નોને સમાવતાર હેત નથી. તથા ચરણ, કરણ, ધર્મકથા ગણિત અને દ્રવ્યાનુગ રૂપ જે ચાર અનુગો છે, તેમની અપૃથગવસ્થામાં નાને સમાવતાર દરેકે દરેક સૂત્રમાં હોય છે. તેમ જ એમની પૃથક્ અવસ્થામાં નાને સમાવતાર થતું નથી. અહી "આમ સમજવું જોઈએ-પહેલા ચરણ કરણ વગેરે ચારે ચાર અનુગમાં પૃથકતા ન હતી. એટલે કે અપૃથક્તા હતી. તો આ અપૃથગાવસ્થામાં અભિન્નતામાં દરેકે દરેક સૂત્રમાં ચાર ચાર અનુગાને સમાવતાર થઈ જતે હતા આ અવતારમાં નયને અવહાર નિશ્ચિત હતું, પરંતુ કાળ પ્રભાવથી