________________
अनुयोगद्वारस्ते
६९४ सादयः, अपि वा प्रव्रजिता शाक्यादय इदम् अस्मदीयं दर्शनम् मतम् आपन आश्रिताः सन्तः सर्वदुःखेभ्य: शारीरमानससकल दुःखेभ्योविमुच्यन्ते इति इदं वचनं यदा जैनाः प्रतिपादयन्ति तदा स्वसमयवक्तव्यता भवति। यदासाङ्ख्याः प्रतिपादयन्ति तदा परसमयवक्तव्यता भवतीति । प्रकृतमुपसंहर सैषा स्वसमयपरसमयवक्तव्यता बोध्या। 'आख्यायते' इत्यादि पदानामर्श पूर्ववत् यथायोग्यं स्वधिया कल्पनीय इति । सम्पति वक्तव्यतामेव सप्तभिर्ना विचारयति-'इयाणी को नयः' इत्यादि । इदानीं-त्रिविधवक्तव्यतानिरूपणा. नन्तरं को नया सप्तसु नयेषु को नयः कां वक्तव्यताम् इच्छति ? इति। इत्थं गृहस्थ हैं । अथवा जो घर छोड़कर जंगल में रहते हैं-ऐसे ताप
आदि, अथवा जो प्रवजित शाक्यादिजन हैं, वे सच यदि हमारे सिद्धान्त को मान्य कर लेते हैं तो शारीरिक एवं मानसिक जो समस्त दुःख है। उनसे सर्वथा विमुक्त हो जाते हैं। इस कथन को जय जैन प्रतिपादित करते हैं । तब इस कथन में स्थ. समयवक्तव्यता होती है और जिस समय इसी कथन को सांख्य आदि प्रतिपादित करते हैं, तब इस कथन में पर समयवक्तव्यता होती है । इस प्रकार यह स्वस्तमय परसमयवक्तव्यता है। यहां पर भी इन 'आख्यायते' आदि क्रियापदों का अर्थ अपनी बुद्धि से पहिले के जैसा यथासंभव लगा लेना चाहिये । अब सूत्रकार इसी वक्तव्यता का सात नयों द्वारा विचार करने के अभिप्राय से प्रेरित होकर कृत शिष्य प्रश्न के उत्तर में कहते हैं कि (इयाणी को जओ कं वत्तव्ययं इच्छइ) हम यह कहते हैं कि-'कौन नय इन तीन वक्तव्यताओं में से છે અથવા જે ઘર છોડીને જંગલમાં રહે છે, એવા તાપસ વગેરે અથવા જે પ્રત્રજિત શાયાદિજને છે, તે સર્વે ને અમારા સિદ્ધાન્તને માન્ય કરી લે તે, શારીરિક અને માનસિક જે સમસ્ત દુઃખ છે, તેમનાથી સર્વથા વિમુકત થઈ જાય છે. આ કથનને જ્યારે જેનોપ્રતિપાદિત કરે છે. ત્યારે આ કથનમાં સ્વસમય વકતવ્યતા હોય છે અને જે સમયે એજ કથનને સાંખ્ય આદિ પ્રતિપાદિત કરે છે, ત્યારે આ કથનમાં પરસય વકતધ્યતા છે. અહી ५ मा 'आख्यायवे' १३ यापहोना मर्थ स्वभुद्धिथी पानीमा યથાગ્ય રીતે બેસાડી લેવો જોઈએ. હવે સૂત્રકાર એ જ વકતવ્યતા વિષે સાત ન વડે વિચાર કરવાની ઈચ્છાથી પ્રેરિત થઈને શિષ્યવડે કરાયેલ પ્રશ્નના उत्तरमा छ है (इयाणी को जओ कं वत्तध्वयं' इच्छद) या नय આ ત્રણ વકતવ્યતાઓમાંથી કંઈ વકતવ્યતાને અંગીકાર કરે છે. તે બતાવે છે.