________________
૨૮૮ .
अनुयोगद्वारसूत्रे स्थिति प्रत्तिरादयतस्तदेवाभिप्रेतम् । अन्यथा बदनायुषा माग्भवे यावन्तं कालमव तिष्ठते जन्नुस्नेन समधिका दशवर्षसहस्राद्यात्मिकास्थिविरुक्ता स्यात्, न चैवमुच्यते, तस्मानारकादिभाप्राप्तानां प्रथमसमयादारस्यायुषोऽनुभवकाल एवारस्थितिः । सा च नारकाणामौघिकपदे जघन्यतो दशवर्षसहस्राणि, उत्कर्षतः त्रयस्त्रिंशत् -भोगना, यह अर्थ 'स्थिति' शब्द का लिया गया है। जब तक विव. क्षित भवका आयुकर्म बन्ध अवस्था में रहता हुआ, उदय अवस्था में रहता है तब तक जीव उस पर्याग में रहता है। विवक्षित पर्याय में
आयुकर्म के सद्भाव में रहना इसीका नाम जीवित जीवन-है। और इस जीवन का नाम ही यहां स्थिति माना गया है । सूत्रकारने जो दश हजार वर्ष आदि की स्थिति कही है, उसका तात्पर्य यह है कि-जीष इतने समय तक विवक्षित नारक अवस्था में रहता है। विवक्षित स्थान में पहुंचाना, यह तो गति का काम है और उस स्थान में अमुक मर्यादा तक रहना, यह आयु का काम है। एक बद्ध भायु और दूसरी भुज्यमान आयु इस प्रकार से आयु दो प्रकार का होता है । सो यहां पर नारक जीवों की जो आयुरूप स्थिति कही गई है, वह बद्ध आयु की अपेक्षा नहीं कही गई है, किन्तु भुज्यमान आयु की अपेक्षा कही गई है, यदि ऐसा न होता तोसूत्रकार को ऐसा कहना चाहिये था कि-प्रथ. मादिक पृथिवियों में जघन्य आयु दश हजार वर्ष आदि से कुछ આવ્યું છે જયાં સુધી વિવક્ષિત ભવનું આયુષ્ય કર્મ બન્ધ અવસ્થામાં રહીને ઉદય અવસ્થામાં રહે છે, ત્યાં સુધી જીવ તે પર્યાયમાં રહે છે વિવક્ષિત પર્યાયમાં આયુકર્મના સદુ ભાવમાં રહેવું–તેનું નામ-જીવિત-જીવન-છે. અને આ જીવનનું નામ જ અત્રે સ્થિતિ એ રીતે માનવામાં આવ્યું છે. સૂત્રકારે જે દશ હજાર વર્ષ વગેરેની સ્થિતિ કહી છે તેનું પ્રયોજન આ પ્રમાણે છે કે જીવ આટલા સમય લગી વિવક્ષિત નારક અવસ્થામાં રહે છે વિવક્ષિત સ્થાન સુધી પહોંચાડવાનું કામ તે ગતિનું છે અને તે સ્થાનમાં અમુક મર્યાદા સુધી રહેવું, આ આયુનું કામ છે. એક બદ્ધ આયું અને અપર બુજ્યમાન આયુ, આ રીતે આયુ બે પ્રકારનું કહેવામાં આવ્યું છે. તે અત્રે એ નારકજીવેની જ આયુ રૂપ સ્થિતિ કહેવામાં આવી છે તે બદ્ધ આયુની અપેક્ષાએ કહેવામાં આવી નથી પરંતુ ભજ્યમાન આયુની અપેક્ષાએ કહેવામાં આવી છે, જે આમ ન હોત તો સૂત્રકારને આ પ્રમાણે કહેવું જોઈતું હતું કે * પ્રમાદિક પૃથિવીએમાં જન્ય આયુ દશ હજાર વર્ષ વગેરેથી પણ કંઈક