Book Title: Anuyogdwar Sutra Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 892
________________ अनुयोगचन्द्रिका रीका सत्र २५० नयस्वरूपनिरूपणम् अभिधीयते वस्त्वनेनेति शब्दः इति शब्दस्य व्युत्पत्तिः । यो नयो हि समेव गुणीभूतमर्थ मुख्यतयाऽभ्युपगच्छति स नयोऽप्युपचाराच्छन्द इत्युच्यते । नय पदार्थ को विशेषिततर करके मानता है। क्योंकि ऋजुसूत्र की अपेक्षा शब्दनय सूक्ष्म विषयवाला कहा गया है । यद्यपि शब्दनय का विषय भी वर्तमान कालबर्ती पदार्थ ही है-फिर भी इसमें यह फर्क है कि जिस प्रकार ऋजुसूत्रनय भिन्न २ लिङ्गवाले और भिन्न २ वचन वाले पदार्थों का वाच्यार्थ एक मानता है, उस प्रकार से यह नहीं मानता । इसकी तो ऐसी मान्यता है कि जिन शब्दों का लिङ्ग भिन्न है, बचन भिन्न है उनका वाच्यार्थ भी भिन्न है । शब्दयते वस्तु अनेन इति शब्दः' ऐसी शब्द की व्युत्पत्ति है । नय को शब्द रूप मानने का कारण यह है कि वस्तु शब्द के द्वारा कही जाती है। और बुद्धि उसी अर्थ को मुख्यरूप से मान लेती है। अतः शब्द जन्य यह धुद्धि उपचार से शब्द कह दी गई है। यह बुद्धि यह विचार करती है कि जैसे तीनों कालो में सूत्ररूप एकवस्तु नहीं है किन्तु वर्तमान कालस्थित ही एक मात्र वस्तु कहलाती है, वैसे ही भिन २ लिंग वचन आदि से युक्त शब्दों द्वारा कही जानेवाली वस्तु भी मित्र २ ही है ऐसा माना जाना चाहिसे। ऐसा विचार कर बुद्धिरूप नय लिङ्ग वचनादि के भेद से अर्थ में भी भेद मानने लग जाता है। इस प्रकार से ऋजु કાળવતી પદાર્થ જ છે, છતએ આમાં આ જાતને તફાવત છે કે જેમ રાજુ સત્રનય ભિન્ન ભિન્ન લિંગવાળા અને ભિન્ન ભિન્ન વચનવાળા પદાર્થોને વાગ્યાથે એક માને છે, તેમ આ માનતા નથી. એની તે એવી માન્યતા છે કે જે શબ્દનું લિંગ ભિન્ન છે, વચન ભિન્ન છે, તેમને વાચ્યાર્થ પણ ભિન્ન छ. 'शब्द्यते वस्तु अनेन इति शब्द: मेवी शहनी व्युत्पत्ति छ. नयन शv માનવાનું કારણ એ છે કે વસ્તુ શબ્દ વડે જ કહેવામાં આવે છે અને બુદ્ધિ તે અર્થને જ મુખ્ય રૂપમાં સ્વીકારી લે છે એથી શબ્દ જન્ય આ બુદ્ધિ ઉપચારથી શબ્દ કહેવામાં આવી છે. આ બુદ્ધિ આ પ્રમાણે વિચાર કરે છે કે જેમ ત્રણે કાળમાં સૂત્ર રૂપ એક વસ્તુ નથી પરંતુ વર્તમાન કાળ સ્થિત વસ્તુ જ એક માત્ર વસ્તુ કહેવાય છે, તેમજ ભિન્ન ભિન્ન લિંગ, વચન આદિથી યુક્ત શબ્દો વડે કહેવામાં આવેલ વસ્તુ પણ ભિન્ન ભિન્ન જ છે, એવું માની લેવું જોઈએ. આમ વિચાર કરીને આ બુદ્ધિ રૂપ નય લિંગ વચનાદિના ભેદથી અર્થમાં પણ ભેદ માનવા તૈયાર થઈ જાય છે. આ પ્રમાણે બાજુ સૂત્ર નયની

Loading...

Page Navigation
1 ... 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925