________________
३८५
अनुयोगद्वार
अथ शरीरसंख्या पृच्छति
मूळ - केवइयाणं भंते! ओरालिय सरीरा पण्णत्ता, गोषमा ! ओरालियसरीरा दुविहा पण्णत्ता, तं जहा- बद्धेलगा य मुक्केगाय । तत्थ णं जे ते बद्वेल्लगा ते णं असंखिज्जा असंखिज्जाहिं उस्सप्पिणी-ओसपिणाहि अवहीरंति कालओ, खेत्तओ असंखेज्जा लोगा । तत्थ णं जे ते मुक्केलगा तेणं अनंता अर्णताहिं उस्सप्पिणीओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ अनंता लोगा, दव्वओ अभवसिद्धिएहिं अनंतगुणा सिद्धान अनंतभागे ॥ सू० २११॥
छाया - कियन्ति खच मदन्त ! औदारिकशरीराणि ज्ञप्नानि ? गौतम | औदारिकशरीराणि द्विविधानि प्रज्ञप्तानि तद्यथा - बद्धानि च मुक्तानि च । तत्र कारण लब्धि है । लब्धि एक प्रकार की शक्ति है जो कुछ ही गर्भजमनुष्यों और तिर्यञ्चों में संभावित है। इसलिये ऐसी लब्धि से होनेवाले वैकिय शरीर के अधिकारीगर्भजमनुष्य और तिर्यश्च ही हो सकते हैं। कृतिम वैक्रिय की कारणभून एक दूसरे प्रकार की लब्धि मानी गई है, जो तपोजन्य न होकर जन्मसिद्ध होती है ऐसी लब्धि कुछ बादर वायुकायिक जीवों में ही मानी गई है। इसलिये वे भी कृत्रिम वैक्रिय शरीर के अधिकारी हैं । इसीलिये यहां सूत्रकार ने वायुकायिक जीवों मैं ४ शरीर के होने का विधान किया है । सू० २१० ॥
કૃત્રિમ વૈક્રિયનું કારણુ લબ્ધિ છે. લબ્ધિ એક પ્રકારની શક્તિ છે જે થાડાંક ગર્ભજ મનુષ્ય તેમજ તિય ચામાં જ સ’ભવિત છે એટલા માટે એવી લબ્ધિથી થનારા વૈક્રિયશીરના અધિકારી ગજ મનુષ્ચા અને તિય ચા જ થઇ શકે છે. કૃત્રિમ વૈક્રિયની કારણભૂત એક બીજા પ્રકારની પણ લબ્ધિ માનવામાં આવી છે. જે તપેાજન્ય હૈતી નથી પણુ જન્મસિદ્ધ હાય છે એવી લબ્ધિ કેટલાંક આર વાયુાયિક જીવેામાં જ માનવામાં આવી છે. એટલા માટે તેઓ પશુ કુત્રિમ વૈક્રિયશરીરના અધિકારી છે. એથી જ અહીં સૂત્રકારે વાયુકાયિક જવામાં જ શરીર હાવાનું વિધાન કર્યું છે. પ્રસૂ૦૨૧૦ની