________________
- २७२
भनुयोगद्वारसूत्रे समय में निकाला जावे । इस क्रम से सम्पूर्ण बालों के खंडों को निकालने में जितना समय लगे उतने समय को एक व्यावहारिक उद्धार पल्योपम कहते हैं । इस व्यावहारिक उद्धार पल्योपम से एक व्यावहारिक उद्धार सागरोपम बनता है। एक व्यावहारिक उद्धार सागरोपम में १० कोटी कोटि व्यावहारिक उद्धार पल्योपम होते हैं। इन व्यावहारिक उद्धार .पल्यों से एवं व्यावहारिक उद्धारसागरोपमों से कर्मों की स्थिति द्वीप
सभु आदि कुछ भी नहीं कहे जाते हैं । केवल ये दोनों प्ररूपणामात्र हैं । इनकी प्ररूपणा से सूक्ष्म उद्धार पल्पों की और सूक्ष्म उद्धार सागरों की प्ररूपणा सुखावोध हो जाती है । एक व्यवहार उद्धार पल्प में जितने पालखंड भरे हुए हैं, उन एक २ बालखंड के केवली घुद्धि की कल्पना से असंख्यात २ टुकड़े करो। फिर इन एक २ टुकड़ों को एक २
समय में वहां से निकालो इस क्रम से संपूर्ण बाल खंडों के उन टुकड़ों . को निकालने में जितना समय व्यतीत हो वह एक सूक्ष्म उद्धार पल्योपम है । व्यावहारिक उद्धार पल्योपम की अपेक्षा यह असंख्यात गुणा होता है । दश कोटी कोटि सूक्ष्म उद्धार पल्यों का एक सूक्ष्म
उद्धार सागरोपम होता है। इन सूक्ष्म उद्धार पल्योपमों एवं सूक्ष्म - ઉદ્ધાર પલ્ય કહેવામાં આવે છે. ત્યાર પછી તે વાળને એક–એક સમયમાં
તેમાંથી બહાર કાઢવામાં આવે આ ક્રમથી તે કૂવામાંથી બધા વાળો જેટલા સમચમાં બહાર કાઢવામાં આવે તેટલા સમયને એક વ્યાવહારિક ઉદ્ધાર પામથી : એક વ્યાવહારિક ઉદ્ધારસાગરોપમાં ૧૦ કેરિકેટિ વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમ * બને છે. આ વ્યાવહારિક ઉદ્ધાર પલપમેથી અને વ્યાવહારિક ઉદ્ધાર સાગરેપમેથી કર્મોની સ્થિતિ દ્વીપ સમુદ્ર વર કંઈ પણ કહેવામાં આવતા નથી ફક્ત તેઓ બને પ્રરૂપણુ માત્ર છે. એમની પ્રરૂપણાથી સૂક્ષમ ઉદ્ધાર પલ્યોપમની અને સૂક્ષમ ઉદ્ધાર સાગરોની પ્રરૂપણા સુખાવધ થઈ જાય છે એક વ્યવહાર ઉદ્ધાર પલ્પમાં જેટલા બાલખંડે શ્વરેલા છે, તે દરેકે દરેક બાલખંડના કેવલીની બુદ્ધિની કહ૫ના વડે અસખ્યાત અસંખ્યાત કકડા કરે પછી તે દરેકે દરેક કકડાને એક એક સમથમાં તેમાંથી બહાર કાઢે આ ફમથી બધા રમખંડેના તે સર્વ કકડાઓને બહાર કાઢવામાં જેટલો સમય પસાર થાય છે તે એક સક્ષમ ઉદ્ધાર પોપમ છે વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમની અપેક્ષાએ આ અસં.
ખ્યાત ગણે હોય છે. દશકેદી કાટી સૂક્ષમ ઉદ્ધાર પલ્યોનું એક સૂક્ષમ ઉદ્ધાર સાગરોપમ થાય છે આ સૂમ ઉદ્ધાર પલ્યોપમો અને સૂક્ષ્મ ઉદ્ધાર