________________
अनुयोगद्वारसूत्र छाया-यस्य सामानिक आत्मा, संयमे नियमे तपसि ।
तस्य सामायिकं भवति, इति केबलिभाषितम् ॥१॥
यः समः सर्वभूतेषु, त्रसेषु स्थावरेषु च । - सस्य सामायिक भवति, इति केलिभाषितम् ॥२॥ इति । अत्रेदं बोध्यम्
इदं सामायिक केवलिकं परिपूर्ण प्रशस्तं पवित्रं गृहस्थधर्मात् प्रधान चेति ज्ञात्वा बुधो-विद्वान् मुनिा सावधयोगपरिरक्षणार्थ सावधयोगेभ्यो विस्मणार्थम् इहलोके परलोके च आस्महितम् आत्मोपकारकं तत्सामायिकं कुर्यादिति । - सम्पूर्णसंयमाङ्गीकारसामाभावेन गृहस्थोऽपि विघटिकाकालमानोपेतं सर्ववर्ज सर्वशब्दवर्ज द्विविधं त्रिविधेन सामायिकं कुर्यादेव । जो ये दो गाथाएँ यहां दी गई है, उनका भाव पूर्वोक्तरूप से ही है। यहां इस प्रकार से जानना चाहिये-कि यह सामायिक परिपूर्ण और गृहस्थधर्म की अपेक्षा प्रधान होता है, ऐसा जानकर विद्वान मुनि सर्व सावधयोम से अपने को दूर करने के लिये-अर्थात् बचाने के लिये सामायिक अंगीकार करें। क्योंकि यह दोनों लोक में आत्मा का परम उपकारक होता है। गृहस्थावस्था में संपूर्ण संयम पाल नहीं सकता क्योंकि सम्पूर्ण संयम के पालन करने की उस अवस्था में शक्ति नहीं होती है। इसलिये वह सर्व सार्वद्ययोग का त्यागकर सामायिक नहीं कर सकता है। गृहस्थ के सामायिक का काल दो घडी का है। इस सामायिक में सर्व सावद्ययोग का वह त्याग नहीं कर सकता, इसका तात्पर्य यह है कि-'सर्व प्रकार से जिस प्रकार से यहां पर नहीं होता। ભાવ પૂર્વોક્ત રૂપમાં જ છે. અહીં એવી રીતે જાવું જોઈએ કે આ સામાયિક પરિપૂર્ણ અને ગૃહસ્થ ધર્મની અપેક્ષા પ્રધાન હોય છે. આમ જાણીને વિદ્વાન મુનિ સર્વ સાવઘયોગથી પિતાની જાતને દૂર કરવા માટે એટલે કે બચાવવા માટે સામાયિક અંગીકાર કરે. કેમ કે આ બંને લોકોમાં આત્માને પરમપકારક હોય છે. ગૃહસ્થાવસ્થામાં સંપૂર્ણ સંયમનું પાલન કરી શકાતું નથી કેમ કે સંપૂર્ણ સંયમ પાલનની તે અવસ્થામાં શક્તિહિતી નથી. એથી તે સર્વ સાવદ્યોગને ત્યજીને સામાજિક કરી શકે નથી ગૃહસ્થન સમયિકના કાળ એ બધો જેટલું છે. આ સામાયિકમાં સર્વ સેવા ગામે તે ત્યાગ કરી શકો તેથી, આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે “સર્વ પ્રકારથી