________________
अनुयोगन्द्रिका टीका सूत्र २१९ गुणप्रमाणनिरूपणम्
४८७ गुणाज्ञानादयो वर्णादयश्च, तएव प्रमाणम्-अमिति:वस्तुपरिच्छेदः, तदेतत्वाद् गुणा अपि पमाणम् । गुणैश्च द्रव्यं प्रमीयते, गुणाश्च गुणरूपतया प्रमीयन्ते । इत्थं भावकरणकमति नितयसाधनपक्षेऽपि गुणानां प्रामाण्यमनुसन्धेयम्। इदं गुणप्रमाणं जीवाजीवोभयभेदेन द्विविधम् । तत्राल्पवक्तव्यत्वात्मथममजीवगुणप्रमाणमुक्तम् । व्याख्याऽस्य प्रायो निगदसिद्धा । नवरम्-परिमण्डलसंस्थानं वलयादिवत् , वृत्मयोगोलकवत् , व्यत्रं त्रिकोणम्-शृङ्गाटकफलवत् , चतुरस्र समचतुष्कोणम् , आयतम्-दीर्घमिति ॥ सू० २१९ ॥ पक्ष में हैं । यहाँ गुणप्रमाण का प्रकरण चल रहा है इसलिये भाव साधनपक्ष में गुणों को जानने रूप प्रमिति का नाम प्रमाण होता है। गुण स्वयं प्रमाणभूत नहीं होते-परन्तु जाननारूप किया गुणों की है, इसलिये क्रिया और क्रियावान में अभेदोपचार से गुणों को प्रमाण मान लिया जाता है । करण साधनपक्ष में "जिसके द्वारा जाना जावे वह प्रमाण है" यह प्रमाण शन्द की व्युत्पत्ति कही गई है सो गुणों से द्रव्य जाना जाता है इसलिये गुणप्रमाणभूत हो जाते हैं । कर्मसाधन पक्ष में "जो जाना जावे" वह प्रमाण है ऐसी प्रमाणशब्द की व्युत्पत्ति हुई है-सो गुण गुणरूप से जाने जाते हैं, इसलिये गुणप्रमाण हैं। इस प्रकार भाव करण और कर्मसाधन पक्ष में गुणों में प्रमाणता का अनुसंधान कर लेना चाहिये । सूत्रकार ने जो व्युत्क्रम से अजीव गुणप्रमाण का कथन किया है उसका कारण यहां अल्पवक्तव्यता है। वलय आदि का जो आकार होता है, वह परिमंडल संस्थान है। अयोवत्प्रमाणम्' मा प्रभाव शहनी व्युत्पत्ति साधन पक्षमा छे. भही गुण પ્રમાણુનું પ્રકરણ ચાલી રહ્યું છે. તેથી ભાવસાધનપક્ષમાં ગુના જ્ઞાન રૂપ પ્રમિતિનું નામ પ્રમાણ હોય છે, ગુણ જાતે પ્રમાણભૂત હોતા નથી, પરંતુ જાણવા રૂપ ક્રિયા ગુણેની છે, એટલા માટે ક્રિયા અને દિયાવાનમાં અલે. પચારથી ગુણેને પ્રમાણ માની લેવામાં આવે છે. કરણસાધન પક્ષમાં જેના વંડે જાણવામાં આવે તે પ્રમાણ છે. આ રીતે પ્રમાણુશબ્દની વ્યુત્પત્તિ આપવામાં આવી છે. તે ગુણેથી દ્રવ્ય જાણવામાં આવે છે તેથી ગુણો પ્રમાણુણત થઈ જાય છે, કમસાધનપક્ષમાં “જે જાણવામાં આવે તે પ્રમાણ છે. આ જાતની પ્રમાણ શબ્દની વ્યુત્પત્તિ કહેવામાં આવી છે એટલા માટે ગુણ, ગુચ્છ રૂપે જાણવામાં આવે છે, તેથી જ ગુણ પ્રમાણ છે. આ રીતે ભાવકરણ અને કર્મસાધન પક્ષમાં ગુણેમાં પ્રમાણુતાનું અનુસંધાન કરી લેવું જોઈએ. સૂત્રકારે જે વ્યુત્કમથી અજીવ પ્રમાણુનું કથન કર્યું છે, તેનું કારણ અહી અ૫ વક્ત