________________
४१५
अनुयोगद्वारसूत्र कालतः, क्षेत्रतः असंख्येयाः श्रेगयः पतरस्य असंख्यातमागे । तासां खलु श्रेणीनां विष्कम्भसूचीः अङ्गुळपथमवर्गमूलं द्वितीयवर्गमूलप्रत्युत्पन्नम् ।
और प्रत्येक नारक के बद्धवैक्रियशरीर एक एक होता है। (खेत्तओ असंखेज्जामो सेढ़ीओ, पयरस्स असंखिज्जहभागे)क्षेत्र की अपेक्षा प्रतर के असंख्यातवें भाग में वर्तमान असंख्यात श्रेणियों के जितने प्रदेश होते है, उतने प्रदेश प्रमाण बद्ध वैक्रियशरीर नारक जीवों के होते हैं । __ शंका--प्रतर के असंख्यात भाग में असंख्यातयोजनकोटियां भी
आ जाती हैं तो क्या इतने भी क्षेत्र में जो आकाशमेणियां हैं वे यहां ग्रहण की गई है ?
उत्तर-(तासि णं सेढीणं विक्खंभई अंगुलपढमबग्गमूलं विइअषग्गमूलपाप्पण) प्रतर के असंख्येय भाग में वर्तमान असंख्यात श्रेणियों की विस्तार सूचि-विस्तार अणि ही-यहाँ ग्रहण की गई हैं प्रतर के असंख्येयभाग में रही हुई है असंख्यात योजन कोटिरूप क्षेत्र वर्ती नभाश्रेणि नहीं। इस विष्कंभसूचि का प्रमाण द्वितीय वर्गमूल से गुणित जो प्रथमवर्ग मूल है, उतना यहण किया है। इसका तात्पर्य "અપેક્ષાએ અસંખ્યાત કહેવાનું તાત્પર્ય એ છે કે નારક જીવ અસંખ્યાત હોય છે અને દરેકેદરેક નાકના બદ્ધ વૈક્રિયશરીર એક એક જ હોય છે. खिचलो असंखेजाओ सेढीओ, पयरस्स असंखिण्जइभागे) क्षेत्रनी अपेक्षा પ્રતરના અસંખ્યાતમા ભાગમાં વર્તમાન અસંખ્યાત શ્રેણીઓ જેટલા પ્રદેશ હોય છે, તેટલા પ્રદેશો પ્રમાણુ બદ્ધ વૈદિયશરીર નારક ના પણ હોય છે.
શંકા--પ્રતરના અસખ્યાત ભાગમાં અસંખ્યાત જન કેટીઓ પણ આવી જાય છે. તે શું આટલા ક્ષેત્રમાં જે આકાશ શ્રેણીઓ છે, તેમનું પણ અહીં ગ્રહણ કરવામાં આવ્યું છે? ... त्तर-(तामि णं सेढोणं विक्खंभसूई अंगुलपढमवगमूलं विइ अपग्ग બરવાળovi) પ્રતરના અસંખ્યય ભાગમાં વર્તમાન અસંખ્યાત શ્રેણીઓની વિસતાર સૂચિ-વિસ્તાર શ્રેણી જ અહીં ગ્રહણ કરવામાં આવી છે. પ્રતરના અસંમેય ભાગમાં આવેલી અસંખ્યાત જન કેટિ રૂપ ક્ષેત્રવત નભા શ્રેણી નહીં. આ વિષ્ફભ સૂચિનું પ્રમાણ દ્વિતીય વર્ગમૂલથી ગુણિત જે પ્રથમ વર્ગમૂલ છે, તેટલું ગ્રહણ કરવામાં આવ્યું છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે અંગુલ પ્રમાણ ક્ષેત્રને અંશુલ પ્રમાણ ક્ષેત્રની સાથે ગુણ કરવાથી પ્રતર