________________
मनुयोगचन्द्रिका टीका सूत्र २२३ उपमानप्रमाणनिरूपणम् नीचेन नीचसदृशं कृतमित्यादि तु सर्वसाधोपनीतस्यैवोदाहरणं वक्तुमुचितम् । पुनः सर्ववैधयॊपनीतत्वेनेदं यदुदाहृतं तदयुक्तमेवेति चेदाह-नीचेन नीचसह कृतमित्याधुदाहरणत्वेन वदतः शास्त्रक रयमभिपायो यत् नीचोऽपि न ,गुरुघाता: दिरूपं महापापमाचरति किं पुनरनीचः ? अनेन च सकळजगद्विरुद्धमाचरितम् , अतोऽनेन नीचेन नीवसदृशमेव कृतम् । अत्र सकलजगद्विरुद्धमवृत्तत्वविवक्षया सर्ववैधम्योपनीतत्वम् । एवं दासेन दाससदृशं कृतम् , इत्यादिष्यपि सर्ववैधम्योपनीचने नीच के सदृश ही किया, दासने दास के समान ही किया, काको काक के समान ही किया कुत्ते ने कुत्ते के ही समान किया, चाण्डाल ने चांडाल के ही सदृश किया।
शंका-नीच ने नीच के ही सदृश किया इत्यादि उदाहरण जो सर्ववैधोपनीत के ये प्रकट किये हैं-सो ये तो सर्वसाधोपनीत के ही मानना चाहिये--इन्हें सर्ववैषम्योपनीतरूप से कहना उचित नहीं है। . उत्तर--नीच ने नीचं सदृश किया इत्यादि बात को जो यहां शास्त्रकार ने सर्व वैधम्पोपनीत के उदाहरण रूप से कहा है, सो जूनका यह अभिप्राय है कि-'प्राया नीच भी जब गुरुघात आदि रूप महापाप नहीं करता है, तो फिर अनीच तो करेगा ही कैसे ? परन्तु इस नीच ने तो कमाल ही किया जो सकल जगत के विरुद्ध ऐसा आचरण किया है । इसलिये इस नीच ने नीच के ही जैसा काम किया। यहां सकल जगत् के विरुद्ध कर्म में प्रवृत होने की विवक्षा से માણસે નીચ જેવું જ કર્યું. દાસે દાસ જેવું જ કર્યું, કાગડાએ કાગડો જેવું કર્યું, કૂતરાએ કૂતરા જેવું જ કર્ય, ચંડાલે ચંડાલ જેવું જ કર્યું,
શંકા-નીચે નીચ માણસની જેમ જ કર્યું, વગેરે ઉદાહરણ જે સર્વ વૈધર્મોપનીતના ઉદાહરણમાં પ્રકટ કર્યા છે, તે આ બંધાં તે સર્વ સાધઑપનીના જ ઉદાહરણે માનવા જોઈએ. આ બધાને સર્વધ पनीत ३५मां तु योग्य नथी.
. ઉત્તર-નીચ માણસે નીચ માણસ જેવું કર્યું વગેરે વાતને જે અહી શાસ્ત્રકારે સર્વ વૈધપેપનીતના ઉદાહરણના રૂપમાં કહી છે, એને આ જાતને અભિપ્રાય છે કે ઘણું કરીને નીચ પણ જ્યારે ગુરૂવાત વગેરે રૂપ મહાપાપ કરતું નથી તે પછી અનીચ તે કરશે જ કેવી રીતે ? પરંતુ સકલ જગતના વિરુદ્ધ એવું આચરણ કરીને આ નીચ માણસે તે ભારે કમાલ કરી કહેવાય. એથી આ નીચે નીચ જેવું જ કાર્ય કર્યું છે. અહીં સંપૂર્ણ જગતના વિરુદ્ધ કર્મમાં પ્રવૃત્ત હોવાની વિવાથી સર્વ
अ० ६८