Book Title: Prabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Author(s): Parmanand Kunvarji Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/525952/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬૭ Regd. No. MH, Il7 વાર્ષિક લવાજમ રૂ. ૭. પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૨૮ : અંક ૧૭ મુંબઈ, જાન્યુઆરી ૧, ૧૯૧૭, રવિવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શિલિંગ ૯ છૂટક નકલ ૪૦ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા ૪ પ્રકીર્ણ નોંધ શ્રી. કૃષ્ણ મેનનને કેંગ્રેસ-પરિત્યાગ મુંબઈના સરનશીન શ્રી પાટીલના જણાવવા મુજબ શ્રી મેનને શ્રી કૃષ્ણ મેનને ૩૬ વર્ષે કેંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. મુંબઈ કેંગ્રેસ સાથે કોઈ સંબંધ રાખ્યો નથી, તેને સબળ કરવા કોઈ તેનું તાત્કાલિક કારણ, ઉત્તરમુંબઈની લોકસભાની બેઠક માટેની ફાળો આપ્યું નથી, અને પોતાનું જ તંત્ર અને વ્યવસ્થા ઊભા તેમની અરજી નામંજુર થઈ તે છે. પણ શ્રી મેનનના કહેવા કર્યા છે. શ્રી મેનનના કહેવા મુજબ તેમને મુંબઈ કેંગ્રેસ તરફથી મુજબ બીજા પણ કારણો છે, જે હવે પછી તેમાં જણાવવાના છે. કોઈ દિવસ આમંત્રણ મળ્યું નથી. કશી. પાટીલે વિશેષ કહ્યું કે સ્વતંત્ર ઉમેદવાર તરીકે આ બેઠક ઉપરથી પોતે ઊભા રહેશે કે નહિ ચીની આક્રમણ સમયે શ્રી મેનનને પ્રધાનમંડળમાંથી રાજીનામું તે વિશે તેમણે હજી સત્તાવાર જાહેરાત કરી નથી, પણ તેઓ ઊભા, આપવું પડયું હતું. શ્રી મેનનના કહેવા મુજબ તેઓ સ્વેચ્છાએ રહેશે તેમ જણાય છે. બીજા કોઈ રાજકીય પક્ષમાં પતે જોડાશે છૂટા થયા હતા. નહિ એમ તેમણે સ્પષ્ટ જાહેર કર્યું છે, જો કે જમણેરી સામ્યવાદી હકીકતમાં શ્રી મેનનની ઉત્તર મુંબઈ માટેની બે વખતની પસંદગી એએ તેમને આમંત્રણ આપ્યું છે અને તે પક્ષને તેમને સબળ પણ શ્રી નેહરૂને આભારી હતી. શ્રી. પાટીલને વિરોધ ત્યારે ટેકો પણ છે. પણ હતો, પણ નેહરૂને તાબે તેમણે થવું પડયું હતું. શ્રીમતી ઈંદિરા. કેંગ્રેસ ઉમેદવાર તરીકે બીજા સ્થળેથી ઊભા રહેવા તેમને અનેક ગાંધી અને શ્રી કામકાજની ઈચ્છાને તેઓ અવગણી શકે એટલે આમંત્રણા હતાં. પણ તેમણે અભિગ્રહ લીધું હતું કે, ઉત્તરમુંબઈની મતભેદ કેંગ્રેસમાં અત્યારે ઉચ્ચ કક્ષાએ પ્રવર્તે છે તેને આ પુરા બેઠક ઉપરથી જ ઊભા રહેવું. તેમના જણાવવા મુજબ ૧૦ વર્ષથી છે. ખાસ કરીને ૧૯૬૨ ની ચૂંટણી સમયે શ્રી મેનન સામ્યવાદી છે આ વિભાગના પ્રતિનિધિ તરીકે તેઓ લેકસભામાં રહ્યા છે. આ અને કેંગ્રેસી ઉમેદવાર તરીકે તેમને લેવા ન જોઈએ તે ઉગ્ર વિરોધ વિભાગની જ જનતાને તેમને ટેકે છે અને આગ્રહ છે અને આ હતું. શ્રી કિરપલાણીજી જેવા સમર્થ પ્રતિસ્પર્ધી સામે અને મુંબઈના વિભાગનું તેમનું પ્રતિનિધિત્વ ચાલુ ન રાખવા માટે કોઈ કારણ નથી ઘણાં તત્ત્વોને અને વર્તમાનપત્રોને સખત વિરોધ હોવાં છતાં, અને તેમ ન થાય તો તેમને અન્યાય થાય છે. બહુમતીથી શ્રી મેનન ચૂંટાઈ આવ્યા તેમાં મેનનને નહિ પણ નેહરૂને કેંગ્રેસના ઘણા સભ્યોને ચાલુ નથી રાખ્યા. તેમાંના ઘણાયે વિજય હતે. કોંગ્રેસમાંથી રાજીનામાં આપ્યાં છે, કેટલાક બીજા પક્ષમાં જોડાયા ' શ્રી મેનન હંમેશા એક Controversial Personalityછે, કેટલાક સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઊભા રહ્યા છે. કેટલાકે નવા વિાદાસ્પદ પુરુષ–રહ્યા છે. તેમની બુદ્ધિમત્તા અને વાકચાતુર્ય પક્ષે રચ્યા છે. એમ આ વખતે કેંગ્રેસમાં છિન્નભિન્ન સ્થિતિ છે. કોઈને પણ પ્રભાવિત કરે એવાં છે, પણ તેમના પ્રત્યે આકર્ષણ કે પ્રેમ થાય એવું તેમનું વ્યકિતત્વ નથી. નમ્રતા કે સરળતા તેમના ગુણ આમાં કોઈ સિદ્ધાંતના મતભેદ નથી, પણ વ્યકિતએને સંઘર્ષ છે નથી. એકંદરે તેઓ એક અટપટી વ્યકિત-Complex Personalityઅથવા સત્તાની ખેંચતાણ છે. આ વખતે કેંગ્રેસે ઉમેદવારે નક્કી છે એવી છાપ આપણા મન ઉપર રહે છે. કર્યા તેમાં મતદારોની દષ્ટિ, ઈચ્છા અથવા હિત જોવા કરતાં, પક્ષ, . આ વિવાદ દરમિયાન શ્રીમતી ઈન્દિરા ગાંધીએ અનેક વખત કોમ, આગેવાનોનાં હિત અને બીજા અન્ય કારણે વધારે દષ્ટિ શ્રી મેનનની પ્રશંસા કરી છે અને તેમની પસંદગી નથી થઈ તે માટે ગોચર થાય છે. જેમને અમુક મતદાર વિભાગ સાથે કોઈ સંબંધ દિલગીરી પણ જાહેર કરી છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં દેશની લડતને ન હોય એવાઓને એવા મતદાર વિભાગમાંથી ઊભા રાખ્યા છે. જેમ કેંગ્રેસમાં તેમ બીજા રાજકીય પક્ષામાં પણ આવું જ બન્યું , તેમણે યુરોપ અને ઈંગ્લાંડમાં ઘણું બળ આપ્યું છે, રાષ્ટ્રસંસ્થામાં છે અને કાંઈક ખટપટ, દાવચેચ, વિગેરે ખેલાઈ રહ્યા છે. લોકશાહીના ભારતની પ્રતિષ્ઠા તેમણે વધારી છે, કાશમીરના પ્રશ્ન ઉપર શ્રી મેનન મૂળભૂત સિદ્ધાંતોની બધા રાજકીય પક્ષોએ અવગણના કરી છે અને સરસ રીતે લડયા છે એમ શ્રીમતી ઈન્દિરા ગાંધીએ જણાવ્યું છે. ફાવે તેવાં જોડાણ કર્યા છે અને તોડયાં છે. કેંગ્રેસમાં અને બીજા આશ્ચર્યને વિષય તે એ છે કે દેશના વડાપ્રધાન અને કેંગ્રેરાજકીય પક્ષમાં આવું મોટા પાયા ઉપર બન્યું છે. પણ શ્રી મેનનના સના પ્રમુખને આગ્રહ હોવા છતાં એક ઉમેદવારની પસંદગીમાં તેમને કિસ્સાએ ખાસ ધ્યાન ખેંચ્યું છે. કારણકે તેમાં, કેંગ્રેસમાં રહેલી હાર ખાવી પડી અને આ રીતે તેમની નબળાઈ ઉઘાડી પડી. કૅગેફાટફાટ અને ઉચ્ચ કક્ષાએ ચાલતા સંઘર્ષ ઉઘાડો પડયો છે. સના ઉચ્ચ મોવડીમંડળમાં કેટલી ફાટફેટ છે તેને આ કિસ્સે પુરા મુંબઈ પ્રદેશ સમિતિએ શ્રી મેનનની અરજી નામંજુર કરી.. પુરો પાડે છે. આમાં સિદ્ધાંતેના કોઈ ઊંડા મતભેદ કરતાં, વ્યકિત- પહેલેથી જ શ્રી મેનનને જણાવી દીધું હતું કે તેમણે અરજી ન એને સંઘર્ષ અને સત્તાની મારામારી વધારે દેખાય છે. કરવી, અરજી કરી તે નામંજુર થઈ. મધ્યસ્થ ચૂંટણી સમિતિમાં ઉગ્ર - શ્રી મેનન સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઉભા રહે તે શ્રીમતી ઈન્દિરા મતભેદ રહ્યો. વડા પ્રધાન શ્રીમતિ ઇંદિરા ગાંધી અને કેંગ્રેસ- ગાંધી અથવા શ્રી કામરાજ તેમને વિરોધ કરશે? શ્રી મેનન એમ ન પ્રમુખ શ્રી કામરાજની ઈચ્છા અને આગ્રહ હોવા છતાં, છેવટ મુંબઈ કહી શકે કે વડાપ્રધાન કે કેંગ્રેસ પ્રમુખને તેમને ટેકો છે, તેથી પ્રદેશ સમિતિની ભલામણ કાયમ રહી. તેઓ ખરા કેંગ્રેસી છે અને ચુંટાવા ગ્ય છે? અથવા શું કી મેનન છે એવા તેઓ એક નથી. નાના અને વારા Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ પ્રબુદ્ધ જીવન તા. ૧–૧–૧૭ તેમના ખરા સ્વરૂપમાં ઉઘાડા પડશે કે તેમના સામ્યવાદીએ મિત્રો તેમને પુરો ટેકો આપી તેમનું ખરું સ્વરૂપ ઉઘાડું પાડશે? કેંગ્રેસ વિરોધી તત્ત્વોને શંભુ મેળે છે તે દેખાઈ આવશે? કેંગ્રેસમાં ઘૂસણ- ખારી કરવાના સામ્યવાદીઓના પ્રયાસે હવે ઉઘાડા પડશે? શ્રી મેનનના બીજા મિત્રો - શ્રી માલવીયા, અરોરા, સુભદ્રા જોશી – વિગેરે કેંગ્રેસમાં રહેશે કે તે પણ છુટા પડશે? - એમ કહેવાય છે કે શ્રી મેનનના જવાથી કેંગ્રેસમાંના પ્રગતિશીલ તોની રૂકાવટ થશે અને પ્રત્યાઘાતી અને જમણેરી તત્ત્વોનું જોર વધશે. આમ કહેવામાં શ્રી મેનનને વધારે પડતું મહત્ત્વ અપાય છે. કેંગ્રેસમાં જમણેરી, ડાબેરી કોણ છે તે કોણ કહી શકે તેમ છે. શ્રી મેરારજી દેસાઈ પણ લેકશાહી સમાજવાદના સમર્થ હિમાયતી લેખાય. છે અને હવે એમ કહેવાય છે કે શ્રીમતી ઈન્દિરા ગાંધી અમેરિકાતરફી થયા છે. દેશની અસ્તવ્યસ્ત હાલતના આ બધાં એધાણ છે. ચીમનલાલ ચકુભાઈ સંત ફત્તેસિંગનું ત્રાગું સંત ફત્તેસિંગના આગ્રહથી અને શીખેને રાજી રાખવા પંજાબનું વિભાજન કરવું પડયું. ખરી રીતે એક શીખીસ્તાન જ ઊભું થયું છે પણ શી !રતાનની માંગા દ્રવિડસ્તાનની માંગણી પેઠે અસ્વીકાર્ય થાય એટલે ભાષાના ધોરણે વિભાજન થાય છે એવો દેખાવ કરવા પડે. આવી ભાષાકીય પ્રાન્તરચનામાં એક જ ભાષાભાષી લોકોનાં રાજ રચાય તે અશકય છે. ભારત અને પાકિસ્તાન થયા તે પણ હિન્દુ-મુસ્લિમ પ્રશ્નને કોયડો તે અણઉકેલ્યો જ રહ્યો. ભાષાીય પ્રાન્તરચનામાં પણ અનેક ગૂંચવણભર્યા પ્રશ્ન રહેવાના જ અને સરહદી માંગણીઓ પૂરી સંતોષાય નહિ. પંજાબના વિભાજનમાં પણ આવું જ બન્યું. બે રાજયની રચના કરવા, સુપ્રીમ કોર્ટના એક ન્યાયાધીશના અધ્યક્ષપદે કમીશન નીમાયું. આ કમીશને સરહદ નક્કી કરી. પણ રાજધાનીના પ્રશ્ન પરત્વે મતભેદ થયે. બહુમતી સભ્યોએ રાંડીગઢ હરિયાણામાં જાય એમ નક્કી કર્યું. સંત ફ્રોસિંગ અને શીએ આ સ્વીકાર્યું નહિ. છેવટે લાંબી વાટાઘાટોને પરિણામે, બન્ને રાજની રાજધાની ચંડીગઢમાં રહે એવું નક્કી થયું. અને તે પ્રમાણે પાર્લામેટે કાયદો કર્યો. એ મુજબ બન્ને રાજયો શરૂ થયાં. | સરહદો સંબંધે તે મતભેદ રહે જ. બન્ને રાજને એમ લાગે કે અમુક વિભાગ તેમના રાજયમાં સમાવવા જોઈતા હતા. ભાખરાબંધ-દેશને મોટામાં માટે બંધ–સારા પંજાબ અને બીજા રાજયના લાભ માટે છે. તેના વહીવટ માટે કાંઈક સંયુકત જોગવાઈ જે ઈએ જ અને તેમ કરવામાં આવ્યું. પંજાબના વિભાજનમાં, એક નવું તત્ત્વ ઉમેરાયું. બને રાજ માટે એક ગવર્નર અને એક હાઈકોર્ટ રાખવામાં આવી. ભાષાકીય પ્રાન્તરચના થઈ ત્યારે આવી દરખાસ્ત કેટ-ક રાજ માટે પાર્લામેન્ટ સમક્ષ આવી હતી. પણ કોઈને સ્વીકાર્ય ન હતી. દરેકને પોતાના રાજયના ગવર્નર અને પોતાની જ હાઈકોર્ટ જોઈતી હતી. પંજાબમ' એવું કેમ કર્યું તે સમજાતું નથી. પણ જે રચના થઈ તે બન્ને રાજ અને બન્ને રાજયના પ્રધાનમંડળોએ સ્વીકારી અને તેને અમલ શરૂ થશે. સંત ફત્તેસિંગ કૂદી પડયા, જાણે કે પંજાબ રાજયના તે જ એક પ્રતિનિધિ હોય અને ત્યાંનું પ્રધાનમંડળ જે મુખ્યત્વે શીખેનું બનેલું છે, જેના મુખ્ય મંત્રી શ્રી ગુરૂમુખસીંગ મુસાફીર શીખ છે તેની કોઈ ગણના ન હોય. કોઈ અકળ કારણોથી, સંત ફત્તેસિંગે નિર્ણય કર્યો કે ચંડીગઢને સમાવેશ પંજાબમાં જ થવો જોઈએ, જે વિસ્તારો તેમના મત મુજબ પંજાબમાં આવવા જોઈતા હતા, તે હરિયાણામાંથી કાઢી પંજાબમાં ઉમેરવા જોઈએ. બે રાજને સાંકળતી કોઈ કડી–એક ગવર્નર, એક હાઈકોર્ટ, ભાંખરા બંધને સંયુકત વહીવટ–એવું કાંઈ રહેવું ન જોઈએ. આ બે રાજયોને થયા હજી બે મહિના પણ થયા નહિ ત્યાં આ માંગણીઓ તેમણે રજુ કરી. બે રાજની સરહદો કમીશને નક્કી કરી, ચંડીગઢ સંયુકત રાજધાની રહે અને બીજી કેટલીક સંયુકત રચના રહે એ કાંઈ અચાનક બન્યું ન હતું. પાર્લામેંટમાં તેનું બીલ આવ્યું, તેના ઉપર પૂરી છણાવટ અને બન્ને રાજના આગેવાનોની લગભગ સંમતિથી આ બધી રચના નક્કી થઈ હતી. ચંડીગઢને પ્રશ્ન વિકટ . હતે. તેને સંયુકત રાજધાની બનાવી નિકાલ આણવાને ઉકેલ શોધ્યો. સંત ફતેસિંગે જાહેર કર્યું કે આ બધામાં તેમની માંગણી મુજબ ફેરફાર કરવામાં નહિ આવે તો તેઓ ઉપવાસ ઉપર ઊતરશે, એટલું જ નહિ પણ, ૧૦ દિવસમાં માંગણી નહિ સંતોષાય તો તેઓ અગિસ્તાન કરશે. આપણા દેશમાં ઉપવાસે તે થાય છે, અગ્નિસ્નાનનું તત્ત્વ નવું ઉમેરાયું. અમૃતસરના અકાલતન્તમાં ૫૦૦ ભાલાધારી શીખેથી ઘેરાઈને તેમણે પોતાનું આ ત્રાગું શરૂ કર્યું. બીજા છ શીખોએ તેમની સાથે - પછી તે એક દિવસ પહેલાં - અગ્નિસ્નાન કરવાનું જાહેર કર્યું. આવી બળજબરી અને ધાકધમકી આપણાં જાહેર જીવનનું અંગ થતું જાય છે અને સરકાર તેને વશ થતી જાય છે. ગોવધપ્રતિબંધ માટે શંકરાચાર્ય અને અન્યના ઉપવાસે હજી ઊભા છે. સંત ફતેસિંગની આ માંગણીઓ એટલી ગેરવ્યાજબી હતી કે સરકાર તેને વશ નહિ થાય એમ લાગતું હતું અને સરકારે તેમ જાહેર પણ કર્યું હતું. રાજકીય હેતુઓ સિદ્ધ કરવા, આવા પ્રકારના અનુચિત પગલાંએને કોઈપણ ઉોજન નહિ આપવામાં આવે તેમ લાગતું હતું. અલબત્ત, અત્યારે પ્રજામાનસની અસ્થિરતા અને ધર્મને નામે થતી ઘેલછાનો વિચાર કરીએ તે ઉપર જણાવેલ પગલાના ગંભીર પરિણામે અટકાવવા કંઈક કરવું જોઈએ તેમ લાગે, પણ પરિસ્થિતિ વધારે વણસતી અટકાવવી હોય તે કોઈક સમયે જોખમ ખેડવું પડશે અને આવી ધાકધમકીને સામને વ્યાજબી રીતે કર્યો છે તેમ સરકારે પ્રજાને સમજાવી, ઉત્પન્ન થતી પરિસ્થિતિને પહોંચી વળવા પ્રજાનો સાથ મેળવો રહેશે એવી આ તક હતી. આથી વિશેષ અગ્ય વર્તન કલ્પવું મુશ્કેલ છે. પણ સરકારની અત્યારની નબળાઈ, માથે ચૂંટણી વગેરે અનેક કારણે સંત ફત્તેસિંગને મનાવવા દોડાદોડી થઈ પડી. અંતે આ બધા પ્રશ્ન પરત્વે શ્રીમતી ઈન્દિરા ગાંધીની લવાદી સહુએ સ્વીકારી, સંતે પોતાના ઉપવાસનું પારાણું કર્યું. ધાકધમકીથી આટલું મેળવી શકાય છે તેટલું જ સંતને માટે તે પુરતું છે. લવાદીને નિર્ણય પિતાને મનગમતો નહિ આવે તે ફરીથી આવું કરતાં તેમને કોણ અટકાવનાર છે? પણ વધારે ભયંકર વસ્તુ તે એક બીજી પણ છે, લોકસભાના અધ્યક્ષ શ્રી હુકમસિંગ જેમણે આ દરમ્યાનગીરી કરી તેમણે અમૃત સર સુવર્ણમંદિરમાં જામે મેદની સમક્ષ જાહેર ક– I feel and I assure you that chandigadh belongs to the Punjab and will go to the Punjab. તેમના જેવી જવાબદાર વ્યકિતએ શું સમજીને આવી ખાત્રી આપી? શું આવી ખાત્રી ઉપર તેમણે સંત ફતેસિંગને સમજાવી લીધા છે? તેમ હોય અને તેમ ન બને તે શું? અથવા શું કંઈ અંદરની સમજુતી છે? સંત અને તેમના સાથીદારે અગ્નિસનાન કરત (3) તે જરૂર એક કરૂણ ઘટના બનત. પણ આવા દુરાગ્રહને ઉપાય શું? નમતું મૂકવું તે જ? તો આ કયાં અટકશે? આવા સમાધાનથી નથી શીખોનું હિત થયું, નથી સંત ફત્તેહસિંહને અથવા સરકારને કોઈ પ્રતિષ્ઠા મળી. સંત ફતેહસિંહે ગંગાનગર જીલ્લામાં પ્રજાની સારી સેવા કરી છે, શીખેમાં તેમની માટી પ્રતિષ્ઠા છે, હિન્દુ-શીખ એકતાના પણ તેઓ હીમાયતી ગણાય છે. પણ તેમના આ પગલાથી તેમણે . શીખકોમની કે દેશની સેવા કરી છે એમ નહિ કહેવાય. ધર્મગુરૂઓ રાજકારણમાં પડે તે કોઈ વખત કેટલું અનિષ્ટ થઈ શકે છે તેનું આ એક દાંત છે. . ચીમનલાલ ચકુભાઈ Page #3 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧-૧૯૭ સંત ફોર્સિંગનો પરિચય જે સંત ફત્તેસિંગના ઉપવાસ અને આત્મવિલોપનનની જાહેરાતે દેશભરમાં મહાન સંક્ષાભ પેદા કર્યો હતો તેના પરિચય પ્રબુદ્ધ જીવન'ના વાચકોને હોવા જરૂરી છે. આ હેતુથી 'સાહમ'ની લખેલી નોંધ ‘જન્મભૂમિ—પ્રવાસી’માંથી નીચે ઉદ્ભુત કરવામાં આવે છે: સંત કૃતેહસિંહ પાસેથી તે! આપણે એવી આશા રાખતા હતા કે, પંજાબી સૂબા મેળવ્યા પછી તેઓ કૉમી ઐકય અને પ્રજાની સામાજિક સેવામાં પેાતાની શકિત કેન્દ્રિત કરશે. ખરેખર તે તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો તે પહેલાં એ ક્ષેત્રમાં તેમણે પોતાના ભૂતકાળ ગાળ્યા હતા. ગંગાનગર (રાજસ્થાન) અને ભાઈંડા જિલ્લામાં મિશનરીની એકાગ્રતા અને નિષ્ઠાથી તેમણે શીખ સંપ્રદાયની સેવા કરી છે. ૧૯૩૦માં માસ્તર તારાસિંહ તેમને પંજાબી સૂબાના આંદોલનમાં પોતાના હથિયાર તરીકે વાપરવા રાજકારણમાં લઈ આવ્યા અને તેમની પાસે ઉપવાસ કરાવ્યા. પરંતુ પંજાબી સૂબા વિશે માસ્તરજીના વિચારો રાષ્ટ્રહિતના વિદ્યાતક હોવાથી રાંત તેમનાથી જુદા પડયા અને શિરોમણી અકાલી દળના નેતાપદેથી તેમને ખસેડી પોતે તેમનું સ્થાન સંભાળી લીધું. સુપ્ત જીવન માસ્તર તારાસિંહ જન્મથી બ્રાહ્મણ છે અને સંત ફત્તેહસિંહ જન્મથી ગુજર મુસ્લિમ છે. બંનેએ શીખ સંપ્રદાય સ્વીકાર્યો. શીખ સંપ્રદાય બધા ધર્માના સંગમ રૂપે શરૂ થયા હતા. આથી પંજાબ શીખાનું જ વતન હોવું જોઈએ એવો તારાસિંહના દુરાગ્રહ શીખ સંપ્રદાયની ભાવનાથી વિરુદ્ધ છે, અને ચંડીગઢ ન મળે તે આત્મવિલાપન કરવાનો અંતનો દુરાગ્રહ દેશના હિતની પણ વિરુદ્ધ છે. નાનકથી માંડીને બધા ગુરુઓએ સહિષ્ણુતા અને સર્વધર્મની સમાનતાના બોધ આપ્યો છે. મેાગલાના જુલ્મના પ્રતિકાર કરવા માટે અને એ રીતે બિનમુસ્લિમાની રક્ષા કરવા માટે શીખ સંપ્રદાયનો જન્મ થયો હતો. ત્રણે કાલથી પર એવા અકાલ પરમાત્માને માનતા અકાલી શીખા હિંદુ નથી એમ શીખો અને હિંદુએ બંને માને એ આપણા વર્તમાન રાજકારણની બહુ મોટી કરુણતા છે, દેશનું એ બહુ મોટું દુભાગ્ય છે. શીખ સ્વતંત્ર ધર્મ નથી પણ હિંદુ ધર્મના એક સુધારક સંપ્રદાય છે. તેમ છતાં પંજાબી સૂબાની વિરુદ્ધમાં અને તરફેણમાં શીખો અને ખાસ કરીને અસહિષ્ણુ આર્યસમાજીએ જે રીતે લડયા તે દેશ માટે શરમની વાત છે. સંત ફતેહસિંહ મેાગલ જમાનામાં જન્મ્યા હોત તો કદાચ એક ગુરુ તરીકે અમર થઈ ગયા હાત. ૧૯૬૬ ના રાજકારણમાં તેઓ જરા ય બંધબેસતા નથી. માસ્તરજીએ તેમને ગંગાનગરથી પંજાબના રાજકારણમાં લાવીને સૌની કુસેવા કરી છે અને ગંગાનગરને બહુ મોટી ખોટ ગઈ છે. ગંગાનગરમાં રાજસ્થાનના રણ પર વિજય મેળવતા રહીને સંત આદર્શ ખેતી અને આદર્શ શીખ સમાજના ક્ષેત્રે કેળવણી અને સમાજ સુધારણાનું જે મુંશું કામ કરી રહ્યા હતા તેની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. સંત ફતેહસિંહ પોતાને હિંદુ-શીખ એકતાના હિમાયતી તરીકે ઓળખાવતા થાકતા નથી. તેમ છતાં “શોખ” પંજાબ અને “હિંદુ” હરિયાણા વચ્ચે સમાન કડીઓ રહે તેની સામે તેઓ વિરોધમાં અગ્નિસ્નાન કરવા તૈયાર થયા! પંજાબી સૂબાના આંદોલનને તેમણે કોમી નહિ પણ ભાષાકીય રાજય રચનાના આંદોલન તરીકે ઓળખાવ્યું. તેમ છતાં તેમણે પોતાની લડત શીખાના સર્વોચ્ચ સુવર્ણ મંદિરમાંથી જ ચલાવી અને અગ્નિસ્નાન માટેની વેદીએ પણ સુવર્ણમંદિરની અગાસી પર રચી! પોતાની દલીલોને આ પરસ્પર વિરોધ તેઓ સમજાવી શકતા નથી. જો સંત રાજકારણને શુદ્ધ અને શાંત કરવાને બદલે તેને સંક્ષુબ્ધ કરીને ડહોળી નાખે તો આપણે કહેવું પડે કે આવા ધર્મગુરુઓથી ભગવાન દેશને બચાવે ! ૧૭૧ જૈન કલીનીક : એક અનુભવ તા. ૧૨-૧૨-૬૬ ગુરૂવારના રોજ શ્રી પ્રભાશંકર પેાપટભાઈ જનરલ હાસ્પિટલના શ્રી રસિકલાલ પ્રભાશંકર શેઠના શુભહસ્તે શિલારોપણવિધિ કરવામાં આવ્યા હતા. આ હાસ્પિટલ માટે શ્રી રસિકલાલ પ્રભાશંકરે ૧૯૫૯ ની સાલમાં પોતાના પિતાશ્રીની યાદગીરીમાં રૂા. ૫૦૦૦૦નું દાન કર્યું હતું. તદુપરાંત શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે કાંદાવાડીમાં આવેલા શેઠ મેઘજી થોભણ સ્થાનકના ચોગાનમાં યોજવામાં આવેલ પ્રસ્તુત સમારંભ પ્રસંગે શ્રી રસિકલાલ શેઠે બીજી રૂા. ૪૧૦૦૦ ની રકમનું આ જ હૉસ્પિટલ માટે વિશેષ દાન કર્યું હતું. આવી ઉદારતા ખરેખર ધન્યવાદને પાત્ર છે. ૧૯૪૮માં એક નાના સરખા દવાખાનાથી શરૂ કરવામાં આવેલ જૈન ક્લીનીકના આજ સુધીમાં ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો છે અને ગાળે ગાળે નવા નવા વૈદ્યકીય ઘટકોની આ જૈન કલીનીકમાં પુરવણી થતી રહી છે. ૧૯૫૦માં પેથાલાજી વિભાગ, તથા ફ઼ી કનસલ્ટેશન વિભાગ, ૧૯૫૧માં ઈલેકટ્ર થેરપી વિભાગ, ૧૯૫૨માં ક્ષયનિવારણ કેન્દ્રની શરૂઆત, ૧૯૫૭માં ચક્ષુ વિભાગ તથા દંત વિભાગ, ૧૯૫૯માં શ્રી પ્રભાશંકર પાપટભાઈ હાસ્પિટલની જૈન કલીનીકના મકાનમાં શરૂઆત, ૧૯૬૦માં ડાયાબીટીક ક્લીનીક તથા બી. સી, જી. વેકસીનેશન સેન્ટર, ૧૯૬૩માં પેથાલાજી વિભાગમાં વિશેષ પુરવણી, ૧૯૬૪માં ફીઝીયોથેરેપી વિભાગ, ૧૯૬૫માં ક્ષયનિવારણ વિભાગ, તથા ચાઈલ્ડ વેલફેર સેન્ટર–આમ ગાળે ગાળે એક એક પ્રવૃત્તિ જૈન ક્લીનીકમાં ઉમેરાતી રહી છે. ઉપર જણાવેલ દિવસે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તે હોસ્પીટલ ૧૦૦ બિછાનાનું હશે અને એકસ-રે તથા આપરેશનની તેમાં બધી સગવડ હશે. આ જૈન કલીનીકના આવા વિકાસ તેના ટ્રસ્ટીમંડળની જાગૃત દેખરેખ અને તેના કાર્યક્ષેત્રને ખીલવતા રહેવાની તમન્ના, અનેક કુશળ ડાકટરોને સહકાર અને જૈન કલીનીકના સુપ્રીન્ટેન્ડન્ટ ડૉ. કે. એમ. સાંગાણીની અપૂર્વ કાર્યનિષ્ઠા અને આયોજનશકિતને આભારી છે. આ જૈન કલીનીકના નામ સાથે ‘જૈન' શબ્દ જોડાયેલા છે તેના એટલા જ અર્થ છે કે આ સંસ્થાની આર્થિક જવાબદારીનું મુંબઈના જૈન સ્થાનકવાસી સંઘ વહન કરે છે અને તેને પ્રાપ્ત થયેલાં દાનો જૈન શ્રીમાના તરફથી—વિશેષ કરીને સ્થાનકવાસી શ્રીમાન તરફથી મળેલાં છે. પણ આ જૈન ક્લીનીકના લાભ સર્વ કોમના લોકોને કશાપણ ભેદભાવ સિવાય આપવામાં આવે છે. આને લગતા મારો એક અંગત અનુભવ અહિં જણાવું તે અસ્થાને નહિ ગણાય. ચોડા સમય પહેલાં મારે ત્યાં પરચુરણ કામ કરતા એક ઘરડો ઘાટી માંદો પડયા. તે બીજાનું પણ કામ કરતા હતા અને રાત્રીના બાબુલનાથની ચાલમાં પડી રહેતા હતા. માંદગી દરમિયાન કે તે પહેલાં તેના જમણા હાથે કાંઈ વાગ્યું હશે તે પાકવા લાગ્યું. છ સાત દિવસ તાવ ચાલુ રહ્યો. તાવ થોડો હળવો પડયો એટલે તેને નજીકના એક ડોકટર પાસે હું લઈ ગયા. તેમણે કહ્યું કે તેના હાથ પાક્યો છે, તાવ પણ છે અને તેને હાસ્પીટલની ટ્રીટમેન્ટની જરૂર છે. એટલે તેના ઉપચાર કરવાની જવાબદારી પોતે લઈ શકે એમ નથી. આ ઘાટી માત્ર મારૂં જ કામ કરતા નહોતા અને તેથી તેની કોઈ જવાબદારી મારા શિરે નથી એમ હું વિચારી શકતા હતા, પણ જો હું તેની સંભાળ ન લઉં તે તેની આવી જવાબદારી લે એવા તેના કોઈ સગાંવહાલાં દેખાતા નહતાં. તેથી તેના માટે મારાથી થઈ શકે તે કરી છૂટવું એવા મે મનથી નિર્ણય કર્યો. આમ વિચારીને હું સર હરકીસનદાસ હૅસ્પિટલમાં ગયા અને ત્યાંના મુખ્ય ડૅાકટર પી. એમ. સાંગાણીને મળ્યો અને આ ઘાટી માટે કઈ ગાઠવણ કરી આપવા તેમને મેં વિનંતિ કરી. તેમણે જવાબ આપ્યો કે આપણા આ હોસ્પીટલમાં ગુજરાતી ન હોય એને ફ્રી પેશન્ટ તરીકે આપણે Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ . ભુજ જીવન તા. ૧-૧-૬૭ લેતા નથી, એટલે તેને તમે નાયર હોસ્પિટલમાં લઈ જાઓ. આ જવાબથી મારી મુંઝવણને પાર ન રહ્યો. નાયર હૅસ્પીટલમાં હું તેને શી રીતે લઈ જાઉં? ત્યાં મને કોઈ ઓળખે નહિ અને એમ છતાં તેને ત્યાં દાખલ કરવામાં આવે તો તેના ઉપચારની બધી જવાબદારી માત્ર મારી રહે અને તેની ખાતર મારા ઘેરથી તેને ત્યાં હાલતાં ચાલતાં આંટા ખાવા પડે ને મારી જેવાં ટાંચા સાધનવાળાથી કેમ બને ? આ મુંઝવણમાં મેં પ્રશ્ન કર્યો કે આ ઘાટીને જૈન કલીનીકમાં દાખલ કરે કે નહિ? ત્યાંના સુપ્રીન્ટેન્ડન્ટ ડૅ. કે. એમ. સાંગાણીને પૂછતાં તેમણે સરળપણે જણાવ્યું કે ફ્રી પેશન્ટને એક ખાટલે ખાલી છે તે તમે તેને જરૂર લઈ આવો. આ જવાબથી મેં પારવિનાની રાહત અનુભવી અi હું મારા ઘેર પહોંચ્યા અને ઘાટીને મારી સાથે જૈન કલીનીકમાં આવવા કહ્યું. તે કહે કે “હું ત્યાં નહિ આવું. વ્હસ્પીટલમાં મને મારી નાખે” આવી સમજણવાળાને માટે કેમ સમજાવવો? આસપાસને બીજા લોકોએ અને ઘાટીઓએ તેને માંડ માંડ સમજાવ્યું અને ટેક્સી કરીને તેને હું જૈન ક્લીનીક ઉપર લઈ ગયો અને ત્યાં દાખલ કરાવ્યો. ત્યાં તેના ઉપચાર શરૂ થયા. પાકેલા હાથ ઉપર ઑપરેશન કરવામાં આવ્યું અને જરૂરી સર્વ ઉપચારના પરિણામે વીસ દિવસ બાદ ઘેર લઈ જઈ શકાય તેટલી તેની તબીયત સુધરી અને પછી લગભગ એક મહિને, પાટો બંધાવવા માટે તેને જૈન કલીનીક ઉપર લઈ જવો અથવા મક્લ પડેલ. આ રીતે તે સાવ સાર થઈ ગયો અને એક ગરીબ બુઠ્ઠા ઘાટીને નવું જીવતર મળવામાં નિમિત્તભૂત થયાને મેં સંતોષ અનુભવ્યું. તે ઘાટી જૈન કલીનીકમાં દર્દી તરીકે હતા તે દરમિયાન તેની સાથે જે પૂરી માનવતાભર્યો વર્તાવ દાખલવવામાં આવ્યો હતો, તેના ખાવાપીવા, દવાદારૂ અંગે જે સારસંભાળ લેવામાં આવી હતી તે ઉપરથી મને સુમધુર પ્રતીતિ થઈ કે સારવાર માટે તેમાં દાખલ કરવામાં આવતા દરેક દર્દીને જૈન - જૈનેતરના કશા પણ ભેદભાવ સિવાય એક્સરખી અને જરૂરી એવી બધી રાહત મળે છે અને આ જૈન કલીનીક સૌ કોઈને સમાનભાવે નિહાળે છે. વસ્તુત: આ જૈન કલીનીકને લાભ જૈન કરતાં જૈનેતર ઘણા વધારે મેટા પ્રમાણમાં લે છે. આમાં જ જૈન કલીનીકમાં રહેલા “જૈન” શબ્દની સફળતા અને સાર્થકતા છે. તે. ક–જણાવતાં અત્યંત દિલગીરી થાય છે કે ઉપરની નોંધમાં જેમની ઉદારતાને ઉલ્લેખ કરવામાં આવ્યું છે તે ઉદાર ચરિત, શેઠ રસિકલાલ પ્રભાશંકરનું ૧૩મી ડિસેંબરના રોજ એકાએક અવસાન થયું છે. બેટાદમાં આર્ટસ એન્ડ કોમર્સ કૅલેજનું નવનિર્માણ બૃહદ મુંબઈમાં વસતા બોટાદ શહેર અને તાલુકાના નાગરિકોનું એક સંગઠ્ઠન કરીને ઈ. સ. ૧૯૪૭માં બટાદ પ્રજામંડળ નામની સંસ્થા શરૂ કરવામાં આવી હતી. આ સંસ્થા તરફથી બેટાદ તાલુકાના પ્રજાજનોના કલ્યાણ અર્થે હોસ્પિટલ, કન્યાશાળા, પ્રાથમિક શાળા, પાંજરાયેળ, એસ. એસ. સી. કેન્દ્ર અને એવી બીજી અનેક કલ્યાણકારી પ્રવૃત્તિઓનું છેલ્લાં વીસ વર્ષ દરમિયાન નિર્માણ તેમ જ સંચાલન કરવામાં આવ્યું છે. આ સંસ્થા તરફથી ઉચ્ચ શિક્ષણને કેન્દ્રમાં રાખીને ૧૯૬૬માં ‘વિદ્યા- ભારતી’ એ નામની સંસ્થા ઊભી કરવામાં આવી. આ સંસ્થાને લગતી સમિતિએ ૧૯૬૭ના જૂનથી આર્ટસ એન્ડ કોમર્સ કૅલેજ શરૂ કરવાના લક્ષ્મપૂર્વક ફાળે એકઠો કરવાને અને આ કૅલેજ સાથે બોટાદના સુપ્રસિદ્ધ કવિ સ્વ. દામોદર ખુશાલદાસ બોટાદકરનું નામ જોડવાનો નિર્ણય કર્યો. સમિતિના આ નિર્ણયથી પ્રેરિત બનીને સ્વ. બટાદકરના સુપુત્ર શ્રી કાન્તિલાલ બોટાદકરે વિદ્યા-ભારતીને રૂા. ૧,૨૫,૦૦૦ નું દાન આપવાની ઈચ્છા પ્રદર્શિત કરી.. આના અનુસંધાનમાં શ્રી કાન્તિલાલ ન્યાલચંદ કોઠારીએ છાત્રાલય બાંધવા માટે રૂા. ૫૧,૦૦૦નું દાન જાહેર કર્યું, સભાગૃહ માટે સ્વ. રાંપકલાલ છગનલાલ દોશીના સ્મરણમાં તેમના સુપુત્રો તરફથી રૂ. ૨૫,૦૦૦ નું દાન જાહેર કરવામાં આવ્યું. તથા શ્રી. રમેશ હિંમતલાલ ગાંધી તરફથી રૂા. ૨૫૦૦૦ ની રકમ અર્પણ કરવામાં આવી. આ ફાળામાં પાંચ લાખની રકમ એકઠી કરવાનું લક્ષ્ય વિચારવામાં આવ્યું હતું તેના સ્થાને આજ સુધીમાં દાને તેમ જ સ્મરણિકાસેવેનીરની જાહેરાતો દ્વારા સવાપાંચ લાખ રૂપિયા ઉપરની રકમ એકઠી કરવામાં આવી છે. આ સફળ પ્રયત્નની જાહેરાત કરવા નિમિત્તે ૧૮ મી ડીસેમ્બરના રેજ સનમુખાનંદ હાલમાં શ્રી ઢેબરભાઈના પ્રમુખપણા નીચે ‘મહેરામણનાં મેતી’ ની નૃત્યનાટિકા ભેજવામાં આવી હતી. આવા સુભગ પુરષાર્થ માટે બટાદ પ્રજામંડળ તેમ જ ‘વિદ્યા ભારતી’ ના કાર્યવાહકોને અનેક ધન્યવાદ ઘટે છે. આ પ્રસંગના સંદર્ભમાં ખાસ ધ્યાન ખેંચે એવી એક બાબતનો ઉલ્લેખ કરવાનું મન થાય છે. સ્વ. કવિ બોટાદકર જેમનું ૫૪ વર્ષની વયે ૧૯૨૪ ની સાલમાં અવસાન થયું હતું, તેમણે આખી જિંદગી એકસરખી કપરી ગરીબાઈમાં વ્યતીત કરી હતી. વર્ષો પહેલાંની વાત છે. બાદમાં તેઓ શિક્ષક તરીકે કામ કરતા હતાં. તે નેકરી કોઈ સંયોગમાં છૂટી ગઈ. તેમને કોઈ વ્યવસાય શોધી આપવો જોઈએ એવા હેતુથી શ્રી જમુભાઈ દાણીના મોટા ભાઈ સ્વ. અમૃતલાલ દાણી મને ભાવનગરમાં મળ્યા. એ દિવસે માં અમારા કુટુંબ તરફથી શ્રાવિકા ઉદ્યોગશાળા ચલાવવામાં આવતી હતી અને તેને વહીવટ મારા પિતાશ્રીના મોટા ભાઈ ગીરધરદાદા સંભાળતા હતા. એ ઉદ્યોગગૃહ માટે એક સંચાલકની અમને જરૂર હતી અને મારા દાદાને કહીને મેં તે સ્થાન ઉપર બહુ નજીવા પગારે—ધાણું ખરૂં રૂા. ૫૦ ના માસિક પગારે—તેમની નિમણુંક કરાવેલી. થડે સમય કામ કર્યા બાદ તેમની તબિયત નાદુરસ્ત રહેવાથી તેમને બાટાદ પાછા જવું પડેલું. એ જ પિતાના પુત્રના ભાગ્યચક્રમાં પલટો આવ્યો. એક પછી એક વ્યવસાય બદલતાં બદલતાં કેટલાક સમયથી તેઓ હેર પીન બનાવવાની એક ફેકટરી ચલાવી રહ્યા છે. તે દ્વારા તેમને આર્થિક ઉત્કર્ષ વધતાં વધતાં આજે તેઓ એ કક્ષાએ પહોંચ્યા છે કે પોતાના પિતાના નામ સાથે જોડવામાં આવતી કૅલેજને તેઓ સવા લાખની રકમ ભેટ ધરી શકયા છે. ભાગ્યચક્રના પરિવર્તનદ્રારા ફલિત બનેલી આવી ભવ્ય ઉદારતા માટે શ્રી કાન્તિલાલ બેટાદકરને અનેક અભિનન્દન ઘટે છે. શ્રી મણિલાલ મેહનલાલ ઝવેરીને સ્વર્ગવાસ મુંબઈને જૈન વે. મૂ. વિભાગના એક આગેવાન વ્યાપારી અને કાર્યકર શ્રી મણિલાલ મોહનલાલ ઝવેરીનું લાંબા સમયની માંદગી બાદ ૮૩ વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમના પિતાશ્રી મોહનલાલ હેમચંદ ઝવેરી પણ જૈન સમાજની એક અગ્રગણ્ય વ્યકિત હતા. શ્રી મણિભાઈના જીવનની શરૂઆત બહુ સામાન્ય સ્થિતિથી થયેલી, પણ સમય જતાં તેમની સ્થિતિ સુધરતી આવી. પેરીસના જાણીતા ઝવેરી મેસર્સ રેઝેન્થાલ સાથે તેમણે ૪૦ વર્ષ સુધી ઝવેરાતનેવિશેષે કરીને મોતીનો - મોટા પાયા પર વ્યાપાર કરેલૈ. મુંબઈના શેર બજારમાં પણ તેમણે ઘણો મોટો વ્યવસાય ખેડેલો. વ્યાપાર વ્યવસાય નિમિત્તે તેમણે પરદેશના અનેક પ્રવાસે કરેલા. દ્રવ્યોપાર્જક પ્રવૃત્તિ સાથે સામાજિક ક્ષેત્રે પણ તેમની અનેકવિધ પ્રવૃત્તિઓ હતી. ૧૯૩૦માં ખેતવાડીમાં આવેલાં તેમના પિતાનાં માનમાં કેંગ્રેસ હૈસ્પિટલ ઊભી કરવામાં આવેલી અને તેના સંચાલનમાં તેમણે ખૂબ સહયોગ આપેલ. અમદાવાદના વાડીલાલ સારાભાઈ હૌસ્પિટલનું નિર્માણ તેમની દેખરેખ નીચે કરવામાં આવેલું. તેના તેઓ આજ સુધી ટ્રસ્ટી હતા. આ ઉપરાંત પંચગનીમાં આવેલું વાડીલાલ સારાભાઈ સેનેટોરીયમ પણ તેમના થકી ઊભું કરવામાં આવેલું. તદુપરાન્ત લાલબાગના, ભાયખલાને તથા પ્રાર્થનાસમાજ પાસે આવેલા જૈન મંદિરના ટ્રસ્ટી તરીકે વર્ષો સુધી તેમણે સેવા આપેલી. આણંદજી કલ્યાણજીની પેઢીના તેઓ એક પ્રતિનિધિ હતા. મુંબઈની ફેલોશીપ સ્કુલના પણ તેઓ વર્ષોથી ટ્રસ્ટી હતા. આમ જીવનના અન્ત સુધી તેઓ સામાજિક જીવનના અનેક ક્ષેત્રે સેવા આપી રહ્યા હતા. તેઓ , ચારિત્ર્યવાન–શીલસંપન્ને ગૃહસ્થ હતા. તેમને સ્વભાવ પ્રેમાળ, મીલનસાર અને અન્યને ઉપયોગી થવામાં સદા તત્પર હતો. પિતાની પાછળ પત્ની તથા બહોળે કુટુંબ પરિવાર મૂકીને તેમણે પરિપકવ ઉમ્મરે આપણી વચ્ચેથી વિદાય લીધી છે. તેમને સુપરિચિત એવા વિશાળ વર્તુલ ઉપર પિતાની ઉદારચરિત વ્યકિતત્વની અનેક મધુર સ્મરણ તેઓ મૂકી ગયા છે. તેમના કુટુંબીજનોને આપણી સહાનુભૂતિ હ! તેમના પવિત્ર આત્માને શાશ્વત શાન્તિ પ્રાપ્ત થાઓ ! પરમાનંદ પ્રજાના એસ. વર્ષ દરમિયાન અને શાન કરવામાં Page #5 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧-૧૭ રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણા (ગતાંકથી ચાલુ) વણીક તેહનું નામ, જેહ જૂઠું ઓછું બાલ્યું વણીક તેહનું નામ, તાલે વણિક તેહનું નામ, બાપે વણિક તેહનું નામ, વ્યાજ સહિત ધન વિવેક તાલ એ વેપાર ચૂકે જો વણિકનું, સુલતાન તોલે એ વાણિયા, દુ:ખ દાવાનળ નવ બોલે, નવ તાલે તે પાળે, વાળે, શાખ છે; થાય છે. શામળ ભટ્ટ બુર છગન સામાન્ય માન્યતા એવી હોય છે કે વ્યવહાર કે વેપાર અને પરમાર્થ અથવા ધર્મ એ બે નાખી ને વિરોધી વસ્તુ છે. વેપારમાં ધર્મ દાખલ કરવા એ ગાંડપણ છે. એમ કરવા જતાં બન્ને બગડે.' આ માન્યતા જો ખોટી ન હોય તો આપણે કપાળે કેવળ નિરાશા જ લખેલી હોય. એવી એક પણ વસ્તુ નથી, એવા એક પણ વ્યવહાર નથી કે જેમાંથી આપણે ધર્મને દૂર રાખી શકીએ. ધાર્મિક મનુષ્યનો ધર્મ તેના પ્રત્યેક કાર્યમાં જણાવા જ જોઈએ એમ રાયચંદભાઈએ પોતાના જીવનમાં બતાવી આપ્યું હતું. ધર્મ કંઈ એકાદશીને દહાડે જ, પજુસણમાં જ, ઈદને દહાડે કે રવિવારે જ પાળવાનો, અથવા તો મંદિરોમાં, દેરાઓમાં, દેવળામાં ને મસ્જિદોમાં જ પાળવાનો, પણ દુકાનમાં' કે દરબારમાં નહિ, એવા કોઈ નિયમ નથી, એટલું જ નહિ પણ, એમ કહેવું એ ધર્મને ન ઓળખવા બરાબર છે એમ રાયચંદભાઈ કહેતા, માનતા, ને પેાતાના આચારમાં બતાવી આપતા. તેમના વેપાર હીરામોતીનેા હતો. શ્રી રેવાશંકર જગજીવન ઝવેરીની સાથે ભાગીદારી હતી. સાથે કાપડની દુકાન પણ ચલાવતા. પેાતાના વ્યવહારમાં સંપૂર્ણ રીતે પ્રામાણિકપણું જાળવતાં એવી મારી ઉપર તેમણે છાપ પાડી હતી. તેઓ સાદા કરતા તે વખતે હું કોઈવાર અનાયાસે હાજર રહેતા. તેમની વાત સ્પષ્ટ અને એક જ હતી. ‘ચાલાકી’ જેવું હું કાંઈ જોતા નહિ, સામેનાની ચાલાકી પોતે તરત કળી જતા. તે તેમને અસહ્ય લાગતી એવે વખતે તેમની બન્ને ભ્રકુટી પણ ચડતી, ને આંખોમાં લાલાશ હું જોઈ શકતો હતો. ધર્મકુશળ એ વ્યવહારકુશળ ન હોય એ વહેમ રાયચંદભાઈએ ખાટો સિદ્ધ કરી બતાવ્યો હતો. પોતાના વેપારમાં પૂરી કાળજી ને હોંશિયારી બતાવતા. હીરામેાતીની પરીક્ષા ઘણી ઝીણવટથી કરી શકતા. જો કે અંગ્રેજી જ્ઞાન તેમને નહોતું, છતાં પારિસ વગેરેના તેમના આતિયા તરફથી આવેલા કાગળા, તારોના મર્મી તરત સમજી જતા, અને તેઓની કળા વર્તતાં વાર ન લાગતી. તેમણે કરેલા તર્કો ઘણે ભાગે સાચા પડતા. આટલી કાળજી ને હોંશિયારી છતાં તેઓ વેપારીની તાલાવેલી કે ચિંતા ન રાખતા. દુકાનમાં બેઠા પણ જ્યારે પેાતાનું કામ પૂરું થઈ રહે એટલે ધર્મપુસ્તક તા પાસે પડયું જ હોય તે ઉઘડે અથવા પેલી પાથી કે જેમાં પેાતાના ઉદ્ગારો લખતા તે ઉઘડે. મારા જેવા જિજ્ઞાસુ તેમની પાસે રોજ આવ્યા જ હોય તેમની સાથે રોજ ધર્મચર્ચા કરતાં આંચકો ન ખાય. વેપારને ટાણે વેપાર, ધર્મને ટાણે ધર્મ, અથવા એક જ વખતે એક જ કામ એ સામાન્ય અને સુંદર નિયમનું તેઓ પાલન ન કરતાં. પોતે શતાવધાની હોઈ તેનું પાલન ન કરે તે ચાલે. બીજાએ તેમના વાદ કરવા જાય તો બે ધોડે ચડનાર જેમ પડે તેમ પડે જ. સંપૂર્ણ રીતે ધાર્મિક અને વીતરાગી પુરુષ પણ જે ક્રિયા જે કાળે કરતા હોય તેમાં જ તે લીન થાય એ યોગ્ય છે, એટલું જ નહિ પણ, તેને તો એ જ શોભે. એ તેના યોગની નિશાની છે, એમાં ધર્મ છે. વેપાર અથવા એવી કોઈ પણ ક્રિયા જો કર્તવ્ય હાય તે તેમાં પણ પૂરી એકાગ્રતા હોવી જ જોઈએ. અંતરમાં આત્મચિંતવન તે તે મુમુક્ષુને તેના શ્વાસની પેઠે ચાલવું જ જોઈએ, તેથી એક ૧૭૩ ક્ષણભર પણ તે વંચિત ન રહે. પણ આત્માને ચિતવતા છતાં જે બાહ્ય કાર્ય કરતા હોય તેમાંય તે તન્મય રહે જ. આમ કિવ નહોતા કરતા એમ હું કહેવા નથી ઈચ્છતો. ઉપર જ મે કહ્યું છે કે પોતે તેમના વેપારમાં પૂરી કાળજી રાખતા. એમ છતાં મારી ઉપર એવી છાપ પાડી છે ખરી કે કવિએ પોતાના શરીરની પાસેથી જોઈએ તે કરતાં વધારે કામ લીધું. એ યોગની અપૂર્ણતા તો ન હોય ? કર્તવ્ય કરતાં શરીર પણ જવા દેવું જોઈએ એ નીતિ છે, પણ શકિત ઉપરવટ કંઈ વહારી લઈ તેને કર્તવ્ય માનવું એ રાગ છે. એવા અતિ સૂક્ષ્મ રાગ કિવને હશે એમ મને લાગ્યા કર્યું છે. ઘણી વખત પરમાર્થ દષ્ટિએ માણસ શકિત ઉપરાંત કામ લે છે ને પછી એને પહોંચી વળતાં તણાવું પડે છે. એને આપણે ગુણ માનીએ છીએ ને તેની પ્રશંસા કરીએ છીએ. પણ પરમાર્થ એટલે ધર્મદષ્ટિએ જોતાં એમ ઉપાડેલાં કામમાં સૂક્ષ્મ મૂર્છા હોવાના બહુ સંભવ છે. જો આપણે આ જગતમાં કેવળ નિમિત્ત માત્ર જ હોઈએ, આ શરીર આપણને ભાડે મળ્યું છે તે આપણે તે વાટે તુરત મેક્ષ સાધવા એ જ પરમ કર્તવ્ય હોય, તો એ માર્ગમાં જે વિઘ્નકર્તા હોય તેના ત્યાગ અવશ્ય કરવા જ જોઈએ એ જ પારમાર્થિક દષ્ટિ, બીજી નહિ. જે દલીલો હું ઉપર કરી ગયો છું તે પણ બીજે રૂપે ને પેાતાની જ ચમત્કારી ભાષામાં રાયચંદભાઈ મને સંભળાવી ગયા હતા. એમ છતાં તેમણે કેટલીક ઉપાધીઓ એવી કેવી વહારી કે પરિણામે તેમને સખત માંદગી ભાગવવી પડી. જો રાયચંદભાઈને પણ પરોપકાર નિમિત્ત માહે ક્ષણવાર ઘેરી લીધા એ મારી માન્યતા ખરી હોય તો પ્રવૃત્તિ યાન્તિ ભૂતાનિ નિન્દ્રદ્ઃ વિવરિષ્યતિ ' એ શ્લાકાર્ય અહીં બરાબર બંધ બેસે છે; ને તેનો અર્થ એટલા જ છે. ઈચ્છાપૂર્વક વર્તવાને સારૂ ઉપરના કૃષ્ણવચનનો ઉપયોગ કોઈ કરતા જણાય છે તે તો કેવળ દુરુપયોગ છે. રાયચંદભાઈની પ્રકૃત્તિ તેમને બળાત્કારે ઊંડા પાણીમાં લઈ ગઈ. એવા કાર્યને દોષરૂપે પણ લગભગ સંપૂર્ણ આત્માને વિષે જ કલ્પી શકાય. આપણે સામાન્ય માણસો તે પરોપકારી કાર્ય પાછળ ગાંડા બનીએ ત્યારે જ તેને કદાચ પહોંચી વળીએ. આ વિષયને એટલેથી સમાપ્ત કરીએ. એવી પણ માન્યતા જોવામાં આવે છે કે ધાર્મિક માણસે તે એવા ભાળા હોય કે તેને બધા છેતરે. તેને દુનિયાની બાબતોની કશી ખબર ન પડે. આ બરોબર હોય તો કૃષ્ણચંદ્ર અને રામચંદ્ર બે અવતારો કેવળ સંસારી મનુષ્યોમાં ગણાવા જોઈએ. કવિ કહેતા કે જેને શુદ્ધ જ્ઞાન છે તેને છેતરવા અશકય હોવું જોઈએ. માણસ ધાર્મિક એટલે નીતિમાન હોય છતાં તે જ્ઞાની ન હોય. પણ માક્ષને સારુ નીતિ અને અનુભવજ્ઞાનના સુસંગમ હોવા જોઈએ. જેને અનુભવજ્ઞાન થયું છે તેની પાસે પાખંડ નભી જ ન શકે. સત્યની સમીપમાં અસત્ય ન નભી શકે. અહિંસાના સાન્નિધ્યમાં હિંસા બંધ થાય. સરળતા જયાં પ્રકાશે છે ત્યાં છળ રૂપી અંધકાર નાશ પામે છે. જ્ઞાનવાન અને ધર્મવાન કપટીને જુએ કે તરત તેને ઓળખે અને તેનું હૃદય દયાથી ભીનું થઈ જાય. ણે આત્માને પ્રત્યક્ષ જોયો છે તે બીજાને ઓળખ્યા વિના કેમ રહે ? કવિના સંબંધમાં આ નિયમ હંમેશાં ખરો પડતો એમ હું નથી કહી શકતા. કોઈ કોઈ ધર્મને નામે તેમને છેતરી જતા. એવા દાખલા નિયમની અપૂર્ણતા નથી સિદ્ધ કરી શકતાં. પણ સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન કેવું દુર્લભ છે એ સૂચવે છે. આમ અપવાદો છતાં વ્યવહારકુશળતા અને ધર્મપરાયણતાનો સુંદર મેળ જેટલે મેં કવિને વિષે જોયો એટલે બીજામાં નથી અનુભવ્યો. * રાયચંદભાઈના ધર્મના વિચાર આપણે કરીએ. તેના પહેલા ધર્મનું સ્વરૂપ જે તેમણે આલેખ્યું હતું તે જોઈ જવું અગત્યનું છે. ધર્મ એટલે અમુક મતમતાંતર નહિ, ધર્મ એટલે શાસ્ત્રોને નામે Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪. ગબુ જીવન તા. ૧-૧-૧૭ ઓળખાતાં પુસ્તકોને વાંચી જવા કે ગોખી જવા અથવા તેમાં કહેલું બધું માનવું જ એ પણ નહિ. ધર્મ એ આત્માને ગુણ છે અને માનવજાતિને વિષે દશ્ય કે અદશ્ય રૂપે રહેલે છે. ધર્મ વડે આપણે મનુષ્યજીવનનું કર્તવ્ય જાણી શકીએ છીએ. ધર્મ વડે આપણે બીજા જીવો પ્રત્યેને આપણે ખરે સંબંધ ઓળખી શકીએ. આ બધું જયાં સુધી આપણે પોતાને ન ઓળખીએ ત્યાં સુધી ન જ બની શકે એ તે. દેખીતું છે. તેથી ધર્મ એટલે જે વડે આપણે પોતાને ઓળખી શકીએ તે સાધન. આ સાધન આપણે જ્યાંથી મળે ત્યાંથી લઈએ. પછી તે ભારતવર્ષમાં મળે કે યુરોપથી આવો કે અરબસ્તાનથી, આ સાધનનું. સામાન્ય સ્વરૂપ બધાં ધર્મશાસ્ત્રોમાં એક જ છે એમ જેણે જુદાં જુદાં શાસ્ત્રોને અભ્યાસ કર્યો છે તે કહી શકશે. અસત્ય બોલવું કે આચરવું એમ કોઈ શાસ્ત્ર નથી કહેતું. હિંસા કરવી એમ પણ કોઈ શાસ્ત્ર નથી કહેતું. સર્વ શાસ્ત્રોનું દહન કરતાં શંકરાચાર્યે ‘બ સરહ્યું નચ્છિા ' કહ્યું. કુરાને શરીફે તેને બીજી રીતે ઈશ્વર એક છે ને તેજ છે, તેના વિના બીજું કશું નથી એમ કહ્યું. બાઈબલે કહ્યું, હું ને મારા પિતા એક જ છીએ. એ બધાં એક જ વસ્તુના રૂપાંતર છે. પણ આ એક જ સત્યને ખીલવવામાં અપૂર્ણ મનુષ્યોએ પિતાનાં જુદાં જુદાં દૃષ્ટિબિંદુ વાપરી આપણે સારું હજાળ રચી છે. તેમાંથી આપણે નીકળવું રહ્યું છે. આપણે અપૂર્ણ તે આપણાથી ઓછા અપૂર્ણની મદદ લઈ આગળ જઈએ છીએ અને છેવટે કેમ જાણે અમુક હદ લગી જતાં આગળ રસ્તો જ નથી એમ માનીએ છીએ. હકીકતમાં એવું કાંઈ જ નથી. અમુક હદ પછી શાસ્ત્રો મદદ નથી કરતાં, અનુભવ મદદ કરે છે. તેથી રાયચંદભાઈએ ગાયું છે: જે પદ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં, કહી શકયા નહિ તે પદ શ્રી ભગવંત છે, એહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર પણ હાલ મનોરથ રૂપ જો. એટલે છેવટે તો આત્માને મેક્ષ દેનાર આત્મા જ છે. આ શુદ્ધ સત્યનું નિરૂપણ રાયચંદભાઈએ ઘણી રીતે પિતાનાં લખાણમાં કર્યું છે. રાયચંદભાઈએ ઘણાં ધર્મપુસ્તકોને સરસ અભ્યાસ કર્યો હતો. તેમને સંસ્કૃત અને માગધી ભાષા સમજતાં જરાયે મુશ્કેલી નહોતી આવતી. વેદાંતને અભ્યાસ તેમણે કરેલે, તેમજ ભાગવતને અને ગીતાજીને. જૈન પુસ્તકો તે જેટલાં તેમને હાથ આવતાં તે વાંચી જતા, તેમની તે ગ્રહણ કરવાની શકિત અગાધ હતી. એક વખતનું વાંચન તે તે પુસ્તકોનું રહસ્ય જાણી લેવાને સારુ તેમને પુરતું હતું. કુરાન, છંદ અવસ્તા ઈત્યાદિનું વાંચન પણ અનુવાદો મારફતે તેમણે કરી લીધું હતું. તેમને પક્ષપાત જૈન દર્શન તરફ હતે એમ તેઓ મને કહેતા. તેમની માન્યતા હતી કે જિનાગમમાં આત્મજ્ઞાનની પરાકાષ્ટા છે. આ તેમને અભિપ્રાય મારે આપી જ આવશ્યક છે. તેને વિશે હું મત આપવા મને તદૃન અનધિકારી ગણું છું. પણ રાયચંદભાઈને બીજા ધર્મ પ્રત્યે અનાદર નહોતે. વેદાંત પ્રત્યે પક્ષપાત પણ હતો. વેદાંતીને તે કવિ વેદાંતી જ જણાય. મારી સાથે ચર્ચા કરતાં મને કોઈ દિવસ તેમણે એવું તે કહ્યું જ નહિ કે મારે મેક્ષ મેળવવા સારુ અમુક ધર્મને અવલંબ જોઈએ. મારા આચાર વિચારનું જ તેમણે મને કહ્યું. પુસ્તકો કયા વાંચવા એ પ્રશ્ન ઊઠતાં મારું વલણ ને મારા. બચપણના સંસ્કાર વિચારી તેમણે મને ગીતાજી વાંચતે તેમાં ઉત્તરજન આપેલું, અને બીજાં પુસ્તકોમાં પંચીકરણ, મણિરત્નમાલા, ગવાષ્ઠિનું વૈરાગ્યપ્રકરણ, કાવ્યદેહને પહેલે ભાગ, અને પોતાની “મોક્ષમાળા’ વાંચવાનું સૂચવ્યું હતું. રાયચંદભાઈ ઘણી વેળા કહેતા કે જુદા જુદા ધર્મો એ તે વાડાઓ છે, તેમાં મનુષ્ય પુરાઈ જાય છે. જેણે મેક્ષ મેળવો એ જ પુરૂષાર્થ માન્યો છે. તેને કોઈ ધર્મનું તિલક પિતાને કપાળે લગાવવાની આવશ્યકતા નથી. સૂતર આવે ત્યાં તું રહે, જ્યમ ત્યમ કરીને હરિને લહે.” એ જેમ અખાનું તેમ રામચંદભાઈનું પણ સૂત્ર હતું. ધર્મના ઝઘડાથી તેમને હમેશાં કંટાળો આવતો. તેમાં ભાગ્યે જ પડતા. બધા ધર્મોની ખૂબીઓ પૂરી જોઈ જતા ને તે તે ધર્મીની પાસે મૂકતા, દક્ષિણ આફ્રિકાના મારા પત્રવ્યવહારમાં પણ મેં તેમની પાસેથી એ જ વસ્તુ મેળવી હતી. હું પોતે એમ માનનારો છું કે સર્વ ધર્મ તે તે ભકતની દષ્ટિએ સંપૂર્ણ જ છે ને સર્વ ધર્મ અન્ય દષ્ટિએ અપૂર્ણ છે. સ્વતંત્ર રીતે વિચારતાં સર્વ ધર્મ પૂર્ણપૂર્ણ છે. અમુક હદ પછી બધાં શાસ્ત્રો બંધનરૂપે લાગે છે પણ એ તે ગુણાતીતની સ્થિતિ થઈ. રાયચંદભાઈની દષ્ટિએ તે કોઈને પિતાને ધર્મ છોડવાની આવશ્યકતા નથી, સહુ પિતાના ધર્મમાં રહી પોતાની સ્વતંત્રતા એટલે મોક્ષ મેળવી શકે છે. કેમ કે મોક્ષ મેળવવો એટલે સવશે રાગદ્વેષ રહિત થવું. અપૂર્ણ. : ગાંધીજી શ્રી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ (ગતાંકથી ચાલુ) પ્રશ્નો ઉકેલવાના બે અભિગમ છે. એક સંતને અભિગમ, બીજે મુત્સદ્દીને અભિગમ. બેમાંને એકકેય અભિગમ તત્કાળમાં જ કે મર્યાદિત સમયમાં પણ અસરકારક બને તેમ લાગતું નથી. લાંબા ગાળે, સંતને અભિગમ સર્વોત્તમ અભિગમ છે એમ કદાચ આપણે કહી શકીએ. પણ આજના યુગમાં કોઈપણ રાજનીતિજ્ઞ દેશની જાહેર સમસ્યાઓને કે રાજકારણને કે લાંબા ગાળે ફાયદો આપનારા માર્ગ તરફ દોરી જઈ શકશે નહિ. જો કે ભવિષ્યની પેઢી તે માર્ગ ખરો હતો એમ સ્વીકારશે, પણ આજને સમય એ છે કે જો કોઈ નેતા એ માર્ગે ચાલવા જાય તે તેને સંભી જ જવું પડે. સંતને અભિગમ કલ્પના અને તર્કથી સર્વશ્રેષ્ઠ હોય, પણ એ અભિગમ સાચે છે એમ તેની પોતાની હયાતીમાં જનતાને ગળે ઉતારવું તેના માટે પણ મુશ્કેલ હોય છે. બીજી બાજુથી મુત્સદ્દી કે રાજદ્વારી પુરુષે ગ્રહણ કરેલી નીતિ ગમે તેટલા શુભ હેતુથી અમલમાં મૂકી હોય તે એ અંતે એક પછી એક બાંધછોડ કરવા તરફ લઈ જનારી નીવડે છે. તે એક લ૫સણો માર્ગ છે. એક વખતે તમે તે તરફ વળ્યા એટલે પછી એ બાંધછોડ સત્યથી દૂર ને દૂર ખેંચી લઈ જનારી થઈ પડે. કોઈ વ્યક્તિ કે જે સત્યને જ વળગી રહેવા ઈચ્છતી હોય તેની અવજ્ઞા પણ થાય. ત્યારે શું કરવું? જે સાચું લાગે તેને વળગી રહેવું કે વર્તમાન સંયોગને એટલી હદે વિચાર કરો કે જેથી મૂળ સત્ય જ ભૂલાઈ જાય ? આ એક મોટો પ્રશ્ન છે કે જેને માનવજાતને અને લોકજીવનની ધુરા વહન કરનારા લોકોને હંમેશાં સામનો કરવો પડે છે. ખરેખર, આ એક બહુ મોટો પ્રશ્ન છે. આપણે એટલું જ કહી શકીએ કે સંચાલંકેએ શક્ય હોય ત્યાં સુધી, કામચલાઉ બાંધછોડ કરવા છતાં, એ સત્યને વળગી રહેવું જોઈએ. ઓછામાં ઓછું સત્ય તરફ તેની દષ્ટિ તે રહેવી જ જોઈએ. જે એક વખત આ દષ્ટિ ભૂલાઈ ગઈ તો પછી ખટે માર્ગે તે કયાં સુધી દૂર ચાલ્યો જશે તે કંઈ કહી શકાય નહિ. જનતાની લાગણી અને તેની સમજશકિતને વિચાર કર્યા વિના ચાલીએ તે કોઈ પણ કામ પાર પાડવું મુશ્કેલ છે. પ્રજા વિચાર અને વર્તનમાં ક્યાં સુધી પોતાની સાથે ચાલી શકશે તે સમજીને આગળ પગલું ભરવું જરૂરનું છે. રાજકારણી નેતા જો આ લેકમાનસ સમજ્યા વિના ચાલે, અને તેના શબ્દ લેકોને સ્પર્શે જ નહિ તે એવા લોકોની આગળ સાક્ષાત ભગવાન પોતે આવીને કંઈ કહે તે પણ તે નકામું જાય છે. એટલે રાજકારણી નેતાએ સત્યને પણ પ્રજા Page #7 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧-૧૭ કેટલી હદે સમજીને સ્વીકારી શકે તેમ છે તે ધ્યાનમાં રાખીને તેટલી હદ સુધી જ તે સયત્ને જનતા સમક્ષ મૂકવું રહ્યું. આજે આપણે વૈજ્ઞાનિક યુગમાં જીવી રહ્યા છીએ. આ યુગ વિજ્ઞાન—યંત્રવિદ્યામાં ખૂબ આગળ વધી ગયો છે. અમેરિકા જેવા દેશ બુર જીવન ઔદ્યોગિક અને યાંત્રિક સાધનામાં સૌથી આગળ વધેલા દેશ છે. બાહ્ય સાધનો અને ભૌતિક સંપત્તિમાં તેણે ઘણી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, અને સંસ્કારની દષ્ટિએ પણ તે દેશ ઘણી રીતે આગળ વધી રહ્યો છે તેમાં શંકા નથી. પણ મારે કહેવું જોઈએ કે દુનિયાની નૈતિક અને વૈચારિક પ્રગતિ વૈજ્ઞાનિક અને યાંત્રિક પ્રગતિ સાથે હાથમાં હાથ મિલાવીને ચાલી શકી નથી. આ એક ખતરનાક પરિસ્થિતિ છે, કેમકે વિજ્ઞાન અને તંત્રવિદ્યા એ અસાધારણ તાકાતવાળાં શો ધરાવે છે. આ શસ્રો આપણને અણુશકિતમાંથી પ્રાપ્ત થયાં છે. એ અણુશક્તિનો બહુ સરળ રીતે માનવજાતિના હિત માટે આપણે ઉપયોગ કરી શકીએ અને વિરાટ પ્રમાણમાં માનવજાતિના નાશ માટે પણ તેને ઉપયોગ કરી શકીએ. વિજ્ઞાન અને યંત્રા સ્વત: સારા પણ નથી, ખરાબ પણ નથી. જેના હાથમાં તે છે તેમની સદ્બુદ્ધિ કે દુર્બુદ્ધિ પ્રમાણે તેના ઉપયોગ થઈ શકે છે. અને જયારે આવું એક અસાધારણ શસ્ત્ર માનવજાતિના હાથમાં આવ્યું છે ત્યારે તેને સારામાં સારો ઉપયોગ કઈ રીતે કરવા તેની બરાબર સમજણ હોવી એ અતિ અગત્યનું છે. એટલે કે યોગ્ય કામ માટે અને યોગ્ય રીતે એ શસ્ત્રોને ઉપયોગ થાય તે સમજવા જેટલી નૈતિક અને તાત્વિક વિચારણામાં ઊંડા ઉતરવું આવશ્યક છે. છેવટે શું પરિણામ આમાંથી નીપજશે તે તેની નજરમાં હોવું જોઈએ. એમ કહી શકાય તેમ છે કે, વ્યકિતઓને બાદ કરતાં, આટલાં મંદિરો, મસજીદા, દેવળા અને ધર્મા નજર સામે હોવા છતાં, મોટા ભાગના લાકસમુદાય આ કક્ષા સુધી આગળ વધેલા નથી. આજના યુગની આ એક કમનસીબી છે. પોતાને ધાર્મિક કહેતા એવા આપણે લોકો નાના નાના રિવાજો અને મત-મતાંતરો માટે ઝઘડીએ છીએ, અને આપણા પાડોશીઓ સાથે કેવા યોગ્ય વ્યવહાર રાખવા, કેમ સભ્યતાથી વર્તવું એટલું પણ આપણે જાણતા નથી, અને દુનિયા વિનાશના ચક્કરમાં ઘુમરી ખાધા કરે છે. જગતમાં બે પ્રકારનાં શકિતપ્રવાહે આપણે જોઈએ છીએ. એક સંહારક અને બીજો રચનાત્મક એ નામ આ પ્રવાહોને આપી શકાય. આ પળે હું એમ કહું કે મને રચનાત્મક શકિતપ્રવાહમાં શ્રાદ્ધા છે તે હું તેના વિષેની મારી શ્રદ્ધા સિવાય બીજી કોઈ પ્રમાણપૂર્વકની ખાત્રી આપી શકું તેમ નથી. માત્ર એટલું જ કે હું તેમાં માનું છું. આ શકિતપ્રવાહમાં શ્રાદ્ધા હાય કેન હાય, પણ આપણા બધાના મનમાં એટલા તા નિરધાર હોવા જોઈએ કે સંહારક બળાના સામનો કરવા અને રચ નાત્મક તેમજ એકતા આણનારી નીતિને વધારે દઢ કરવા આપણે બધું કરી છૂટશું. આ તે જ થઈ શકે કે જો તમારામાં કોઈ ચોક્ક્સ નૈતિક પાયો હોય, કોઈ ચોક્ક્સ સમાનતાસૂચક નૈતિક હોય, જે બધાના જીવનવ્યવહારને અને વિચારાને એક તાંતણે બાંધી રાખી શકે. જે આ નહિં હોયતે। એ વિનાશક તત્ત્વો અવશ્ય ફાવી . જવાના છે. માન્યતા મે શરૂમાં કહ્યું તે મૂળ વાત ઉપર હવે આવતાં હું કહીશ કે સ્વામી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીજી જેવી વ્યકિતઓ એ આજના જગતની મહાન વિભૂતિઓ છે. કોઈ ચોક્કસ ઉપદેશ તેમણે આપ્યો તે માટે નહિં, પણ જગત વિષેની તેમની સમભાવી દષ્ટિ કે જેને જાણ્યું કે અજાણ્યે સમગ્ર વિશ્વ ઉપર પ્રભાવ પડયો છે તે જ આપણા માટે ખૂબ મહત્ત્વનું છે. મહાત્મા ગાંધીની આર્થિક વિચારણા કે કોઈ બીજી ભૂમિકા ઉપર બંધાએલી એમની અમુક માન્યતાઓ તમે સ્વીકારો કે ન સ્વીકારે એ એક અલગ વાત છે, પણ જીવન પ્રત્યેની એમની મૂળભૂત દૃષ્ટિ અને દેશના અનેક પ્રશ્નો પરત્વેનો એમનો સભામવયુકત અને રચનાત્મક અભિગમ એ જ ખરા મહત્ત્વનાં છે. જો તમે એ ન સ્વીકારતા હો તો તમે વિનાશના માર્ગે જઈ રહ્યા છે. એમના અભિગમ - એક બે સૂચ નેને બાજુએ રાખીને જોઈએ તે – ભારતના મૂળભૂત સંસ્કારને, ભારતીય માનસને અને ભારતીય બુદ્ધિને બિલકુલ અનુકૂળ હતે. શ્રી રામકૃષ્ણ પણ એક દૈવી અને ધાર્મિક પુરુષ હતા. તેઓ કોઈ દિવસ રાજકારણને સ્પર્ધા નહાતા, પણ એમની દષ્ટિ જે વસ્તુના મૂળ સુધી પહેોંચતી હતી તેનું મહત્ત્વ છે. હું એક રાજારી પુરુષ છું. આધ્યાત્મિક કે એવી બીજી વાતોમાં બહુ પડતો નથી, એમ છતાં આટલું હું માનું છું કે જો આપણામાં આધ્યાત્મિક દષ્ટિ નહિ હોય, આપણું નૈતિક ધારણ નીચું ગયું હશે તે આપણું જાહેર જીવન કે ખાનગી જીવનવ્યવહારનું ધેારણ બન્ને નીંચાં અને નીચાં જ જવાનાં. જગતના બીજા દેશોની જેમ ભારતને પણ આજે આ વિટ સમસ્યાનો ઉકેલ લાવવાનો છે. અને આપણે બધા વ્યકિતગત રીતે, જાતિ તરીકે, પક્ષ તરીકે કે પછી સમસ્ત પ્રજા તરીકે આ કડક કસાટી ઉપર મૂકાયા છીએ. મને ભારત ઉપર શ્રદ્ધા છે અને હું માનું છું કે આપણે આ કસોટીમાંથી પાર ઊતરીશું, એટલું જ નહિ પણ, કંઈક વધારે સારું કરી બતાવીશું. કેમકે ભલે આપણામાં કેટલીક નબળાઈ પેસી ગઈ છે, તે પણ આપણી ગળથુથીમાં જે પાયાના સંસ્કારો પડયા છે તે આપણને આ ચક્કરમાંથી બહાર નીકળવાની શકિત આપશે, એટલું જ નહિં પણ, તક મળતાં વધારે અસરકારક રીતે અને વધારે સ્પષ્ટ રીતે કામ કરતા થશે. આ વિશ્વાસ છે, પણ માત્ર વિશ્વાસથી કામ થતું નથી. આપણે તે માટે બરાબર સક્રિય બનવું જોઈશે, અને તે પણ ચોક્કસ લક્ષ્ય નજર સમક્ષ રાખીને કામ કરવું જોઈશે. એ લક્ષ્ય ભારતે પોતા માટે સિદ્ધ કરવાનું છે એમ નિં, પણ આખી દૂનિયાને એ લક્ષ્ય તરફ દોરી જવાનું મહાન કાર્ય પણ ભારતે જ કરવાનું છે. એ લક્ષ્ય સંકુચિત નથી. આપણા રાષ્ટ્રવાદ એવો સાંકડો નથી. સ્વામી વિવેકાનંદ એક મેટા રાષ્ટ્રીયતાવાદી હતા પણ એમણે આનાથી જુદા કોઈ ઉપદેશ આપ્યો નથી. એમની રાષ્ટ્રીયતા એવી હતી જે આપોઆપ એવા ભારતીય રાષ્ટ્રવાદમાં સરી પડી જે વિશ્વ - રાષ્ટ્રીયતાના જ એક અંશ હતા. એટલે આવા મહાપુરૂષોના જીવનમાંથી આપણે એવી ઉદાત્ત દષ્ટિ રાખતાં શીખવાનું છે. જો આપણે શીખીએ અને આપણી બધી શકિતનો યોગ આપીને તેને આચારમાં મૂકીએ, તે આપણે એ મહાપુરુષના ગુણાનુવાદ યાગ્ય રીતે કર્યો ગણાશે, આપણા દેશની કંઈક સેવા કરી ગણાશે અને સાથે માનવતાની પણ સેવા કરી ગણાશે. જય હિંદ. અનુવાદક : સમાપ્ત. મૂળ અંગ્રેજી પંડિત જવાહરલાલ નહેરૂ શ્રી. મેન:બહેન નરોત્તમદાસ માટેાપ્રભુ—માનવ’ રોજ સવારે જીવન જયારે પોતાનું પૃષ્ઠ ખોલે છે ત્યારે કેટલીયે લાંત–કરૂણ માનવ–આકૃતિએ સામે આવે છે. મારો આત્મા ચિત્કાર કરી ઉઠે છે! મારા પ્રભુનું કર્યું રૂપ! અને ત્યારે દિવસભર કરૂણાની પીંછીથી એ મૂર્તિઓને હું રંગું છું...અંતિમ શ્વાસ સુધી એની પૂજા કરતા રહીશ. માનવપ્રભુથી કોઈ મોટો પ્રભુ મારા સંકલ્પમાં નથી. આલ્બર્ટ સ્વાઈત્ઝર વિષયસૂચિ પ્રકીર્ણ નોંધ : શ્રી કૃષ્ણ મેનના કૉંગ્રેસ પરિત્યાગ, સંત ફત્તેસિંગનું ત્રાગું, સંત ફોર્સિંગનો પરિચય, જૈન કલીનીક: એક અનુભવ, બોટાદમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું નવનિર્માણ, શ્રી. મણિલાલ મેાહનલાલ ઝવેરીને સ્વર્ગવાસ. રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણા શ્રી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ, લેાકસભાના કોંગ્રેસ ઉમેદવાર : શ્રી વાડીલાલ જેચંદ ડગલી મહાપ્રસ્થાનના પથ પર ૧૮ જીવનમાર્ગની યાત્રામાં નૂતન વર્ષના વિસામે થોડું ચિન્તન ૧૭૫ પરમાનંદ પ્રધ્યેાધકુમાર સન્યાલ પંડિત સુખલાલજી પૃષ્ઠ ૧૬૯ ૧૭૩ ગાંધીજી પંડિત જવાહરલાલ નહેરૂ ૧૭૪ પરમાનંદ ૧૭૬ ૧૭૭ ૧૭૩૯ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ બુ જીવન તા. ૧-૧-૬૭ એ શરૂ કરેલી આગમાં પણ સરકાર અને લેકસભાના કોંગ્રેસી ઉમેદવાર શ્રી વાડીલાલ જેચંદ ડગલી (આગામી ફેબ્રુઆરી માસમાં થનાર ભારતવ્યાપી ચૂંટણીના સંદર્ભમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાને લોકસભા માટે મળેલી એક બેઠક માટે બે ઉમેદવારો જાહેર થયા છે. (૧) કેંગ્રેસની મધ્યસ્થ ચૂંટણી સમિતિ દ્વારા પસંદ કરવામાં આવેલ શ્રી વાડીલાલ ડગલી અને (૨) સ્વતંત્ર વ્યકિત તરીકે ઊભા રહેલા ધ્રાંગધ્રા નરેશ. આ બેમાંથી જ પસંદગી કરવાની હોય તે શ્રી વાડીલાલ ડગલીને મતદારોની પસંદગી મળવી ઘટે છે. શ્રી વાડીલાલ ડગલી આપબળે સામાન્ય સ્થિતિમાંથી ઊંચે આવ્યા છે; આજ સુધીની તેમની કારકિર્દી ઉત્તરોત્તર ઉજવળ બનતી રહી છે, ભાઈ વાડીલાલ યુવાન છે, સેવાલક્ષી છે અને કેંગ્રેસ જેવી સંસ્થાનું તેમને પીઠબળ છે. તે વિદ્યાર્થી હતા ત્યારથી તેમને હું જાણું છું. અમારી વચ્ચે આજ સુધી એક પ્રકારની આત્મીયતાનો સંબંધ રહ્યો છે. તદુપરાન્ત પ્રબુદ્ધ જીવન સાથે વર્ષોથી ભાઈ વાડીલાલને નિકટ સંબંધ રહ્યો છે. તેમનું જીવન એક પ્રકારની ભાવનાશીલતાથી પ્રેરિત છે. ધ્રાંગધ્રા નરેશની કારકિર્દી જુદા જ પ્રકારની છે. આમજનતા સાથે તેમને કોઈ સંપર્ક નથી. અમુક નિહિત હિતેના તેઓ પ્રતિનિધિ છે. આવાં કારણોને અંગે પ્રસ્તુત બે ઉમેદવારોમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના મતદારો વાડીલાલ ડગલીને જો ચૂંટી કાઢશે તે લોકસભાદ્રારા તેઓ દેશને ઘણી વધારે ઉપયોગી સેવા આપી શકશે એવી આશા સહેજે બંધાય છે. તેમની આજ સુધીની કારકિર્દીના પ્રબુદ્ધ જીવન’ના વાંચકોને જરૂરી ખ્યાલ આવે એ માટે એક મિત્રે તેમની પરિચયનેધ મારી ઉપર મેકલી છે તેને થોડી ટૂંકાવીને નીચે પ્રગટ કરવામાં આવે છે.–પરમાનંદ) વાડીલાલ ડગલીએ જાહેર જીવનમાં ભાગ લેવા માટે સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયાના વિકાસ ખાતાના ચીફ ઓફિસરની પદવી તાજેતરમાં છોડી છે. ચાળીસ વર્ષની વયના શ્રી ડગલી અર્થશાસ્ત્રી, પત્રકાર, લેખક, વિચારક અને સંસ્થાના સ્થાપક તથા વહીવટદાર છે. અર્થશાસ્ત્રી તરીકે તેઓ નાણાંની બાબતો અને આયોજનના નિષ્ણાત છે. અઘરામાં અઘરા પ્રશ્નો પણ લોકો સમજી શકે એવી સરળ શૈલીમાં તેમણે ગુજરાતી અને અંગ્રેજી છાપાંમાં વરસ સુધી કટારે લ ખી છે. આ કટારોએ ભારે લોકપ્રિયતા મેળવી છે. ગૃહિણીના અંદાજપત્રથી માંડી આંતરરાષ્ટ્રીય રાજકારણ સુધીના અનેક વિષયો પર મૌલિક વિચારો દર્શાવતા સંખ્યાબંધ લેખે તેમણે લખ્યા છે અને રેડિયો વાર્તાલાપો આપ્યા છે. એમનાં લખાણની ખૂબી એ છે કે તાજગીભર્યા વિચારો સાથે ચિત્તને પ્રસન્ન કરી દે તેવી આકર્ષક શૈલી તેમાં મળે છે. સંસ્થાઓ ચલાવવાની બાબતમાં કાર્યકુશળતા એમનું મુખ્ય સૂત્ર છે. તેમણે અનેક નવાં કામ ઊભાં કર્યા છે અને કુશળતાથી તથા તેજીલી ગતિએ ચલાવ્યાં છે. - વઢવાણ તાલુકાના ખેડું ગામ તેમનું મૂળ વતન. તેમનો જન્મ ૧૯૨૬ના નવેમ્બરની ૨૦મીએ ધાંધુકાના રોજિદ ગામે મોસાળમાં થયો હતો. તેમના પિતાશ્રી જેચંદભાઈ છગનલાલ ડગલી સાધારણ સ્થિતિના હતા. વાડીભાઈ ચૌદ વર્ષના થયા ત્યાં તો તેમના પિતા ગુજરી ગયા. વાડીભાઈ અને ત્રણ નાના ભાઈઓને તેમનાં બાએ મક્કમ મન રાખીને ઉછેર્યા અને ભણવા દીધા. અભ્યાસકાળ કપરી આર્થિક સ્થિતિમાં વીત્યો. શાળામાં અભ્યાસ સુરેન્દ્રનગર, વેરાવળ અને અમદાવાદમાં કરી તેઓ મુંબઈ ગયા. ત્યાં બી. એ. થઈ પૂરતી સગવડ ન હોવા છતાં હિંમત કરીને અમેરિકા ગયા. બર્કલી ખાતે કૅલિફોનિયા યુનિવર્સિટીમાંથી એમ. એ.ની ડિગ્રી મેળવી. અમેરિકામાં જાજરૂ સાફ કરીને અને હોટલના વેઈટર તરીકે, બગીચાના માળી તરીકે તથા ધાબીના મદદનીશ તરીકે કામ કરીને તેમણે અભ્યાસ કર્યો. અમેરિકાથી પાછા આવી તેઓ પ્રેસ ટ્રસ્ટ ઑફ ઈન્ડિયા (પી.ટી. આઈ) માં "તે ડાયા. ૧૯૫૨માં ૨૫ વર્ષની વયે અમદાવાદ ખાતે પી. ટી. આઈ. ના મેનેજર નિમાયા. અઢી વર્ષ પછી તેમને મુંબઈ ખાતે હેડ ઑફિસમાં પી. ટી. આઈ.ના મદદનીશ વ્યાપારતંત્રી અને રૅઈટરના ભારત ખાતેના ફાઈનેન્શિયલ કોરસ્પોન્ડન્ટ (આર્થિક બાબતોના ખબરપત્રી) તરીકેની કામગીરી સોંપાઈ. ૧૯૬૦માં શ્રી ડગલી મુંબઈના અંગ્રેજી દૈનિક “ઈન્ડિયન એકપ્રેસના આર્થિક વિભાગના તંત્રી તરીકે જોડાયા. ત્રણ વર્ષ પછી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના એ વખતના ચેરમેન શ્રી વેંકટપ્પય્યાના આમંત્રણથી બૅન્કની મુંબઈ ખાતેની વડી કચેરીમાં વિકાસ વિભાગના ચીફ ઓફિસર તરીકે જોડાયા. પંડિત સુખલાલજી સાથે પરિચય શ્રી ડગલીના જીવનની એક મહત્ત્વની ઘટના છે. અમદાવાદમાં શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહારમાં અભ્યાસ કરતા ત્યારે ભગવાન મહાવીર વિષે એક મોટો નિબંધ લખી તેઓ પંડિતજી પાસે તેની પ્રસ્તાવના લખાવવા ગયા. આ તેમના પહેલો પરિચય. આમાંથી વિકસેલે. એ પરિચય આજે પિતા-પુત્રના સંબંધ જેવો બની રહ્યો છે. સમાજનું કંઈક કામ નિષ્ઠાથી અને કુશળતાથી કરવું એમાં ધર્મ સમાયેલ છે એવી પંડિતજીની ફિલસૂફી શ્રી ડગલીએ જીવનમાં માર્ગદર્શક સમી માની છે. પોતાની આ ફિલટાફીને કારણે જ પંડિતજીએ શ્રી. ડગલીને લેકસભા માટે ચૂંટણીમાં ઊભા રહેવાને આદેશ આપ્યો છે. શ્રી ડગલી બર્કલીમાં અભ્યાસ કરતા હતા ત્યારે અમેરિકાની યુનિવર્સિટીઓ સમાજ શિક્ષણ માટે જે પુસ્તિકાઓ પ્રગટ કરતી હતી તે જોઈને ગુજરાતીમાં પણ આવું કામ કરવાનો તેમના મનમાં વિચાર ઉદ્ભવ્ય. ૧૯૫૯માં તેમણે પરિચય ટ્રસ્ટની સ્થાપના કરી અને અનેક વિષયોનું જ્ઞાન આપતી પુસ્તિકા ગુજરાતીમાં પ્રગટ કરવાનું શરૂ કર્યું. આજે આઠ વર્ષથી શ્રી ડગલીના સંપાદને નીચે આ પ્રવૃત્તિ ચાલી રહી છે અને અત્યાર સુધીમાં તેમણે ૧૯૦ જેટલી પુસ્તિકાઓ પ્રગટ કરી છે. ટ્રસ્ટની સ્થાપનાથી જ પંડિત સુખલાલજી તેના પ્રમુખ છે અને શ્રી ડગલી તેના મેનેજિંગ ટ્રસ્ટી છે. પરિચય ટ્રસ્ટે શરૂ કરેલી આ લોકશિક્ષણની પ્રવૃત્તિ ગુજરાતમાં જ નહિ પણ ભારતની બીજી ભાષાઓમાં પણ સાવ નવી અને અત્યંત ઉપયોગી હતી તેથી વિદ્રાને, કેળવણીકાર, પત્રકારો અને સમાજસેવકોનું ધ્યાન એની પ્રત્યે તરત ખેંચાયું. ગુજરાતમાં પહેલી જ વાર વ્યવસ્થિત રીતે આવું કામ કરનાર આ સંસ્થાને અદ્વિતીય પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ. શ્રી. ડગલી સ્વ. નાનાભાઈ ભટ્ટ આંબલામાં સ્થાપેલી પાયાની કેળવણીની સંસ્થા ગ્રામ દક્ષિણામૂર્તિના ટ્રસ્ટી છે. આ ઉપરાંત શ્રી. ઢેબરભાઈના પ્રમુખપદે સ્થપાયેલા શ્રી વૈકુંઠભાઈ મહેતા સ્મારક ટ્રસ્ટના તેઓ ટ્રસ્ટી અને મંત્રી છે. આયોજન અંગેના વિશિષ્ટ જ્ઞાનને લીધે શ્રી ડગલીને ગુજરાતના એ વખતના મુખ્ય પ્રધાને સ્વ. શ્રી બળવંતરાય મહેતાએ ગુજરાત રાજયના આયોજન સલાહકાર મંડળના સભ્ય તરીકે જોડાવાનું આમંત્રણ આપ્યું હતું અને ત્યારથી તેઓ તેના સભ્ય છે. શ્રી ડગલીના લખાણમાં વિચારની મૌલિકતા અને શૈલીની આકર્ષકતા બન્ને હોવાથી તેમનાં લખાણ ઉચ્ચ વર્ગોમાં આદર પામ્યાં છે અને સાર્વત્રિક લોકપ્રિયતા પણ પામ્યાં છે. અંગ્રેજી દૈનિક ‘ઈન્ડિયન એકસપ્રેસમાં તંત્રીલેખો લખવા ઉપરાંત તેઓ દર અઠવાડિયે ‘ઈકોનોમિક કલાઈમેટ’ નામની આર્થિક બાબતો અંગેની કટાર લખતા. હતા. ઈન્ડિયન એકસપ્રેસ’ની પાંચ શહેરોમાંથી પ્રગટ થતી આવૃત્તિએમાં આ કટાર પ્રસિદ્ધ થતી હતી. એ જેટલી લોકપ્રિય બનેલી તેટલી જ આર્થિક નીતિના ઘડવૈયાઓ માટે વિચારપ્રેરક બનેલી. આર્થિક બાબતો પરના શ્રી ડગલીના લેખોથી પ્રભાવિત થઈ બૅન્કોની સંસ્થાના સૈમાસિક ધ જર્નલ ઑફ ધ ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઑફ બેંકન્સ” ના તંત્રી થવાનું તેમને આમંત્રણ આપવામાં આવ્યું. પાંચ વરસથી તેઓ તેના તંત્રી છે. વ્યવસાયને કારણે અર્થતંત્રની પ્રક્રિયાને અંદરથી જોવાની તેમને તક મળી છે. તેમના અભ્યાસ, તાલીમ અને અનુભવને લીધે તેઓ લોકસભાના નિર્ણયમાં સાંગીન ફાળે આપવાની સજજનતા ધરાવે છે. વળી સાધારણ કુટુંબમાંથી આવ્યા છે એટલે સામાન્ય લોકોનાં સુખદુ:ખ પણ સમજે છે. જાહેર કામ માટેના ઉત્સાહ અને ધગશને લીધે તે ઉમેદવારી કરવા પ્રેરાયા છે. આજે જયારે દેશની રાજકીય અને આર્થિક નીતિના ઘડતરમાં નવા વિચારોની અને મક્કમ અમલની જરૂર છે ત્યારે શ્રી ડગલી જેવા યુવાન અને મૌલિક વિચારશકિતવાળા વધુ ને વધુ સભ્યો લોકસભામાં જાય એ દેશના હિતમાં છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧-૬૭ ભુજ જીવન ૧૭૭ < મહાપ્રસ્થાનના પથ પર–૧૮ બદરીનાથને ગામડા કરતાં નાનું શહેર કહેવું એ વધારે યોગ્ય આપીએ. દીક તે, આ ચમરી મેં લીધી, ખોટું ન લગાડતા. મારા છે. પથ્થરને બાંધેલે લગભગ બસે ગજ એક જ લાંબે રસ્તો છે. ઘરમાં નારાયણ છે તેને માટે.” આમ કહીને પછી તે પાછી દુકાનને એ રસ્તા પર બન્ને બાજુએ દુકાનની હાર છે. કપડાં, મરી- દારની જોડે શિલાજીતના ભાવતાલ કરવા લાગી. મસાલા, ઘઉં, ચોખા, કોડી,રંગરંગના પથ્થર, માળાઓ, પુરી - કચેરી મેં મારી હિન્દીને વાળી લીધી, આ બાઈની જોડે મારી હિન્દી એમ અનેક જાતની દુકાને છે. એક ઠેકાણે, ચિત્રો ને પુસ્તકોની હાંસીપાત્ર બનશે એ વિચારે. કહેવા કાંઈ માગતા હોઉં ને બેલી કાંઈ દુકાન જોઈને મને આશ્ચર્ય થયું. એમાં પુસ્તકો પણ નાટક- નવલ બેસું, પછી શા માટે બોલવું? એણે મને પગથી માથા ચુધી ધારી ધારીને જે ને પૂછ્યું. “તમે કથાનાં નહિ પણ ધાર્મિક હતાં. એના કરતાં પણ મને વધુ આશ્ચર્ય અહીં શું કરવા આવ્યા છે?” થયું બે ચા અને પાનની દુકાન જોઈને. મેં અત્યંત આનંદિત “તીર્થ કરવા આવ્યો છું વળી, બધા જે માટે આવે છે તે માટે.” મને ચા પીધી. - ઠંડા પવનને લીધે શરીર પર કામળો વીંટીને, માબાપ વગરના “તીર્થ કરવા ?” એણે હોઠ ચઢાવીને એવી અવજ્ઞાભરી રીતે મારી બાળકોની જેમ હું ભટકતો હતો. સાંજ પડવાને થોડી વાર હતી. સામે હસીને બેલી, કે હું છોભીલે પડી ગયું. જાણે એક જ ક્ષણમાં રસ્તાની દક્ષિણ બાજુએ શિલાજિત અને ચામરની દુકાન જેતે જેતે મારી છવ્વીશ દિનની બધી યાત્રા ફોગટ ગઈ હોય એમ લાગ્યું. એણે કહ્યું, “આ કંઈ તમારી યાત્રા કરવાની ઉંમર છે? હે ભગવાન, હું જતો હતો. આ બન્ને વસ્તુ અત્યંત દુષ્યાપ્ય હોય છે. શિલા તમારો બધો વેષ તો અડધા સંન્યાસી જેવો છે.” જિત પહાડમાં જ થાય છે. કોઈ ખાસ પર્વતના કોઈ અલક્ષ્ય એના શબ્દ જાણે એ મારે તિરસ્કાર કરતી હોય એવા લાગ્યા. શિખર પર, મધની જેમ એક જગ્યાએ કુદરતી રીતે જ શિલાજિત જરા સંકેચાઈને હું ગોપાલદાની પાસે એની સોડમાં બેઠો હોઉં તેમ ભેગું થાય છે. એકવાર માણસે આ વસનુને જીભ પર મૂકીને બેસી ગયો. એની તેજસ્વી આંખે સામે એક ક્ષણમાં મને ક્ષેભને જોયું તો એને લાગ્યું કે એને સ્વાદ સારો છે. ચાખતાં ચાખતાં અનુભવ થયો. જોતજોતામાં દિદિમા ને ચૌધરી સાહેબ આવી પહોંચ્યા. એ એને ગળી ગયો. એને ખબર પડી કે એ શરીરને માટે પુષ્ટિકારક સહજ રીતે અમે વાતોએ વળગ્યા. જોઈતી ચીજવસ્તુ ખરીદીને છે, ને શકિતવક છે, એક પ્રકારનું વીટામીન છે. એ પ્રકારે પહાડે અમે બહાર આવ્યાં. પંડાં સૂર્યપ્રસાદ અમારી જોડે હતા. સ્વર્ગદ્વાર પહાડે, હિમાલયનું ધામ શેષણ કરીને, ભારે દામથી લોક વેચવા લાગ્યા. વિષે વાતે ચાલી. સ્વર્ગદ્વારા જઈએ તો બરફની અંદર બે દિવસ એક સારા શિલાજિતની પડીકીનું દામ આઠ આના. હવે ચામરની સુધી ચાલવું પડે. માણસને માટે અગમ્ય એવો રસ્તો. સ્વર્ગદ્વારને. વાત. હિમાલયના બરવિસ્તારમાં એક પ્રકારની ‘સુરા” ગાય દષ્ટિએ રસ્તો જઈને શતપથરને મળે છે. આ રસ્તાના આરંભમાં જ પડે છે. એને કેટલાક ચમરી ગાય કહે છે. કઠણ બરફમાં એ ગાય પાંડવપત્ની દ્રૌપદી બરફમાં ઓગળી ગઈ હતી. મહાપુરુષ યા તો ભમે છે, એ ગાયનું શરીર બરા જેવું સફેદ હોય છે, ને એની હઠીલા સંન્યાસી સિવાય સાધારણ માણસ ત્યાં પહોંચી જ શકે પૂછડી અંત્યત સુંદર હોય છે. એ લોકો એ ગાયની પૂંછડી કાપે છે. હિંદના છોકરાઓએ પૂછડું કાપીને એક હાથા સાથે એનું પૂંછડું નહિ. અહીંથી છએક માઈલ બરફ રસ્તો વટાવીએ તો વસુધારાનું બાંધી ઘરમાં રાખેલા પશુપતિને પંખે નાંખવાનું શરૂ કર્યું. દશ્ય નજરે પડે છે. વસુધારા એ બરફનો ધોધ છે. બરફના ઊંચા શિખર એક મોટી દુકાનમાં જઈને ચમરી અને શિલાજિત જોયાં. ગોપા પરથી એક પવનથી હડસેલાતી જલધારા અસંખ્ય બિરૂપે ચેમેરા લદા પાસે જ હતા. આ બન્ને વસ્તુનો એમને ઘણે મેહ હતે. વિખરાઈને પડે છે. અનેક નીચે જતા ફદુવારાની જેમ. એનું જ ભાવતાલ કરવા એણે મને જ આગળ ધર્યો. મે ગાંડાની જેમ ઉર્દુ નામ વસુધારા. રસ્તે ઊભા ઊભા અમે વાત કરતા હતા, એવામાં હિન્દી મિશ્રિત ભાષામાં એની જોડે વાત કરવાનું શરૂ કર્યું. દુકાનમાં જેની સાથે પહેલાં હરદ્વારમાં મુલાકાત થઈ હતી, તે જ્ઞાનાનંદ સ્વામી ઘણી ભીડ હતી. લોકોની ભીડને લીધે દુકાનદાર અકળાઈ ગયે હતે. ત્યાં આવી પહોંચ્યા. એમણે પણ અમારી વાતચીતમાં ભાગ લીધે. એની બધી વસ્તુઓ આમ તેમ ઉથલાવી એક મનગમતી નાની અહીંથી વળતાં જોશીમઠથી કૈલાસયાત્રાની એક વાસના મારા મનમાં રહી ચમરી મેં શોધી કાઢી. ગઈ હતી. એથી કૈલાસની વાતો ચાલી. બધી વાતમાં, બધી આલેચનામાં હાથ લંબાવીને મેં ચમરીને પકડી ત્યાં બીજી તરફથી બીજો ને દલીલમાં, બધી સમશ્યાઓમાં પેલી ભદ્ર મહિલા મુકત રીતે એક હાથ એની પર પડે, ને એણે ચમરીને જોરથી પકડી. જે પોતાનો મત વ્યકત કરતી હતી. તે દિદિમાની ભત્રીજી થતી હતી. હિંદુસ્તાની સ્ત્રી અત્યાર સુધી આખી દુકાનને પોતાની વાતચીતથી, એની રુચી ઉચ્ચ પ્રકારની હતી. એની વાતમાં બુદ્ધિના ચમકારા હાસ્યથી, વિચારેથી અને ભાવતાલની કચકચથી એની વિજળી જેવી હતા. એના વ્યવહારમાં કયાંય સંકેચ દેખાતો નહોતો. એણે સહેજમાં ઝડપથી આકર્ષી રહી હતી, તેની જ આ પકડ હતી. હું સાધારણ બધાને પાછળ પાડીને પોતાના વ્યકિતસ્વાતંયને અમારી સમક્ષ રીતે કોઈને પણ એ સ્ત્રી હોવાથી ઝાઝી સગવડ આપતા નથી. મેં પ્રતિષ્ઠિત કરી દીધું. ચૌધરી સાહેબે કહ્યું કે, એ સરેરાશ રેજના ચમરી એના હાથમાંથી ખેંચી લીધી. દશ માઈલથી વધારે ચાલી શકે નહિ, એમને તે થોડું થોડું ચાલવાથી આ તો મને બહુ ગમે છે. મને આપો.” એ બંગાળીમાં જ ઠીક રહેતું. આજે ત્રણ દિવસ થયા તેઓ અહીં આવ્યા હતા. બેલી ત્યારે મને સમજાયું, કે આ તે બંગાળી સ્ત્રી છે. મેં ચમરી ને કાલે સવારે દુર્ગાનું નામ લઈને પોતાના દેશને રસ્તો પકડશે. ઉપરથી હાથ ઉઠાવી લીધે. એની સરસ હિન્દી ભાષા સાંભળી મને મેં કહ્યું “અમે તો રોજ બાર ચૌદ માઈલ ચાલીએ છીએ.” આશ્ચર્ય થયું. એ પશ્ચિમ તરફની સ્ત્રી હોય એમ લાગતું હતું. પેલી મહિલાએ કહ્યું, “જો એમ હોય તે, તમે રસ્તે અમને એ સ્ત્રીએ હસતાં હસતાં કહ્યું, “અરે દિદિમા કયાં ગયાં? ને પકડી પાડશે. ચાલો દિદિમા, તમારા માટે કાંઈ ખરીદી કરીને આપણે અમારા ચૌધરી સાહેબ? અરે ભગવાન એ બધાં પેલી તરફની દુકાને ઉતારે જઈએ. ચૌધરી સાહેબ ઠંડીથી હેરાન થાય છે. અમારા ચૌધરીખરીદીમાં રોકાયા લાગે છે. તમને આ ચમરી કેવી લાગી?” સાહેબ કેવા માણસ છે તે જાણો છો? શાંત, મીઠાં, ભલાળા, મેં કહ, વસ્તુ તો સારી છે. નાની સરખી છે. પૈસા પણ થોડા રોગી ને ખખડી ગયેલા માણસ, પૂજાબૂજા કરીને ગાર્ડ નિભાવે છે. છે. ફકત દશ આના.” થોડા શિષ્ય ને સેવકો પણ છે, બીજું શું કહું ચૌધરી સાહેબ?” એણે કહ્યું: “જો મનગમતી વસ્તુ હોય તે વધારે પૈસા પણ ચૌધરી સાહેબ સ્નેહભર્યું. હસીને બોલ્યા, “આમ જ તારી Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન १७८ શેખીન દિકિ વાત પણ કહેતા ર ંજે, હું જીવતો ન હોઉં ત્યારે....” બધા હસી પડયા. મેં કહ્યું, “પણ ગમે તે કહો, એક વાતની તમારી અદેખાઈ આવે છે. તે આપનાં વસ્ત્રોની સફાઈ જોઈને.” પેલી મહિલા. એક વાર ઝડપથી બધા પર નજર ફેરવી, ને પછી બાલી, “હું કાંઈ થોડી વૈરાગી થવા આવી છું? બધા સાજ સરંજામ લઈને તો આવી છું.” એની વાત સામાન્ય નહતી. એ તા ચાબુકનો ફટકો હતા. એનાં પગમાં મોજાં હતાં, સફેદ જોડા હતા, શરીર પર પશ્મીનાની સરસ ચાદર ઓઢી હતી, એ ઐશ્વર્યમાં જ ઉછરી હતી. એની વાતચીત ઉપરથી એક ઉચ્ચ કુટુંબમાંથી એ આવી છે એમ સહેજે માલુમ પડે. ગોપાલદાને લઈને હું ચાલ્યો જતે હતા ત્યાં તેણે પાસેથી એક ન ધારેલું એવું વાકય ઉચ્ચાર્યું. “તમે બધા તીર્થ કરવા આવ્યા છે, હું તો ફરવા માટે આવી છું.” મેં ઝડપથી પગલાં આગળ માંડતાં કહ્યું, “હાસ્તા, ફરવાનું મન થાય એવા જ આ પ્રદેશ છેને? ચાલા ગેાપાલદા. બીજો એક પ્યાલા ચા પીએ.” ચા પીને ગરમ પૂરી લઈને ઠંડા પવનથી ધ્રૂજતા ક્રૂ જતા પાછા ઉતારે આવ્યા. તે વખતે પ્રત્યેક પહાડ પર અંધકાર ઉતરતા હતા. ને સાથે સાથે બરફ પરથી આવતા પવન પણ વાતા હતા. અંદર આગ જલતી હતી. એની ચારે બાજુએ ડોશીનું દલ તદન હલકી વાર્તામાં મશગુલ હતું. જે ઉચ્ચ પ્રકારની રુચિ અને વાતનો સૂર થોડા વખત પહેલાં રસ્તા પર ઊભા રહીને મેં મારા મનમાં સીંચ્યા હતા, તેની આ વાતોની જોડે સરખામણી કરતાં મારું મન એકાએક તિરસ્કારથી ભરાઈ ગયું. હું જાણું છું કે, આ મારા અન્યાયભરેલા પક્ષપાત છે, પણ એ શું નિતાન્ત અસ્વાભાવિક છે? મનમાં થયું કે આ કુત્સિત, હલકી રુચિવાળા ખરાબ સંગ છોડીને કયાંક નાસી જાઉં. એમના બાજો હું હવે ધારણ કરી શકતો નહોતો. હું કોઈ દલની જોડે જોડાતા નથી. પણ દલની વિભિન્નતા તરફ મારુ મન તે આકર્ષાય છે. વિભિન્નતા પ્રત્યેનું માનવીનું આકર્ષણ સ્વાભાવિક છે. એને વિભિન્નતામાંથી જ આંતરિક આનંદ પ્રાપ્ત થાય છે. પ્રતિક્ષણે એ નૂતનતર જીવન માટે ઝ ંખે છે, અભિનવ ચરિત્ર ચાહે છે, ને વિસ્મયકર પ્રસંગના આઘાત-પ્રતિઘાત અને જોઈએ છે. ક્લાકારનું મન એવું જ હોય છે. એ કાંય પણ બંધનના સ્વીકાર કરતા નથી. સ્નેહનું નહિ, પ્રેમનું નહિ, તેમ જ અવસ્થાનું પણ નહિ. એ બધાંના જ સ્પર્શ કરે છે અને બધાને અતિક્રમીને ચાલે છે. સામાજિક વિધિનિષેધ, નીતિ અને ધર્મની બાધા અને વિપત્તિ, મનુષ્યત્ત્વનો માપદંડ–એ બધું એને માટે નથી. કલાકાર એક વિચિત્ર જગતમાં રહે છે, માનવસમાજમાં તે એ અમર્ત્ય દેવદ ત છે. જોતજોતામાં તો ડોશીના દલની વાતા બંધ થઈ ગઈ. એકએક કરતાં બધાં સૂઈ ગયાં હતાં. ઓરડાના ખૂણામાં ફાનસની વાટ ધીરી કરી નાંખી હતી. એક તરફ લાકડાંની આગ સળગતી હતી. અંદર તા સારી પેઠે ગરમી પેદા થઈ ચૂકી હતી. પાસે જ ગેાપાલદા કામળાની અંદર ક્યાં ખોવાઈ ગયા હતા તેને કાંઈ પત્તો નહોતા. તેમની ધારણા એવી હતી કે આ બંધ ઓરડાની અંદર પણ કામળામાંથી માઢું બહાર કાઢે તે પેાતાને ડબલ ન્યુમોનિયા થઈ જાય. અમારી આંખો પણ ઘેરાવા લાગી હતી. બહાર ઘોંઘાટ મચી રહેલા કાને પડયો અને એ સાથે સમજી ગયા કે આ કોલાહલ બંગાળીઆની એક મંડળીના હતા. “કોણ છે ભાઈ, જરા પ્રકાશ તે દેખાડો! રસ્તે માલુમ નથી બેટા, જરા દયા લાવીને રોશની પ્રગટાવા! ભારે અંધકાર છે.” “કોઈ દિશામાં કશું પણ સુઝતું નથી. એ સીઢીએ કયાં ગઈ? દિદિમા એકતા છે ઘેર અંધારી રાત ! આ બાજુ એ બાજુ તા. ૧-૧-૧૭ બબુચકની માફ્ક દિદિમા ન ચાલો, હમણાં પડશો. ખૂબ સંભાળી સંભાળીને ચાલજો. આપણે બધાં હારાધન બાજુના દશ છેકરાં સાથે તો છીએ ને? કોઈ ખોવાઈ તે નથી ગયું ને ?” “કાણી તો હતી અને આ વખતે પ્રકાશ વિના હું આંધળી થઈ ગઈ છું. અરે ભલા માણસા, બે!લા તે ખરા? કોઈ છે કે નહિ? બત્તી લઈને બહાર તા આવા! અમે તે હવે આ અંધારામાં આગળ ચાલી શકીએ તેમ છીએ જ નહિ." કામળા છોડીને ઉઠ્યા અને રાશની વધારે પેટાવીને લાલટેન હાથમાં લઈને બહાર આવ્યો. “આહા, આવા બાબા, આવા, નાની ઉમર છે, પણ કેટલા ગુણવાન છે?” મને જોઈને તેણે કહ્યું. “આ બાજુ જરા દીવા ધરો, ઠીક છે. થેંકયુ.” “અરે બાબા, તમે ઊઠીને આવ્યા છે, અરે જીવતા રહો!” લાગે છે કે હવે દિદિમાએ તેમને ઓળખી કાઢયા છે! ખૂબ સાવધાનીપૂર્વક, ચૌધરી મહાશય ચાલજો, સીઢીમાં ઠોકર ન ખાતા. એ બાજુ કદાચ વિજયા દિદિ વગેરે ચિન્તા કરતી હશે. આપણે કાંક ખાવાઈ ગયા છીએ. સાચું છે, બાપુ, ચોપડીએ ખરીદવામાં આપણે ખૂબ જ મોડું કર્યું.” એકે કહ્યું, “અરે બાબા, તમારું કૈલાસ જવાનું નિશ્ચિત છે ને ?” દિદિમા સીઢીઓ ઉપર ચઢી રહી હતી. ફાનસ ઊંચું કરીને હું બાલ્યા, “અત્યારે ચાક્કસ કહી શકતો નથી. એ તો એક ખ્યાલ છે. " બધાને છેડે પેલી ભદ્ર મહિલા—દિદિમાની ભત્રીજી—લાઠી લઈને ઊભી થઈ, મોઢું ફેરવીને થોડું ગળું નમાવીને બોલી “ ખ્યાલ નહિ, બદખ્યાલ છે! કૈલાસ જઈને શું કરવું છે? દેશના યુવાન પાતાના દેશમાં ચાલ્યા જાય.” કેટલેક દૂર જઈને ફરીથી બોલી “ હવે અમારો મુકામ ધ્યાનમાં આવી ગયો. આપ જઈ શકો છે. અરે, કેટલી બધી ઠંડી છે, બાબા રે બાબા.” અંદર આવીને દરવાજો બંધ કરીને કામળાની અંદર હું લપાઈ ગયો. ગાપાળદા ધીમેથી બાલ્યા “માલુમ પડે છે કે પેલી વાચાળ છેકરીવાળા પરિવાર છે, તે છેકરીને ચેન જ પડતું નથી; બેઠી બેઠી પગ નચાવતી હોય છે ... જુવાનીનું લોહી એવું જ હોય છે. થોડી વાર શાંત રહીને પછી હું બાલ્યો “કાલે હું જાઉં છું, ગોપાળદા.’ ગેટપાલદાએ એકદમ મારો હાથ પકડયો ને કહ્યું. “આવા શરીરે? ત્રણ રાત તે અહીં રહેવું જોઈએ ભાઈ ! ” મનમાં કોણ જાણે કર્યાંથી એક પ્રકારનો રોષ અને અભિમાન ધીરે ધીરે ઉપસી આવ્યાં. મેં કહ્યું, “હું અહીંથી કૈલાસ તરફ જ જઈશ. તમે દેશમાં જઈને મારે ઘેર ખબર આપજો. તમને સરનામું આપીશ.' “ઊભા રહો. થોડી તમાકુ ખાવા દો” એમ કહીને ગેાપાલદા ઊઠીને બેઠા થયા. રાત્રે જે વાવાઝોડું થયું, તેનું બીજે દિવસે સવારે ઊઠીને જોઉં છું તો કશું જ ચિહ્ન નહોતું. બધું શાંત થઈ ગયું હતું. આકાશ સ્વચ્છ હતું. દરેક દિશા સ્વચ્છ નીલપ્રકાશથી ઝળહળતી હતી. યાત્રીઓ આજે પોતપોતાના દેશ વિષે વિચાર કરતા હતા, ને આત્મીય સ્વજનોના કુશળની ચિંતામાં પડયા હતા. ગાઢી નિદ્રામાંથી આજે સૌ જાગી ઊઠ્યા હતા. હવે સૌ કોઈ ઠીક લાગે તે એકઠું કરવાની ચિંતામાં પડયા હતા. કોઈએ તીર્થનું “ “ સુફળ” લીધું, કોઈએ ભગવાનના પ્રસાદ લીધા, તો કોઈએ છબી ને ચોપડીએ લીધી. ઘણાએ રસ્તામાંથી કાચી ભાંગના છેડને ઉખેડીને તડકામાં સૂકવવા નાંખ્યા હતા. જેમને ધીરજ નહોતી, તેઓ કાગળ લખવા બેસી ગયા હતા. અહીંની પાસ્ટઑફિસની છાપ લગડાવીને કાગળ માકલવા ઈચ્છતા હતા. આજે હવે કોઈ ઉતાવળ નહાતી, બધા આરામ લેતા હતા. કોઈ વાતો કરતા તો કોઈ ગાળાગાળી પણ કરતા હતા. કોઈ ઔષધિ ભેગી કરતા હતા, કોઈ કંડીની શેાધમાં હતા. તેમનામાં હવે ચાલીને પાછા જવાની શકિત નહાતી. વચ્ચે વચ્ચે સૂર્યપ્રસાદ ને રામપ્રસાદ મધુર વાર્તાલાપથી ને મીઠાશભર્યા વ્યવહારથી યાત્રાને ચિરસ્મરણીય બનાવતા હતા. એમના જેવા હૃદયવાન ને સંસ્કારી પંડાઓ ભારતવર્ષના કોઈ પણ તીર્થમાં ભાગ્યે જ મળે. અનુવાદક : મૂળ બંગાળી : ડો, ચન્દ્રકાન્ત મહેતા શ્રી પ્રબોધકુમાર સન્યાલ loc Page #11 -------------------------------------------------------------------------- ________________ એ દષ્ટિ પંડિત સુખલાલ ગાઈપૂર્વકની તા. ૧-૧-૬૭ પ્રબુદ્ધ જીવન ૧૭૯: જીવનમાર્ગની યાત્રામાં નાતન વર્ષના વિસામે ડું ચિન્તન [ગઈ દિવાળીના ટાણે વિ. સં. ૨૦૨૩ ના પ્રારંભના સંદર્ભમાં કે કોણ જાણે કયાં બળ આપણને પાછળથી ધકેલી રહ્યાં છે, આગળ શ્રી બી. પી. ત્રિપાઠી તથા શ્રી ડી. ડી. ત્રિવેદી–સંપાદિત ‘વ્યકિત અને ખેંચી રહ્યા છે, આપણે ચાલીએ છીએ, ને થાકીએ છીએ . . વિચાર’ એ મથાળા નીચે તા. ૧૧-૧૧-૧૬ ના ગુજરાત સમાચારમાં દિવાળી - નૂતનવર્ષ બે વિસામા છે એ યાત્રામાં. પ્રગટ થયેલ પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી સાથે વાર્તાલાપ ઈ. સ. વિસામે બેસી બે ઘડી કાપેલા માર્ગ પર નજર નાખી લેવાનું ૧૯૬૭નું નવું વર્ષ શરૂ થવાના પ્રસંગે પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ સૂઝે, આધેના પેલા શિખરને નજરથી માપી લેવાનું સૂઝે, આમતેમ કરતાં એક પ્રકારનું સામયિક ચિત્ય અનુભવાય છે. એક બીજા જોઈને “દિશા તો સરખી જ છે ને ?” એ પૂછી લેવાનું સૂઝે તે કારણસર પણ પ્રસ્તુત સામયિક ઔચિત્ય સવિશેષ નોંધપાત્ર બને છે. વિસામાનું સાર્થકય એટલું વિશિષ્ટ-જેમ વ્યકિત માટે તેમ સમાજ માટે. જણાવતા આનંદ થાય છે કે તરતમાં જ વિદાય થયેલા ડિસેમ્બર માસની એ દષ્ટિનિપાતની તક મેળવવા જ્ઞાનક્ષેત્રે ગુજરાતના ભિષ્મ પિતાઆઠમી તારીખે પંડિતજીએ ૮૬ વર્ષ પૂરાં કરીને ૮૭ માં વર્ષમાં પ્રવેશ મહ સમા પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી પાસે જઈ કંઈ પ્રાપ્ત કરવું કર્યો છે. તેમના સંબંધમાં લખતાં પંડિતજીને અત્યન્ત સમીપભ્ય એવા અમને સ્વાભાવિક લાગ્યું. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ અન્યત્ર જણાવે છે તે મુજબ “શરીર ખૂબ નમ્રતા અને સંકોચ સાથે–અને નમ્રતા સચ્ચાઈપૂર્વકની ઉપર વાર્ધકયની અસર દેખાય એ સ્વાભાવિક છે; પણ પંડિતજીની હોય છે ત્યારે કેવી શોભી ઉઠે છે?–અમને પંડિતજીએ કહ્યું “શું છે સ્વસ્થતા, પ્રસન્નતા, સત્યની જિજ્ઞાસા, સાત્વિકતા અને અદીનતામાં એ તે આજે આપણે સૌ જાણીએ છીએ, શું સિદ્ધ કરવું જોઈએ કયાંય ખામી આવી નથી. એમની સાથે વાત કરીએ તે તરત જ એનાથી ય અનભિન્ન નથી આપણે! આપણાં વેદપુરાણે અને બૌદ્ધ એમના ચિત્તની જાગૃતિના ચમકારાનાં દર્શન થયા વિના નહીં રહેવાનાં.” ગ્રંથે અને જૈન ગ્રંથે એ-દૈવી ને આસુરી સંપત્તિની યાદી આપતી એ જ નોંધમાં તેઓ વિશેષમાં જણાવે છે કે “પંડિતજી ધર્મ ગીતાએ સુદ્ધાં મનુષ્ય કયા ગુણે સિદ્ધ કરવા જોઈએ તે તે કહ્યું છે.' અને તત્ત્વજ્ઞાનના પારગામી વિદ્વાન હોવા છતાં વિદ્યાની બધી શાખા પણ મારું મંથન આ છે; આ બધુ સમાજમાં આચરણમાં કેમ ઉતરતું એમાં એમને જીવંત રસ છે, અને અત્યારે ૮૬ વર્ષની ઉંમરે પણ નથી? એ બધું મોટે ભાગે ધર્મગ્રંથોમાં જ કેમ રહે છે?” નવું નવું જાણવાની એમની જિજ્ઞાસા અને તાલાવેલી એટલી જ તીવ્ર છે અને પછી એમણે ઉમેર્યું “આ વાતચીત - પ્રસિદ્ધિ અર્થે છે અને આમ થવાની પાછળ સત્યના કોઈપણ અંશને જાણવાની એમની એમ તમે કહો છો, માટે પૂછું છું કે આ આપણી વાતચીતને ય ઉત્કટ આકાંક્ષા કામ કરતી હોય છે. અલબત્ત, ઉંમરના લીધે આ આકાં- છે અર્થ? આદર્શોને દોહરાવ્યા કરવાથી શું વળવાનું? વર્તનમાં ક્ષાને પૂરી કરવાની પ્રવૃત્તિમાં જરૂર કેટલીક મર્યાદા એમને સ્વીકારવી તે આપણા સમાજથી એ મૂકાતા નથી કે મૂકી શકાતા નથી, તે પડી છે. જેમ વિદ્યાની દરેક શાખા - પ્રશાખાઓમાં તેમ જીવનને પછી અકારણ ઉપદેશધારા દેહરાવ્યા કરવાને શું અર્થ? આજે જરૂર અને માનવકલ્યાણને સ્પર્શતી ધાર્મિક, સામાજિક કે રાષ્ટ્રીય દરેક તે છે આચરણની. મારા ઉપદેશ શા ખપને ?” પ્રવૃત્તિમાં પણ તેઓ એટલે જ જીવંત રસ ધરાવે છે. આવી બધી એમની ઉપદેશકથા આરંભવાની તત્ત્વનિષ્ઠ આનાકાની સમજી પ્રવૃત્તિઓમાં તેઓ પોતે, યૌવનનાં ઉંબરે જ અખેનાં તેજ ઝલ શકાય એવી હતી. કોઈ પણ પ્રમાણિક માણસ માટે આજે આવો થઈ જવાને કારણે, સક્રિય ભાગ નથી લઈ શકતા એનું તેને સંકોચ, અાશાવાદી હોય તે પણ, સ્વાભાવિક છે. ' '. દુ:ખ છે; પણ આવા પ્રશ્નમાં એમની વિચારધારા બિલકુલ સ્પષ્ટ અમે કહ્યું “આ તો સરવૈયું કાઢવાનું ને નવા સંકલ્પ કરવાનું છે અને એ બધાના કેન્દ્રમાં એક જ વિચાર રહે છે કે માનવ- પર્વ છે, એ ટાણે સમાજને થેડુંચ દિશાસૂચન કરવું એ નિવૃત્ત છતાં ય માનવ વચ્ચે ઊંચા-હલકાપણાને કે સ્ત્રી-પુરુષ વચ્ચે હલકા-મોટા અનિવાર્યપણે ચિંતનપ્રવૃત્ત જ્ઞાનશોધકનો ધર્મ છે.” પણાને પ્રગતિરોધી ભેદ એમને હરગીજ મંજૂર નથી. તેઓની એમને અમે એમને ધર્મ શિખવાડવા નીકળ્યા છીએ એ મનવૃત્તિ અને પ્રવૃત્તિ હમેશાં પ્રગતિની પિષક જ હોય છે.” ખ્યાલથી કદાચ, કે પછી અમારા આશાવાદ પ્રત્યે, એમના શાંત આવી વિરલ વિભૂતિને આપણા અંતરનાં નમન હો! તેઓ મુખ પર સહેજ સ્મિત આવી ગયું. સ્વાશ્યપુર્વક શતાયુ પૂરું કરે એવી આપણા દિલની પ્રાર્થના હો! “કહો, શું પૂછવું છે તમારે?” , " પરમાનંદ). “જેની વાત આપણે કરી તે જ સદ્વર્તન અંગેના જ્ઞાનની - દિવાળી કે નૂતનવર્ષને દિવસે સૂર્ય કંઈ નવો ઉગ નથી, આપણા ભારતવર્ષમાં ખેટ નથી, તે ય આચરણના અભાવની આ ' એ તે એને એ જ ઉગે છે પેલે જને ને જાણીત! ઉણપ શાથી?” અમે પૂછયું. ' ને તેય આપણે દિવાળી ઉજવીએ છીએ, નૂતનવર્ષારંભ સારા ગુણેની પૂજા કરવાનું આપણને ગમે છે, સગુણી વ્યકિતઉજવીએ છીએ. આપણે ત્યાં છે ય ખરી, દરેક યુગમાં થઈ છે, એના પ્રત્યે ' ઉજવીએ છીએ, આપણી સગવડ માટે, આપણા આધાર માટે, સમાજ રહેભાવ પણ ધરાવે છે, પણ સમાજ પોતે, કેણ જાણે જીવનમાર્ગની યાત્રામાં આપણને વિસામાનું સ્થાન જોઈએ છે એ માટે. કેમ, ઊંચા ગુણોને જીવનમાં ઉતારવા પ્રયત્ન નથી કરતે. સ્વચ્છતા 'યાત્રા ચાલુ છે. ધીરે ધીરે પર્વતની કેડીઓ પર પગલાં મંડાતા જાય છે. આગળ ને આગળ જતા જઈએ છીએ. થાક ખાવા ઘડી જેવા તરત જ નજરે ચઢે એવા ગુણથી માંડીને તે સમાજ પ્રત્યેના ભર બેસીએ છીએ. પાછા આગળ વધીએ છીએ. કયારેક વૃક્ષની ધર્મ જેવી પાયાની વાતે સુધીમાં આપણે દેશ પછાત છે, આ અકર્મણ્યતાનું કારણ શું?” વનરાજીમાં ભૂલા પડી જઈએ છીએ. કયાંકથી આવતા સૂર્યના પ્રકા અને પંડિતજીએ આ પરિસ્થિતિનું કારણ વિચારતાં આગળ . શને સહારે બહાર આવવા મથીએ છીએ. ક્યારેક આગળ જતા કહ્યું. “આનાં કારણે તે ભૌગોલિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક અનેક લાગીએ છીએ. કયારેક દિશા ભૂલાઈ જાય છે ને મુંઝાઈ જઈએ હોવાના, એની સમગ્ર ચર્ચા અને છણાવટ તે ખૂબ સમય અને સારી છીએ, “આપણે આગળ જઈ રહ્યાં છીએ, ઉપર જઈ રહ્યા છીએ કે નીચે સરકી રહ્યા છીએ ?” ને કઈ ખીણ આવે છે, એવી સુસંકલિત વિચારપ્રવૃત્તિ માંગી લે છે. પણ તાત્કાલિક સૂઝતી. સૂર્ય તો દેખાતું નથી, પણ આકાશાનેય એક નાનકડો ટકો જ એક બે વાતે કહી શકાય ખરી. એક તે એ કે આપણે ત્યાં ત્યાગ- 1 માથે દેખાય છે. ડુંગરોની દીવાલો દેખાય છે, શિખરો અદશ્ય છે. આ માર્ગની મહત્તા ખૂબ ગવાઈ છે, જે વ્યાજબી છે, પણ એ મહત્તા વ્યકિતની જીવનયાત્ર સાન્ત છે, માનવ સમાજની અનંત છે સમજાઈ છે બેટા અર્થમાં. મનુષ્યની ઉન્નતિ માટે અધિભૂત અને Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૧૮૦ પ્રભુ અધિદેવ એ ભૂમિકા સિદ્ધ કર્યા પછી આધ્યાત્મિક ભૂમિકા પ્રાપ્ત કરવાની છે. એટલે કે વ્યવહાર - વ્યવસ્થા, તે પછી મનને, વિવેક શક્તિના વિકાસ, અને તે પછી આત્માની ઉન્નતિ એવા ક્રમ હાવા ઘટે. આગલાં સેાપાના વિનાની આધ્યાત્મિકતા ખે!ટી! આપણે તો આ ત્રીજા સેાપાનાની મહત્તા ગાવામાં આગલાં બે સાપાન ભૂલી જ ગયા. જે સંસાર ત્યાગે તે પૂજય - પણ એ સંન્યાસીને પણ ખે!રાક તા જોઈએ છેને? એ કોણ આપે છે? કર્મ કરનાર ગૃહસ્થી! એના અર્થ એ કે સંન્યાસીના ત્યાગના આધાર તો છે પાછું બીજા કો'કનું કર્મ. બીજો મહેનત કરે છે, ને સન્યાસીનો દેહ ટકે છે, ને તે ય ગુણ તે ગવાય છે સંન્યાસીના જ. આ એક આદર્શ આપણા સમાજમાં આવી ગયા છે અને પરિણામે કાર્ય માત્ર પ્રત્યે આપણે કંઈક બેદરકારીથી જોતા થઈ ગયા છીએ. પ્રમાદ, આળસ એ આપણા સમાજનું મોટામાં મેટું લક્ષણ બની ગયું છે.” “જો કે ન પ્રમદિતવ્યમ તા કહેવાયું જ છે.” “એ તો છેજ, ત્યાગ અને ભાગ એ એક બીજાનાં પૂરક છે જ, ઈશાવાસ્યાપનિષદમાં “તેન ત્યકર્તન ભુંજીથા:” કહ્યું છે. નિષ્કામ ભાવે કર્મ કરવાની વાતમાંય કર્મ કરવા પર ભાર તે મૂકાયા છે જ. અને આ બધું છતાં આપણી પ્રજામાં પ્રતિષ્ઠા તો પ્રમાદની જ થઈ છે. પ્રમાદ કરવા એ કહેનાર ધાર્મિક આગેવાન ના ઉપદેશ પ્રમાણિક હતા, પણ એમના પોતાના જીવનમાં સામાન્ય પ્રજાજનને નિષ્કર્મણ્યતા જ દેખાતી અને આ જોખમના વિચાર ધાર્મિક આગેવાનોને ભાગ્યે જ આવ્યો છે. ધનિકો તે બીજા પાસે જ કામ કરાવે અને રાજાએ કે રાજકીય આગેવાનો પણ મર્યાદિત અર્થમાં પોતાનો ધર્મ બજાવી બાકી તો બીજાના શ્રામ ઉપર જ જીવે. આમ બધે જ પ્રતિષ્ઠા થઈ પરાવલંબનની અને પ્રવૃત્તિન્યૂનતાની, પછી તે શું થયું? ય યદ્ આચરતિકોષ્ઠ: તદ તદેવેતરો જના: આજેય શું છે ? આપણા સમાજના કોઈ પણ વર્ગ લા ! સૌ કામ કરવું પડે છે માટે કરે છે, પણ તે ન છૂટકે જ જાણે ! મન વિના, જવાબદારીના ભાન વિના. પ્રાધ્યાપકોથી માંડીને તે અમલદારો સુધીના, અને કલાર્કથી માંડીને તે ખેડૂત સુધીના લોકો બને એટલું ઓછું કામ કરવું એ ખ્યાલ રાખીને જ કામ કરતા લાગે છે. આનું કારણ એ જ કે કામ ન કરવું એ શરમની વાત છે એવું આપણા સમાજમાં સાચા હ્રદયથી મનાતું જ નથી.” “મૂળથી જ આપણા રાષ્ટ્રીય ચારિત્ર્યમાં આ હાય એમ આપને લાગે છે?' “પુરાણ કાળમાં તા આપણે ખૂબ સિદ્ધિઓ મેળવી છે. જ્ઞાન ક્ષેત્રે તો જાણે આપણે આશ્ચર્યજનક પ્રગતિ સાધેલી. બીજી બધી પ્રજાએ છેક પછાત હતી. તે જમાનામાં આજના પાશ્ચાત્ય શાસ્ત્રોવિજ્ઞાનાનાય મૂળભૂત સિદ્ધાંત આપણા શસ્રોમાં મળી આવે છે.’ “એ તો જ્ઞાનક્ષેત્રે આપણી સંસ્કૃતિની વાત થઈ, પણ કર્મક્ષેત્રે? “કર્મક્ષેત્રેય ઘણું થયું છે, પણ મને લાગે છે કે વસતિ ઓછી હતી અને કુદરતી સમૃધ્ધિ ઘણી હતી, એટલે આપણને ઓછી પ્રવૃત્તિ કરવાનું ઠીક ઠીક પાસાનું. જ્યાં જીવનનિર્વાહનાં સાધના સહેલાઈથી મળી આવે ત્યાં કર્મ પ્રત્યે બેદરકારી જન્મે એમાં નવાઈ શી? આજે હવે વસતિ વધી છે ત્યારે આપણે એક જુદા પ્રકારની તાણ અનુભવીએ છીએ અને આપણી પ્રમાદની ટેવાએ હવે આપણા માટે મુશ્કેલીઓ ઊભી કરવા માંડી છે. પણ તે વખતે આવી તાણના કોઈ પ્રશ્ન નહોતો. આપણી કેટલીક પ્રથાઓ અને સામાજિક સંસ્થાઓ પણ આવા સંજોગામાં જ વિકસેલી—દાખલા તરીકે સંયુકત કુટુંબ. ત્યાં પણ જવાબદારી બધી વડીલની, અન્ય કુટુંબીજનોએ સોંપેલું કામ કરવાનું, કેટલાન પણ કરે, પણ જવાબદારી તે કોઈની નહીં—સિવાય કે વડીલની ! વ્યકિતને આ રીતે જવાબદારીપૂર્વક કામ કરવાની ટેવ જ ન પડી. જીવન વળી દેશ રહ્યો ખેતીપ્રધાન. એટલે વર્ષમાં અમુક મહિના કામ નહીં કરવાનું અને કુદરતની મહેર, એટલે આ પોસાયું પણ ખરું. સામાજિક રીતે કામની વહેંચણી થઈ ત્યાંય અમુક વર્ગનું અમુક જ કાર્ય એ ખ્યાલ એટલા બધા દઢ થઇ ગયા કે એ કાર્ય ન મળે તો નવરા બેસી રહેવું, પણ બીજું કાર્ય તો ન જ કરાય ! આના કેટલાક રમુજી લિસોટા હજુય રહી છે. આ સદીની શરૂઆતની વાત કરૂ છું. બંગાળમાં એક બ્રાહ્મણ કુટુંબ, સાંજોગવશાત ખેતી કરવી પડતી. એકવાર અમારે કંઈક જવાનું હતું ને ગાડું જોડવાનું હતું ને બધા બેસી રહ્યા હતા. મે કહ્યું, “કેમ શી મુશ્કેલી છે?”” તો કહે, “સાથી આવ્યા નથી, બળદને માથે ધૂંસરૂ કેમ નંખાય?' ગયા. તા. ૧-૧-૯૬૭ “પણ એનું શું કામ છે?” ‘કેમ વળી? ધૂંસરૂં” બ્રાહ્મણથી ન નંખાય, સાથી આવે, ધૂંસરૂ નાંખે, પછી જ બ્રાહ્મણથી ગાડું હું કાય !” –આમ બ્રાહ્મણથી ગાડું ચલાવાય પણ તે માટે ધૂંસરૂ ન નંખાય. બ્રાહ્મણથી હળ ચલાવાય પણ હળ જોડાય નહીં! આવું હતું આપણે ત્યાં છેક હમણાં સુધી! એટલે તો બીજા વિશ્વયુદ્ધ પછી જર્મની જાપાન જેવા દેશે। તદ્ન તારાજ થઈ ગયેલા, તે દાયકા—દોઢ દાયકામાં ઊભા થઈ ગયા, પણ આપણે એ નથી કરી શક્યા. પુરુષાર્થની વૃત્તિ જ ના હોય ત્યાં પ્રગતિ કયાંથી સંભવે ? “પણ જો આ પ્રમાદ આપણા સંસ્કારમાં જ હોય તો તે આપણા દેશના ભવિષ્ય માટે આશા જ નથી....” “ના, એમ ન કહેવાય” પંડિતજીએ કહ્યું. ‘જિજીવિષાના તત્ત્વને ભૂલ ન જાઓ. જિજીવિષા, જીવન ટકાવી રાખવાની ઈચ્છા એ એવું બળ છેકે, સમાજને મને કમને પણ ઉદ્યોગી બનવા ફરજ પડશે જ.’ “એ તો થશે ત્યારે! આજે તા બુદ્ધિશાળીઓમાં ને બીજાઓમાંય આપણા રાષ્ટ્રિય ચારિત્ર્ય – ભવિષ્ય વિષે નિરાશા જ દેખાય છે.” “એ ઠીક નથી. એવી નિરાશા શું કામ સેવવી ? આપણી પ્રજામાં કૌવત છે.' “કૌવત એટલે ?’’ જીવવાની શકિત. અનેક સંસ્કૃતિઓ ભૂંસાઈ ગઈ તો ય આપણા દેશ જીવી શક્યો છે. એક સાથે અનેક અદ્ભુત શાસ્રો—દર્શના વિકસાવી શક્યા હતા અને આજેય પરદેશી જ્ઞાન પણ ધીરે ધીરેય એણે પચાવ્યાં કર્યું છે. એટલે હાથ ધોઈ નાખવા એ પણ યોગ્ય નથી. સંજોગાવશાત પ્રમાદના કેટલાક સાંસ્કારો આપણામાં પ્રવેશી ગયા એથી આજે આપણી અવદશા છે. પણ એ જ રીતે અપ્રમાદના ગુણ આપણે કેળવ્યા કરીશું તો આપણા વિકાસ ન થવાનું કોઈ કારણ નથી. “પણ સમાજ આવી ઉદ્યોગપરાયણતા કેળવવાના કયારે?'' “અંતે તે અગણિત વ્યકિતઓની સાધનાથી જ, પણ આમાં મારે એક વાત પર ખાસ ધ્યાન દોરવું છે. વ્યકિતએ જાતે ઉદ્યોગનિષ્ઠ થવું એ પૂરતું નથી. ઉદ્યોગનિષ્ઠાને ચેપ બીજાને લગાડવા પણ એટલા જ પ્રગતિશીલ થવું ઘટે. એકલા પ્રવૃત્તિના ઉચ્ચતમ ગુણા ખીલવી શકનાર વ્યકિતઓની આપણે ત્યાં ક્યારેય ખોટ નહોતી, હવેનું કામ તો છે જાતે કામ કરવાનું ને બીજાને કામ કરવા પ્રેરવાનું. મેં કહ્યું તેમ ચેપ લગાડવાનું” પંડિતજીએ સમાપન કરતાં કહ્યું. 珈 નવા વર્ષે પ્રવૃત્તિશીલતાના સંકલ્પને પણ સ્થાન છે જ. સમજપૂર્વના એ સંકલ્પ હોય તા એટલું વધુ સારું. આપણે આ કરી શકીશું? નહિ કરી શકીએ? કર્યાના શો અર્થ?” દ્રિધામાં રહ્યા કરવાના આપણે માટે હવે અર્થ નથી, અને “યારે થઈ રહેશે?” એ નિરાશા અનુભવવાના ય અર્થ નથી. એક કવિએ સરસ કહ્યું છે: “પરાગ જો અંતરમાં હશે તો, એ પાંગરીને કૃદિ પુષ્પ ખીલશે.” મનેરથે સ્વપ્ન મહીં હશે તો સિદ્ધિરૂપે કાર્યરૂપે જ જન્મશે. સંકલ્પ કરવા જેટલી ય શ્રાદ્ધા નહીં હોય તો શ્રદ્ધાના અભાવ કાર્યચેતનાને તે અશક્ય જ બનાવી દેશે ને ? {L માલિક : શ્રી મુ ંબઈ જૈન યુવક સધઃ મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદકુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ ઃ ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ. મુ ંબઇ—૩, મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ Page #13 -------------------------------------------------------------------------- ________________ Regd. No. MH, 117 વાર્ષિક લવાજમ રૂ. ૭ પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ જૈનતુ નવસંસ્કરણુ વર્ષ ૨૮ : અંક ૧૮ મુંબઈ, જાન્યુઆરી ૧૬, ૧૯૬૭, સેમવાર આફ્રિકા માટે શિલિંગ ૯ (પ્રબુદ્ધજીવનના વાચકોને યાદ હશે કે ‘બીજે છેડેથી વિચારીએ !' એ મથાળાના કાકાસાહેબ કાલેલકરના લેખ તા. ૧૬-૧૨-૬૬ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવ્યો હતો. આ લેખે ચોતરફ ઘણા ઉહાપોહ પેદા કર્યા છે. આ લેખથી સખ્ત આઘાત પામીને કાકા સાહેબના જ્યેષ્ઠ પુત્ર ભાઈ સતીશે કાકા સાહેબ ઉપર એક પત્ર લખેલા તે ‘ઘાતક સિરસે કયાં સાચે ?” એ મથાળા નીચે તા. ૧-૧-’૬૭ના મંગળ પ્રભાતમાં પ્રગટ થયો છે. તે પત્રનો અનુવાદ નીચે આપવામાં આવે છે. તે ઉપરથી પ્રબુદ્ધ જીવનના વાચકોને માલુમ પડશે કે ભાઈ સતીશના અને મારા પ્રત્યાઘાતમાં ઘણું સામ્ય છે. તે પત્રના જવાબરૂપે “ક્રમ ઘાતકી કૌન સા” એ મથાળા નીચે કાકા સાહેબના એક લેખ અને “ભૂમિકા મેંરી નહિ દુનિયાકી” એ મથાળા નીચે અગ્રલેખ મંગળ પ્રભાતના એ જ અંકમાં પ્રગટ થયેલ છે. જગ્યાના અભાવે એ બે લેખના અનુવાદ પ્રબુદ્ધજીવનમાં આપવાનું શક્ય નથી. જેને વિશેષ જ્ઞાસા હોય તેણે મંગળ પ્રભાતના એ અંક મેળવીને વાંચી લેવા. પરમાનંદ). તંત્રી, પરમાનંદ કુંવરજી કાપડિયા કાકાસાહેબના પેલા વિવાદાસ્પદ લેખ અંગે ભ્રાતક છેડેથી શા માટે વિચારવું? પૂજ્ય કાકાસાહેબ, પહેલી ડિસેબરના મંગળ-પ્રભાતમાં આપના ‘બીજા છેડેથી વિચારીએ’ વાળા લેખ વાંચીને આશ્ચર્ય તેમ જ દુ:ખ થયું. અત્યન્ત નમ્રતા સાથે મારે કહેવું જોઈએ કેમને આપે રજુ કરેલા ઉપાય ઘાતક લાગે છે. નથી તેમાં તર્કશુદ્ધતા, નથી તાત્ત્વિક વિચાર—શુદ્ધતા. લેખનો પ્રારંભ આપે ઠીક કર્યો છે. “સમાજના હિત માટે, ભૂમિના ભાર આછે કરવા માટે અને નિરૂપયોગી જીવન નાહક લાંબાવવાની મૂર્ખતાથી બચવા માટે જે લેાક જીવનથી નિવૃત્ત થાય છે, મરણની મદદ લે છે...તેઓ તે પોતાના જીવનને કૃતાર્થ જ કરે છે.” આ વિચાર એક રીતે ધ્યાનમાં લેવા જેવા છે, જો કે તત્ત્વજ્ઞાનની દષ્ટિથી તેમાં પણ દોષ છે. .: આગળ ચાલતાં આપે જે ઉદાહરણ આપ્યાં છે તે બધાં આત્મસમર્પણને બદલે અસહાય લોકોને જબરદસ્તીથી મોતના ઘાટ ઉપર ઉતારવાની વાતનું સમર્થન કરતા માલુમ પડે છે. નકામા અને નિર્બળ યાત્રીઓને હોડીમાંથી ફેંકી દેવા, કામ નહિ કરવાવાળા એમેિાને મારી નાખવા, યુદ્ધકાળમાં જ્યારે ખાવાનું ખુટી પડે ત્યારે બુઢ્ઢા લોકોને ખતમ કરી દેવા વગેરે સર્વ ઉદાહરણ દ્વારા એક ભયાનક હથિયાર સરકારના (અથવા તો સમાજના) હાથમાં સોંપવાન ઈલાજ આપ દેખાડી રહ્યા છે. શ્રી.... અને શ્રી...નું અત્યંત પવિત્ર ઉદાહરણ આપે આપ્યું હોત તો બહુ સારૂં થાત. બન્નેને જ્યારે માલુમ પડયું કે વ્યાધિગ્રસ્ત શ્રી મુંબઇ જૈન યુવક સઘનુ' પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા શરીર નાહક ટકાવી રાખવામાં માત્ર માનવસહજ જિજીવિષા સિવાય બીજું કશું જ નથી, ત્યારે બન્નેએ અનશન સ્વીકારીને અત્યન્ત શાન્ત અને પવિત્ર મનથી જગતની વિદાય લીધી. આવી વિભૂતિઓને આપણા સેંકડો પ્રણામ હો ! આપે આપેલાં ઉદાહરણ એવાં લાગે છે કે જાણે કે આપ નાી તત્ત્વજ્ઞાનની એક બાજુનું અજાણપણે સમર્થન કરી રહ્યા છે. યુદ્ધકાળમાં હિટલરે બુઢ્ઢા, પાગલ, અને અસાધ્ય રોગોથી પીડિત એવા લોકોને મૃત્યુનાં મોંમાં ધકેલી દીધા હતા. (અને આ સર્વ લોકો શુદ્ધ આર્યન હતા.) પણ તે ઉપરાંત, યહૂદી વગેરે જે ‘નીચ કામ’ના લાક હતા તેમનું તો તેણે ખુરૂ સર્પસત્ર જ શરૂ કરી દીધું હતું. “જીવન માટે અનુપમુકત પ્રાણી જીવનથી નિવૃત્ત થઈ જાય જ યાગ્ય છે, ન્યાયમુકત છે, શાભાસ્પદ છે,”—આ આપનું કહેવું ત્યારે લેખી શકાય તેમ છે અને તે પણ અમુક હદ સુધી–કે જ્યારે જીવન અનુપમુકત થયું છે કે નહિ એનો ફેસલા આદમી પોતે કરે. ગ્ય આમ તો જીવન અનુપમુકત થયું છે એમ કોઈ પણ કહી શકે તેમ નથી. જીવન મળ્યું છે જીવવા માટે. તેના અન્ત કરવાનો, પેાતાના જીવનનો પણ અન્ત લાવવાનો કોઈને અધિકાર નથી. અનુપમુકતતાનું કારણ આપીને તેને અન્ત લાવવાવાળા ભલેને તત્ત્વજ્ઞ હોય તો પણ, થોડી પણ કાયરતા તા દાખવે જ છે અને ઈશ્વર ઉપરની શ્રદ્ધા પણ. જીવનના આખરી શ્વાસ સુધી જીવન અનુપમુકત થઈ જ શકતું નથી. જ્યાં આવું સર્વશુદ્ધ તત્ત્વજ્ઞાન છે ત્યાં સમાજને આ પ્રકારનો અધિકાર આપવાની વાત જ ઊભી થતી નથી. કોણ અનુપમુકત બની ગયું છે એ નક્કી કરવાના અધિકાર જ્યાં આદમીને પોતાના નથી, ત્યાં આવા અધિકાર વૈયક્તિક સ્વાતંત્ર્ય પ્રતિદિન ઘટાડતી જતી સરકારોને જે આપવામાં આવે તો ‘મર્કટસ્ય સુરાપાનમ્' જેવી સ્થિતિ પેદા થવાની અને એમાંથી સમાજનો નાશ થશે એમાં કોઈ સંદેહ નથી. પિતાના વિચારની ટીકા કરવાની ધૃષ્ટતા કરવાવાળો પુત્ર એ પણ જાણે છે કે આખરે પિતા પ્રેમયુકત તેમ જ ક્ષમાશીલ છે. અજ્ઞ બાળક સતીશના સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કાકાસાહેબના પત્ર (તા. ૧૬-૧૨-૬૬ ના ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રગટ થયેલા કાકા સાહેબના વિવાદાસ્પદ લેખની સાથે ‘એક વિલક્ષણ વિચારણા’ એ મથાળા નીચે મારી એક નોંધ પ્રગટ થઈ હતી. તે વાંચીને પોતાના નવા વિચારના ખુલાસા રૂપે એક લાંબા પત્ર તેમણે મારી ઉપર લખી માકલ્યો છે. તે પત્ર તથા તેને લગતા મારો જવાબ–આ બન્ને લખાણો નીચે ક્રમસર આપવામાં આવે છે.) પ્રિય ભાઈ પરમાનંદભાઈ, મારા જન્મ - દિવસે ‘મંગલ - પ્રભાતમાં’ પ્રકાશિત થયેલા, મારા લેખનું ગુજરાતી કરી `‘પ્રબુદ્ધ જીવન’માં તમે એ છાપ્યા એને માટે Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ માઁ જીવન ધન્યવાદ, મારા પ્રત્યેની સદ્ભાવના પૂરેપૂરી વ્યકત કરી કોચવાતે મને તમે એ ‘વિલક્ષણ વિચારણા' વાળા લેખ છાપ્યા એટલે વિશેષ અનુગ્રહિત છુ. તા. ૧ લી ડીસેમ્બરના એજ અંકમાં અગ્રલેખ તરીકે આ વિષય પરત્વેની મારી ભૂમિકા વિસ્તારથી રજૂ કર્યા પછી એના જ ઉત્તરાર્ધ તરીકે બીજે છેડેથી વિચારવા મેં નમ્રપણે સૂચવ્યું છે. મારો એ અગ્રલેખ તમે નથી વાંચ્યો. એટલે મારી વિચારણાથી તમને આઘાત થયા. એ અગ્રલેખ પણ તમારા વાંચકો માટે પ્રકાશિત કરવાની પ્રાર્થના કરૂ તો તે વધારે પડતી વાત થશે, જો કે એ લેખ વાંચ્યા પછી મારી સૂચનાઓની ભૂમિકા સ્પષ્ટ થાય એમ છે. છતાં તમને કાંઈક તો જવાબ લખવા જ જોઈએ. ચિ. સતીશે પણ તમારી પેઠે જ પેાતાનો મતભેદ જાહેર કરતું એક ચર્ચાપત્ર લખ્યું છે: ‘ધાતકી બાજુથી કેમ વિચારીએ?”, જે જાન્યુઆરીની તા. ૧ ના ‘મંગલ - પ્રભાતમાં’ જોશે. એ જ અંકમાં મારી બાજુ મેં કાંઈક રજૂ કરી છે. આપણે કોલેજમાં ભણતા ત્યારે સંપત્તિશાસ્ત્રનાં પાઠયપુસ્તકોમાં માલ્થસના સિદ્ધાંત તરીકે આ વાત આવતી હતી, પણ તે વખતના અર્થશાસ્ત્રીઓ માલ્વસની વિચારણાને ઉડાવી જ દેતા હતા, માલ્જીસનું કહેવું હતું કે, માણસની પ્રજોત્પત્તિ અને અન્નાત્પત્તિનું પ્રમાણ સરખું નથી. તેથી કુદરત દુકાળ, ભૂખમરો, રોગ અને યુદ્ધોદ્રારા માણસાની સંખ્યા ઘટાડે છે અને એ રીતે બે વચ્ચેનું અત્યાવશ્યક સમપ્રમાણ જળવાય છે. માલ્વસ જો યુરોપ પૂરતું જ લખત તે ઉમેરી શકત કે અન્નોત્પત્તિના પ્રમાણ કરતા પ્રજોત્પત્તિનું પ્રમાણ વધે તો પ્રજા અણખેડાયેલાં પ્રદેશ શોધી કાઢી ત્યાં પોતાનાં રાજયો સ્થાપન કરી શકે છે. યુરોપની પ્રજાએ વહાણવટુ વધારી ઉત્તર અને દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા જેવાં મોટા દેશમાં અને નાના - મોટા અસંખ્ય ટાપુઓમાં પેાતાની વસ્તીના નિકાસ કર્યો, અને આખી પૃથ્વી ઉપર પોતાનું પ્રભુત્ત્વ જમાવ્યું, યુરોપ-અમેરિકાની ગોરી પ્રજા હજી એ સગવડ ભાગવે છે. કહે છે કે, સમુદ્રકિનારે નાનાં નાનાં વહાણ ચલાવી દરિયે ખેડવાની કળા બધાં જ દેશમાં હતી. પણ મહાસાગર વીંધીને દૂર દૂરના દેશ સુધી સીધા જવાની હિંમત ભારતના આપણા પૂર્વજોએ સૌથી પ્રથમ અજમાવી, અને હિંદી મહાસાગર પાદાક્રાંત (ખરું જોતાં નૌકાક્રાંત) કર્યા. પણ દુર્ભાગ્યે આપણા પૂર્વજોને ખાનપાનની સંસ્કૃતિની રક્ષાનું સૂઝયું, અને જે વખતે આપણે અનેક દેશમાં જઈ ભારતના સમર્થ હરીફો આ રીતે ઘરરખા થયા. એનો લાભ લઈ પ્રથમ અરબ લોકોએ અને પાછળથી પોર્ટુગીઝ, સ્પેનિશ, અંગ્રેજ, ટચ,કોન્ચ અને જર્મન જેવા યુરોપીયન લોકોએ દરિયો ખેડયો. અને ઉપર કહ્યું તે પ્રમાણે ગારાઓએ અનેક ખંડોમાં પોતે જઈ શકે અને રંગીન પ્રજા ન આવી શકે એવી ગાઠવણ કરી. પરિણામે મર્યાદિત દેશમાં લોકસંખ્યા અમર્યાદિતપણે વધે એના સવાલ જાપાન, ભારત અને ચીન જેવા દેશશ આગળ ઊભા થયા છે. અને એની ચિંતા આખી દુનિયા આગળ વિચારકો દિવસ રાત કરે છે. તા. ૧૬-૧-૬૭ કહેવાય છે કે જ્યાં અન્ન ખાવા માટે એક માઢું ઉત્પન્ન થાય છે ત્યાં અન્ન ઉત્પાદન કરનાર બે હાથ પણ કુદરતે આપેલા જ છે. માટે ચિંતા કરવાનું કારણ નથી. માણસને આહાર મેળવવા માટે કેવળ હાથ બસ નથી, બળદ જેવાં જાનવરા પણ બસ નથી, અન્ન માટે જમીન અને જળાશય જોઈએ છે. પેટ ભરવા માટે માણસ અન્ન - ધાન્ય, શાક - ફળ ઉપરાંત પશુ- પક્ષી અને માછલાં પણ ખાય છે, જાનવરો પાસેથી દૂધ અને ઈંડાં પણ મેળવે છે, અને છતાં અન્નત્પત્તિ અને પ્રજોત્પત્તિનું પ્રમાણ સરખું નથી એની ચિંતા કેવળ ભારતને નહિ પણ આખી દુનિયાને ઘેરવા લાગી છે. પ્રજા વધે ત્યારે ગેારા લોકો અમેરિકા, આફ્રિકા, આસ્ટ્રેલિયા જેવા દેશોમાં પોતાની પ્રજાનો નિકાસ કરી શકે છે. આપણને એ રીતે જવાની ગારાઓ રજા આપતા નથી. પણ ગારાઓએ સંતતિ નિયમનના ઈલાજ શોધી કાઢયા છે. એક જમાને હતા જયારે પંજાબનાં ઘઉં વિલાયત લઈ જતા, એક રેલ્વે બસ નથી એમ જોઈ અંગ્રેજોએ સિધું નદીની બંને બાજુએથી કરાંચી સુધી રેલ્વે દેોડાવી. આપણાં વિશ્વકવિ રવીન્દ્રનાથે ભારતના સ્તોત્રમાં ગાયું કે, હે ભવનમનામાહિની ! તું ચિર ક્લ્યાણમયી છે, દેશ - વિદેશે અન્નનું વિતરણ કરે છે. એજ શસ્યશ્યામલલા ભારતભૂમિને દર વર્ષે બહારથી અન્ન મેળવવું પડે છે અને દુકાળ હાય છે ત્યારે દાન તરીકે, કરજ તરીકે અને મોં માંગ્યા દામ આપીને અન્ન મેળવતાં સ્વરાજય સરકારને અનેક દેશોની ખુશામત કરવી પડે છે. આ પરિસ્થિતિ કેવળ શરમભરેલી નથી. આત્મઘાતકી છે. એ વિષે ગફલતમાં રહેવું. આંધળી અને જડ પ્રજાને જ પોષાય, આપણા દેશમાં ‘અન્ન વદુ યુર્પીત ' જેવા ઉપદેશ પણ મળતા. અને સ્ત્રીઓને ‘અષ્ટપુ સૌભાગ્યવતી ભવ' ના આશીર્વાદ પણ મળતા, અને છતાં કૃત્રિમ રીતે સંતતિ નિયમન કરવાની કલ્પના આપણે ત્યાં અજાણી ન હતી. એના શાસ્રસિદ્ધ ઉપાયો આપણે શધ્યા કે ચલાવ્યા ન હતા. હવે એ ઉપાયો દુનિયાના ગારા નેતાએ આપણને શીખવે છે અને નવાં નવાં સાધનો પૂરાં પાડે છે. સંતતિ નિયમનની સાધક - બાધક ચર્ચા ઘણી ચાલી. સ્વતંત્ર ભારતની સ્વરાજ્ય સરકારે કૃત્રિમ રીતે સંતતિ નિરોધને રાજ્યમાન્યતા આપી છે. અને હવે એના સચિત્ર પ્રચાર પણ ચલાવ્યો છે. (ગાંધીજીનાં લાકો જ એમા મેાખરે છે.) સંતતિ નિયમનને વિચાર કરતાં મે મારો અભિપ્રાય આપ્યો છે કે, એ ઉપાયો ગમે તેટલા અનિષ્ટ હોય તોયે દુનિયામાં દાખલ થયા જ છે. લાંબા વખત સુધી એ ટકવાના એ વસ્તુ કબૂલ્યે જ છૂટકો. યુદ્ધો અનિષ્ટ છે, માંસાહાર અનિષ્ટ છે, મદ્ય સેવન અનિષ્ટ છે એ જાણતા છતાં આપણી વચ્ચે એ ત્રણે અનિષ્ટ ધમધોકાર ચાલે જ છે. એ જ રીતે સંતતિ નિયમન પણ આપણા ભાગ્યમાં હવે કાયમનું લખાયેલું છે એમ સમજીને ચાલીએ. પણ આટલાથી બસ નથી થતું. સંતતિ નિયમન પાછળ આટલે પ્રચાર, પ્રત્યક્ષ મદદ અને અઢળક ખર્ચ કર્યા છતાં પ્રજોત્પત્તિનું પ્રમાણ અંતેાષકારક રીતે ઘટતું નથી. ખાનાર મેઢાંની સખ્યા વધે છે. એમને ખવડાવવા અન કયાંથી આણવું એ સવાલ સરકારને અને વિચારી લેકોને મુંઝવે જ છે. કેટલાયે ડાહ્યા, વિચારક, વિદ્વાન અને આદરણીય લોકો કહે છે કે, અન્ન આપી આપીને થાકી ગયેલી ભારતની જમીન પણ વિજ્ઞાનની મદદથી ત્રણ ગણું કે દસ ગણુ અન્ન આપી શકે એમ છે. (એમના મેઢામાં સાકર !) જો ખેતીની કળા સુધરે, એગ્રીકલ્ચરલ ગ્રેજ્યુએટો પાસે છે એના કરતાં વધારે જ્ઞાન ખેડૂતોને મળે, તેઓ આળસ છેડે, વધુ મહેનત કરે, વૈજ્ઞાનિક ખાતરો વાપરે તે ભારતની પ્રજાને પૂરતું અનાજ મળી શકશે. પરદેશનાં જાણકાર વિદ્વાનોના પણ આવા જ અભિપ્રાય છે જે સાંભળતાં સાંભળતાં આપણે થાકી ગયા છીએ. જો આમ થાય તો અન્ન સમસ્યા ઉકલી જશે એમ સાંભળવાથી હાથમાં અન્ન આવતું નથી. પરદેશનાં રાજયો આપણી છાતી દબાઈ જાય એટલા મોટા જથ્થામાં ભારતને અન્નદાન પણ કરે છે. આપણે એમને આશીર્વાદ આપીએ અન્નવાતા ખુલી મવ પણ આપણા સવાલ હજી અણઉકલ્યો જ છે એનું શું? સંતતિનિરોધથી જો ન પતે તે માના પેટમાં જીવ પેદા થયા પછી પણ ગર્ભપાત કરાવવાનો ઈલાજ છે. યુરોપ, અમેરિકામાં અમુક પરિસ્થિતિમાં એ ઈલાજ અજમાવવામાં આવતા હશે. જો કે હજી પણ સુધરેલા માણસનું મન પણ એ ઈલાજને ‘ધાતકી’ જ કહે છે, આને અંગેના કાયદાઓ ઢીલા કરાય કે ન કરાય એની ચર્ચા ત્યાં ચાલે છે. પણ કહે છે કે, જાપાને આ બાબતમાં પહેલ કરી ગર્ભપાત માટે કાયદાની ઘણી છૂટ આપી છે. અને આપણાં સુશિક્ષિત નેતાઓ Page #15 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧-૧૭ ૧૮૩ યુરોપ, અમેરિકાની પેઠે જાપાનને દાખલે લઈને પણ આપણે ત્યાં આવી જ ઘાતકી છૂટ કાયદાથી આપવી જોઈએ એમ વિચારવા લાગ્યા છે. આ આખું વર્તમાન ઈતિહાસ છે. એમાં હું કે મારા વિચારો કયાંય વચમાં આવ્યા નથી. હું કહું છું કે અનૈત્પત્તિ પૂરતા પ્રમાણમાં વધતી જાય તે ઉત્તમ છે. એની પાછળ આખી દુનિયા પડી જ છે. જે જડવાદી પશ્ચિમની આપણે અધ્યાત્મવાદી ભારતી નિંદા કરીએ છીએ એમના જ વૈજ્ઞાનિક પુરૂષાર્થથી આપણી અ ત્પત્તિ વધે છે તે પણ મને મંજૂર જ છે. બહારના લોકો અન્ન વધારે અને આપણે પ્રજા વધારીએ એ રીતે મેળ ખાતો હોય તો આજના ભારતના મનીષીએને વાંધો હોય એમ લાગતું નથી.. પણ જયારે માના પેટમાં ગર્ભમાં જીવે પ્રવેશ કર્યા પછી પણ એ જીવ માના પેટમાંથી બહાર આવ્યો નથી અને અસહાય છે એને લાભ લઈ એનું ખૂન કરવાની છૂટ મેળવવા સુધી જો આજની દુનિયા ઠંડે પેટે ઘાતકીપણું સેવતી હોય તે - અને ત્યારે જ એની આગળ મારા ‘વિલક્ષણ” વિચારો રજૂ કરવાની રજા માંગું છું. મારી દલીલો ટુંકામાં આ પ્રમાણે છે. જે પ્રાણી દુનિયામાં આવવાની તૈયારી કરે છે એને ખતમ કરવું સારું કે જેની દુનિયાની યાત્રા લગભગ પૂરી થવાથી જે જવાની તૈયારીમાં છે એને માન અને આદર સાથે જલદી પધરાવો એ સારું? મારે મન - અને કોઈ પણ સજજન માનવીને મન-બંને પ્રકાર સરખા જ ઘાતકી છે. એમાં કોઈ નહિ કહી શકે કે એક જ છેડો ઘાતકી છે અને બીજો નથી. વધુમાં મારી દલીલ છે કે જે જીવ માત-પિતાના આશીર્વાદથી આ દુનિયામાં પ્રવેશ કરવાની તૈયારીમાં જ છે, એમાંથી કોઈ રામ અથવા કૃષ્ણ જેવા હશે, ઈસા મસીહ જેવા અથવા બુદ્ધ જેવા હશે, શંકરાચાર્ય જેવા કે વિનોબા જેવા હશે, હિટલર કે એલીન જેવા હશે, પરમાનંદભાઈ અથવા કાકા જેવા હશે એમની ઉજજવળ અથવા ભયાનક કારકીર્દી મૂળમાં જ ખતમ કરવી સારી કે જેઓ જીવન જીવી શકયા છે, સેવા કરી ચૂકયા છે, ભૌતિક કે આધ્યાત્મિક નવું કશું, ઉત્પન્ન કરવાની જેમની શકિત રહી નથી અને જેઓ નવી પેઢી પાસેથી આદર અને સેવાની ઉઘરાણી જ કરવાના છે તેમને જવામાં મદદ કરવી સારી? આમાં વિચારની નવીનતા કે વિલક્ષણતા પણ હું નથી જોતે. આપણા પૂર્વજો જયારે પુરુષાર્થ ઓસરી જાય ત્યારે વાનપ્રસ્થ આકામમાં પ્રવેશ કરતા, સમાજપુરને પોતાને ભાર ઓછા કરવા માટે જંગલમાં જઈ રહેતા. ખેતીનું અનાજ ભરી ભરીને ખેડૂત ઘેર લઈ જાય પછી ખેતરોમાં જે દાણાઓ રહી ગયા હોય તે ભેગાં કરી તેટલા પર ગુજરાન ચલાવતા હતા. (અને શાસ્ત્રોમાં ઉત્કૃવૃત્તિ કહી. છે.) એ જમાનામાં એ વૃદ્ધોને જંગલમાં કાંઈક તે ખાવાનું મળતું હશે અને નહિ તો વાઘ - વરૂઓને તેઓ ખોરાક પૂરો પાડતા હશે. વિદુર જે કોઈ ઝાડને અઢેલીને ઊભે ઊભે પ્રાણત્યાગ કરે, કોઈ દેહ પડે નહિ ત્યાં સુધી હિમાલયનાં જંગલમાં ઈશાન્ય દિશાએ ચાંલ ચાલ કર્યા કરે. આ બધી વસ્તુઓ આપણાં શાસ્ત્રોમાંથી મેં ટાંકી છે. - હવે તમે કહેશે અને સતીશ પણ કહેશે કે સ્વેચ્છાએ આવી રીતે પ્રાણત્યાગ કરનાર પવિત્ર પુરુષોને હજારો વંદન હો ! હું પણ કહીશ આમીન. પણ મુઠ્ઠીભર લેકો આમ સ્વર્ગારોહણ કરે તેથી અન્નત્પત્તિ અને પ્રજોત્પત્તિના પ્રમાણને સવાલ થોડે જ હલ થવાને છે? અને તેટલાથી દુનિયામાં આવવાની તૈયારી કરનાર ગર્ભસ્થજીના પ્રાણ થોડાં જ બચવાના છે? બે ઘાતકી ઈલાજેમાંથી ક એછા ઘાતકી અને માનવહિતનો છે એટલે જે વિચાર કરવા હું વિનવું છું. સંતતિ–નિરોધને પ્રકાર મારા જેવાને ભલે અનિષ્ટ અને અશુભ લાગતો હોય. એને કોઈએ ઘાતકી કહ્યો નથી. લોકસંખ્યા વધવા ન દેવા માટે ગર્ભપાતની ભલામણ કરવી નિ:સંશય ઘાતકી છે. એની સામે મારો પિકાર છે. દુનિયામાં આવવાની તૈયારી કરતી પ્રાણવાન પેઢીના હેમાં દુનિયામાંથી વિદાય લેવાની તૈયારી કરતી મારી પેઢી તરફથી બુદ્ધિવાન વિચારક વર્તમાન પેઢી આગળ આ એક આજીજીપૂર્વક કરેલી અપીલ છે. પછી ભલે એ અજબ હોય કે કવિલક્ષણ હોય. તમારો કામ મારો જવાબ કાકા સાહેબના ઉપર આપેલા પત્રના જવાબમાં જણાવવાનું કે જયારે મેં તા. ૧-૧૨-દદની ‘મંગળ પ્રભાત ‘દૂસરે શિરેસે સોચે' એ મથાળાના લેખને અનુવાદ તા. ૧૬-૧૨-૬૬ ના પ્રબુદ્ધજીવનમાં પ્રગટ કર્યો, ત્યારે કાકા સાહેબ સૂચવે છે તે મુજબ, મંગળ પ્રભાતના તે જ અંકમાં પ્રસ્તુત લેખની આગળ મૂકવામાં આવેલે ‘જીવન ઔર ઉસકા સવાલ” એ મથાળાને અગ્રલેખ મેં ખરેખર વાંચ્યા નહોતે એ મારે કબૂલ કરવું રહ્યું. પણ ત્યાર બાદ એ લેખ મેં ધ્યાનપૂર્વક વાંચ્યો છે. એ લેખમાં કેટલાક વિવેચન બાદ પ્રજોત્પત્તિ અટકાવવાના ચાર ઉપાયો રજુ કરવામાં આવ્યા છે. (૧) બ્રહ્મચર્યપાલન, (૨) લગ્ન બને તેટલાં મેડાં કરવાં, (૩) કૃત્રિમ ઉપાયો દ્વારા સંતતિનિયમન (૪) ગર્ભપાત. પહેલા બે ઉપાય . વિશે કંઈ મતભેદ હોવા સંભવ નથી. ત્રીજા ઉપાય સંબંધમાં કાકાસાહેબે તા. ૧૫-૫-૬૬ના મંગળપ્રભાતમાં જણાવ્યું છે કે “દરેક મનુષ્ય આખી પરિસ્થિતિ બરોબર સમજી લે અને સંયમના વિષયમાં કાયર ન બને અને જ્યાં જરૂર હોય ત્યાં કૃત્રિમ સાધનને ઉપયોગ કરે.” એ રીતે તેમણે એ ઉપાયનું સ્પષ્ટ સમર્થન કર્યું છે અને પ્રસ્તુત લેખમાં પણ આ અંગે તેમણે એક પ્રકારને તટસ્થભાવ દાખવ્યો છે, જ્યારે ચોથા ઉપાયને તેમણે સખત વિરોધ કર્યો છે. એ લેખ તરફ મારું ધ્યાન નહિ ખેંચાવાનું કારણ એ હતું કે કાકાસાહેબને વિવાદાસ્પદ લેખ મંગળ પ્રભાતમાં સ્વતંત્ર રીતે મૂકવામાં આવ્યો હતો અને તેનું આગળના લેખ સાથે અનુસંધાન છે એવું આ વિવાદાસ્પદ લેખમાં કોઈ સૂચન નહોતું. હવે એ લેખ વાંચી જવા બાદ પણ વિવાદાસ્પદ લેખ અંગેના મારા સંવેદનમાં કશે પણ ફરક પડયે નથી, કારણ કે તેમાં રજુ કરવામાં આવેલા વૃદ્ધોને વિદાય આપવાના નવા વિચારને કાકાસાહેબ વિરોધ કરતા હોય એમ પહેલેથી છેલ્લે સુધી એ લેખ વાંચતાં જરા પણ લાગતું નથી. ઉલટું આ નવા વિચારને તેમનું પુરું અનુમોદન હોય એવી છાપ પડે છે. તેમના અતિ બુદ્ધિમાન જ્યેષ્ઠ પુત્ર ભાઈ સતીશના મન ઉપર પણ આવી જ છાપ પડી હોવાનું તેમના પત્ર ઉપરથી જણાઈ આવે છે. તે હવે કાકાસાહેબનો આપત્ર વાંચતાં તેઓ પોતાનું પડખું કાંઈક બદલતા હોય એવી છાપ ઉભી થાય છે. આ પત્રમાં ગર્ભપાત અને વૃદ્ધોની વિદાય- આ બન્ને ઉપાયે એક સરખા ઘાતકી છે એમ તેઓ જણાવે છે, પણ સાથે સાથે જો આ બન્ને વચ્ચે પસંદગી કરવાની હોય તે તેમની પસંદગી બીજો ઉપાય છેઘાતકી હોઈને તે ઉપર ઢળતી હોય એવી છાપ ઉઠે છે. આમ તેમનો વિવાદાસ્પદ લેખ અને આ પત્ર-એ બે વચ્ચે કાંઈક અસંગતિ હોવાનું નજરે પડે છે. . વળી બીજે છેડેથી વિચારીએ” એ લેખ વાંચતાં એમાં જણાવેલા વિચારે કાકાસાહેબના પિતાના છે એવી છાપ આપણા મન ઉપર ઉઠે છે, જયારે તા. ૧-૧-૬૭ના “મંગળ પ્રભાતીમાં પ્રગટ થયેલ અગ્રલેખ “ભૂમિકા મેરી નહિ દુનિયા કી'—આ લેખ દ્વારા કાકાસાહેબ એમ સૂચવે છે કે પેલા વિવાદાસ્પદ લેખમાં જણાવેલા વિચાર એમના પિતાના નથી, પણ આજકાલના સમાજના પ્રતિનિધિ તરીકે તેમણે આગળ ધર્યા છે. આમ તેમના આગળ પાછળના લખાણમાં એક પ્રકારની અસંગતિનું દર્શન થાય છે અને તેઓ પડખું બદલતા હોય એવી છાયા ઉભી થાય છે. હું વસ્તીનિયમનના પ્રશ્નને આ રીતે સમજું છું. આ આખા પ્રશ્નને આજ સુધી એક ધારણા-assumption-ઉપર વિચાર કરવામાં આવ્યું છે અને તે એ છે કે જેને આ દુનિયામાં માનવી તરીકે પ્રવેશ કરવાનો અવકાશ મળ્યો છે તેને વિધિનિમિત આયુષ્ય Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પુરુ કરવાનો હક્ક છે અને તે પ્રકારની માનવીની જીિજીવિષા પુરી કરવામાં સમાજે કોઈ પણ પ્રકારના અવરોધ ઊભા કરવા ન જોઈએ. સમાજ તરફથી પ્રત્યેક માનવીને પુરૂ અભય મળવું જોઈએ. આ રીતે વિચારીને આ દુનિયામાં નવા માનવીઓના પ્રવેશ અંગે સંતતિનિયમન જેવા વ્યવહારુ અંકુશ મૂકવાનું તેમ જ અમલી બનાવવાનું આજની સરકાર તેમ જ સમાજના ચિન્તકા વિચારી રહ્યા છે. આ વિચારને કોઈ કોઈ જગ્યાએ અનિચ્છનીય બાળકોને ગર્ભપાતદ્નારા આ દુનિયામાં આવતા અટકાવવાના સૂચન સુધી લંબાવવામાં આવે છે, પણ એ સૂચિત ઉપાયને હજુ સુધી કોઈ વ્યાપક સ્વીકૃતિ મળી નથી. આની સામે કાકાસાહેબ એક નવા જ અને ચોંકાવનારો વિચાર સમાર્જ સમક્ષ રજ કરી રહ્યા છે. તેઓ એમ સૂચવે છે કે જેમ વસ્તીનિયંત્રણ અર્થે સંતતિનિયમનના અને કોઈ કોઈ સ્થળે જન્મનિયમનના એક છેડેથી વિચાર કરવામાં આવે છે તેમ બીજે છેડે સમાજને ભારરૂપ બનેલા અને જીવનમાંથી રસ ગૂમાવી બેઠેલા વૃદ્ધોને પણ શા માટે વિદાય ન આપવી ? પ્રભુદ જીવન આ રીતે ઉપર જણાવેલી સામાજિક ધારણા એટલે કે દરેક માનવીને પોતાના ભાગ્યે પ્રાપ્ત થયેલા આયુષ્યની મર્યાદા સુધી જીવવાના પૂરો હક્ક છે—આ પ્રકારનું પાયાનુંમન્તવ્ય તેમને માન્ય નથી એમ તેઓ સૂચવતા હોય એમ લાગે છે. કાકાસાહેબ દ્વારા આગળ ધરાતા આ નવા વિચાર અંગે એક તા એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે આ વિચાર સમય જતાં માત્ર બીનજરૂરી વૃદ્ધો સુધી સીમિત રહેશે એમ માનવાને કોઈ કારણ નથી. ઉલટું આ વિચાર ફેલાવા પામતાં નબળા-સબળા વચ્ચે મોટા સંઘર્ષમાં પરિણમવાનો છે અને અસાધ્ય દથી પીડાતા, સમાજને પૂરા ઉપયોગી નહિ બનતા અપંગ, આંધળા, બહેરા—એવા અનેક વર્ગોને આવરી લેવાના છે. કાકાસાહેબના નવા વિચારમાં રહેલા આ ભયસ્થાનની ઉપેક્ષા થઈ શકે તેમ નથી. બીજું સંતતિનિયમન દ્વારા વસ્તીવધારા ઉપર નિયંત્રણ મુકવું એ એક બાબત છે; વૃદ્ધોને ઈચ્છાએ કે અનિચ્છાએ વિદાય થવું પડે એ દ્વારા વસ્તી ઘટાડો કરવા એ બીજી બાબત છે. એકમાં માનવસમાજની વૃદ્ધિની અટકાયત સૂચિત છે; બીજામાં માનવસમાજના આંશિક વિચ્છેદ સૂચિત છે. એક આજના સમયની અનિવાર્ય બનેલી જરૂરિયાત છે; અન્ય અંગે તત્કાળ વિચાર કરવા પડે એવી ઉત્કટ આજની કોઈ સમસ્યા નથી. અને જ્યારે પણ એવી કોઈ ઉત્કટ સમસ્યા માનવ સમાજ સામે આવીને ઊભી રહેશે ત્યારે આગળથી ગમે તેવી પાળ બાંધી હશે દા. ત. આવી પરિસ્થિતિમાં માત્ર વૃદ્ધો જ વિદાય થાય તો પણ, એ પરિસ્થિતિમાં ચોતરફ જીવવા માટેની એવી પડાપડી પેદા થવાની કે જે નબળા હશે, આતંક પિડિત હશે, એક યા બીજા પ્રકારના અપંગ હશે તેને ધક્કો મારીને, ફેંકી દઈને જે કોઈ બળવાન હશે— પછી તે વૃદ્ધ હો કે જુવાન, સ્ત્રી હો કે પુરુષ–તે જીવિત રહેવા મથશે. વસ્તુત: આવી અન્તિમ કોટિની પરિસ્થિતિની કલ્પના આગળ ધરવી અને આજે તેની ચિન્તા કરવી તે અશુભ અને ઘાતક વિચારોને નાતરવા બરાબર છે. વળી આજે વિજ્ઞાન જે રીતે આગળ વધી રહ્યું છે અને ઉત્પાદનક્ષેત્રે અણુકિતના ઉપયોગની શક્યતા જે રીતે વિપુલ પ્રમાણમાં વિકસતી રહી છે તે જોતાં એવી અન્તિમ કોટિની પરિસ્થિતિ નિર્માણ ન પણ થાય એ એટલું જ સંભવિત છે. આ ઉપરાન્ત જે કુદરત જીવસૃષ્ટિનું યુદ્ધ અથવા ઉપદ્રવ દ્વારા આજ સુધી સમધારણ કરતી આવી છે, એ કુદરતે આ પોતાના સ્વધર્મના હવે હમેશાને માટે પરિત્યાગ કર્યો છે એમ માની લેવાને પણ કોઈ કારણ નથી. આગામી કટોકટીની કલ્પના કરીને કાકાસાહેબ પહેલી પસંદી તરીકે માત્ર વૃદ્ધોને જ વિદાય કરવાનું શા માટે સૂચવે છે ? P તા. ૧૬-૧-૬૭ કારણકે માનવ સમાજના અન્ય વર્ગોની અપેક્ષાએ કાકાસાહેબને મન આ વૃદ્ધો મનથી મરી બેઠેલા અને સમાજ માટે નકામા અને ભાર રૂપ બનેલા છે. આ ઉપરથી સમાજનું જે અંગ નકામું લાગે તેને વખતસર દૂર કરતા રહેવું એવું ધારણ સહજપણે ફલિત થાય છે. આ નર્યો ઉપયુકતતાવાદ છે. વળી સમાજનું અમુક અંગ નકામું છે એ કોણ નક્કી કરશે ? સરકાર. સમાજ કેમનસ્વીપણે વિચારતી અને વિચરતી વ્યકિતઓ ? આવી વિચારણામાંથી કેવા કેવા સામાજિક અનર્થો જન્મે એ વર્ણવવાની જરૂર છે‘ખરી ? આમ કાકાસાહેબના મૂળ વિવાદાસ્પદ બનેલા લેખ અને આ અંકમાં છપાયલે તેમના પત્ર– આ બન્ને અંગે સ્ફુરેલા કેટલાક વિચારો રજ કરીને હવે તેમના છેવટના પ્રશ્નનો જવાબ આપવા હું' પ્રયત્ન કરીશ. કૃત્રિમ ઉપાયો દ્વારા કરવામાં આવતા સંતતિ નિયમનને ઉપર જણાવ્યું તે મુજબ કાકાસાહેબે અનુમાદન આપ્યું છે, એમ છતાં તે સાથે તેમના મનની ઘડ હજ બેઠી નથી. અને એમાં જાપાને ગર્ભપાતને કાયદાની સંમતિ આપી છે અને અહિં પણ આ પ્રશ્ન કેટલાક વર્તુળામાં ચર્ચાઈ રહ્યો છે એ ઉપરથી સંતતિનિયમનની પાછળ ગર્ભપાતનું અનિષ્ટ જોસભેર આપણા દેશમાં આવી રહ્યું છે આગામી પરિસ્થિતિનું આવું દર્શન કાકાસાહેબને ભારે ભડકાવી રહ્યું છે, ખૂબ અકળાવી રહ્યું છે, અને તેના અનુસંધાનમાં તે પ્રશ્ન કરે છે કે “ જો જીવમાત-પિતાના આશીર્વાદથી આ દુનિયામાં પ્રવેશ કરવાની તૈયારીમાં જ છે એમાંથી કોઈ રામ અથવા કૃષ્ણ જેવા હશે, ઈસામસીહ જેવા અથવા બુદ્ધ જેવા હશે, શંકરાચાર્ય કે વિનાબા જેવા હશે, હિટલર કે સ્ટૅલીન જેવા હશે, પરમાનંદભાઈ કે કાકા જેવા હશે એમની ઉજજવળ અથવા ભયાનક કારકીર્દી મૂળમાં જ ખતમ કરવી સારી કે જેઓ જીવન જીવી ચૂકયા છે, સેવા કરી ચુકયા છે, ભૌતિક કે આધ્યાત્મિક નવું કશું ઉત્પન્ન કરવાની જેમની શકિત રહી નથી અને જેઓ નવી પેઢી પાસેથી આદર અને સેવાની ઉધરાણી જ કરવાના છે તેમને જવામાં મદદ કરવી સારી ?” આ પ્રશ્નના સીધેા જવાબ આપું તે પહેલાં બે મુદાઓ ધ્યાનમાં લેવાની જરૂર છે. એક તા ઉપરના લખાણમાં આ દુનિયામાં પ્રવેશનાર ઉમેદવાર એવા માનવીને બહુ રળિયામણે! ચીતરવામાં આવ્યો છે અને વિદાય થનાર વૃદ્ધને ભારે અળખામણા અને બીનજરૂરી આલેખવામાં આવેલ છે. અને બીજું એવા વૃદ્ધને જવામાં મદદ કરવી એમ જે સૂચવવામાં આવ્યું છે તે તો પહેલું પગલું છે, પણ તેને વિદાય થવાની ફરજ પાડવી એ બીજું પગલું પણ કાકાસાહેબના મૂળ લેખમાં સૂચિત છે. આ બન્ને મુદ્દાઓ ઉપરના પ્રશ્ન સાથે સાંકળતાં મને એવા જવાબ આપવાનું પ્રાપ્ત થાય છે કે, કાકાસાહેબે સૂચવેલા પહેલા વિકલ્પથી સંતતિનિયમન ઉદ્દિષ્ટ હોય તો, તેને આજે અનિવાર્ય અનિષ્ટ તરીકે આપણે સ્વીકાર્યા સિવાય ચાલે તેમ નથી એમ સમજીને, તે ખાતર આપણને જે ગુમાવવું પડે તે ગૂમાવવા આપણે તૈયાર રહેવું ઘટે છે, અને પહેલા વિકલ્પથી જો ગર્ભપાત સૂચિત હોય તે, અપવાદરૂપ ગર્ભપાતના કિસ્સાઓ બાદ કરતાં ન આપણે ગર્ભપાત તરફ જઈએ, ન આપણે વૃદ્ધોને વિદાય કરવાને વિકલ્પ વિચારીએ અર્થાત એ બન્ને વિચાર યા પ્રવૃત્તિનો આપણે સખ્ત વિરોધ કરીએ. કારણ કે એ બેમાંથી એક પણ માર્ગ વસતીઘટાડાની દિશાએ કદિ પણ કોઈ મહત્ત્વનો ફાળો આપી શકે તેમ છે જ નહિ. આમ વિચારીને આપણે કોઈ ગર્ભસ્થ રામ યા કૃષ્ણને પણ જરૂર આવકારીએ અને કાકાસાહેબને પણ વિદાય લેવાને વિચાર કરતા અટકાવીએ અને તેમને સેા વર્ષનું લાંબુ આરોગ્યપૂર્ણ આયુષ્ય પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરીએ. 6 પરમાનંદ Page #17 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૧૭ ભુવન બિહારમાં દુષ્કાળ ગ્રસ્ત વિસ્તારના પ્રવાસ (આ વર્ષે બિહારમાં ભીષણ દુષ્કાળના ઓળા પથરાઈ ગયા છે. બિહારની લગભગ સાડા ત્રણ કરોડની જનતા દુષ્કાળના સકંજામાં સપડાઈ છે. સંક્ટના નિવારણ અર્થે સરકાર ઉપરાંત જનતાએ પણ કામ ઉપાડી લેવું જોઈએ. ગાંધીજીના અંતેવાસી અને જાણીતા રચનાત્મક કાર્યકર્તા શ્રી છગનભાઈ જોશી, મુંબઈની આયાત – નિકાસની પેઢીવાળા શ્રી નંદુભાઈ તુલસીદાસ, ખાદી કમિશનવાળા ડૉ. માધવદાસ, ગિની સમાજનાં શ્રી જયશ્રીબેન રાયજી તથા સર્વોદય કાર્યકર્તા શ્રી કાંતિભાઈ વેરાએ તા. ૪થી ૧૧ ડિસેમ્બર દરમિયાન બિહારના પ્રવાસ કરીને જે માહિતી મેળવી છે તે આ સાથેના લેખમાં છે.—અમૃઝ મોદી) બોમ્બે સેન્ટ્રલ રીલીફ ટ્રસ્ટવતી શેઠશ્રી અરવિંદભાઈ મફતલાલના આગ્રહી, શ્રી કાકાસાહેબ કાલેલકરની ઇચ્છાથી શ્રી નંદુભાઈ તુલશીભાઈ ખીમજી, ખાદી કમીશનના રૂના ડિરેકટર ડૉ. માધવદાસ તથા મુંબઈના સર્વોદય કાર્યકર્તા કાંતિભાઇ વારા, ભગિની સમાજના પ્રણેતા શ્રી જયશ્રીબહેન રાયજી અને તેમના બે મુખ્ય સાર્થીઓ નંદનહેન દેસાઈ તથા વસંતબહેન ભરતિયા સાથે ૪ ડિસેમ્બરથી ૧૧ ડિસેમ્બર સુધી બિહારના દુષ્કાળ ગ્રસ્ત પ્રદેશમાં લગભગ ૪૦૦ માઈલ મેટરમાં અમે ફર્યા, તેમાં ૩૦ ગામડાંઓની આર્થિક પરિસ્થિતિની જાતતપાસ પણ કરી છે. અમારા પ્રવાસ પહેલાં બિહારની દુષ્કાળ પરિસ્થિતિના સંપૂર્ણ ખ્યાલ શ્રી જયપ્રકાશનારાયણે બુદ્ધ ગયામાં એક કલાક સાથે બેસીને નકશામાની મદદથી આપ્યા હતા. તેથી અમારે પ્રવાસ અને કામ સરળ અને ફળદાયક થવામાં મદદગાર થયો છે. પ્રવાસ દરમ્યાન ભગિની સમાજ જે પોતાની સાથે મુંબઈથી કાપડ, બિસ્કીટ, ધાબળા, નવાં જુનાં કપડાં લાવ્યા હતા તેનું વિતરણ ગરીબોને ઝુંપડે ઝુંપડે જઈને કરવામાં આવ્યું હતું. પલાનું ડીસ્ટ્રીકટ રીલીફ કમિટીના આગેવાનોની ખાસ મીટીંગ ડાલ્ટનગંજમાં ગોઠવવામાં આવી હતી. પલામું અને હજારી બાગના ડીસ્ટ્રીકટ કલેકટરો અને ડી. ડી. એને પણ અમે મળ્યા હતા. ગયા ડીસ્ટ્રિીકટ રીલીફ કમિટીના ચેરમેન શ્રી દાલમિયાં તથા ચેમ્બર ઑફ કોમર્સના પ્રમુખની સાથે ફત્તેહગંજ ડીસ્ટ્રીકટના ગામડામાં હું ફર્યો છું. ખાદીના પરમ ભકત ભાઈશ્રી જેઠાલાલ ગોવિંદજી ગ્રામદાનના કામ માટે ગયામાં આસન જમાવીને બેઠા છે. તેઓએ બિહાર રીલીફના કામની જવાબદારી સ્વીકારી છે. તેઓ મારી સાથે પટણા પણ આવ્યા હતા. પટણામાં મુખ્યપ્રધાન શ્રી કૃષ્ણવલ્લભબાબુ, બિહાર કૉંગ્રેસના પ્રમુખ અને મુખ્ય કાર્યકર્તાઓ અને ગાંધી સ્મારક નિધિના સંચાલક તથા સર્વોદય મંડળના કાર્યકર્તાઓ હરિજન સેવક સંઘના મંત્રી એમ જુદા જુદા સ્તરના કાર્યકર્તાઓને અમે મળ્યા હતા. આ બધાની જાત તપાસ પરથી અમાને સંપૂર્ણ ખાત્રી થઈ છે કે: બિહારમાં સન ૧૮૯૪ પછી આ ભયંકરમાં ભયંકર દુષ્કાળ છે. ગંગાજીની દક્ષિણમાં આવેલા ૧૪ જિલ્લાઓમાં દુષ્કાળે કારમા પંજો પસાર્યા છે. ઉત્તર બિહારમાં છેલ્લા વરસાદ થયો છે, પણ દક્ષિણ બિહારમાં વરસાદ નજીવા થયો હોવાથી રવી પાકને કહી શકાય તેવા કાંઈ લાભ થયો નથી. અમે જે ગામડાંઓ જોયાં તેમાં ખેતમજૂરો અને નાની જમીનવાળા ખેડૂતોની ૫૦ ટકા વસતી એવી છે કે જેને બે વખત ખાવાના સાંસા પડે છે. આદિવાસી અને હરિજનોની વસતિવાળા ગામામાં એવા ઘણાં જોયા કે જેને હલી જાતનું અનાજ પણ ન મળવાથી ભાજીપાલા અને કંદ મૂળમાં થોડોક લાટ ભેળવીને પેટ ભરે છે. કુ જ્યાં ખાવાના સાંસા હોય. ત્યાં કપડાંની વાત જ શી કરવી ? બિહારમાં દિલ્હી જેવી કડકડતી ઠંડી પડે છે. તેમાંય નેપાલની તળેટી ૧૮૫ ✩ એમાં જમ્મુઈ તથા માંધિર વિભાગમાં અસહ્ય ઠંડી પડે છે. અમારા પ્રવાસમાં પાંચ-સાત ભુખમરાને લીધે મરણ પામ્યાની હકીકતા અમાને મળી હતી, તે ઠંડીના કારણે કે વૃદ્ધાસ્થાને કારણે કે ભૂખમરાને કારણે તેની ચોકસાઈ કરવામાં અમે ઉતર્યા ન હતા. બિહાર સેન્ટ્રલ રીલીફ કમિટીને વડા પ્રધાનના ફંડમાંથી પાંચ લાખ રૂપિયા, તાતા કંપની તરફથી ૪ લાખ રૂપિયા અને પાપ તરફથી એક લાખ રૂપિયા અને ચારેક લાખ રૂપિયા આકસ ફાર્મ તરફથી, અને દોઢેક લાખ રૂપિયા જનતા તરફથી બિહાર રીલીફ કમિટીને મળ્યા છે. ઉપલા ફંડમાંથી હાલ તાત્કાલિક સા અન્નક્ષેત્રોની યોજના છે જેથી દરેક જિલ્લામાં પાંચસા - પાંચસા માણસાનાં ખાસ કરીને બાળકો, અથકતા અને વૃદ્ધો તથા ગર્ભવતી બહેનોને આ રસાડામાં એક વખત ભાજન આપવામાં આવશે. આ રસાડાના સરેરાશ ભાજન ખર્ચમાસિક રૂપિયા છ હજાર થશે. આવાં રસાડાં આઠ માસ સતત ચલાવવાની જરૂર રહેશે, એટલે પચાસ હજાર રૂપિયાના એક Àાડામાં ખર્ચ થશે. એવાં સા રસોડાં એટલે ૫૦ લાખ રૂપિયા ખર્ચ થશે. જનતા તરફથી અને પરદેશ તરફથી આ મદદ મળી રહેશે એવી આશા અને શ્રદ્ધા છે. આ ઉપરાંત ભારત સેવક સમાજ ક્રિશ્ચિયન રીલીફ એસ.સીએશન, અમેરિકન અને જર્મન મીશનરીએ પણ તેમની અનુકૂળતા પ્રમાણે ઠેરઠેર રસોડાં ખાલવાનાં છે. બિહાર રીલીફ્ કમિટી તરફથી તથા જર્મન મીશન તરફથી ચાલતા ત્રણ રસાડાની મુલાકાત અમે લીધી હતી. તેમાં શ્રીમંતા અને મહાજના ચલાવવામાં સક્રિય સાથ આપી રહ્યા છે. ડાલટનગંજ, હજારીબાગ, છત્રા, શાહબાગમાં ચાલતી કાલેજોમાં વિદ્યાર્થીઓ પોતાનું ભાજન ખર્ચ નહીં આપી શકવાથી પચ્ચીસથી ત્રીસ ટકા વિદ્યાર્થીઓને કાલેજ છેડવી પડી છે તેમ કાલેજના પ્રિન્સીપાલા પાસેથી જાણવા મળ્યું. જ્યાં ભાજન ખર્ચ પણ ન આપી શકાતું હોય ત્યાં ફી તે કયાંથી આપી શકે? અને આ ફી ન મળવાને કારણે કાલેજના કર્મચારીઓને પગાર આપી શકાતા નથી. એટલે સંભવ છે કે સ્થાનિક કાલેજો પણ બંધ થાય. અમારા પ્રવાસ દરમ્યાન મુજફ્ફરનગરની કાલેજમાં પ્રોફેસરા અને વિદ્યાર્થીઓની તંગદીલીના કારણે ગોળીબારથી મરણ થયા હતા અને આખા બિહારની કાલેજો બંધ કરવાના સરકારે હુકમ કાઢયા હતા. આ વિદ્યાર્થીઓની હિંસક ચળવળ કયાં અટકશે તે કહેવું મુશ્કેલ છે. ગામડાંઓમાં રેશનીંગની દુકાને હમણાં હમણાં શરૂ થઈ છે. ત્યાં રૅશન નિયમિત અઠવાડિયે મળતું નથી અને જ્યાં મળે છે ત્યાં થોડા ઘણાંને તે પણ માત્ર ચાર ઉસ અને તેમાં ય હલકી જુવાર અને હલકા ઘઉં મળતા હતા. તેમાં બે આંઉસના વધારા કરાવી આપ્યા હતા. આટલું અનાજ મેળવવા માટે ત્રણ ચાર માઈલ દૂરથી માણસાની કતાર બંધાતી હતી અને એક દુકાનદાર પાસે માલ ખૂટી જવાને કારણે કે બીજા કારણે લોકોમાં અસંતોષ અમે નજરે નિહાળ્યો : હતા. બિહાર કમિટી તરફથી ત્રીસ હજાર પડી અને પહેરણ બાળકોને વહેચવાના પ્રબંધ થઈ રહ્યો છે. બિહારમાં ૧૭ જિલ્લામાંથી ૧૪ જિલ્લામાં દુષ્કાળ છે. બિહારની સાડા પાંચ કરોડની વસ્તીમાંથી ત્રણ કરોડની વસ્તી દુષ્કાળના પંજામાં ફસાયેલી છે. તેમાં ખાસ કરીને શાહબાગ, ગયા, હજારીબાગ, પલામુ અને પટનાના અમુક ભાગ અને માંઘીર જિલ્લા વધારે દુકાળગ્રસ્ત છે. બિહાર ફીલીફ કંમટીને દરેક જિલ્લામાં મુખ્ય કાર્યકર્તાઓ · તરીકે સર્વોદય મંડળના, બિહાર ખાદી ગ્રામોદ્યોગ સંઘના મુખ્ય કાર્યકર્તાઓને મુખ્ય એજન્ટ તરીકે નિમ્યા છે. એમની સલાહ સૂચના પ્રમાણે જિલ્લામાં રાહતનાં કામકાજ ચાલે છે. દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓમાં કલેકટરના રીપોર્ટ પ્રમાણે બેથી ત્રણ કરોડ રૂપિયા સરકાર તરફથી રાહત કામેામાં વપરાશે એવી યોજનાઓ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૧ બુધ જીવન થઈ છે. અને તેમાંથી મુખ્યત્વે કરીને રસ્તાઓ કરવા, બંધ બાંધવા અને કાચા કુવા કરાવવાનું કામ મોટે પાયે શરૂ થઈ ગયું છે. અત્યાર સુધીમાં બેથી અઢી લાખ કાચા કૂવા દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં થઈ ગયા છે. અમે પલામું જિલ્લામાં ફરતા હતા ત્યારે દરેક ખેતરમાં એક એક કાચા કૂવા થયા હોય અથવા થઈ રહ્યો હેય એવું માઈકેના માઈલ સુધી જોયું હતું. એક કાચા કૂવાનું ખર્ચ સો રૂપિયા થવા જાય છે. સરકાર તરફ્થી આવા કૂવા માટે પચ્ચીસેક રૂપિયારાહત તરીકે અપાય છે. બિહાર ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ તરફથી એકસો ખાદી ઉત્પાદન કેન્દ્રો દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં શરૂ કરવાના છે. તેમાં એક કેન્દ્રમાં પાંચસ સુધી કિસાન ચક્ર સાલશે અને ત્યાં નવા શિખનારને રાજના પચાસ પૈસા પ્રમાણે વધુમાં વધુ પંદર દિવસ સુધી મદદ મળશે. અને તે બાદ એક હજાર મીટરની આંટી ઉપર ૨૨ પૈસા સરકાર તરફથી ઘેરબેઠાં શકતને કામ મળે એ દષ્ટિત્ને રાહતના આપવામાં આવશે. એટલે એક આંટીના લગભગ છપ્પન પૈસા મળશે. આ દુષ્કાળમાં તૈયાર થયેલ ખાદી સરકાર ખરીદી લેશે એમ શ્રી ધ્વજાબાબુ પાસેથી જાણવા મળ્યું. બિહારના આ પ્રવાસ દરમિયાન ત્યાંની પરિસ્થિતિને અભ્યાસ યો, એ પરથી લાગે છે કે ત્યાં આ વર્ષે ભયંકર દુષ્કાળ ઉતર્યો છે. આવા કપરા કાળમાં માત્ર આપણા જ વિસાર કરીને કેમ બેસી રહી શકીએ? સંકટનિવારણનું કામ માનવતાનું કામ છે. ગુજરાત સર્વોદય મંડળ અને સૌાષ્ટ્ર રચનાત્મક સમિતિ જેવી રચનાત્મક સંસ્થાઓ રાહત – કાર્ય ઉપાડી રહી છે. લાખો માણસે ને દુષ્કાળના એળામાંથી ઉગારી લેવાનું એક ભગીરથ કાર્ય આપણી આગળ પડયું છે. તન, મન, ધનથી આપણા સંકટગ્રસ્ત દેશબંધુઓની વહા૨ે દોડી જવું એ આપણા પવિત્ર ધર્મ છે. (સર્વોદય પ્રેસ સર્વિસ તરફથી મળેલું.) ગાવધ–બધી અંગે વિનેાખા છગનાલ જેશી મે દસ વર્ષ પહેલાં કહ્યું હતું કે ભારતમાં ગોવધબંધી થવી જોઈએ. ભારતની જનતાને એ મેન્ડેટ – આદેશ છે. સરકારની મુસીબત એ છે કે આજે તેની સામે અનેક કઠણ સમસ્યાઓ ઉભી થઈ છે. દેશમાં અનાજની અછત છે એટલે ઘાસચારાની છે. ધારો કે સારી ને નબળી બધી ગાય ઘાસ ખાય, તે જે સારી ગાયા છે તેમને આછું ઘાસ મળશે અને તેઓ પણ ખરાબ થતી જશે. હવે તેમાં જે નબળી ગાયા છે, એમને ખવડાવવું હેાય તે ગે!-સદન હોવાં જેઈએ. એમના છાણ-મૂત્રનું સારી રીતે ખાતર બનાવવાની મેજના થવી જેઈએ. ગાયના મરણ પછી તેનાં હાડકાં – ચામડાને યે ઉપયે!ગ થવા જોઈએ. ગા—સદન સારૂ ઠેર ઠેરથી મદદ મળવી જોઈએ અને વેપારીગાએ તે કામમાં મદદ કરવી જેઈએ. આવું કશું થાય નહીં, અને માની લો કે ગાવધ – બંધીના કાયદા થઈ જાય, તે નબળી ગાયને કોઈ ખરીદશે નહીં અને ખેડૂત પણ એને ખવડાવશે નહીં, અને છેવટે તે ગાય ખાધા વિના મરી જશે. આપણે રોજ જોતા રહીશું કે ગાય ક્ષીણ થતી જાય છે. તમે અને ખોરાક નથી આપતા અને તે મરે છે. આજે દુનિયાભરની સામે આ સવાલ છે. માણસને જે ખાવાનું ન મળે કે શેડ મળે, તે તે આત્મ-ચિંતન કરી શકે છે. નામ – સ્મરણ, ધ્યાન -- ધારણા વગેરેને આાય તેને મળે છે. એમ કરતાં - કરતાં તે ક્ષીણ થતા જાય તેાયે ચાલે છે. પરંતુ ગાયને જો ખાવાનું નહીં આપા તા રાજ તે આપણને અભિશાપ આપશે. તેથી તેના દુ:ખરહિત મૃત્યુની ચેજના થાય, જે નવરા બોજારૂપ છે, જેમને આપણે ખવડાવી નથી શકતા, એમને દુ:ખહીન મૃત્યુદાન આપવામાં આવે કે પછી એમને આપણી નજર સામે તરફડી - તરફ્તીને મરવા દેવાય? આવા સવાલ જો આપણી સામે ઊભા થાય, તે નિર્ણય કરવા ઘરો પડે છે. સરકારનીયે આ જ મુશ્કેલી છે. આજે હિન્દુસ્તાનમાં અનાજના દુકાળ છે, કેટલાક લોકો ગાય, સૂવર, બકરીને ખાય છે, હિંદુઓને બકરી પર દયા નથી આવતી, પણ ગાય પર સ્પેશિયલ -વિશેષ દયા આવે છે, ત્યારે ચિંતન કરનારા કહે કે “ગાય માટે ખાસ દયા કેમ રાખા છે. બકરી માટે કેમ નહીં?” બકરી દૂધ આપે છે અને કરો કોઈ કામ નથી આવતો, તેથી બાનું બલિદાન આપે છે. પરંતુ ગાય તા દૂધ પણ આપે છે અને તેના બળદ તા. ૧૬-૧૯૭ ખેતીના ઉપયોગમાંયે આવે છે. તેથી ગાયને બોજો સમાજે ઉપાડયો, કેમકે આર્થિક દ્રષ્ટિએ તે મદદગાર થઈ શકેછે. કેટલાક લોકો માંસાહાર કરે છે અને શકિતદેવી સામે બલિદાન ચઢાવે છે. મે' તે તેના વિરોધ કર્યો હતો કે આવું બલિદાન ન ચઢાવવું જોઈએ, તેનાથી કેટલાક નારાજ થયા. હજીયે તે બંધ નથી થયું અને આજેય ચાલે છે. હવે ધારો કે બકરી ખાવાનું બંધ કરીએ, તે બકરી અનાજ ને ઘાસ ખાશે, અને તમને તકલીફ આપશે. તમે પણ જીવા અને બકરી પણ જીવે, એટલે ખોરાક આપણી પાસે છે નહીં. તેથી બકરીને મારવાથી થોડો ખોરાક બચી જાય છે, જ્યારે માણસ પાસે ખાવા સારું અન્ન ન હોય, ત્યારે પણ ગાયનું માંસ ન ખાવું એવે નિર્ણય તટસ્થ બુદ્ધિથી કરવો અઘરો થઈ પડે છે. ગાયને ખવડાવ્યા વિના ખાઈશું નહીં એમ કહેનારા હિંદુ કેટલા નીકળશે? પહેલાં પોતે ખાઈ લે છે અને ગાયને એમની એમ છેડી દે છે એ હાલતમાં ગોરક્ષાની બધી જવાબદારી સરકારને માથે આવી જાય છે. તેથી સાધુ- સમાજે કહેવું જોઈએ, કે અમે ગા – રક્ષા સેવા સંસ્થા સ્થાપીએ છીએ અને ગાયના પાલન – પોષણની જવાબદારી ઉપાડીએ છીએ. ગાય અને બળદને સારાં બનાવવાં, નબળી ગાય ને ખરીદવી, એમને રક્ષણ આપવું – આ બધા માટે ઠેર ઠેર ગાસદન ચાલે અને સરકાર ગે!વધ ~ બંધીનો કાયદો કરે એમ બેઉ ચીજ સાથેસાથ શૈ, ત્યારે જ કાયદાના ફાયદા મળશે. નહીં ત સરકાર કાયદો તે કરી નાંખશે, પણ ગાય તમારી નજર સામે તરફડી - તરીને મરશે. હમણાં બિહારમાં દુકાળ છે. બહારથી જો મદદ નહીં મળે તે લોકો મરવાના છે. જ્યારે ખુદ માણસા જ મરતા હરશે, ત્યારે પહેલાં ગાય માટે વિચારાશે કે માણસ માટે? રાજા દિલીપ જેવા કોઈ અસમાન્ય માણસ હશે, તો તે ગાય માટે પોતાના દેહ આપવા તૈયાર થઈ જશે. બાકી સામાન્ય લોકો ગાયને મરવા દેશે અને પહેલાં પેતે ખાશે. માટે સરકાર સામે સમસ્યા છે. વળી, એ તે બધા લેંકોના ખ્યાલ રાખીને વિચારે છે. હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, બધાની દષ્ટિÒ તેને વિચારવું પડે છે. હવે હિંદુઓની માગણી છે કે ગે!વધ – બંધી થાય, જૈનાની માગણી છે કે બકરાવધ—બંધી થાય,અને મુસલમાને ની માગણી છે કે સૂવર વધ—બંધી થાય, સાથે જ દેશમાં અન્તીંકટ પણ છે. સરકાર સામે આ બધી સમસ્યાઓ છે. મુસલમાન કહે છે કે સુવરની કતલ ન થવી જોઈએ. તેઓ એમ ઈચ્છે છે કે સૂવરવધબંધી થાય. પણ બીજા કેટલાક લોકો સૂવર ખાઈને જીવે છે. હમણાં જ રાંચી પાસે સૂવરના કતલખાનાનું ઉદ્ઘાટન બિહારના મુખ્ય પ્રધાને કર્યું. સૂવરને ખાવા માટે કોઈ જુદી ચીજ આપવાની જરૂર નથી પડતી. એ બધા ગંદવાડ ખાઈ જાય છે. એ માણસના ભંગીનું કામ કરે છે. છતાં સૂવરના માંસમાંથી જે ખોરાક મળે છે, તે પ્રેષક છે, તેથી કેટલાક કહે છે કે સૂવરને શું કામ ન ખાઈએ? પરંતુ મુસલમાન કહે છે કે ‘સૂવરને મારો છે તે અમારાથી સહન નથી થતું, જૈન કહે છે કે ‘બકરાની કતલ ખાટી છે.' આ સ્થિતિમાં સરકાર શું કરે? મતલબ કે જે લોકોની આ પ્રકારની ભાવના હોય, એમનું જ એ કર્તવ્ય બની જાય છે કે તેઓ ગાયનું રક્ષણ કરે અને તેને માટે સરકાર પાસે માગણી ન કરે. આજે બધે ફરિયાદ થઈ રહી છે કે કરવેરા ઘણાબધા વધી ગયા છે. હવે ગાયની જવાબદારી તમે સરકાર પર સોંપશે. તે સરકાર કહેરો કે મે ગાયની જવાબદારી ઉપાડીએ છીએ અને બમણા કરવેરા નાખીએ છીએ, તો શું લેકોને એમ કબૂલ થશે? સરકાર સામે આ સવાલ છે. મારું માનવું છે કે સાધુ - સમાજે સંસારમાં ન પડવું જોઈએ. - એમણે ગાયની સંભાળ લેવી જેઈએ. ભગવાન કૃષ્ણે ગાયની સેવા કરી હતી. એવા સેવા તેએ પણ કરે. એમ થશે તો લે!કોને ય તેઓ માર્ગદર્શન આપી શકશે. લોકોને સંન્યાસીઓ અને ગાય, બંને પર શ્રાદ્ધા છે, તેથી લોકો સંસ્થાને દાન આપશે. વિશેષજ્ઞ લેક સારાં સારાં ગા-સદન બનાવે. આટલું ગેમના તરફથી થશે તો પછી સાધુ-સમાજ તરફથી જે માગણી થશે, તેને કંઈક મૂલ્ય પણ લાધશે. મુજફ્ફરપુર: બિહાર : ૨૬-૧૧-૬૬.. વિનાબા Page #19 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૨ -૭ બાબું જીવન ૮૭ I " . . . . પ્રકીર્ણ નોંધ . . . . ગોવધબંધી અંગેના વિનોબાજીના લેખની રચના ' ' ખાતા નથી. આવી જ રીતે મુસલમાનો સુવરના માંસ પ્રત્યે એક * તા. ૨૬-૧૨-૬૬ના “ભૂમિપુત્રીમાં પ્રગટે - થયેલ વિનોબાજીને પ્રકારની ધૃણા અનુભવે છે. “બીજા જે કોઈને સુવરનું માંસ ખાવું ગોવધ બંધી અંગે” એ મંથાળાને લેખ આ અંકમાં ઉપર ઉધૃત હોય તે ભલે ખાય, અમે મુસલમાને સુવરનું માંસે કદિ મૅહિં ખાઈએ.” કરવામાં આવ્યો છે. આ લેખમાં રહેલો પાયાને વિચાર “ગાવંશ આવું મુસલમાનોનું સુવરના માંસ અંગે વલણ છે. હિન્દુએ. સંવર્ધન અર્થે ગોરસદમ ઠેર ઠેર ઊભા કરવામાં આવે અને સરકાર ગોમાંસનો ભેક્ષણના તેમ જ ગૌવધના વિરોધી છે; મુસલમાને ગોવધબંધીને કાયદો કરે એમ બેઉ ચીજો સાથેસાથ ચલાવવામાં સુંવર માંસની ભક્ષણના વિરોધી છે, સુવરના વધના નહિં. આવે તો જ કાયદાને ફાયદો મળશે.”—એ વિચાર તા. ૧૬-૧૧-૬૬ આમ પ્રત્યેકના માંસ ભક્ષણના વિરોધની ભૂમિકા એકમેકથી તદ્દન ના ભૂમિપુત્રમાં પ્રગટ થયેલ શ્રી રાધાકૃષ્ણ બજાજે પરના પત્રમાં ઉલટી છે. આ બન્ને વિરોધને સમાન કક્ષા ઉપર મૂકવામાં વિનોબાજી કોઈ ગંભીર ગેરસમજુતી દાખવી રહ્યા હોય એમ લાગે છે. એ પણ થોડા સમય પહેલાં ૨જુ કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત લખાણમાં . પ્રશ્ન છે. માત્ર ગોવધ બંધીને છે. એ બાબતમાં વિનોબાજી આ વિચારને વિનોબાજીએ વિસ્તારથી ચર્ચવાનું અને ગોવધની જણાવે છે અને એ તદન બરોબર છે કે સરકાર ગોવધ બંધી, કરે કાનૂનબંધી અંગે ભારત સરકારની કેવા પ્રકારની મુંઝવણ તેટલા માત્રથી આપણે ગાયને બચાવી શકી એ એમ નથી. તેમને પાળવાહોય તેને ખ્યાલ આપવાનો પ્રયત્ન કર્યો છે. આ રીતે ઉછેરવા - જીવાડવાનો - દેશવ્યાપી પુરુષાર્થ કરવામાં આવે તે જ વધઅદ્યતન પરિસ્થિતિના સંદર્ભમાં તેમને આ પ્રયત્ન આવ બંધી સાર્થક થઈ શકે તેમ છે. અને આ જવાબદારી વિનોબાજી કારપાત્ર છે. આમ છતાં પણ તેને લગતું આ લખાણ ઘણું નબળું સંસારથી દુર રહેવા ઈચ્છતા અને મેટા ભાગે ઉપદેશપરાયણ એવા અને અમુક અપ્રસ્તુત બાબતોની સેળભેળથી ભરેલું લાગે છે અને સાધુ સમાજ ઉપર નાંખે છે તે પણ સર્વ પ્રકારે યોગ્ય જ છે. કારણ નિરૂપણ પણ કાંઈક અસ્તવ્યસ્ત જણાય છે અને તેથી આ લખાણ કે સાધુ સમાજ ગેરક્ષાના એટલે કે ગોસંવર્ધનના પ્રશ્નને આજના યુગધર્મ તરીકે સ્વીકારે અને તેને પોતાની બધી શકિતઓને યોગ વિનોબાજીનું છે કે કેમ એવો પ્રશ્ન મન સાથે અથડાયા જ કરે છે. આટલું આપે તો લોકોના દાનનો પ્રવાહ તે કાર્ય તરફ અખલિતપણે જણાવીને હવે આ લેખને આપણે જરા વિગતથી તપાસીએ. વહેવા માંડશે અને એ દરમિયાન ગોવધબંધી સરકાર તરફથી થઈ આ લેખની અંદર એમ જણાવવામાં આવ્યું છે કે, “હિંદુઓની ચૂકી હશે તે તેને આવા પુરુષાર્થ વડે અમલી રૂપ મળશે અને નહિ માગણી છે કે ગોવધ - બંધી થાય, જૈનોની માગણી છે કે થઈ ચૂકી હોય તો તેવા કાનૂન માટે લેકોનું સંગીન પીઠબળ પેદા થશે. બકરાવધ - બંધી થાય, અને મુસલમાનોની માગણી છે કે સૂવરવધ આગામી ચૂંટણી અંગે આચારસંહિતા બંધી થાય. આમ આ ત્રણ માગણીઓને વિનેબાજી સમાન કક્ષા કેન્દ્રિય ગૃહખાતાના પ્રધાન શ્રી યશવંતરાવ ચવ્હાણે, તા. ઉપર મૂકે છે તેમાં અત્યુકિત થતી હોય એમ લાગે છે. હિંદુઓ ૭-૧-૬૭ના રોજ દિલ્હી ખાતે ભિન્ન ભિન્ન રાજકીય પક્ષના આગેગોવધ બંધી માગી રહ્યા છે તે તો આજે છેલ્લા ત્રણ ચાર માસથી વાનોની એક સભા બોલાવી હતી. આ સભાએ સમીપ આવી રહેલ ચાલી રહેલા ગોવધ બંધી અંગેના ઉગ્ર આન્દોલન અને તેના ચૂંટણી-ઝુંબેશ અને મતપ્રદાન અંગે બધા રાજકીય પક્ષોને બંધનસંદર્ભમાં ધર્મગુરુઓના ચાલી રહેલા નિયત યા અનિયત મુદતના કર્તા બને એવા આઠ મુદ્દાની એક આચાર–સંહિતા નક્કી કરી ઉપવાસે ઉપરથી સ્વત: સિદ્ધ છે. હતી. આ આઠ મુદ્દા નીચે મુજબ છે :પણ આવું જ કોઈ આન્દોલન બકરાવધ- બંધી અંગે આજના (૧) જુદી જુદી જાતિઓ અને કોમેધામિક-કે ભાષાકીયજેને ચલાવી રહ્યા નથી. અલબત્ત, બકરાની કતલ બંધ થાય તો- વચ્ચેના વર્તમાન મતભેદોને ઉગ્ર સ્વરૂપ આપે અગર તો એકબીજ થઈ શકે તો–એવી બંધીને જૈને જરૂર આવકારે, પણ આજની વચ્ચે ધિક્કાર પેદા કરે અગર તે તંગદિલી સર્જે તેવી કોઈ પણ વાસ્તવિકતામાં આ શકય નથી એ જૈને બરોબર સમજે છે અને પ્રવૃત્તિમાં કોઈ પણ રાજકીય પક્ષે રાચવું નહિ. તેથી તેઓ આ બાબતમાં મોટા ભાગે મૌન સેવે છે, તેમના તરફથી (૨) અન્ય રાજકીય પક્ષોની ટીકા તેમની નીતિઓ અને કાર્યઆ દિશાએ કઈ સક્રિય હીલચાલ તે છે જ નહિ. ક્રમે, ભૂતકાળની કારકીર્દી અને કામગીરી પૂરતી જ મર્યાદિત રાખવી. વિનેબાજીના પ્રસ્તુત લેખમાં જણાવવામાં આવ્યું છે કે “ચિન્તન બીજા પક્ષના નેતાઓ અગર તે કાર્યકરોનાં ખાનગી જીવનનાં તમામ પાસાંઓની ટીકા કરવાથી અલગ રહેવું જરૂરી છે. વળી જેના સાચાકરનારા કહે છે કે ગાય માટે ખાસ દયા કેમ રાખે છે? બકરી માટે બેટાપણાની ચકાસણી કરવામાં ન આવી હોય તેવા આક્ષેપના કેમ નહિ?” વિનોબાજી આમ જણાવે છે ત્યારે વિનોબાજીના આધારે પક્ષો કે તેમના કાર્યકરોની કશી ટીકા ન કરવી. મનમાં આ બાબત અંગે પણ વિશેષે કરીને જેને જ હોવા સંભવ છે. - (૩) રાજકીય પક્ષોએ એ જોવું કે તેમના કાર્યકરે કે ટેકેદારે અલબત્ત, જૈન સમાજમાં કેટલાક આ રીતે જરૂર વિચાર કરતા હોય બીજા પક્ષોની સભાઓ, સરઘસ વગેરેમાં અવરોધ કે તેફાન ન કરે. છે, પણ આપણા દેશમાં સર્વાગી કતલની બંધી થવી શકય જ (૪) કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેનાં પગલાં લેતી વખતે નથી એવી આજની વાસ્તવિકતાના સંદર્ભમાં સમાજને સવિશેષ નાગરિક સ્વાતંત્રો પર ગૈરવાજબી અંકુશ ન લાદવામાં આવે તેવી ઉપયોગી એવા પશુઓને વધ યા કતલ તો અટકવી જ જોઈએ કાળજી સરકારે રાખવી જોઈએ અને પક્ષોની સંતોષકારી ચૂંટણીઅને ગાય–અથવા તે ગેરંશ—કોટિના પશુઓ હોઈને - તેને ઝુંબેશમાં દખલગીરી કરે તેવાં પગલાં સરકારે લેવાં ન જોઈએ. મુખ્યતા આપવી ઘટે, અને અન્ય કોટિના પશુઓને ગૌણતા આપવી (૫) કોઈ પણ સ્તર પરની રાજકીય સત્તાનો ઉપયોગ પિતાના ઘટે, આવા વિવેક જૈનેમાં સામુદાયિક જવાબદારીના ખ્યાલપૂર્વક પક્ષના સભ્યોનાં ચૂંટણીવિષયક હિતને આગળ ધપાવવા માટે અગર વિચારતે વર્ગ હંમેશા કરતો રહ્યો છે, અને તેથી ગોવધબંધીના તે અન્ય પક્ષના સભ્યોનાં આવાં હિતોને હાનિ કરવા માટે ન કર વિચારને તેમના તરફથી પૂરેપૂરું અનુમોદન મળતું રહ્યું છે. જોઈએ. શાસનકર્તા પક્ષે પોતાની ચૂંટણી - ઝુંબેશને આગળ ધપાવવા માટે પોતાના સત્તાવાર સ્થાનનો ઉપયોગ કર્યો છે એવી ફરિયાદ હવે સુવરવધ–બંધીને વિચાર કરીએ. સુવર ગંદકી માત્ર પોતાના કરવાનું કારણ ઊભું ન થાય તેવું શાસનકર્તા પક્ષે ચોક્કસપણે કરવું પેટમાં ભરતું હોઈને તેને મુસલમાનો અપવિત્ર પશુ તરીકે લેખે છે જોઈએ. અને તેના માંસને તેઓ અખાદ્ય ગણે છે, પણ તેની કતલ સામે (૬) મતો મેળવવા માટે જ્ઞાતિવિષયક અગર તો કોમવાદી મુસલમાનોએ કદિ પણ વિરોધ કર્યો નથી. જેવી રીતે ચુસ્ત વૈષ્ણવો લાગણીઓને અપીલ કરવી નહિ. કંદપાત્ર ખાય છે, પણ ડુંગળી અને લસણ તેની દુર્વાસના કારણે (૭) મતદાન શાંતિમય અને વ્યવસ્થિત રીતે થાય તેવું કરવા Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧-૬૭ માટે તેમ જ મતદારે તેમના મતાધિકારને ઉપયોગ કરવાનું સંપૂર્ણ સરજાય છે, અનર્ગળ ધન વેરીને ઉઘાડે છોગે લેકોના મતે ખરીદાય સ્વાતંત્ર્ય ભેગવી શકે તે માટે તમામ પક્ષોએ ચૂંટણી અંગેની ફરજો છે અને લોકશાહીને હાંસીપાત્ર બનાવાય છે. ચૂંટણી આવે છે અને બજાવતા અધિકારીઓને સહકાર આપશે. જાય છે, પણ આ મલીન સંસ્કારો લોકજીવનન લાંબા વખત માટે (૮) ચૂંટણી અંગેના ધારા હેઠળ જે પ્રવૃત્તિઓ ગુનો ગણાય લુષિત કરે છે. લોકશાહીને આ દુર્દશામાંથી ઉગારવી જોઈએ અને તેવી પ્રવૃત્તિઓથી તમામ પક્ષોએ અળગા જ રહેવું. એ માટે–પ્રજાજીવનના સ્વાસ્થય માટે આગામી ચૂંટણીપ્રચારમાં આ સભામાં પ્રજા સેશિયાલિસ્ટ પાર્ટીના આગેવાન શ્રી એન. ઉપર જણાવેલી આચાર–સંહિતાનું શબ્દશ: પાલન અત્યંત જરૂરી છે. જી. ગારે તથા શ્રી મુક ગાવિંદ રેડીએ, જનસંઘના આગેવાન શ્રી. આપણે આશા રાખીએ જે પક્ષોએ આ પ્રકારના નિયમનને સંમતિ યુ. એમ. ત્રિવેદીએ તથા સ્વાતંત્ર સભ્ય તરીકે શ્રી પ્રકાશવીર શાસ્ત્રીએ આપી છે તે પક્ષના ઉમેદવાર આ નિયમનને પૂરા વફાદાર રહે ભાગ લીધો હતો અને ઉપર જણાવેલ આચારસંહિતાને અનુમત અને એ રીતે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાને ઊંચા નૈતિક સ્તર ઉપર કરી હતી. મુસ્લીમ લીગે આ સભા જે કાંઈ નિયમ નક્કી કરે તે સુપ્રતિષ્ઠિત કરે. સ્વીકારવાની બાંહ્યધરી આપી હતી. સ્વતંત્ર પાર્ટીના પ્રતિનિધિ તરીકે દક્ષિણામૂર્તિ બાળમંદિરના આચાર્ય શ્રી ડાહ્યાભાઈ વલ્લભભાઈ પટેલ ભાગ લેશે એમ તે પક્ષ તરફથી શ્રી નરેન્દ્ર બધેકાનું અકાળ અવસાન જણાવવામાં આવ્યું હતું, પણ અનિવાર્ય કારણસર તેઓ ઉપસ્થિત જાન્યુઆરી માસની છઠ્ઠી તારીખે હૃદય રોગના હુમલાના પરિણામે થઈ શક્યા નહોતા. માત્ર જમણેરી તથા ડાબેરી સામ્યવાદી પક્ષ, ભાઈ નરેન્દ્ર બધેકાનું બહુ નાની ઉંમરે એકાએક અવસાન થયું છે. સંયુકત સોશિયાલિસ્ટ પક્ષ તથા દ્રાવડ મુનેત્ર કઝગમ–આ ચાર પક્ષ નૂતન બાળશિક્ષણના વિધાતા શ્રી ગિજા ભાઈના તે એકના એક પુત્ર તરફથી પ્રસ્તુત સભાના નિયંત્રણ અંગે કશો જવાબ આપવામાં થાય. ભાઈ નરેન્દ્ર નજીકના વર્તુળમાં બચુભાઈના નામથી ઓળખાતા. આવ્યો ન હતે. આ સભામાં હાજર રહેલા રાજકારણી આગેવાનને શ્રી ચવ્હાણે ગીજુભાઈએ શિક્ષણના પ્રદેશમાં પ્રવેશ કર્યો તે પહેલાં તેઓ સુરેન્દ્ર નગરમાં વકીલાત કરતા હતા. તે સમયથી તેમના નિકટ પરિચયમાં ખાત્રી આપી હતી કે “કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી પગલાં ભરતાં સરકાર એ બાબતની પૂરી કાળજી રાખશે કે લોકોના આવવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયેલું. ભાઈ બચુના જન્મે તેમને બાલશિક્ષણના પ્રશ્ન અંગે ઊંડાણથી વિચાર કરતા કરેલા. ચાલુ નાગરિક સ્વાતંત્રય ઉપર કોઈ પણ પ્રકારનું અણઘટતું નિયંત્રણ મૂક શિક્ષણપદ્ધતિ બાળકોને દમદાટીથી ભણાવવાના–કેળવવાના- ખ્યાલ વામાં ન આવે, અને સરકાર એવું કોઈ પગલું નહિ ભરે કે જેથી ઉપર આધારિત હતી. બાલવિકાસમાં આ ખ્યાલ કેટલા ભૂલભરેલા ભિન્ન ભિન્ન પક્ષને પૂરતો ચૂંટણી પ્રચાર કરવામાં જરા પણ દખલ અને બાળવિકાસને કુંઠિત કરનારા છે તેનું તેમને મેન્ટેસરી પદ્ધતિમાં ગીરી થવા પામે.” તેમણે સાથે સાથે એ બાબતની પણ ખાત્રી આપી પુસ્તકો વાંચવાના પરિણામે વધારેને વધારે સચોટ ભાન થવા લાગ્યું હતી કે “પતાના ચૂંટણી–પ્રચારને વેગ આપવા માટે સરકારે પોતાના અને એ સમયના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં તેમણે મોન્ટેસરી સત્તાસ્થાનનો ઉપયોગ કર્યો હતો એવી ફરિયાદ કરવાને પણ શાસક પદ્ધતિ અનુસાર શિક્ષણ આપવાના હેતુથી બાળ મંદિરની શરૂઆત કરી. પક્ષ તરફથી કશું પણ કારણ આપવામાં નહિ આવે.” સમય જતાં આ તેમના વિચારોને કેવો ફેલાવો થયો અને એ પદ્ધઆ ઉપરાંત સરકારી તંત્રની તટસ્થતા વિશે શંકા તથા પ્રચાર તિમાં રહેલા પાયાના ખ્યાલ આખા દેશમાં આજે કેવા સર્વસ્વીકૃત કાર્યમાં બળજબરી અથવા તે અવિહિત ઉપાયોને ઉપયોગ થવાની બન્યા છે એ બાળશિક્ષણનો છેલ્લા પચ્ચાસ વર્ષોને ઈતિહાસ જાણશંકા-આ બે શંકાઓના નિવારણ અર્થે મદ્રાસના મુખ્ય પ્રધાને નાર સૌ કોઈને સુપરિચિત છે. આ એ શિક્ષણપદ્ધતિને સૌથી શાસક કેંગ્રેસ પક્ષ વતી ચૂંટણીમાં ભાગ લેતા તમામ પક્ષોના પ્રતિનિધિઓની પરિષદ બોલાવી હતી અને તેમાં ઠરાવ્યું હતું કે, કોઈએ પ્રથમ લાભ પામનાર બાળસમુદાયમાં બચુભાઈ એક હતા. તેને અભ્યાસ આગળ વધતો ગયો, ઉચ્ચ અભ્યાસ તેમણે શાતિનિકેતનમાં ધાર્મિક કે કોમી પ્રચારને આશરે ન લે, એવી લાગણીઓ ઈ છેડાય કર્યો અને પછી પિતાની સાથે દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં એક તેવું કશું બોલવું કે કરવું નહિ, પ્રચારસભા માટે ધાર્મિક સ્થળોને શિક્ષકકાર્યકર તરીકે તેઓ જોડાઈ ગયા. ગિજુભાઈનું અવસાન થતાં આશ્રય લે નહિ, ટીકાઓ વ્યકિતઓની નહિ પણ પક્ષમત, નીતિઓ તેઓ એજ બાલમંદિરના આચાર્યસ્થાને આવ્યા અને જીંદગીના અને કાર્યક્રમોની કરવી, ચૂંટણી કાર્યમાં શાસક પક્ષે સરકારી સાધને ન્ત સુધી એ જ કાર્યમાં તેઓ પ્રવૃત્ત રહ્યા. અને સગવડોને ઉપયોગ કરો. નહિ, સરકારી અમલદારને ચૂંટણી બચુભાઈ અથવા તે ભાઈ નરેન્દ્રનું લગ્ન જાણીતાં ગાંધીવાદી કાર્યથી અલિપ્ત રહેવાને આદેશ આપવા અને આ સરતોનું ઉલ્લં શ્રી છગનલાલ જોષીનાં પુત્રી વિમળાબહેન સાથે થયેલાં. એમને અમે ઘન ન થાય એ માટે એક સર્વપક્ષીય સમિતિ મુખ્યપ્રધાનના વિમુબહેનના નામથી ઓળખીએ છીએ. આ વિમુબહેન પણ ભાઈ પ્રમુખપદે નીમવી. માથે ચૂંટણી આવી રહી છે એ પ્રસંગે આ પ્રકારની આચાર નરેન્દ્ર સાથે દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં વર્ષોથી કામ કરી રહ્યા હતા. આ યુગલ એક સરખા તાન અને તમન્નાથી પ્રસ્તુત શિક્ષણપ્રવૃત્તિમાં સંહિતાની જાહેરાત અત્યન્ત આવશ્યક છે અને વખતસરની ઓતપ્રોત હતું, વિધાતાએ આવી વિરલ જોડીને ખંડિત કરી છે. છે. મદ્રાસ રાજયના મુખ્ય પ્રધાને કરેલો આ દિશાને પ્રયત્ન પણ વિમુબહેને જીવનને સાથી ગુમાવેલ છે. એટલો જ આવકારપાત્ર છે. જેમ પરસ્પર પૂરી સભ્યતા દાખવતો ભાઈ નરેન્દ્રનાં માતા જડીબહેન આજે હયાત છે. તેમના માટે સમાજ હોળીના દિવસોમાં સભ્યતા અંગેને બધે વિવેક ભૂલી જાય આ એક મોટી કરુણ ઘટના બની છે. આવા નામી પુત્રની આમ છે અને અપશબ્દોના પ્રવાહને વહેતે કરે છે તેવું જ કાંઈક આપણે નીપજેલી એકાએક વિદાય તેમના માટે અસહ્ય લેખાય. વિમુબહેન, ત્યાં દર પાંચ વર્ષે યોજાતી ચૂંટણીમાં બનતું જોવામાં આવે છે. જડીબહેન તેમ જ પોતાની પુત્રીને પ્રાપ્ત થયેલા કમનસીબ વૈધવ્યના પિતા માટે–પોતાના પક્ષ માટે–મત મેળવવાના હેતુથી ઉમેદવારે સાક્ષી બનેલા શ્રી છગનભાઈ જોષી–આ ત્રણે આપણ સર્વની હાર્દિક ફાવે તેવાં મલીન સાધનો અને પ્રતિપક્ષી પ્રત્યે ગાળાગાળી સુધી- સહાનુભૂતિના પાત્ર બને છે. પિતાના વારસાને જીવનના અંત સુધી ની નિંદાને સત્તા પ્રાપ્તિના ઉમેદવારે છૂટથી ઉપયોગ કરે છે અને એક સરખે જેણે દીપાવ્યું છે એવા ભાઈ નરેન્દ્ર પોતાને ધન્ય કરી એ જ આશયથી માનવી મનનાં સંકુચિત વલણને, કોમવાદને, ગયા છે, અનેકને પ્રેરણા આપે તેવી એક ઉજજવળ કારકીર્દિનું તેઓ જ્ઞાતિવાદને અને ધર્મઝનુનને બહેલાવવામાં આવે છે અને સ્મરણ મૂકી ગયા છે. એ આત્માતને આપણા પ્રણામ હો! આ રીતે ચૂંટણીના દિવસોમાં ભારે ગંદવાડભર્યું વાતાવરણ પરમાનંદ Page #21 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧-૬૭ Br મહાપ્રસ્થાન”ના પંથ પર ૧૯ પથના સાથી નમું વારંવાર, પથિક જનના લેજો નમસ્કાર. . : હવે વિદાય, જે જે ભૂલ કરી કે હા, દિનશેષના પતિ, ! પ્રભુવન ભાંગ્યાગૃહના લેજો. નમસ્કાર, ૨ે હે! નવપ્રભાત જ્યોતિ, રે હો ચિરદિનની ગતિ, નૂતન આશાના લેજો નમસ્કાર, જીવનરથના હે સારથિ, હું તો હંમેશનો છું પથી, યાત્રીના આ લેજો નમસ્કાર. ત્રણ દિવસ રહીને જેઠ શુદ પૂનમની સવારે અમે બધાએ આખરી વિદાય લઈને અને વન્દન કરીને. પુણ્યસંચય કરીને પરિતૃપ્ત મનથી રવાના થયા. લથડી ગયેલી તબિયત અને લુપ્ત થયેલી શકિત જાણે કોઈ મંત્રની શકિતથી ફરી પાછાં આવ્યાં હતાં. નૂતન ઉત્સાહ ને નવી પ્રેરણા, સતેજ પ્રાણધારા, એ બધાથી જે સ્વસ્થતા ને સહજસ્થિતિને મેં તે દિવસે અનુભવ કર્યા તેવા કદિયે મને થયા નહતા. મારી ખરાબ તબિયત, ખેદ વગેરે હું બદરીનાથ રાખી આવ્યો. ફતિમય શરીર, ઉલ્લસિત મન, ચાલવાની શકિતવાળા બે પગ, લેાહીના ઉછાળ, અને એક અપરિસીમ પ્રાણલીલા લઇને હું બધાની જોડે ચાલતા હતા. મારો નવો જન્મ થયા હતા. સવારના પહેારમાં ઝાળા ખાંધ પર નાંખીને લાઠી હલાવતા હલાવતા જાણે દોડતા દોડતા હું ચાલતા હતા. બે કલાકમાં તો હનુમાનચટ્ટી આવ્યો, ને બપોરે આવ્યો પાંડુકેશ્વર. સાંજના તે। વિષ્ણુપ્રયાગ ને જોશીમઠ વટાવીને હું સીધા સિંહદ્રારે આવી પહોંચ્યો. રાતે સૂતી વખતે મેં હિસાબ કરીને જોયું તે તે દિવસે હું ઓગણીશ માઈલ ચાલ્યા હતા. મારા પગમાં અસીમ શકિત આવી ગઈ હતી. પરિચિત રસ્તા હતા. કઈ તરફ શું આવ્યું છે તે હું જાણતા હતા. હમણાં તા મારે તરત લાલસાંગા તરફ ફરવાનું હતું, ને ત્યાંથી નવે રસ્તે કર્ણપ્રયાગ જવાનું નક્કી કર્યું હતું. બધાને હવે ઉતાવળ હતી. તીર્થયાત્રા પૂરી થઈ ગઈ હતી, હવે પહાડી પ્રદેશ અકળાવતા હતા. હવે 'દશ અગિયાર દિવસ ચાલીએ ત્યારે ટ્રેનમાં બેસાશે. સમતલ જમીન જોવાને બધાનાં મન આળાં બની ગયાં હતાં; હવે તે અમે બપોરનું ભાજન કર્યાં લઈશું, ને કયાં રાતવાસે કરીશું. એ બધું નક્કી કરી શકતા હતા, કારણકે આખા રસ્તાનો ખ્યાલ મને આવી ગયા હતા. બીજે દિવસે અમે ગડગંગામાં રાત વીતાવી, સિંહદ્ગારથી ગરૂડગંગા સાળ માઈલ હતી. બીજે દિવસે બપોરે બાબલા ચટ્ટી પહોંચ્યા, ખાઈ કરીને પાછા ચાલવા લાગ્યા ને બપારે લાલસાંગા આવી પહેાંચ્યા. ત્રણ દિવસ ચાલીને હવે અમે થાકનો અનુભવ કરતા હતા. ચાલતાં ચાલતાં પાછા કાને જાણે તાળાં લાગી ગયાં હતાં, મન ઉદાસ બની ગયું હતું, ને સ્મરણશકિત ઓછી થઈ ગઈ હતી. જે હોય તે. ઘણી તપાસ કરીને નિર્મળાએ પેાતાનું પેલું ફાનસ પાછું મેળવી લીધું હતું.. સાંજ પડવાને હજી ઘેાડી વાર હતી. એથી લાલસાંગા રોકાયા વિના પાછું ચાલવાનું શરૂ કર્યું. હવે અમે નવા રસ્તા લીધા હતા, એ રસ્તા હરદ્વારથી કર્ણપ્રયાગ થઈને અહીં આવતા હતા. નવે રસ્તે અમે બે માઈલ ગયા ને તે દિવસની યાત્રા પૂરી કરી કુબેર ચટ્ટીમાં રાતવાસા કર્યો. ત્રણ દિવસમાં અમે પચાસ માઈલના રસ્તે કાપ્યા હતા. સવારના પહેારમાં પાછી યાત્રા શરૂ કરી, થોડો રસ્તે કાપીને ગારામ લેવા, ગેાપાળદાની તમાકુ ખાવી, અફીણ લેવું, ને પાછા ચાલવાનું. ડોશીઓમાંથી બેએક જણ સિવાય બધા જ કંડીમાં આવતાં હતાં. ને કંડીવાળા એકની પાછળ એક એમ હારમાં ચાલતા હતા. સવારમાં અમે શ્રીનંદપ્રયાગ આવ્યા. અહીં નન્દા ને અલકાનંદાના સત્સંગમ હતા. એવી કથા છે કે, પુરાણકાળમાં નન્દરાજાએ અહીં યજ્ઞ કર્યો હતો. શહેર તા ઘણું નાનું છે. અહીંથી ગરુડ જવાના નવા રસ્તો શરૂ થાય : ૧૮૯ છે. નંદપ્રયાગમાં મહેશાનંદ શર્માની દુકાનમાંથી થેાડાં હિમાલયનાં ચિત્રા ખરીદ્યાં. આ દુકાન ઉત્તમ પ્રકારના શિલાજીત માટે વખણાય છે. ઠંડી ઓછી થઈ ગઈ હતી, ને હવે તો સખ્ત તાપ પડતો હતો. કયારેક એક પહાડ ઊતરીને બીજો પહાડ ચઢવા પડતા તો કયારેક એક પહાડપરથી બીજા પહાડ પર જતા. હજી રસ્તા ઘણા બાકી હતા. બપોરના સાનલ ચટ્ટી આવી પહોંચ્યા. ને સાંજે તે જકડીમાં જઈ પહોંચ્યા. વચમાં લોંગાસુ ચટ્ટી હતી. બીજે દિવસે લગભગ નવ વાગે કર્ણપ્રયાગની લગોલગ આવી પહોંચ્યા. સામે જ પથ્થરમાંથી વહેતી વિશાળ નદી હતી. ત્યાં પિડરગંગા ને અલકનંદાનો સંગમ હતો. પુરાણમાં કથા છે કે આ નદીને તીરે, પર્વતની પાસે એક વાર કુંતીપુત્ર કર્ણે એના પિતા સૂર્યદેવનાં દર્શન કરેલાં. ને એની પાસે અભેદ્ય કવચ વગે૨ે વરદાન પ્રાપ્ત કરેલાં. નદીની પેલી તરફ દક્ષિણ તરફનો માર્ગ જાય છે રૂદ્રપ્રયાગ તરફ ને ડાબી તરફના રસ્તો સીધા જાય છે. મહલચૌકી તરફ અમે હવે અહીંથી અલકનંદાની વિદાય લેવાના હતા. યાત્રીઓ નદીના સંગમ આગળ પિતૃશ્રાદ્ધ કરે છે. નદીના પુલ પાર કર્યો કે સામે જ એક મેટું ચઢાણ જોયું. પાછા ફરવાને રસ્તે ચઢાણ જોઈને શરીરમાં જરા કંપારી ચઢી. બીજો ઉપાય નહાતા. એટલે હાંફતાં હાંફતાં ચઢીને એક શહેરમાં આવી પહોંચ્યા. ઠીક ઠીક માટું શહેર હતું. ચારેબાજુ મોટા મોટા પહાડો હતા. રસ્તાઓ હતા, સરકારી બંગલા, હાસ્પિટલ, દુકાનો, બજાર, એક ખૂણામાં પણ આંખે ઊડીને વળગે એવી પોસ્ટ ઑફિસ, ને પેલીસથાણું હતું. હવાપાણી ખૂબ સરસ હતાં. ઘણી તપાસ કર્યાં પછી એક ધર્મશાળામાં બીજે માળે સ્વચ્છ જગ્યા મળી. સરસ ગરમ દુધ અને સ્વાદિષ્ટ જલેબી એ કર્ણપ્રયાગમાં મળતી બે ચીજો હતી. રોજ પ્રમાણે રાંધી કરીને અમે જમ્યા. અહીં એક વિયોગને પ્રસંગ ઊભો થયો. મારા દુ:ખસુખના સાથી, આફતમાં ને ખરાબ સમયમાં અમારા અંતરંગ મિત્ર, અમારા રાહબર, છડીદાર અમરાસિહ અહીંથી અમારી વિદાય લેવાના હતા. આજે મને મનમાં થયું કે અમરાસિંહ અમારા આત્મીય સ્વજન નહોતા, એ પર હતા. એટલે અને તે મારાથી છૂટા પડવાનું જ રહ્યું. દેવપ્રયાગની તરફ કોઈ એક પર્વતના શિખર પર તેનું નાનુંસરખું ગામ હતું. ત્યાં એના માબાપ હતાં, ભાઈ - બહેન તથા નવવધૂ હતી. યાત્રીદલની મહેલચારીના રસ્તેથી વિદાય લેવી પડશે. મનુષ્યના પરિચય એની જોડેના સંબંધથી થાય છે, અને એ પરિચય ધનિષ્ઠ બનતાં એ મનુષ્ય આત્મીય બની જાય છે. દુ:ખના દિવસેામાં, મુશ્કેલીઓની વચ્ચે જેની જોડે રાત વીતાવી છે, એ અમારા મિત્ર, એ આત્મીય સ્વજન, એને છેડતાં હ્રદય ફાટી જતું હતું, મનમાંથી જાણે જબરદસ્તીથી કોઈ એને દોરડાંથી બાંધીને ખેંચી કાઢતું હતું. અમરાસિંહે રસ્તે ચાલતા માનવીએનાં હ્રદય જીતી લીધાં હતાં. એ ભાગ્યશાળી હતા. વિનયી હતા. જેની પાસે જે કાંઈ હતું, કપડું, ચાદર, પહેરણ, ટુવાલ, કામળા ને પૈસા—તે બધું ઉદારતાથી એની ઝોળીમાં ભરી દીધું. બદરીનાથને જે ન મળ્યું, તે મળ્યું અમરાસિંહને—દેવને પૂજા મળે, માણસને પ્રેમ. અમરાસિંહ અમારો ઘણા આત્મીય બની ગયો હતો, એ સ્વજનોના પણ સ્વજન બની ગયા હતા. ચાત્રીઓને દોરવણી આપવાના ભાર હવે મારી ઉપર આવ્યો. મારી જોડે જ્ઞાનાનંદનું દંલ ચાલતું હતું. જ્ઞાનાનંદની વિષે લોકો જાતજાતની વાત કરતા હતા. અમરાસિંહ પાસે રસ્તા સંબંધી જાતજાતની માહિતી મેળવી, લગભગ ત્રણ વાગે અમે યાત્રા શરૂ કરી. એમ નક્કી થયું કે મારે સૌની પાછળ રહેવું. અત્યારે તે રસ્તે બહુ સખ્ત તડકા પડતા હતા. ગાડ નદીને તીરે તીરે રસ્તા સમતલ હતા. નદીમાં ઉતરીને તરસ લાગે તે પાણી પી શકાય તેમ હતું. ધીરે ધીરેં ચાલતા હતા.. બધાની Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ બુદ્ધ જીવન તા. ૧૬- ૧૭ પાછળ. નદીની પેલી પાર વસ્તી હોય એવાં ચિ હતાં. નદીનાં બર નથી. મારે પગને તળિયે દર્દ થાય છે. દિદિમાએ તે મારી વાત પાણી પર પ્રકાશ ઝળમળ થતું હતું. સમતલ હોવાથી ચોલવાની * સાંભળી જ નહિ ને મને એક ઘેડ કરી આપ્યો. તમે પાછા દેશમાં જ ઘણી સગવડ હતી. ગોપાલદાને આજે તે આગળ જ જવું પડશે. જવાના ને?” આગળ જઈને જો ચટ્ટીમાં જઈને જગ્યા ન મેળવી લીધી હોય તે “એને જ વિચાર કરું છું.' તો મુશીબતને પાર નહિ. હવે તે અમરસિહ નહોતો, એટલે અમારે તેણે હસીને કહ્યું, “હજી ય વિચાર કરે છે? તમે ખરા વિચાર , જાતે જ બધી વાતની કાળજી રાખવી પડતી. કરવાવાળા! તમારા મનના ભાવે મેઢા પરથી ખબર નથી પડતા, જતાં પહેલાં ગેપાલદા તમાકુ ખાવા બેઠા. પાસેથી જ્ઞાનાનંદના એમાં એટલે વિચાર શું કરવાને? હાથપગ છૂટા મૂકીને હાલ્યાં જાઓ.” દલની સ્ત્રીઓ ધીમે ધીમે જતી હતી. બધા જ દળમાં સ્ત્રીઓની મારા પ્રાણમાં જાણે તોફાન આવ્યું હતું. જીવન ભર્યુંભર્યું લાગતું સંખ્યા વિશેષ પ્રમાણમાં હતી. તેઓ કાંઈ ગંભીર ચર્ચા કરતાં હતું. કશું પણ બોલ્યા વિના મેં ચાલવા માંડયું. કરતાં જતાં હતાં. તમે બધા પુણ્ય કરવા નીકળી પડયા છે. મારે એવું કશું નથી.” - “ખે રસ્તો કાપી નાંખ્યો, પણ આટલી ઢીલી સ્ત્રી તે મેં ઘણા તીર્થોમાં ફરી છું. પણ તીર્થયાત્રાના પુણયને માટે નહિ, એમ જ, કયાંય જોઈ નહિ.” હસીને વળી પાછી એ બેલવા લાગી. “અહીં આવવાનું પણ કાંઈ એ તે મેટા ઘરની છોકરીને મા, એના ઢંગ જ જુદા હોય.” નક્કી નહોતું. આવવાના ચાર દિવસ પહેલાં કલકત્તાથી દિદિમાની “જો ચાલી ન શકે, કંડી કે કંડી કરતાં શું થતું તું?” ગૃહસ્થના ઘરની પાસે કાશી આવી હતી. દિદિમાને તીર્થયાત્રા કરવા જવી હતી. મેં સ્ત્રી થઈને ઝટ દઈને ઘોડા પર બેસી ગઈ. તે કાંઈ એને લાજશરમ છે કે નહિ? જ્યારે તે સિંદુર લૂછીને ચૂડી વિના આવી છે, તે કહ્યું, “હું પણ આવું છું. હું કાંઈ એમ તમને છોડું?” મેં કહ્યું, “હું એટએટલી શરીરની મા ! શા માટે?” તે આવવાની જ.” એમાં એટલી ધાંધલ શાની? દેશવિદેશ જવાની “એ તે એમ જ હોય. પાંચની મા. અત્યારની જુવાન છોક વાત આવે એટલે મારું મન ચંચલ બની જાય છે. તમને સાચું જ રીએ કાંઈ ઘરડાં જેવું વર્તન ને એ વ્યવહાર થડા રાખે છે?” કહું છું.' ડોસીએ આવી કાંઈ કાંઈ વાતો કરતાં જતી હતી. મેં પૂછયું. મેં પૂછ્યું, “આવું સરસ હિન્દી ને ઉર્દૂ તમે કયાં શીખ્યા?” “આ બધા કોની ઉપર આટલા તૂટી પડયા છે?” તેણે કહ્યું, “બંગાળી છોકરી, પણ બંગાળમાં હું રહી શકી નથી. ગોપાલદાએ કહ્યું, “તમને કહેવાનું ભૂલી ગયા હતા ભાઈ. મને બંગાળીની જોડે મારો સંબંધ પડીને છાપાં મારફત જ. આ તરફ હું લાગે છે, કે પેલી જ છોકરી જે બદરીનારાયણમાં..... ઘણે વખત હતી. ઘણે વખત તે પંજાબમાં હતી. હમણાં હમણાં હું થોડો વખતે એની સામે જોઈ રહ્યો. પછી મેં પૂછ્યું “કોની ઉત્તરપ્રદેશના બધાં શહેરોમાં આખું વર્ષ હું ઘૂમી છું. પણ કયાંય વાત કરો છો?” મન કેળ્યું નહિ.” કેમ ભૂલી ગયા? પેલી ચમાવાળી દિદિ'માં ને એની જોડે પહાડપર સંધ્યાને રતુમડો રંગ છવાય. દિવસ પૂરો થવા પેલી વિધવા?” “એ લોકો તો ચાલી ગયા હતા ને?” આવ્યો હતો. કોઈ કોઈ પહાડમાં તો અંધારું પણ પ્રવેશતું હતું. ના, આજે કર્ણપ્રયાગમાં એમની મુલાકાત થઈ. પેલી છોક- નદીની એક તરફ શ્વેત કરબી ફ લેનું વન હતું. અને બીજી તરફ કોઠાંનું રીના પગમાં કાંઈ વાગ્યું છે. તે એ ઘેડા પર બેઠી છે. એના દલના વન હતું. નદી તરફ જોતાં જોતાં અમે વાતો કર્યે જતાં હતાં. માણસે પાછળ પાછળ આવે છે. વારુ, તે હું આગળ જાઉં છું ભાઈ.” ..મને આ બહુ જ ખરાબ લાગે છે. હું ઘોડા પર ચઢીને -કહીને ગોપાલદા એની જાડી લાઠી લઈને રખેવાળ ટોળીનાં નાયક ફરું ને તમે પગે ચાલતા ! છૂ...છૂ કેમ રે પાણી પીવું છે? વ ની જેમ આગળ ચાલવા માંડયા. તમાક ખાધા પછી એ રસ્તો ખુબ ઝડપથી ને આસાનીથી કાપી શકતા. મારા શરીરને ભાર કાંઈ ઓછો નથી. જરા જરામાં બિચારાનું ગળું - થર્ડ પાછળ ચાલીને, રસ્તાના એક વળાંક તરફ હું ગયે. ને ત્યાં સૂકાઈ જાય છે.” એમ કહીને તેણે ઘોડાની ડોક ઉપર હાથ ફેરવ્ય. જઈને જોઉં છું તો ચૌધરીમહાશયનું દલ દેખાયું. લોકોનું ટોળું ભેગું રસ્તા૫ર એક ઝરણું વહેતું હતું. ઘોડાએ ડેક નમાવીને થયું હતું. પેલી વિધવા એ બધામાં પહાડના એક પથરા પર પગ રાખીને, પાણી પીધું. ઘોડો બીલકુલ નિસ્તેજ, અને નકામે હતો. એને દેહ બીજા પગથી ઠેકડા મારીને ઘોડા પર બેસવાને પ્રયત્ન કરતી હતી. પાતળ ને રોગી હતું. એ સામાન્ય ભાર લઈને પહાડમાં આવ-જા બધા જોનારાઓ એની આ મુશીબત જોઈને હસતા હતા. દૂરથી ર્યા કરે. એ માલ પણ લઈ જાય ને માણસને પણ લઈ જાય. મને જોઈને એણે હસતાં હસતાં કહ્યું, “તમે મોઢું ફેરવીને આગળ સીમાલી ચટ્ટી પાર કરીને અમે સીલી ચટ્ટીની લગોલગ જાએ, નહિ તે હું ઘોડા પર ચઢી નહિ શકુ.” આવી પહોંચ્યા. વાત કરતાં કરતાં અમે લગભગ પાંચ માઈલને તથાસ્તુ! મેં ફરી પાછું ચાલવા માંડયું. ખૂબ જોરજોરથી પગ રસ્તે પાર કર્યો. એણે એક વાર પાછળ ફરીને પોતાના દલના રસ્તા ઉપાડતે હતે. હું લગભગ એકાદ માઈલ ચાલ્યો હોઈશ, ત્યાં ખટખટ “ તરફ નજર નાંખી. અવાજ થશે. પાછું ફરીને જોઉં છું તે, પેલી ઘોડેસ્વાર મારી ખૂબ - “મારા ઘડાનું નામ શું છે તે જાણે છા? બિન્દુ! પેલી નજીક આવી ગઈ હતી. એની જોડે એક ઘોડાવાળા પણ હતા. રસ્તે શરદબાબુની નવલકથા ‘બિન્દુર છે લે—છે ને? આ તરફ જરા જુઓ છોડીને હું ખસીને ઉભો રહ્યો. ઘેડાની ગતિ મંદ પડી ગઈ. એણે તો શું થયું છે પાછું? મારા ઘડાવાળાનું નામ તો એવું છે કે ઘેડાની બન્ને લગામ હાથમાં રાખીને કહ્યું: “નમસ્કાર.” આપણા ભદ્ર લોકોમાં માટે અવાજે એને બૂમ પણ નહિ પાડી શકાય. .: “નમસ્કાર.” શું નામ છે તે ખબર છે ?- પ્રેમવલ્લભ. એ નામના બે ટુકડા કરીએ ' “મઝામાં છો ને? હું વિચાર કરતી હતી, કે પાછા દેખાયા તોયે એને બોલાવાય નહિ. આપણી નામોશી થાય.” નહિ ......રસ્તે પૂરો થવા આવ્યો. તમારી સાથે પેલે ડોસો છે ને, અમારા બન્ને જણના હાસ્યથી રસ્તો ગૂંજી રહ્યો. અમે તેને રસ્તે જોયેત્યારે જરા શાંતિ વળી, મેં વિચાર્ય, શિશિર પછી જરા વળાંક લીધે, કે ચટ્ટી મળી ગઈ. વૃક્ષની છાયાવાળા ફળના . વસંત ઋતુ આવે છે. બહુ ઉતાવળા ઉતાવળા ચાલી રહ્યા છે ?” , બાગમાં સિલી ચટ્ટી હતી. ઘોડા પરથી ઊતરીને એ રસ્તાની પેલી તમે મઝામાં?” બાજુની ચટ્ટી પર જઈ પહોંચી. હું ગયો પેલી તરફ ગોપાલદાને આશરે. “એમ સંકોચથી ન બોલો, દિદિમા ને બધાં ઘણાં પાછળ રહી અનુવાદક: મૂળ બંગાળી: ગયાં છે. ધેડા કરતાં માણસની ગતિ ધીમી જ હોયને? હાં, બધું બરા- ર્ડો. ચન્દ્રકાન્ત મહેતા શ્રી પ્રબોધકુમાર સન્યાલ માલિક: શ્રી મુંબઈ જેન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩, મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ Page #23 -------------------------------------------------------------------------- ________________ Regd. No. MH, 117 વાર્ષિક લવાજમ રૂા. ૭ બુદ્ધ જીવન પ્રબુદ્ધ જૈનનું નવસંરકરણ વર્ષ ૨૮ : અ'કે ૧૯ મુંબઈ, ફેબ્રુઆરી ૧, ૧૯૬૭, બુધવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શિલિંગ - છૂટક નકલ ૪૦ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા - - આજની સમસ્યા માગે છે પ્રભાવશાળી નેતૃત્વ અને પ્રજાને ભવ્ય પુરુષાર્થ (તા. ૨૬-૧-૬૭ સ્વાતંત્ર્યદિન નિમિત્તે જૈન સોશિયલ ગૃપ સમૂહગત હોય કે વ્યકિતગત - લેકશાસનનું અંગ નથી; એટલું જ તરફથી શ્રી મફતલાલ સ્વીમીંગ પૂલ કાફેટેરિયામાં યોજવામાં આવેલ નહિ, લેકકેળવણીના માન્ય વ્યવહારથી વિરુદ્ધનું તેમ જ ભજન સમારંભમાં અતિથિવિશેષ તરીકે પધારેલા શ્રી ઉછરંગરાય. collective wisdom સામૂહિક વિબુદ્ધિને વ્યકત કરવાની માન્ય ઢેબરે કરેલું પ્રેરક પ્રવચન) સિદ્ધાંતથી વિરુદ્ધની વસ્તુ છે. ગણતંત્રના દિવસે જૈન સમાજ કે - આજ ગણતંત્ર દિન છે. દર - વર્ષે ગણતંત્રદિને આપણે હિંદુ સમાજની સ્વાભાવિક લાગણી અને લોકશાસને માન્ય કરેલા ઉજવીએ છીએ. પરંતુ આજે તે સાથે ચૂંટણીમાં આપણાં મન ગુંથાયા સિદ્ધાંતની વચમાં આપણે કયાં છીએ? આપણે આ વિશે સ્પષ્ટ છે. ગણતંત્રદિનને મહિમા પરિણામે ગૌણ બને છે. છીએ ? કશાસનનાં મૂળ આપણે દઢ કરવાં હશે તે આપણે આવી - દેશની પરિસ્થિતિની અસર ચૂંટણીઓ ઉપર થવાની, થાય એ ક્ષણે અબોલ રહેવું નહિ પાલવે. તટસ્થ રહેવું તે નહિં જ પાલવે. માત્ર સ્વાભાવિક છે, એટલું નહિ પણ, થવી જ જોઈએ. પાંચ વર્ષનાં લેકશાસન પ્રત્યેની વફાદારી લાગણીઓના આવિષ્કારોને જે રોકવા લેખાં આજે માંડવાનાં છે. ભલા! કોઈ બતાવી શકશે કોઈ મુલક આપણને પ્રેરે તે આપણે તેની સામે મસ્તક નમાવવું પડશે અને જેને વિકાસ કશી પણ મુસીબતે બરદાસ્ત કર્યા સિવાય થયો હોય લાગણીઓના પ્રવાહને રોકવા પડશે. બીજી મથામણ છે ગોરભ્રામક અનુમાન પર ચાલવું એ યથાર્થ નથી. મુસીબતના રક્ષાના પ્રશ્ન અંગે. એક બાજથી ભારતની વરિષ્ટમાં વરિષ્ટ કોર્ટને પ્રત્યાઘાત જુદા જુદા દેશમાં જુદા જુદા થયા છે તે વિચારવાને ચૂકાદ. સંવિધાનમાં સુધારો કર્યા સિવાય તેને કોઈ પણ રાજ્ય આ અવસર છે. એક મુસીબત સામે ઝૂકી પડે છે; બીજો મુસીબત નકારી નહીં શકે, બીજી બાજુથી આજની લગભગ કામચલાઉ સરસામે ઝઝૂમે છે. આવું જ અલગ અલગ દેશો વિશે બન્યા કર્યું કાર. આ સ્થિતિમાં ધીરજ અનિવાર્ય બને છે. છે. પિતાના હજારો વર્ષનાં અસ્તિત્વમાં ભારતીય સમાજ પણ આ ત્રીજો સવાલ પણ એટલે જ ગંભીર છે. લેકશાસન વિશે જેટલા બન્ને પ્રત્યાઘાતમાંથી પસાર થઈ ચૂકી છે. કોઈક વખત મુસીબતથી આપણે ચિંતાતુર છીએ તેટલા જ અનુશાસન વિશે પણ. કોઈ દિવસ અકળાઈ મુંઝાઈ તેણે પિતાનું શિર ઝુકાવ્યું છે. કોઈ વખત જીવન- ખાલી જ નથી કે જયારે કંઈને કંઈ તરફન થયાં ન હોય. વિકાસની આ અનિવાર્ય સરતને સ્વીકારીને તેણે હોનહાર પુરૂષાર્થને આજના રાષ્ટ્રપતિનાં વ્યાખ્યાનમાં પણ તેમની અપાર ચિતાની માર્ગ સ્વીકાર્યો છે, મુસીબત અને તકલીફોને ભડવીરને શોભે એવી ઝાંખી થાય છે. કોઈ રાષ્ટ્ર રાખ્યું રહી શક્યું નથી, જેણે અનુશાસનના રીતે મુકાબલો કર્યો છે. તમામ પાસાંઓને હજમ કર્યા નથી. ક્યાં ક્ષતિ આવી છે? અનુશાસનમાં આજે ભારતીય સમાજની સામે આ પરિસ્થિતિ છે. ગણતંત્ર- કાંઈક તે રાજયની જવાબદારી હશે. રાજકીય પક્ષની પણ જવાબદિન કેટલાંયે મૂલ્ય આપણી સામે પેશ કરે છે. દારી હશે. પણ અહીં પણ જવાબદારીની ફાળવણીનું આપણે કામ સૌથી પહેલું લેકશાસનનું. ભારતીય સમાજ માટે લેકશાસનને કરશું કે તેને અંગે કઠોર શબ્દોમાં અભિપ્રાય વ્યકત કર્યા પછી માત્ર પ્રયોગ રખેને કોઈ સમજે કે કોઈ નવીન પ્રકારનો પ્રયોગ છે. અનુશાસનહીનતાના ઘેરાં પરિણામે વિ. જનતાને સાવધાન ભારતની સમાજવ્યવસ્થામાં એક પ્રકારનું લોકતંત્ર પંચાયતે દ્વારા પણ કરશું? અને ગણરાજયો દ્વારા ગુંથાયેલું પડયું હતું. પણ તે ક્ષેત્ર પૂરતા યુ. પી. બિહારને ભૂખમરો કોને ચિંતા ઉપજાવતો નહિ હોય? સીમિત પ્રયોગ હતા. આજે ભારત પિતાની અનેકવિધ કેવી આ દેશની દશા છે કે એક કે બે દુષ્કાળ પડે અને ભૂખે મુશ્કેલીઓની વચમાં દુનિયાનું મોટામાં મોટું ગણરાજય ચલાવી રહ્યું મરતાં માનવીઓને બચાવવાની જવાબદારી સમાજ ઉપર આવી છે. અમેરિકાની પ્રજા જેટલી આપણા મતદારોની સંખ્યા છે. આપણું પડે? કેવી તેમની હાલત હશે? સંવિધાન પ્રત્યેક વ્યકિતને સમાનતાએ જીવવા માટે અનુકૂળતાએ આની તદૃન નજીક છે ભારતનાં ત્રીસ ટકા નીચલા થરના અને તકો પૂરી પાડવા માટે રચાયેલું છે. આજે ચેાથી રાષ્ટ્રવ્યાપી માણસને લગતા પ્રશ્ન, આજની કરમી મોંઘારત, આજની અછત એ ચૂંટણી પ્રસંગે બીજાં પણ વિચાર - મંથન ચાલી રહ્યાં છે. સૌથી બધાંમાં તેઓ કેમ ગુજરાન ચલાવતાં હશે. વિશેષ ચિંતાનો વિષય છે પૂજય જગદ્ગુરૂ શ્રી શંકરાચાર્યજીના આ પ્રશ્ન કોણ ઉકેલશે? સહેજે આપણે આંગળી ચીંધીશું ઉપવાસ. આજના ગણતંત્રદિને આપણી સંવિધાન પ્રત્યેની જવાબ- . શાસનમાં બેઠેલ વ્યકિતઓની દિશામાં–આપણા નેતૃત્વની દિશામાં. દારી આપણને એક દિશામાં ખેંચે છે. લાગણીઓને પ્રવાહ બીજી આ ભાવ અત્યંત સ્વાભાવિક છે. દિશામાં. એકબાજુ શ્રી શંકરાચાર્યજી પ્રત્યેની પૂજયબુદ્ધિ; બીજી બાજુ પરિણામે એક નિરાશાનું મેનું સર્વ દિશામાં ફરી વળે છે. લેકશાસનના સફળ સંચાલનની જવાબદારી. ઉપવાસ - પછી તે અગર મારી માન્યતા સાચી હોય તે મુસીબતે - તકલીફ સામાન્યત: Page #24 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯ર કબુજ જીવન તા. ૧-૨-૭ તમામ પ્રજાને શીરે આવી જ હોય છે, અને તે પ્રજાના પુરુષાર્થની કટી સમાન છે; અને મુકાબલો કરનાર પ્રજા તેમાંથી પાર ઉતરે જ છે. નિરાશાને કશું કારણ નથી. સંઘર્ષને સ્વાભાવિક સમજી તેની વચમાં આદરપૂર્વક છતાં શ્રદ્ધાથી સારું લાગે તે કરતાં શીખીએ તો ભારત સલામત છે. માણસ શીખે છે એ રીતે શ્રદ્ધાથી ગુરૂની પાસેથી પાઠ શીખતાં અને ભૂલે કરતાં કરતાં. આ બન્ને માર્ગે આપણે તાલીમ પામી રહ્યા છીએ. - નિરાશા છોડીએ, પણ સવાલ એ થશે કે મુસીબતમાંથી માર્ગ તે કાઢવાને છે ને? પહેલી વસ્તુ સમજીએ કે આ દેશના સવાલોના જવાબ આપણે જ આપવાના છે. કોઈપણ એક વ્યકિત નથી કે જે આ દેશના સવાલોના જવાબ આપી શકે. ગાંધીજી કે જવાહરલાલજી હોત તે પણ સવાલોના જવાબ આપવાનું કામ તે આપણે જ કરવું પડતું. તેમનામાં છે [બી હતી કે તેઓ પ્રજાનાં તમામ તને પિતાની સાથે દોરી શકતા હતા અને લઈ જઈ શકતા હતા. ભારતીય નેતૃત્ત્વને આ શીખવાનું બાકી છે. સ્થાનની વ્યકિતગત મહેચ્છાથી બહાર પડેલ કોઈ પણ વ્યકિત મુખ્યમંત્રી બની શકશે, પણ સવાલોના જવાબો તે નહિ આપી શકે. આપણા દેશના નેતૃત્વે આ રીતે અંતરમુખ બની આ ગુણ કેળવવો પડશે. જેટલી માત્રામાં તે પ્રજાને પોતાની સાથે લઈ જઈ શકશે તેટલી જ માત્રામાં દેશની સમસ્યાઓને તે હલ કરી શકશે. લોકોમાં ખુબીઓ પણ પડી છે અને ખામીઓ પણ પડી છે. એથી સાથે લઈ ચાલતાં વ્યકિતને ફાળે કેટલાંયે સમાધાન કરવાની જવાબદારી પણ આવશે. પણ જેટલી ખુબીઓ અને ખામીઓ વચ્ચે મેળ બેસાડી તે માર્ગ કાઢી શકશે તેટલાં પુરતો અયોગ્ય સમાધાનમાંથી દેશ બચશે. ધર્મ, ભાષા, પ્રાંતીયતા, સ્વાર્થવૃત્તિ, મહત્ત્વકાંક્ષા – આ બધી આપણી ખામીઓ છે. ખુબીઓ પણ પારવગરની છે. ભારતીય સમાજની ખૂબીઓ અને ખામીઓનું કોઈએ અધ્યયન કર્યું હોય અને ખામીઓથી બચાવી ખુબીઓ બહાર આણી હોય તો તે કાર્ય છેલ્લા હજાર વર્ષમાં ગાંધીજી કરી શકયા. આ માર્ગ આ વલણ-આ હથરોટી સમજયા સિવાય નેતૃત્ત્વને માટે બીજો ઉપાય નથી. આ દિશામાં દેશના જુદાં જુદાં ક્ષેત્રમાં નેતૃત્ત્વ આપતી વ્યકિતઓએ વિચાર કરવો જ રહ્યો. ગાંધીજી આપણી સાથે તેને ત્યકર્તન ભુંજીથાને ગુરૂમંત્ર આદર્શ તરીકે રજુ કરતા. ' હાઈ ફીશરની લેનીનની જીવનક્શા વાંચીએ. ૧૨ વર્ષની ઉંમરથી શરૂ કરી ૫૩ - ૫૪ વર્ષનાં કાળ સુધી તેણે કેટલી ઉગ્ર તપશ્ચર્યા કરી? પ્રજાની સાથે આત્મીયતા લાવી પ્રજાની ખુબી અને ખામીઓ, શકિત અને અશકિત લક્ષમાં લઈ, કેટલી ચીવટથી પ્રજાને તેણે ઊભી કરી? આજનું રશિયા લેનીનની તપશ્ચર્યાનું ફળ છે. પ્રજાને સાથે રાખવાને માટે તેમણે સમાધાન પણ કર્યા હશે, પણ પ્રજાને સાથે રાખીને તેણે કેટકેટલું પરિવર્તન કર્યું? વહીવટીતંત્ર વિખેરી નાંખ્યું. નાણું બદલી નાંખ્યું. જુના કાયદા, કોર્ટ, કચેરી બંધ કર્યા. લશ્કર વિખેરી નાંખ્યું. શિક્ષણ ફેરવી નાંખ્યું. ઉપરથી નીચે બધું ફેરવી નાંખ્યું. આ શકિત કયાંથી આવી? પ્રજાની શકિત વિષેને તેમને સચોટ ખ્યાલ. પરિણામે પ્રજા ઉપરના તેમનો ભરોસે. લુઈ ફીશર વહ છે. “કેઈએ પૂછયું રશિયામાં ક્રાંતિ કયારે થશે? લેનીન જવાબ આપે છે. ૬ઠ્ઠી નવેમ્બર વહેલી થશે. ૮મી નવેમ્બર મેડી થશે.” બરોબર ૭મી નવેમ્બરના રોજ મધરાતે ક્રાંતિ થાય છે.. ચર્ચાલના કાબની આધારશીલા પણ તે જ હતી. કેટલી એ માણસની સંવેદનશકિત? બોમ્બમારો થઈ રહ્યો છે. ભોંયરામાં દાખલ થાય છે. બાજુમાં જતી વખતે એક નાની ગામઠી હોટેલ જુએ છે. બેમ્બમારો પૂરો થાય છે. ભયરામાંથી બહાર નીકળે છે. ત્યાં હોટેલનું નામ નિશાન નથી. તેની માલિકણ એક ડોશી નિરાશ બનીને બેઠી છે. તેની હાલત વિશે પૂછે છે અને તુરતરત પગલાં શરૂ કરે છે લડાઈમાં તારાજ થયેલ વ્યકિતઓને વળતર આપવાનાં. વચમાં નાણાંખાતું લીલબાજી અને દખલ કરે છે, પણ ચાર મહિનામાં કાયદે પાસ કરાવે છે. આ હતી ચર્ચાલની શકિતની કુંચી. પરિણામે જયારે તેમને જરૂર જણાતી ત્યારે સામાન્યમાં સામાન્ય માણસ તેના અવાજ ઉપર ફના થવાને બહાર નીકળતો. આ જ રીતે રૂઝવેલ્ટ અમેરિકાને તારણહાર બન્યો પોતાની પ્રજામાં અપાર વિશ્વાસ અને પ્રજાને સાથે રાખવાની શકિતને પરિણામે. પ્રમુખ બન્યા પછી એક દિવસમાં ગોલ્ડ-કન્ટ્રોલ ઓર્ડર જેવો કાયદો કોંગ્રેસ તથા સેનેટ પાસે મંજુર કરાવ્યો. સે દિવસમાં તેણે આખા અમેરિકાના અર્થતંત્રને બદલી નાંખ્યું. પ્રજાની કટીની પળ આવી તે આવી વ્યકિતઓના પુરુષાર્થની તક બની ગઈ, અને પ્રજાના તેઓ ઉદ્ધારક બની ગયા. - રંધાતા માણસને શાપ આપતા કરી મૂકવાની કળામાં પ્રવીણ નેતૃત્ત્વ આ દેશની જટીલ સમસ્યાઓને ઉકેલ નહિ કરી શકે. તેની શકિત અશકિત સમજી, તેને વિશિષ્ટ રીતે સ્પર્શી, તેને ઉત્સાહી કરવામાં આવે તે દશગણ બોજો ઉપાડવાને માટે તેને તે માણસ તૈયાર થશે. મનુભાઈ અને હું મેઘજી પેથરાજ પાસે લાખ બે લાખની આશાએ ગયેલા. અડધા પિણા ક્લાકની વાતચીતને અંતે તેમણે ૬૫. લાખનાં દાનની જવાબદારી લીધી. એ પણ મેઘજીભાઈ અને કચવાતે મને વિદેશમાં વસવાટ કરનાર પણ મેઘજીભાઈ. અનેક નિરાશાની વચમાં તકલીફોને પુરુષાર્થની તક સમજતો જે પ્રજાવર્ગ જયાં હશે અને પ્રજાની ખુબી આખી સમજી તેને સાથે લઈ જવાની વૃત્તિવાળું નેતૃત્વ ક્યાં હશે ત્યાં નિરાશાજનક હાલત મામુલી વાદળની માફક થોડી ક્ષણોમાં વિખેરાઈ જશે. ભારતની પ્રજા સામે તેને હજારો વર્ષોનો ઈતિહાસ પડેલે છે. તેમાંથી મુસીબતને સમયે મુકાબલે કરવાના પ્રસંગે યાદ કરવાની. આ તક છે. - દેશના જુદાં જુદાં ક્ષેત્રમાં પડેલ નેતૃત્વ માટે આ તક છે. એ જ નેતૃત્ત્વને માટે–પછી ભલે તે રાજકારણમાં હોય, ધર્મમાં હોય, ઉદ્યોગના ક્ષેત્રમાં હોય કે શિક્ષણ ક્ષેત્રમાં હોય–તેને માટે ઈતિહાસનાં પાનાં. પડેલાં છે, તેમાંથી સાર ગ્રહણ કરી પ્રજાના દિલમાં નવો વિચાર તથા ઉત્સાહ રેડવાની આ તક છે. પ્રજાની શકિત અશકિતનું માપ કાઢી ધીરજથી તેને સાથે લઈ જવાની ભાવના તેમાં જગાડી શકાય તે આ દેશ સલામત છે. , ઉછરંગરાય ઢેબર સાપુતારા પર્યટન શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સંધના સભ્યો અને તેમના કુટુંબીજને માટે નાસિકં નજીક, પણ ગુજરાત રાજયમાં-દરિયાની સપાટીથી લગભગ ૩૫૦૦ ફીટની ઊંચાઈએ-આવેલ સાપુતારા નામના હીલ સ્ટેશનનું ફેબ્રુઆરી તા. ૨૪ શુક્રવાર રાતથી સોમવાર તા. ૨૭ સવાર સુધીનું પર્યટન ગોઠવવામાં આવ્યું છે. આ પર્યટનમાં જોડાનાર ભાઈ-બહેનોને તા. ૨૪ ફેબ્રુઆરી શુક્રવાર રાત્રિના ૧૧-૧૦ વાગ્યે વિકટોરિયા ટ્રમીનસથી ઉપડતી ભુસાવળ પેસેન્જરમાં નાસિક લઈ જવામાં આવશે અને ત્યાંથી બસમાં સાપુતારા પહોંચાડવામાં આવશે. એજ રીતે ફેબ્રુઆરી તા. ૨૬ રવિવારે સાંજના ચાર વાગ્યે સાપુતારાથી નીકળીને નાસિક થઈને સેમવાર સવારના સાડાપાંચ વાગ્યે મુંબઇ પાછા ફરવાનું રહેશે. આ પ્રવાસમાં જોડાનાર ભાઈ-બહેને એ વ્યકિત દીઠ રૂા. ૪૫-૦૦ અને બાર વર્ષથી નીચેના બાળકો માટે રૂ. ૩૫–૦૦ ભરવાના રહેશે. પ્રવાસમાં જોડાનારે બને તેટલું નાનું બેડીંગ તથા ટોર્ચ સાથે લાવવાના રહેશે. આ પર્યટન માટે ૪૦ પ્રવાસીઓ પુરતુ વિચારવામાં આવ્યું છે તેથી સંઘના જે સભ્યોને આ પર્યટનમાં જોડાવાની ઈચ્છા હોય તેમને સંઘના કાર્યાલયમાં જરૂરી રકમ સત્વર ભરી જવા વિનંતિ છે. મંત્રીઓ : મુંબઈ જૈન યુવક સંઘ મત-દાન સમસ્યા: એક પરિસંવાદ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, શ્રી જૈન સેશિયલ ગૃપ તથા શ્રી ઝાલાવાડ શિયલ ગૃપના ઉપક્રમે આગામી ફેબ્રુઆરી માસની તારીખ ૪, શનિવાર સાંજના ૬-૦૦ વાગ્યે, ન્યુ મરીનલાઈન્સ ઉપર આવેલા થીયોસૉફી હોલમાં (નિર્મળા નિકેતનની બાજુએ), સમીપ આવી રહેલ દેશવ્યાપી ચૂંટણીના સંદર્ભમાં યોજાયેલા મતપ્રદાન અંગે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે એક જાહેર પરિસંવાદ ગોઠવવામાં આવેલ છે. આ પરિસંવાદમાં શ્રી સી. એલ. ઘીવાલા, ડૅ. આ દસ્તર, પ્ર. એ. બી. શાહ, ડે. ઉષા મહેતા વિગેરે વિશિષ્ટ વ્યકિતઓ ભાગ લેશે. Page #25 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૨-૧૭ બુદ્ધ ન નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યા અંગેના અખિલ ભારતીય પરિસંવાદ શિક્ષણવિભાગની ચર્ચામાં વિજ્ઞાન, સામાજિક શાસ્ત્રો અને નૈતિક મૂલ્યોના પરસ્પર સંબંધ અંગે તથા શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે પ્રાચીન સમયના ગુરૂ - શિષ્ય સંબંધે વિકસાવવા માટે વિચારણા કરવામાં આવી હતી. કોઠારી પંચ તથા શ્રીપ્રકાશ સમિતિના અહેવાલે - માં આપવામાં આવેલા ધાર્મિક શિક્ષણ અંગેનાં સૂચનાને આવકાર્ય માનવામાં આવ્યાં હતાં. ભારતની ભૂમિ એક એવી પૂણ્યભૂમિ છેકે જેમાં સદીઓથી અનેક સંસ્કૃતિના અને જાતિઓને, અનેક ભાષાઓના અને ધર્મના સુભગ સમન્વય થતા આવ્યા છે. સ્વાતંત્ર્ય પછી કમભાગ્યે ભારતની પ્રજા પર ભાષાનું ભાષાવાર પ્રાંતનું—ભૂત સવાર થયું અને આપણે રાષ્ટ્રીય પ્રગતિને બદલે પ્રાદેશિક પ્રગતિને વધુ મહત્ત્વ આપતા થયા. પરિણામે રાષ્ટ્રીય ઐકયની ભાવના દઢ બનવાને બદલે ઢીલી પડતી ગઈ અને આપણે હિંદીઓ તરીકે નહિ પણ ગુજરાતીઓ અને મહારાષ્ટ્રી તરીકે, હિંદીભાષી અને અહિંદીભાષીઓ તરીકે, હિંદુઓ અને શીખા તરીકે વિચારતા થયા. આ બધું પૂરતું ન હોય એમ છેલ્લા થાડા મહિનાઓ દરમિયાન તે એક બાજુ પ્રજાએ એની સાચીખોટી સર્વ ઈચ્છાઓને સંતાષવા ખાતર હિંસાકાંડ આદર્યો અને સરકારે એની સામે હત્યાકાંડ. આને કારણે લોકશાહી અને રાષ્ટ્રીય એક બન્નેના પાયા હચમચી ઊઠયા. આમ જયારે જનતા અને સરકાર બન્ને સારાસાર વિવેક ગુમાવે ત્યારે સહેજે પ્રશ્ન થાય કે આવી ભયજનક પરિસ્થિતિમાંથી બચવાના ઉપાય શો? આંદોલન, સંસ્થાકીય સુધારાઓ વગેરે અનેક ઉપાયો સૂચવવામાં આવે છે, પણ એ તો સૌ કોઈ સ્વીકારશે કે સાથે! ઉપાય તો એ જ છે કે આપણા સમાજમાં અને સાહિત્યમાં, આપણા અર્થતંત્રમાં, શાસનતંત્રમાં નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનું પ્રસ્થાપન થાય. જીવનના વિવિધ ક્ષેત્રમાં આ મૂલ્યો કેવી રીતે અપનાવી શકાય. અને રાજકરણ તથા રાષ્ટ્રજીવનને વધુ સ્વચ્છ કેમ બનાવી શકાય એ અંગે વિચારણા કરવા માટે ભારતીય વિદ્યાભવન તથા ગાંધી સ્મારક નિધિના ઉપક્રમે તા. ૩૦-૧૨-૬૬ થી તા. ૨-૧-૬૭ સુધી એમ ચાર દિવસના અખિલ ભારતીય પરિસંવાદ યાજાયા હતો. એના પેટાવિભાગેામાં ધર્મ અને શિક્ષણ, ખેતી અને અર્થતંત્ર, સાહિત્ય અને પત્રકારત્વ, ગૃહે અને ગૃહિણીઓ, કાયદો અને લાશાહી, હિંદ અને વિશ્વ, સત્તા, નૈતિકતા અને નેતૃત્ત્વ, સામાજિક તંત્ર અને રાષ્ટ્રીય ઐક્ય - એમ અનેકવિધ વિષયોને આવરી લેવામાં આવ્યા. હતા. વળી એમાં ભાગ લેવા માટે દેશના સર્વ રાજ્યોની અને સર્વક્ષેત્રોની બહુશ્રુત અને પ્રતિભાશાળી વ્યકિતઓને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. એમાં ધર્મધુરંધરો, પત્રકારો, પ્રાધ્યાપકો, સાહિત્યકારો, સામાજિક કાર્યકરો, રાજદ્વારી નેતાઓ, સર્વોદય કાર્યકર્તાઓ વગેરે સૌના સમાવેશ કરવામાં આવ્યા હતા. પ્રથમ વિભાગમાં વ્યકિત અને સમાજના ઘડતરમાં નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો કેવા અને કેટલા ભાગ ભજવી શકે, પાશ્ચાત્યૂ સંસ્કૃતિ અને આ મૂલ્યાના મેળ જામે કે નહિ, આ મૂલ્યોના વિકાસમાં ધર્મ અને ધાર્મિક વિધિઓના ફાળા કેટલા વગેરે મૂળભૂત પ્રશ્નોની છણાવટ કરવામાં આવી હતી. ધર્મ અને ધર્મનિરપેક્ષ રાજ્યૂ વચ્ચેના સંબંધ અંગે ચર્ચા કરતાં અનેક વિદ્રાના એ બાબત અંગે એકમત થયા હતા કે ધર્મનિરપેક્ષ રાય એટલે નાસ્તિક કે ધર્મવિરોધી જ રાજય નહિ, પણ નૈતિકતાને પોષતું અને સર્વધર્મસમભાવની ભાવના પર અવલંબનું રાજ્ય. આ દષ્ટિએ જોતાં શાળા-કોલેજોના અભ્યાસક્રમમાં ધાર્મિક શિક્ષણને સ્થાન આપવું જૉઈએ. કે નહિ એ પ્રશ્ન પણ ચર્ચાયો હતો. સર્વસામાન્ય સૂર એ હતો કે કોઈ પણ એક ધર્મનું શિક્ષણ આપવું કદાચ ધર્મનિરપેક્ષતા સાથે સુસંગત ન હોય, પણ વિશ્વના સર્વ ધર્મોના સમાન સિદ્ધાન્તા તથા નૈતિક મૂલ્યો અંગે શિક્ષણ અપાય એ અતિ આવશ્યક છે. આ માટે ખાસ પુસ્તકો તૈયાર કરવાની તથા એમાં વિશ્વના મહાન પુરૂષોના જીવનમાંથી પાવન પ્રસંગેા ટાંકવાની ભલામણ કરવામાં આવી હતી. ૧૯૩ ચર્ચાના પ્રધાન સૂર એ રહ્યો કે, ભારતના વિદ્યાર્થીઓ બીજા કોઈ પણ દેશના વિદ્યાર્થીઓથી બૌદ્ધિક કે નૈતિક રિતે જરા પણ ઉતરતી કક્ષાના નથી; પણ સરકાર હજી એમની શકિતઓનો સદુપયોગ કરી એમને રાષ્ટ્રના નવવિધાનનાં કામ માટે નાથવા સમર્થ બની નથી. આ માટે ગ્રીષ્મ - શિબિરો, શ્રમદાન વગેરેની યોજના કરી શકાય. રાજકીય પક્ષ અને નેતાઓની વિદ્યાર્થીઓને ભરમાવી એમના પોતાના સંકુચિત હિત માટે ઉપયોગ કરવાની નીતિને તેમ જ વિશ્વવિદ્યાલયોના કામમાં સરાકર તરફથી કરવામાં આવતી દખલને વખોડી કાઢવામાં આવી હતી, સહશિક્ષણના લાભાલાભ તથા એનાથી આવતાં અનિષ્ટ પરિણામોને રોક્વા માટેના પ્રયત્નો પણ વિચારવામાં આવ્યા હતા . આર્થિક વિભાગમાં, ખેતી, ગ્રામવિકાસ, ઔઘોગીકરણ, માલિકનાકર સંબંધ વગેરે વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કેટલાકના એવા મત હતા કે, ઉદ્યોગપ્રધાન અર્થતંત્ર કરતાં ખેતીપ્રધાન અર્થતંત્ર આધ્યાત્મિક મૂલ્યોના વિકાસ માટે વધુ અનુકૂળ છે, કારણ ઔઘોગીકરણને લીધે માનવીય મૂલ્યોના નાશ નહિ તોયે હ્રાસ તે થાય જ છે; મનુષ્ય મનુષ્ય મટી યંત્રસમાન અને ભૌતિક સુખ પાછળ ભમતા ભૂત જેવા બની જાય છે. બીજા કેટલાકના મત એવા હતા ઔદ્યોગીકરણમાં મૂળભૂત રીતે કોઈ દોષ નથી. એટલે એનાથી ઉપજતાં અનિષ્ટો નિવારી ન શકાય એમ માનવાને કોઈ કારણ નથી. એક ત્રીજો મત એ જાતને! હતા કે મોટા ઉદ્યોગે અને ગૃહઉદ્યોગે બન્ને જો એકસાથે પોષવામાં આવે તો આપણે ભૌતિક સુખાકારીની સાથે સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોનો વિકાસ સાધવાને સમર્થ બની શકીએ. આ વિચારના સમર્થનમાં ગાંધીજીના સિદ્ધાન્તા અને જાપાનમાં થયેલા પ્રયોગોના ઉલ્લેખ કરવામાં આવ્યા હતા. માલિક—ના સંબંધ અંગે બે ત્રણ સૂચને કરવામાં આવ્યા હતાં મેં કામ એ મજુરો માટે વેઠ નહિ પણ આનંદદાયક પ્રવૃત્તિત્ત બની રહે. માલિક—નાકર બન્ને નવા સર્જનને સંતોષ અનુભવતા સહભાગી કાર્યકર્તાઓ બને અને મજુરો, માલિકો, મેનેજરો—બધાં જ અધિકારની સાથે કર્તવ્યને સમજીને આચારસંહિતા અપનાવે. સાહિત્ય અને લલિતકળાના વિભાગમાં ભારતની જૂદી જૂદી ભાષાઓનાં સાહિત્યનાં વહેણે અને વલણો અંગે રસપ્રદ ચર્ચા થઈ હતી. કેટલાક પ્રકાશકો અને સાહિત્યકારોએ એવું મંતવ્ય વ્યકત કર્યું હતું કે આજનું સાહિત્ય અશ્લીલતા અને ઉચ્છ્વ ખલતા તરફ વધુ ઢળે છે અને આજની કળા શિક્ષણ કરતાં સંભોગને અને બોધ કરતાં પ્રમોદને વધુ પોષે છે. આ અંગે ચલચિત્રોનાં ગીત – સંગીત અને નૃત્યનો તથા યુવાનોની ભાગવૃત્તિને પોષતા સસ્તા નાટકો અને કહેવાતા સાંસ્કૃતિક કાર્યક્રમોનાં ઉદાહરણ ટાંકવામાં આવ્યાં હતાં. સાહિત્યસર્જન અને મનોરંજન પર ઔદ્યોગીકરણ અને શહેરીકરણની અસર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પણ સર્વસાધારણ મત એવા હતા કે સમગ્ર દષ્ટિએ જોતાં થોડાક ઉગતા લેખકોને બાદ કરતાં બીજા લેખકો પોતાની જવાબદારી સમજે છે અને લોકમાનસને કેળવવા તથા લોકનીતિને-પાષવાના પ્રયત્નો કરે છે. પત્રકારત્વ, ચલચિત્ર અને ડિયો - ટેલીવિઝન વગેરે લોકસંપર્કનાં સાધના વિષેની ચર્ચામાં એ વાતના એકમતે સ્વીકાર કરવામાં આવ્યા Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પ્રબુદ્ધ જીવન તા. ૧-૨-૬૭ હતું કે આ સાધને સમજપૂર્વક વાપરવામાં આવે તે આ બધાં જ પ્રાદેશિક અથવા સામૂહિક જૂથે, ધાર્મિક લઘુમતીઓ વગેરે પ્રશ્નોની રાષ્ટ્રની એકતા માટે પોષક તત્ત્વ બની રહે. ચલચિત્રએ એકતાની છણાવટ કરવામાં આવી હતી, જ્ઞાતિસંસ્થાઓ કે પ્રાદેશિક જાથેનું ભાવનાને દઢીભૂત કરવામાં આપેલા ફાળાની નોંધ લેવાઈ હતી. સંગઠન જો સમજપૂર્વક કરવામાં આવે તો એ રાષ્ટ્રીય ઐકયની ભાવતેમ જ વર્તમાનપત્રો ગાંધીજીની સલાહને અનુસરી સત્યને જ નાની ઘાતક ન બનતાં એના વિકાસની પષક બની શકે એવો મત. પત્રકારત્વને પરમ ઉદ્દે શ માની પૂંજીપતિઓના હાથા બનીને વ્યકત થયો હતો. વળી લઘુમતી–માત્ર રાજકીય નહિ પણ નહિ કે "ઠકોની પાશવતૃ ઉશ્કેરવાના સાધન તરીકે નહિ પણ ધાર્મિક લઘુમતીઓ પણ–રાષ્ટ્રજીવન સાથે એકરાગતા કેળવે એ જ એમને લોકમાનસ કેળવી લેકશાહીના ચેકીદારો બનીને કામ કરે એવી હિમા- માટે અને દેશને માટે હિતાવહ છે એવું સૂચન પણ કરવામાં આવ્યું થત કરવામાં આવી હતી. હતું. આર્થિક અસમાનતા ઘણે અંશે ઐકયની ભાવનામાં અંતરાયરૂપ આજે જ્યારે સંયુકત કુટુંબપ્રથા નાશ પામતી જાય છે, શહેર- બને છે એ ટિ એકમત પ્રવર્તતો હતો. માં સ્ત્રી બાળકોને બાઈને સોંપી નેકરી અર્થે બહાર જતી થઈ આપણા અભ્યાસક્રમમાં સંસ્કૃતના સ્થાન વિશે વિચારણા છે, લેકો કથા – કીર્તનને બદલે નાટક - સીનેમા જોતા થયા છે ત્યારે થઈ હતી. સંસ્કૃતધ્વારા ભારતીય સંસ્કૃતિની સુરક્ષા થઈ શકે ઘડીભર એ વિચાર આવી જાય કે, બાળક જો માની મમતાથી વંચિત એ સ્વીકારવામાં આવ્યું હતું. છતાં સર્વ પ્રદેશોના લોકોની રહેશે, સ્ત્રી જો પુરૂષની સહચરી બનવાને બદલે એની પ્રતિસ્પર્ધી લાગણીને વિચાર કરી સંસ્કૃત અને રાષ્ટ્રભાષા અંગેની નીતિનું બનશે તે સમાજને એકસૂત્રમાં બાંધી એની સ્થિરતા સાચવશે કોણ? ઘડતર થાય એ ઈષ્ટ માનવામાં આવ્યું હતું. દરેક ભાષાની ઉત્કૃષ્ટ આ ભય તદ્દન અસ્થાને નથી એમ કબૂલ કરવા છતાં ઘણીખરી સાહિત્યવૃત્તિએ બીજી ભારતીય ભાષાઓમાં અનુવાદ થાય તે, બહેનોને મત એવો હતો કે આપણી સંસ્કૃતિના પાયા એટલા ઊંડા અનેક ગેરસમજો દૂર થાય અને આંતરપ્રાન્તીય એકતા વધે અને છે કે સ્ત્રીઓના બહાર કામ કરવા માત્રથી જ એ હચમચી જાય રાષ્ટ્રીયતાની ભાવના વિકસે, એ વાત સર્વાનુમતે સ્વીકારવામાં આવી હતી. એમ માનવાની ભૂલ આપણે ન કરવી જોઈએ. પ્રાચીન સંસ્કૃતિ આમ, જીવનનાં દરેક ક્ષેત્ર અને દરેક વર્ગને આવરી લેતે કે પરંપરા અને આધુનિક સભ્યતા બનેને સમન્વય સાધવા એ આ પરિસંવાદ આ જાતને પ્રથમ પ્રયાસ હતો. અખિલ ભારતીય મુશ્કેલ નથી એ ગાંધીયુગની ઘણી બહેનેએ પોતાનાં જીવન અને મેળા જેવા આ પરિસંવાદ ભારતના જુદા જુદા ભૂભાગોના કાર્યથી પુરવાર કરી બતાવ્યું છે. લકો વચ્ચે પરસ્પર પ્રેમ અને મૈત્રીનું વાતાવરણ ઊભું કર્યું અને ‘કાયદો અને કાયદાનું શાસન’ એ વિભાગમાં કાયદો અને નીતિ, રાષ્ટ્રીય ઐકયની ભાવનાને સુદઢ બનાવવામાં સુંદર ફાળો આપ્યા નૈતિક મૂલ્યોનાં સંવર્ધનમાં ન્યાયતંત્રને ફાળે, મૂળભૂત હકોના છે એમાં કંઈ શંકા નથી. જુદી જુદી જગ્યાએ આવા વધુ પ્રયાસ નૈતિક આધારો વગેરે મુદ્દાઓની છણાવટ કરવામાં આવી હતી. ગાંધી થાય તે દેશ નીતિનાશને માર્ગે જતો અટકે, એનાં દૂષણો. જીના અન્યાયી કાયદાનો ભંગ કરવાનો આદેશ અને એના દુરૂપ દૂર થાય અને રાષ્ટ્રજીવન વધુ સ્વસ્થ બને એ વાત નિર્વિવાદ છે. યોગથી ઉપજતાં અનિષ્ટો પ્રત્યે નિર્દેશ કરવામાં આવ્યો હતો. ઉષા મહેતા હિંદ અને વિશ્વ એ વિભાગમાં સંયુકત રાષ્ટ્રસંઘ સાથેનાં આપણાં , રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણ સંબંધો, બીન જોડાણની નીતિના નૈતિક આધારો, એની રાષ્ટ્રીય વિકાસ અને રાષ્ટ્રીય પ્રતિષ્ઠા પર અસર વગેરે પ્રશ્ન ચર્ચવામાં આવ્યા [ સં. ૧૯૯૨ની કાર્તિક પૂર્ણિમાને દિવસે શ્રીમદ્ રાજચંદ્ર હતા. વિદેશનીતિની ટીકા કરતાં કેટલાકોએ કહ્યું હતું કે જે વિદેશ- જયંતી નિમિતે વધુમાં સાંજની પ્રાર્થના પછી ગાંધીજીએ આપેલું નીતિએ હિંદને વિશ્વમાં મિત્રવિહોણું બનાવી દીધું છે એ નૈતિક પ્રવચન. ] અને રાજકીય બન્ને દષ્ટિએ અસફળ જ લેખાવી જોઈએ. બીજાઓએ આપણા પૂજ્ય પુરુષોની રમરણ – તિથિ ઊજવવાનું મને એવો મત વ્યકત કર્યો હતો કે બીનજોડાણની આપણી નીતિને યાદ નથી રહેતું; મને એમાં ખાસ ઉત્સાહ પણ નથી આવતો. પરંતુ કારણે વિશ્વ શાન્તિનું ક્ષેત્ર વિસ્તરી શક્યું છે. એ અંગે બધા તેના અર્થ એવો નથી કે એમના પ્રત્યે મારામાં ભકિતભાવ નથી અથવા એકમત થયા હતા કે આપણું ધ્યેય હોવું જોઈએ આંતરરાષ્ટ્રીય ઓછા છે. એમના પ્રત્યેના ભકિતભાવને કૃતિ દ્વારા પ્રદર્શિત કરવાને એકતાને સાચવીને રાષ્ટ્રીય હિતેની રક્ષા કરવાનું અને આપણું હું સતત મથું છું, અને એનાથી મને સંપ રહે છે. આજ રાજસૂત્ર ન કોઈને દ્વેષ, ન કોઈને ભય.” ચન્દ્રની જયંતી છે; એનું સ્મરણ મગનભાઈએ કરાવ્યું. તે નિમિત્તે સત્તા અને નીતિન પરસ્પર સંબંધ અંગેનાં વિભાગમાં પક્ષે હું કાંઈક કહેવા ના કહું એ ઠીક ન લાગ્યું. અને પ્રધાને, સરકાર અને શાસનતંત્ર, લાગવગ અને ભ્રષ્ટાચાર ' રાયચંદભાઈ સાથે મારો પરિચય ખૂબ પુરાણે કહેવાય. આદિ અનેક પ્રશ્ન વિચારવામાં આવ્યા હતા અને શાસકોને સાચા ઈ. સ. ૧૮૯૧માં વિલાયતથી ઘેર પાછો આવ્યો, તે જ દિવસે લેકસેવકો બનાવવા માટે, રાજનીતિને લેકનીતિમાં પરિવર્તિત કરવા એમને પરિચય મને સાંપડયે. ડે. મહેતા, જેમની જોડે ઈંગ્લેડથી. માટે, ચૂંટણી અંગે થતી ગેરરીતિઓને અટકાવવા માટે, લેકપાલ, મારી મૈત્રી થયેલી, એમના એ બનેવી* થાય. એમણે જ મને એમની (ombudsman) નીમવાના અથવા તે પ્રધાનથી માંડીને પટાવાળા ઓળખાણ કરાવી. અને ત્યારથી જે સંબંધ બંધાય, તે એમના દેહાંત સુધીના ભ્રષ્ટાચારના બધા કિસ્સાઓ માટે એક સ્થાયી પંચ નીમવાના, સુધી રહ્યો. તે ફાલીફ, સી ખૂબ ગાઢ થતે ગયેલ. ધીમે ધીમે એમના ધારાસભ્યો માટે તાલીમવર્ગો યોજવાના, ગાંધીજીની વિચારકોણી પ્રમાણે પ્રત્યે મારો ભકિતભાવ બંધાયે. એમના જીવનને પ્રભાવ મારા પર શાસનને સેવાભિમુખ અને રાજકારણને નીતિપરાયણ બનાવવા માટેના એટલે સુધી પડેલ કે, એક વાર મને થયું કે, હું એમને મારા ગુરુ અનેક ઉપાયો સૂચવવામાં આવ્યા હતા. સાથે સાથે આજકાલ સત્યા બનાવું. ગ્રહને નામે થતા અનેક દુરાગ્રહો અને આતંકકારી કૃત્યેને અટકાવવા પણ ગુરુ તે બનાવવા ચાહીએ તેથી થે જ બની શકે છે ! માટે સરકાર, સામાજિક સંસ્થાઓ અને સત્તાધારી તેમ જ વિરોધી ગુરુ તે સહજપ્રાપ્ત હોવા જોઈએ. તપ અને એમની પ્રાપ્તિ પક્ષે આચારસંહિતાને સ્વીકારી, લેકમાનસને કેળવી જાહેરજીવનને જવા માટે અકિલા માટે આકાંક્ષા હોય, તે સમર્થ ગુરુ કોઈ દિવસ સાંપડે. એવા ગુરુ સ્વસ્થ બનાવે એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યું હતું. *ગાંધીજીની અહીં સરતચૂક થતી હોય એમ લાગે છે. રાયચંદસમાજ અને જૂથે તથા રાષ્ટ્રીય ઐકય અને એ ભાવના ફેલા- ભાઈ એ દાકતર મહેતાના વડીલ ભાઈશ્રી, પપટલાલ જગજીવનદાસના વવામાં સંસ્કૃતને ફળો - એ ત્રણ પેટાવિભાગમાં, જ્ઞાતિસંસ્થા, જમાઈ થતા હતા. સંપાદક Page #27 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૨-૬૭ પ્રાપ્ત કરવાની ઉત્કંઠા મને હંમેશ રહેલી છે. અમે પ્રથમ મળ્યા તે વેળાની મારી આધ્યાત્મિક સ્થિતિ કેવળ જિજ્ઞાસુની હતી. ઘણા પ્રશ્નો વિશે મનમાં શંકા રહેતી. આજ હું ધર્મ વિશે શંકિત છું એમ ન કહેવાય. પણ તે વેળા ધર્મ, હિંદુ ધર્મ, ગીતા (જો કે ઈંગ્લેંડમાં મે” અંગ્રેજી તરજુમા વાંચેલા) વગેરે વિશે મને થોડું જ્ઞાન હતું. માતાપિતા પાસેથી હું સહેજે પામ્યા હતા એની અહીં વાત નથી કરતો. મેં મારા પ્રયત્નથી ધર્મ વિષે બહુ જાણું હોય એમ નહતું. પણ મને ધર્મ વિશે જાણવાની ઉત્કંઠા રહેતી. તેથી રાયચંદભાઈના સમાગમ મને ગમ્યો, ને તેમનાં વચનોની અસર મારી ઉપર પડી. માર જીવન આવી દશામાં મારા અને રાયચંદભાઈના પરિચય થયા અને એ મને લાભપ્રદ નીવડયા છે. મારી ઉપર ટોલ્સ્ટોયની અસર અવશ્ય પડી. તે તેમનાં લખાણા દ્રારા. પણ અહીં તે મને જીવંત સ્મૃતિના પરિચય, અને તે ઉપર કહ્યા એવા સંજોગામાં મળ્યો એ વિશેષતા હતી. તે વેળા એમની ‘મેાક્ષમાળા' પ્રગટ થઈ હતી. ઉપરાંત તેમના ભકતા એમના પત્રા સંઘરતા, તે મને છૂટથી વાંચવા મળતા. એમના જીવનની કશી વાત મારાપી અજ્ઞાત નહોતી, ન કોઈ મારાથી રાખતા. એવા પુણ્ય પુરુષના જીવનમાંથી આપણા જેવા પ્રાકૃત માણસ શે બોધ ગ્રહણ કરી શકે? એવા પુરૂષના જીવનનો અભ્યાસ આપણા પ્રાકૃત જને કરવા હોય, તો કેમ કરવો જોઈએ?- એ હું આજ શૅડાકમાં જ બતાવી દઉં.. એક વાત પ્રથમ કહેવાની છે. તે એ કે, જો આપણે આજના યુગના ગજથી રાયચંદભાઈનું જીવન માપવા જઈશું; તે આપણને કદાચ એમ થશે કે, એ એવા હતા શું? અહીં આગળ હું બાહ્ય જીવનની વાત કહું છું. હિન્દુસ્તાનમાં ભગવાં વસ્ત્ર અને તિલકાદિ ધારણ કરે એ સાધુ મનાય છે; બાહ્ય વેષથી પૂજ્ય કહેવાય છે. રાયચંદભાઈનું બાહ્ય રૂપ એ રીતે પૂજ્યતા આકર્ષે તેવું નહોતું. એ વેપારી હતા, અને વેપાર પણ વિદેશી વસ્રોના ને હીરામેાતીના કરતા. હીરામોતીના પણ વિદેશ સાથેના વેપાર થયો, કેમ કે તેને અંગે પેરિસ સાથે ખૂબ સંબંધ રહેતા. આવી જાતનું જીવન આજઆપણને ઠીક નહીં લાગે. આપણને એમ થશે કે, જીવનમાં દેશી ચીજોના વાપર ને વેપાર તા સહેજે હવા જોઈએ. રાયચંદભાઈના જીવનમાં એ નહાવું. પણ એથી આપણને આઘાત ન પહોંચવા જોઈએ. દેહાંત થયેલા પુરુષોના જીવનનું માપ કાઢવા વર્તમાન યુગના ગુજ લઈએ તો નિરાશા મળે. એમનું સાચું માપ કાઢવા તો આપણે ત્યારની નીતિના ગજ લેવા જોઈએ. જેમ કે, મહાભારત કે વાલ્મીકિના જમાનાને માટે આપણે કરીએ છીએ. તે જમાનાની બૂરાઈ તે આજ એ રૂપે ન હોય, અને ભલાઈ તે ભલાઈ પણ ન હોય. એટલે માપ કાઢતી વખતે જે વસ્તુઓમાં નિત્ય પરિવર્તન થતું રહે એવી હાય એને ખ્યાલ રાખવા જોઈએ. તેઓ સારી પેઠે રાંવાદ કરતા. એમના ચિત્તની સરળતાના પ્રભાવ સાંભળનાર ઉપર પડતા, અને એના દિલનું પરિવર્તન પણ તે કરી શકતા. રાચચંદભાઈને ગૂઢ જ્ઞાન હતું. તેઓ સુશિક્ષિત એટલે કે ભારે ભણેલા હતા એમ ન કહેવાય, બાળપણથી જ લગભગ એમણે શાળાના અભ્યાસ છેડેલા. પરંતુ જ્ઞાન પ્રાપ્ત કરવાની એમની શકિત અજબ હતી. તે શતાવધાની હતા. કાંઈ પણ એક વાર વાંચે એટલે યાદ રહે એવી તીવ્ર સ્મરણશકિત હતી. વેપાર કરવા દુકાને બેસતા ત્યારે એમની પેટી ઉપર હિસાબી ચાપડા વગેરે તે હાય, પરંતુ વધારે પ્રમાણમાં ત્યાં ધર્મગ્રંથો પડેલા જોવામાં આવતા. કામ પત્યું કે તે આ ધર્મગ્રથા જોવામાં લાગતા અને એની સાથે એમની રોજનીશી રહેતી. એમાં તે દિવસે કામ કરતા તે કદાચ નહીં લખતા, પણ શા વિચારો કર્યા તે ટપકાવતા. કોઈને મળ્યા ને જ્ઞાનગોષ્ટિ કરી તે લખતા. ૧૯૫ કોઈ વાર કાવ્યો પણ એમાં જ લખતા, અને આની સાથેસાથ તે લાખાના વેપાર કરતા. તેમાં લાભહાનિ પણ થતી હોય. પણ એ બધું એમને મન ક્ષણિક હતું. એમનું સાચું જીવન તો ધર્મલાભને અનિવાર્ય સમજી એમાં ઓતપ્રોત રહેતું. આમ હોવું એ નાનીસૂની વાત નથી. લાખોનો ધંશ કરનાર દુકાનના દફ્તરમાં ધર્મગ્રંથ રાખીને બેસે એની સાથે તે વળીવેપાર શે કરવા, એમ કેટલાકને થશે. પણ મે તે! એમને એ કરતા જોયા છે. અને અત્યારે એની વાત કહું છું, ત્યારે એ બધી મારી સામે પ્રત્યક્ષ ઊભી રહે છે. એને વિષે કહું છું તો બહુ સહેલાઈથી; પણ એમ કરવાની શકિત એક ભારે વાત છે. આમ ધર્મના વિચારમાં નમગ્ન રહેતા છતાં એમની વેપારશકિત જેવીતેવી નહોતી. જે કામ લે તેમાં નિપુણતા બતાવી શકતા હતા. એમની વાચાનો પ્રવાહ બહુ ચાલતા; પણ તે વિતંડાવાદ નહીં કરતા, દલીલથી કોઈને મહાત કરવામાં તે રસ ન લેતા. સામાન્ય માણસ મળવા ગયા હોય ત્યારે, હું બહુ જાણનાર છું એવા અભિમાનથી તે એમના અનાદર નહિ કરતા, સૌને સરખા ભાવથી મળતા. ધૂર્ત લાક પણ ધર્મને નામે એમને મળતા અને બહુ નહિ તેાય થોડું લૂંટી શકતા, એ મારે કહેવું જોઈએ. પણ આપણે એમના જીવનમાંથી એ શીખીએ કે, મોટાની ખુશામત ને છેટાના તિરસ્કાર, એવી જાતના એમના વ્યવહાર નહોતા. સંસારી સાથે સમાન સરળભાવથી રહેતા. લોકો જોડે બેસી ગંદી, નકામી કે નિદાની વાત કરતા મેં તેમને કદી નથી જોયા. એમને મળવા જનારથી વેપાર કે ધર્મની વાતથી ત્રીજા પ્રકારની વાત નહીં થઈ શકતી. આવી જાતનું વર્તન એમને સ્વભાવસિદ્ધ હતું. જે એમને સ્વભાવસિદ્ધ હતું તે આપણે બધા પ્રયત્ન કરીને સાધી શકીએ. આ ઉપરાંત, એમના જીવનમાંથી શીખવાની બે મોટી વાત તે સત્ય અને અહિંસા, પેતે જે સાચું માનતા તે કહેતા ને આચરતા. અને અહિંસા તે! તે જૈન હતા એટલે અને એમના સ્વભાવથી એમની પાસે હતી. આજ અહિંસાની પ્રાકૃત સમજ જૈનેામાં છે–કે નાનાં જીવજંતુ ન મારવાં વગે૨ે – એટલેથી જ એમની અહિંસા સમાપ્ત નહોતી થતી. એમને તે મનુષ્યને કાંઈ દુ:ખ થાય, તે તેથી પણ દુ:ખ થતું. અને તે એટલે સુધી કે ઘણી વાર એમને સંસારથી વિરકિત આવી જતી. વિરકિતના ગુણ એમના જીવનમાં પહેલેથી જ જોવામાં આવે છે. ૩૩ વર્ષની નાની વયે એ ગુજરી ગયા. ૧૭-૧૮ વર્ષની ઉંમરનાં એમનાં પદામાં આ વૈરાગ્યભાવ દેખાય છેઅને તે ઉંમરે એમણે ત્યાગતિતિક્ષાનું જીવન ગ્રહણ કરવા તાકેલું. ત્યારથી એમનામાં આ વૈરાગ્યવૃત્તિ રહેલી હતી. જે કે ગૃહસ્થાશ્રમ અને વેપાર લગભગ ત સુધી એમની પાસે રહ્યાં હતાં, પણ વૃત્તિથી તે વરાગી હતા. એમના જીવનમાંથી ચાર ચીજો શીખી શકીએ : (૧) શાશ્વત વસ્તુમાં તન્મયતા, (૨) જીવનની સરળતા—આખા સંસાર સાથે એકસરખી વૃત્તિથી વ્યવહાર. (૩) સત્ય અને અહિંસામય જીવન. મરણપૂર્વે થોડાક અગાઉના પત્રો મે' જોયા છે. આ વસ્તુઓ તેમાં પણ મેં ભાળી છે. એ વસ્તુ આપણે સ્મરણમાં રાખીએ અને જીવનમાં પણ અનુકરણ કરીએ, તે આપણે એમની પુણ્યતિથિ દીક ઊજવી એમ ગણાય. * * (શ્રીમદ રાજચંદ્ર બાલબોધની પ્રસ્તાવનામાંથી ઉદ્ધૃત) કેટલાક એમ કહે છે કે શ્રીમદ પચીસમા તીર્થંકર થઈ ગયા. કેટલાક એમ માને છે કે તેમણે મેક્ષ મેળવી લીધા. આ બન્ને માન્યતા અયોગ્ય છે એમ મને લાગે છે. એ માન્યતા ધરાવનારા શ્રીમદ્વે ઓળખતા નથી અથવા તીર્થંકરની અથવા મુકત પુરુષની વ્યાખ્યા Page #28 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ જીવન તા. ૧–ર–૧૭. બીજી કરે છે. આપણા પ્રિયતમને સારૂ પણ આપણે સત્યને હળવું કે સતું ને કરીએ. મોક્ષ અમૂલ્ય વસ્તુ છે. મોક્ષ આત્માની અંતિમ સ્થિતિ છે. મેક્ષ એવી મોંધી વરવું છે કે તે મેળવતાં જેટલો પ્રયત્નસમુદ્ર તીરે બેસી એક સળી લઈ તેની ઉપર એક એક બિંદુ ચડાવી સમુદ્ર ઉલેચનારને કરવો પડે તેના કરતાં ય વિશેની આવશ્યકતા છે. એ મોક્ષનું રીપૂર્ણ વર્ણન અસંભવિત છે. તીર્થંકરને મોક્ષની વિભૂતિઓ સહજ પ્રાપ્ત હોય. આ દેહે મુકત પુરુષોને રોગાદિ હોય નહિ. નિર્વિકારી શરીરમાં રોગ સંભવ નથી. રાગ વિના રોગ હોય નહિ. જ્યાં વિકાર ત્યાં રાગ રહેલે જ હોય; જયાં રાગ ત્યાં મોક્ષ સંભવે નહિ. મુકત પુરુષને જોઈતી વીતરાગતા કે તીર્થંકરની વિભૂતિઓ શ્રીમદ્ પ્રાપ્ત નહોતી થઈ. સામાન્ય મનુષ્યોના પ્રમાણમાં શ્રીમદુની વીતરાગતા અને વિભૂતિઓ ઘણી વધારે હતી, તેથી આપણે તેમને લૌકિક ભાષામાં વિતરાગ અને વિભૂતિમાન કહીએ, મુકત પુરુષને સારૂ કલ્પાયલી વીતરાગતાને અને તીર્થકરની વિભૂતિઓને શ્રીમદ્ નહોતા પહોંચી શક્યા એવો મારો દઢ અભિપ્રાય છે. આ કંઈ એક મહાન કે પૂજય વ્યકિતનો દોષ બતાવવા સારૂ નથી લખતો, પણ તેમને અને સત્યને ન્યાય મળવા ખાતર લખું છું. આપણે સંસારી જીવ છીએ, ત્યારે શ્રીમદ અસારી હતા. આપણને અનેક યોનિમાં ભટકવું પડશે, ત્યારે શ્રીમદ્ કદાચ એક જન્મ બસ થાઓ. આપણે કદાચ મોક્ષથી દૂર ભાગતા હોઈશું ત્યારે શ્રીમદ્ વાયુવેગે મક્ષ તરફ ધસી રહ્યા હતા. આ થોડો પુરુષાર્થ નથી. એમ છતાં મારે કહેવું જોઈએ કે શ્રીમ, જે અપૂર્વ પદનું તેમણે સુન્દર વર્ણન કર્યું છે તે પામી નહોતા શક્યા. તેમણે જ કહ્યું છે કે તેમના પ્રવાસમાં તેમને સહરાનું રણ વચમાં આવ્યું તે ઓળંગવું બાકી રહી ગયું, પણ શ્રીમદ્ રાજચંદ્ર અસાધારણ વ્યકિત હતા. તેમનાં લખાણ એ તેમના અનુભવની બિન્દુ સમાં છે. તે વાંચનાર, વિચારનાર અને તે પ્રમાણે ચાલનારને મોક્ષ સુલભ થાય, તેના ઉપાયો મિોળા પડે, તેને સંસાર વિશે ઉદાસીનતા આવે, તે દેહને મોહ છોડી આત્માર્થી બને. આટલા ઉપરથી વાંચનાર જોશે કે શ્રીમદ્રના લખાણ અધિકારીને સારૂ છે. બધા વાંચનાર તેમાં રસ લઈ નહિ શકે. ટીકાકારને તેની ટીકાનું કારણ મળશે. પણ શ્રદ્ધાવાન તેમાંથી રસ જ લૂંટશે. તેમનાં લખાણમાં સત નીતરી રહ્યું છે એ મને હંમેશા ભાસ આવ્યો છે. તેમણે પોતાનું જ્ઞાન બતાવવા સારૂ એક અક્ષર નથી લખ્યો. લખનારને હેતુ વાચનારને પોતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાને હતે. જેણે આત્મકલેશ ટાળેલા છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે તેમને શ્રીમન્નાં લખાણોમાંથી બહુ મળી રહેશે એવો મને વિશ્વાસ છે, પછી ભલે તે હિન્દુ હો કે અન્યધર્મી. સમાપ્ત ગાંધીજી - તંત્રીને ધ: શ્રીમદ્ રાજચંદ્ર તીર્થંકરની કોટિના અથવા તો મુકત પુરુષ હતા કે નહિ તે પ્રશ્ન બાજુએ રાખીએ, કદાચ એ સંબંધમાં ગાંધીજીએ કરેલું નિશ્ચયાત્મક વિધાને આપણે સ્વીકારીએ, તે પણ તેમણે જે એમ જણાવ્યું છે કે “આ દેહે મુકત પુરુષોને રેગાદિ હોય નહિં, નિર્વિકારી શરીરમાં રોગ સંભવ નથી. રાગ વિના રોગ હોય નહિ.” આ તેમનાં વિધાનો વિવાદાસ્પદ છે. કારણ કે જેમને આપણે તીર્થંકર, બુદ્ધ અથવા મુકત પુરુષ તરીકે સ્વીકારીએ છીએ અને ગાંધીજી પણ આવા તીર્થકર, બુદ્ધ કે મુકત પુરુષના અસ્તિત્વને ઈનકાર નથી જ કરતા તેઓ પણ શારીરિક વ્યાધિથી મુકત નહોતા. ભગવાન મહાવીરને ગોશાળાની તેજેલેથાથી લોહીવા થયું હોવાને શાસ્ત્રોમાં ઉલ્લેખ છે; ભગવાન બુદ્ધનું નિર્વાણ અતિસારના રોગના પરિણામે થયાનું સુવિદિત છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ અથવા તો શ્રી રમણ મહર્ષિને આપણે આ છે મુકતપુરુષ માનીએ તે તે બંને મહાપુરુષો કેન્સરના વ્યાધિથી પીડાતા હતા. રાગદ્વેષ જેવા માનસિક વિકારને લીધે શારીરિક રોગ પરિણમતા હશે, પણ માનવીના શરીરમાં, શરીરની અંદરના કે બહારના બીજા અનેક કારણોને લીધે પણ રોગો પેદા થાય છે જેને રાગ દ્વેષ આદિ માનસિક વિકાર સાથે કોઈ સંબંધ દેખાતું નથી. ચેપ માત્ર બહારથી આવે છે અને માનવીના શરીરની ક્ષમતા અતિ મર્યાદિત હેઈને તેવા ચેપની અસરથી મુકત રહેવામાં ગમે તેટલી ઉચ્ચ કક્ષાનો માનવી પણ ઘણીવાર અસમર્થ નીવડે છે. આ રીતે શારીરિક રંગો સાથે માનવીના રાગદ્વેષાદિ વિકારોનું ગાંધીજીએ પેલું અનિવાર્ય જોડાણ સયુકિતક લાગતું નથી. પરમાનંદ માનવ-વિકાસનું આગલું પાન (અમદાવાદ, તા. ૨૩-૧૦-'૬૬ અને વડોદરા, ૩૦-૧૦-'૬૬: ગુજરાતના કાર્યકરો સમક્ષનાં તથા થિયોસોફિકલ સેસાયટીમાંનાં વકતવ્યો પરથી સંકલિત). મને વિષય આપવામાં આવ્યું છે : “વ્યવહારમાં આધ્યાત્મિક જીવન.” પણ હું બેઉ નથી જાણતી. વ્યવહાર શું છે અને અધ્યાત્મ શું છે, તેની મને ખબર નથી. મને જે કોઈ ખબર હોય તે તે જીવનની ખબર છે. હું એટલું જાણું છું કે જીવનની સન્મુખતામાં માણસ જીવે છે અને જીવનની વિમુખતામાં મૃત્યુ છે. આ જીવનની સન્મુખતાને તમે અધ્યાત્મ કહેતા હો અને વિમુખતાને વ્યવહાર, તો મને વાંધો નથી. બાકી આજે આ દેશમાં આપણે બધાં જીવનથી વિમુખ થઈ રહ્યાં છીએ; આપણે ભયગ્રસ્ત છીએ, જીવનથી બચવાને, જીવનથી ભાગવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ. વિચારોની મદદથી, ભાવનાઓની મદદથી આપણી ચારેકોર સંરક્ષણની દીવાલ ઊભી કરી દઈએ છીએ. આને શું વ્યવહાર કહેશો? ખરું કહું તે વ્યવહાર નામની એક સ્વતંત્ર સત્તા અને પરમાર્થ નામની બીજી સત્તા અસ્તિત્વમાં છે, એવો બોધ મને થયું નથી. માટે વિષયને બાજુએ રાખીને થોડું સહચિંતન કરવાને હું પ્રયત્ન કરીશ. માણસ બે વિશેષતાઓ સાથે નિર્માણ થયો. પોતાની બે આગવી શકિતઓ સાથે તે પશુયોનિમાંથી ઉપર ઊઠે. એમાંની એક તે વાકશકિત. વાણી એ માણસની વિશેષતા છે. પરસ્પરના સંવાદ માટે તેણે સંજ્ઞા, સંકેત અને શબ્દનું નિર્માણ કર્યું. તેમાંથી ભાષા બની. ભાષા એટલે શબ્દાત્મક પ્રતીકોની સુવ્યવસ્થિત રચના. તે દ્વારા માણસ પિતાની અંદરના આઘાત, પ્રત્યાઘાત, અનુભૂતિઓની અભિવ્યકિત કરી શકે છે. આ શબ્દસૃષ્ટિને ઈશ્વર માનવ છે. એવી જ રીતે ધ્વનિ અને નાદમાંથી સ્વરનાં પ્રતીક બન્યાં અને એ સ્વરાત્મક પ્રતીકોમાંથી સંગીત ઊભું થયું. વળી, રેખાત્મક પ્રતીકોમાંથી કળાને જન્મ થયો. આ સાહિત્ય, કળા, સંગીત એ પ્રતીકો બનાવવાની માણસની શકિતમાંથી નિર્માણ થયાં છે. આ શકિત માણસની આગવી શકિત છે, અને તેમાંથી માનવસંસ્કૃતિ પાંગરી છે. માણસની આવી બીજી વિશેષતા છે સેલ્ફકોન્સિયસનેસસ્વસંવેદ્યતાની શકિત. વૈશ્વિક ચેતનાના વિકાસમાં માનવરૂપે એક પરિપાક આપણી સામે આવ્યો છે. વૈશ્વિક ઉત્ક્રાંતિ માનવના સ્વરૂપમાં પોતાના વિશે સભાન બની છે. આ વિશિષ્ટ શકિતમાંથી વિભિન્ન ધર્મોને, દર્શનને આધ્યાત્મિક સાધનાઓને વિકાસ થયો. પરંતુ આજે એમ લાગે છે કે આ બેઉ વિકાસધારા અમુક મુકામે આવીને અટકી ગઈ છે. એમનો આગળનો વિકાસ રૂંધાઈ ગયું છે. પરસ્પર સંવાદની બાબતમાં આજે એમ અનુભવાય છે કે પ્રતીક આખરે માત્ર પ્રતીક છે, તે સત્ય નથી. અંદરની અભિવ્યકિત માટે તે બહુ પંગુ સાધન છે. જો કે મોટા ભાગના માણસમાં હજી આ સભાનતા અવતરી નથી. એટલે શબ્દ અને શબ્દના સહચારી ભાવ અંદરની અનુભૂતિ કરતાં વધુ મહત્ત્વના થઈ ગયા છે. વળી, દેશ-દેશમાં એક જ શબ્દના સહચારી ભાવ ભિન્ન ભિન્ન હોવાથી. તે ભાવો અંદરોઅંદર ટકરાવા લાગ્યા છે. આ અમારું પ્રતીક, તે જ સાચું. આમ, શબ્દો ને વિચારો ટકરાવા લાગ્યા, વિચારમાંથી ઉત્પન્ન થયેલા વાદો ટકરાવા લાગ્યા, એ વાદોને લઈને માણસો અંદરોઅંદર ટકરાવા લાગ્યા. માટે આજે ફરી એ સમજવાની જરૂર છે કે આ શબ્દો તો આખરે પ્રતીક છે, માધ્યમ છે. મૂળ વસ્તુ અંદરની અનુભૂતિ છે, અને તેની અભિવ્યકિત આપણે કરવાની છે. આજે તે શબ્દો જેમતેમ ફેંકાય છે. આપણે સહુએ એ ટેવ પાડવાની જરૂર છે કે આત્મ-પ્રત્યય વિના માં નહીં ખોલીએ. એકનાથે કહ્યું છે કે આત્મ-પ્રત્યય વિનાનું બોલવું એ કૂતરાના ભૂંકવા બરાબર Page #29 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૨-૧૭ છે. આ તો હીરા, મોતી, જવાહર છે, તેને વેડફી ન દેવાય. શબ્દ એક શકિત છે. શબ્દની પવિત્રતા, શબ્દની મહત્તા માણસે ઓળખવી પડશે. તેણે હંમેશાં જાતને પૂછ્યા કરવું પડશે કે હું જે બાલું છું, તે અંગે મારી ભીતર આત્મ-પ્રત્યય છે? માણસ-માણસ વચ્ચે પ્રત્યયોનું આદાન-પ્રદાન થવું જોઈએ. સ્પર્શ કરશે તો આત્મ-પ્રત્યય કરશે, કોરો શબ્દ નહીં. શબ્દની અંદર સહાનુભૂતિની સજીવતા હશે તો તે કામ કરશે. ભુજ જીવન બીજી બાજુ સ્વસંવેદતાને આધારે માણસે પોતાના શરીરના, મનના, બુદ્ધિનો પરિચય મેળવ્યા. શરીરવિજ્ઞાન, મનોવિજ્ઞાન વગેરેન ઘણો વિકાસ થયો. પણ હવે આ દિશામાંયે માણસને વિકાસ રૂંધાઈ ગયો છે. આજે માણસ વિજ્ઞાનની મદદથી થોડું થોડું તો સમજવા લાગ્યો છે કે મન એક ઉપકરણ છે. માણસ શરીરથી, મનથી, બુદ્ધિથી પર છે. હમણાં પશ્ચિમમાં એક મૂલગામી શોધ થઈ છે કે માણસનું બધું જ્ઞાન, અનુભૂતિ વગેરે brain cells માંના અમુક રસાયણમાં સંઘરાયેલું હોય છે. એટલે એ રસાયણને એક માણસના મગજમાંથી ખેંચી લઈને બીજાના મગજમાં ઈન્જેકટ કરી દેવાય, તે પેલા માણસની સ્મૃતિ, બુદ્ધિ, જ્ઞાન બધું બીજામાં પહોંચાડી દઈ શકાય. આ માટેના પ્રયોગા ઉંદરો, સસલાં વગેરે પર સફળ થયા છે. આ બધા પરથી હવે એટલું સ્પષ્ટ થતું જાય છે કે મન ને બુદ્ધિ તે યંત્ર છે, સાધન છે, ઉપકરણ છે. માનવનું સત્વ તે નથી. માટે માનવજાતિએ એક ડગલું આગળ માંડવું હોય, તે તેણે હવે આ મન અને બુદ્ધિના ક્ષેત્રથી ઉપર ઊડતા શીખવું જોઈએ. આજે તો માણસના બધા વ્યવહાર મન સાથેની તદાત્મ્યતા, વિચાર સાથેની તદાત્મતા, ભાવનાઓની સાથેની તદાત્મતાથી ચાલે છે અને તેમાંથી ગ્રંથિઓ નિર્માણ થાય છે. માણસની ચેતનાનું આજનું જે સ્વરૂપ છે, તે ગ્રથિમય છે. આ વાત હવે આપણે સમજી લેવી પડશે અને મનથી પર થવાની સાધના કરવી પડશે. આના વિના આરો નથી. નહીં તો કોઈ તનમાં અટકયા, કોઈ મનમાં અટકયા, એના જેવું થશે. ! માનસિક કર્મ, બૌદ્ધિક કર્મ વગેરે આંશિક ક્રિયા છે. ક્રિયા અને કર્મમાં ફરક છે. સમસ્ત અસ્તિત્વમાંથી જે સહજ ઝંકૃત થઈ ઊઠે છે, તે કર્મ છે, જ્યારે ઈન્દ્રિયોને વશ થઈને જે કરવામાં આવે છે તે ક્રિયા છે. મન દ્વારા થતા હક પ્રયત્ન, માનસિક છે, તે હવે શું કરવું ? વળી, આજ સુધી માણસે ચેતન દ્નારા અચેતનનું વિવેચન કર્યું. પણ હવે એ ખ્યાલમાં આવવા માંડયું છે કે ચેતન અને અચેતનની પર થયા પછી જ માનવીય જીવનના આરંભ થાય છે. આટલા બોધ સુધી માણસ આજે પહોંચ્યો છે. હવે આનાથી પર જે ચેતનાનું ક્ષેત્ર છે તેમાં પદાર્પણ કરવા સારું મન અને બુદ્ધિ કામ નહીં આવે. તે બધાં વિષમ સાધન છે. આ બોધ જેને થયા નથી તેની સાધનાના પ્રારંભ થયો ગણાય. આને તમે જિજ્ઞાસા કહી શકો. આ બાધ ન થયો હોય, તો અથાતો પ્રાજ્ઞિાસાની ભૂમિકામાં હજી નથી પહોંચાયું, એમ જ માનવું જોઈએ. આ ક્ષેત્રમાં આગળ શી રીતે વધવું ? પહેલી વાત તો એ કે જો જિજ્ઞાસા પ્રામાણિક હોય, તો માનસિક કર્મની મર્યાદાઓનું ભાન માણસમાં કોઈ પ્રકારની વિવશતા પેદા નહીં કરી શકે. બાજ તા ત્યારે લાગે છે, જ્યારે ભિતર જિજ્ઞાસાની જ્યોત પ્રજવલિત ન થઈ હોય, અને મનમાં કંઈક તૈયાર નકશાઓ ને કલ્પનાઓ ગંઠાઈને પડયાં હાય. જિજ્ઞાસા પ્રામાણિક હાય, તો તેની સાથે નમ્રતાના પ્રાદુર્ભાવ અવશ્ય થાય છે. મેં કદી ન કલ્પ્યો હોય, મેં કદી ન સાંભળ્યો હાય કે ન જાણ્યો હોય, જે અત્યાર સુધી અવર્ણનીય અને અક્શનીય રહ્યો હાય, જીવનના એવા પણ કોઈ સાક્ષાત્કાર હોઈ શકે છે—આ વિનમ્રતાની ભૂમિકા છે. જીવનનો સાક્ષાત્કાર મારા હિસાબ, ગણિત અને તર્ક અનુસાર થવા જોઈએ, એ ૧૯૭ બોજ આંતરિક યાત્રામાં બહુ મેોટી આડખીલીરૂપ બની જાય છે. આને જ જ્ઞાનદેવે સર્વાશૂન્યતાના નિષ્કર્ષ કહ્યો છે.. આપણે લોકો શૂન્ય એટલે રિકત, શૂન્ય એટલે અવકાશ, એમ માનીએ છીએ. તેથી વિનમ્રતાનો આશય શૂન્યતા છે એમ કહું તો બીજી ઘણી ચીજો સાથે તે જોડી દેવાશે. એનું વર્ણન કરવામાં આ મુસીબત છે. આને મૌન કહીશું, શાંતિ કહીશું, નિર્વિકલ્પ અવસ્થા કહીશું? એ બધા શબ્દો સાથે અમુક સહચારી ભાવ ગંઠાઈ ગયા હોવાથી તેને ઉપયોગ કરતાં સંકોચ થાય છે. પરંતુ ટુંકમાં આ બોધમાં જ સાધનાનો પ્રારંભ છે. આ મૌન દ્વારા જે દ્રાર ખૂલે છે, તેમાં જીવનનું કોઈ ખંડિત દર્શન નથી થતું. તેમાં પછી વ્યવહાર અને અધ્યાત્મ વચ્ચે કોઈ ભેદ નથી રહેતા. આજે આવા બોધની માણસના વિકાસ માટે નિતાંત આવશ્યકતા છે. માનવતાનો પ્રારંભ જ તેનાથી થશે. ભ્રાતૃભાવ, શાંતિ વગેરે મેળવવાં હશે, તો પણ મૌનને દ્વારે ઊભા રહીને આત્મ પરિચયની સાધના જ કરવી પડશે. આ એક આંતરિક યાત્રા છે. તે ન તનથી થશે, ન મનથી. સમય અને અવકાશના આધારે પણ તે નહીં થાય. તેને માટે પહેલેથી કોઈ દિશા અને કોઈ લક્ષ્ય પણ નિશ્ચિત નહીં કરી શકાય. જીવનનું યથાર્થ આકલન અને સત્યનું શેાધન, એ બે જ પ્રયાજન જમના હૃદયમાં જાગૃત થયાં હોય છે, તેઓ આ યાત્રાએ નીકળી પડે છે. આપણે બધાં એકમેકની સાથે રહેવા છતાં પોતપોતાનું આગવું વ્યકિતત્વ ધરાવતા હોઈએ છીએ. દરેકના તાણાવાણા અલગ છે. એટલે દરેકની સાધના પણ પોતપોતાની આગવી રહેવાની. એકબીજામાંથી પ્રેરણા મળી શકે છે, પણ પથ તો પોતપોતાના જ રહેશે. આને બદલે માણસ જો બીજાઓની અનુભૂતિઓમાં ફસાઈ જાય છે, તે તેના વિકાસ રૂંધાય છે. પસંદગી, ના-પસંદગીના ઝમેલામાં એ પેાતાની ક્ષમતા ગુમાવી બેસે છે. સત્ય - શેાધન સારુ પછી અવકાશ નથી રહેતા. બહુ જ ઉપલકિયા સ્તરમાં તે અટવાઈ જાય છે. બીજાઓના જીવનમાંથી પ્રેરણા જરૂર મળી શકે છે, પણ તે એમની અનુભૂતિઓને પ્રમાણ બનાવવા સારુ નહીં, એમના વિચારોને અંતિમ માની લેવા સારુ નહીં, અરે બીજાઓના શું, પોતાના વિચારોને પણ અંતિમ ન માની લેવાય. નિરંતર ગતિશીલતા એ જીવનનો ધર્મ છે. નહીં તો ચેતનાના પ્રવાહમાં વિવિધ પ્રકારની ગ્રંથિએ નિર્માણ થઈ જાય છે. આ બીજાની અનુભૂતિના આશરો લેવાનો મનોવ્યાપાર માણસને પ્રિય થઈ પડયો છે. તેને જ આપણે સાધના માની લીધી છે. પરંતુ ન અનુભૂતિ ઉધાર લઈ શકાય છે, ને જિજ્ઞાસા ઉધાર લઈ શકાય છે. આ વ્યવસાયની વ્યર્થતા શીઘ્રાતિશીધ્ર આપણે સમજી લઈએ અને મનના મૌનમાં જે અજ્ઞાનતા, અજ્ઞેયના દર્શન થશે તેને માટે તૈયાર રહીએ. આ મેટું સાહસનું કામ છે. તેમાં ભીરુનું કે કાયરનું કામ નથી. સાધનાના નિષ્કર્ષ અગાઉથી માલૂમ પડી જાય, એ વૃત્તિ ભીરુતાની વૃત્તિ છે. કોને ખબર છે, એ મૌન અને શૂન્યતાની દિવ્ય સૃષ્ટિમાં શું હશે? આજની મનેારિચત સૃષ્ટિ બધી તૂટી જશે. મૌનને દુનિયાનું સૌથી વધુ સ્ફોટક પરિબળ કહ્યું છે. આના અગાઉથી હિસાબ શું કરી શકાય ? નાના અણુમાં કેટલી શકિત છે તેના યે કયાસ કયાં નીકળી શકે છે? આમાં એક નવી ચેતનાના પ્રાદુર્ભાવ થશે. ‘અહં’ અને ‘મમ’નું ભાન ખસકી જશે. જાણે પગ રાખવા જમીન નહીં મળે. માનસિક કર્મને આધારે જીવનમાં એક પ્રકારની સુરક્ષા છે, તે સુરક્ષાને તિલાંજલી આપવી એ મોટું સાહસનું કામ છે. જેનામાં આવું સાહસ હાય, તે આ આંતરિક યાત્રાને પથિક બને છે. વિમલા ઠકાર અભિનવ સંભાર મમતાનું મરચું, મક્કમતાની મેથી, મીઠાશનું મીઠું, રમૂજની રાઈ, હિંમતની હિંગ અને હૈયાની હળદર, સપ્રમાણ ભેગી કરી, તપરૂપી તેલથી વઘારી બનાવેલા આ સંભાર તમારા ભાવનાના ભાજનને વધુ સ્વાદિષ્ટ બનાવશે. મહેન્દ્ર પી. ઠક્કર Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ પ્રબુદ્ધ જીવન - તા. ૧-૨–૬૭ - પ્રકીર્ણ નેધ - આગામી મતપ્રદાન અંગે ગુજરાતના સામાજિક કાર્યકરોનું નિવેદન ગુજરાતના જાણીતા સમાજ સેવક, ચિંતક તથા સામાજિક કાર્યકરો શ્રી ભોગીલાલ ગાંધી, શ્રી કમળાશંકર પંડયા, ગુજરાત સર્વોદય મંડળના પ્રમુખ ડૅ. દ્વારકાદાસ જોષી, અમદાવાદના આચાર્ય પુરુષોત્તમ માવળંકર, ભૂમિપુત્રના તંત્રી શ્રી કાંતિ શાહ, ગાંધી સ્મારક સંગ્રહાલયના શ્રી કિશન ત્રિવેદીએ ચૂંટણીઓ અંગે નીચેનું નિવેદન ગુજરાતની પ્રજા જોગ પ્રસિદ્ધ કર્યું છે – ચથી સાર્વત્રિક ચૂંટણીની આડે થોડા દિવસો બાકી રહ્યા છે. આપણા સમગ્ર જીવન પર દુર્ગામી અસર કરે તેવી આ ચૂંટણીઓ હશે. સ્વાભાવિક રીતે આ સંદર્ભમાં લોકશાહીની સમસ્યા ગંભીર રૂપ ધારણ કરશે. ગુજરાતના નાગરિકો લોકશાહીને સાચે મર્મ સમજી આ ચૂંટણી પ્રસંગે દેશના ઉજજવલ ભાવિમાં પોતાને ફાળો કેવી રીતે આપી શકે તેની નિષ્પક્ષ વિચારણા કરવાનો અવસર આવી પહોંચ્યો છે. “આજના ભારતનું ચિત્ર કરૂણ છે. જીવનના દરેક ક્ષેત્રે અને સ્તરે ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે. દેશ છિન્નભિન્ન થઈ રહ્યો છે. વાતાવરણ હિંસાથી લુષિત છે. લેકશાહીને વરેલા રાજકીય પક્ષો સુદ્ધાં આ પરિસ્થિતિના નિર્માણમાં જાણેઅજાણે ભાગ ભજવી રહ્યાં છે, જે અત્યંત દર્દ ઉપજાવનારી ઘટના છે. આમ હોવા છતાં, દરેક પક્ષમાં સાચી લેકશાહીને વરેલા કાર્યકરો પડેલા છે, અને તેઓ પણ આજની પરિસ્થિતિથી ગૂંગળામણ અનુભવે છે. આવી સ્થિતિમાં લોકશાહીને વરેલા રાજકીય પક્ષે અને કાર્યકરોનું ઓછામાં ઓછું એ કર્તવ્ય છે કે તેઓ લોકશાહીની આચારસંહિતાનું પાલન કરે અને પ્રજાને લોકશાહીની સાચી રાજકીય સમજ આપે. - ૧. ન્યાત, જાત, કોમ, સંપ્રદાય અને ધર્મના ધોરણે મત માગે નહીં અને પ્રજા આપે નહીં. ૨. વ્યકિત કે સામૂહિક લાંચ-લાલચને વશ થઈ અથવા પ્રત્યક્ષ કે પરોક્ષ દબાણને વશ થઈ મતદાન કરે નહીં, કરાવે નહીં. ૩. પક્ષ કે જૂથના નામથી અંજાયા વિના પ્રામાણિક શુદ્ધ જાહેર જીવનની નિષ્ઠા ધરાવનાર તથા લોકશાહી પ્રણાલિકા અને શાંતિમય ઉપાયોમાં અતૂટ શ્રટ્યા ધરાવનાર ઉમેદવારને જ મતદાન કરવું. “આજના દેશના સંકટકાળે અમે ગુજરાતની પ્રજા સમક્ષ અમારા આ વિચારો રજુ કરવાની ફરજ સમજીએ છીએ અને આશા રાખીએ છીએ કે ગુજરાતની જનતા આ વિચારોને અપનાવી લેશે !” આવી ચૂંટણી અંગેના મતપ્રદાન પ્રસંગે આજ સુધી આપણે પક્ષની ગુણવત્તા ઉપર ભાર મૂકતા હતા અને તે પક્ષના ઉમેદવારની ગુણવત્તાને આપણે ગૌણ લેખતા હતા અને તે પક્ષને ધ્યાનમાં રાખીને તેના ઉમેદવારને આપણો મત આપતા હતા. દેશની આજે બદલાયેલી પરિસ્થિતિમાં, ઉપરનું નિવેદન સૂચવે છે તે મુજબ, મતપ્રદાનનું આવું ધોરણ બદલવું ઘટે છે. હવે આપણે ચૂંટણી માટે ઊભા રહેલા ઉમેદવારની યોગ્યતા ઉપર વધારે ભાર મૂકો અને પક્ષની યોગ્યતાને ગૌણ લેખવી એ અત્યંત જરૂરી બન્યું છે. આમ છતાં પણ રાજકીય પક્ષોની ગ્યાયેગ્યતાને લગતા વિચારની તદ્દન ઉપેક્ષા કરવી એ પણ યોગ્ય નથી. દા. ત. એવો કોઈ રાજકીય પક્ષ હોય દા. ત. સામ્યવાદી પક્ષ કે જે બળવાન બને કે સત્તા ઉપર આવે એ દેશના હિતને તદ્દન પ્રતિકૂળ છે–આવી માન્યતા અમુક મતદાતાની હોવા સંભવ છે. આવા સંયોગમાં આવા પક્ષે પસંદ કરેલ ઉમેદવાર ગમે તેટલી અંગત ગ્યતા ધરાવતા હોય, તે પણ તેને મત આપવાનું તે મતદાતાને કહી ન જ શકાય. આવા સંયગમાં તે મતદાતાએ કોઈને મત ન આપવો એમ કહેવાને બદલે અન્ય કોઈ પક્ષને વરેલા અથવા તો સ્વતંત્ર રીતે ઉભા રહેલા ઉમેદવારોમાંથી પસંદગી કરીને તેવા ઉમેદવારને મત આપવાની ભલામણ કરવી એ વધારે યોગ્ય છે. ઉપર આપેલા નિવેદનના અનુપાલન સાથે આ અપવાદને પણ સૌ કોઈએ ખાસ ધ્યાનમાં રાખવો ઘટે છે. એક વિચિત્ર પ્રશ્ન એક મુસલમાન ખેજા ગૃહસ્થ તરફથી થડા દિવસ પહેલાં એક પત્ર મળ્યો, તેમાં તેઓ પોતાને પરિચય આપતાં જણાવે છે કે “હું ૩૦ વર્ષથી નિરામિષઆહારી છું. કયારેય અપવાદથી કે ભૂલથી મેં માંસાહાર કર્યો નથી અને મારા ઘરમાં પણ તેને ઉપયોગ થતો નથી. હું પ્રયત્નથી નિરામિષાહારી બન્યો છું, તેથી હવે તેના વિશે પણ મારા મનમાં વિચારો ચાલે છે. મને એમ લાગ્યું છે કે જેઓ જીવહિંસા ન થાય તેટલા ખાતર જ આમિષ નથી લેતા તેમણે કુદરતી મેતે મરેલા જાનવર ખાવા જોઈએ. પશુને મારીને ખાનારાએ એમ સમજે છે કે કુદરતી મેતે મરેલા જાનવર રોગગ્રસ્ત હોઈને તે ખાવાલાયક ન ગણાય. પણ આવું માંસ ખાનારાઓ માટે પશુની. કતલ કરનારા લોકો માંદા–બીમાર રોગગ્રસ્ત જીવોને પણ છોડતા નથી. તે પછી સુધરાઈ તંત્ર મરેલા જાનવરના શબને તપાસીને તેનું માંસ ખાવાની છૂટ આપે તો ઘણા જીવ મરતા બચે અને મરેલા જીવન ખોરાકમાં ઉપયોગ થાય, જે હાલ તે નકામું જાય છે. આ સંબંધમાં તમારો અભિપ્રાય જણાવશે.” તેના ઉત્તરમાં મેં જણાવ્યું કે “તમારો આ પ્રશ્ન ભારે વિચિત્ર છે. વધપરિણામી માંસના સ્થાને મુડદાલ માંસને ઉપયોગ કરવાનું વિચારનાર સામે બે વાંધાઓ રજૂ કરી શકાય: એક તે મુડદાલ માંસ આરોગ્યની દષ્ટિએ નુકસાનકારક હોવાને ઘણે સંભવ છે. બીજું મુડદલ માંસ ખાનારને કતલ થયેલા જાનવરનું માંસ ખાવા તરફ ઢળતાં વાર નથી લાગવાની. તંગી અને મોંઘવારીના દબાણ નીચે અથવા તે મુડદાલ માંસ મેળવવાની મુશ્કેલીમાં તેની જીવ્હાલુપતા. નિષિદ્ધ માંસ તરફ ખેંચી જાય એ ખૂબ જ સંભવિત છે. કુળ પરંપરાથી જે નિરામિષઆહારી હોય તે બે કારણે માંસ ખાતે નથી: એક તે અહિંસાની ભાવનાના કારણે અને બીજું માંસ પ્રત્યે કેળવાયેલી તીવ્ર સુગના કારણે, આવી તીવ્ર સુગ કદાચ તમારામાં હોવા સંભવ નથી અને તેથી જે વિચાર મારી જેવા નિરામિષઆહારી માટે સંભવતો નથી તે વિચાર, તમે મુસલમાન હોઈને તમને આવે છે. આજે ખાદ્યપદાર્થોની અછત દિવાસાનુદિવસ વધતી જાય છે એવા સંયોગોમાં મુડદાલ માંસ આરોગ્યની દષ્ટિએ વાંધા પડતું નથી એમ પુરવાર થાય (જ પુરવાર થવાનું મને શકય લાગતું નથી અને આજના માંસાહારી તે માંસનો ઉપયોગ કરવાનું વિચારે તો તે સામે વાંધો ઉઠાવવા જેવું મને કશું દેખાતું નથી, પણ નિરામિષ– આહારીઓને તેમ કરવાનું કદિ પણ કહી શકાય નહિ, કારણ કે તેમના. માટે તે, એક પ્રકારની જીવનવ્રતના ધોરણે, માંસ માત્ર અખાદ્ય છે. જે મુડદાલ માંસને નકામું ગણીને ફેંકી દેવામાં આવે છે તેને સાર્વત્રિક ઉપયોગ થાય તે દેશને આર્થિક રીતે ઘણા. ફાયદો. થાય – આમ તમે જે જણાવો છો તે કદાચ બરોબર હશે અને તેથી તેવું માંસ જેમના માટે ખાદ્ય બની શકતું હોય તેઓ ભલે તેને ઉપયોગ કરે, પણ નિરામિષાહારીઓને આમ કહેવું કે સૂચવવું એ અર્થલાભના ઓઠા નીચે અધર્મને નેતરવા બરોબર છે. જીવન સાથે સંબંધ ધરાવતી બધી બાબતેને કેવળ આર્થિક રીતે વિચાર કરવો યોગ્ય નથી. આ ઉપરાંત, બીજા અનેક દષ્ટિબિન્દુઓ Page #31 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૨-૧૭ પ્રબુદ્ધ જીવન ૧૯૯ પૂર્વક આ બાબતને વિચાર કરવાનો રહે છે, અને સમગ્રતયા શાહીને જોખમમાં મૂકનાર સૌથી બળવાન કારણ છે. છેલ્લા થોડા વિચારતાં જે કોયસ્કર-હિતકર લાગે તે મુજબ જ વ્યકિત તેમ જ મહિના દરમિયાન જે રાજકારણી હિંસાને આપણા દેશમાં ઉલ્કાસમષ્ટિનું આચરણ નિર્માણ થવું ઘટે છે. પાત સરજાય છે તે લોકશાહી જીવનપદ્ધતિને અત્યન્ત વિરોધી છે. “તમારા કઢંગા પ્રશ્નને આટલા લંબાણથી જવાબ મેં એટલા ઘેરા હાલે, બંધ, મરચા અને આ પ્રકારનાં જાહેર મિલ્કતની માટે આપ્યો છે કે, તમારી આજની વિચારણા સમય જતાં આમિષ ભાંગડમાં પરિણમતાં આંદોલન અને હિંસક અપકૃત્યોને લેકઆહારના લપસણા માર્ગે તમને લઈ જાય અને આજ સુધીના શાહીના પાયાનાં તત્ત્વ સાથે કોઈ મેળ નથી. તમારા નિરામિષાહારના આગ્રહથી તમને રયુત કરે એ મને આજે તે જાહેર મિલકતની ભાંગફેડ પૂરતી હિંસા મર્યાદિત • ભય દેખાય છે.” છે પણ આ હિંસક વલણને કાબુમાં લાવવામાં ન આવે, નિયંત્રિત ઉપર જણાવેલા ભયનું નિરસન કરતાં પ્રસ્તુત મિત્ર જણાવે કરવામાં ન આવે, તો આ હિંસા ખાનગી મિલકત ઉપર પણ છે કે “મેં સમજપૂર્વક આમિષઆહાર છોડયો છે. મને તેના આક્રમણ કરવાની અને તેમાંથી નાગરિક પણ મુકત રહી નહિ શકે.” ઘણા ફાયદા જણાયા છે. નૈતિક, શારીરિક, અને આર્થિક–ત્રિવિધ આજના ઉપવાસને ઉદ્દેશીને તેમણે જણાવ્યું કે, “આ ઉપફાયદા મેં જોયા અનુભવ્યા છે તે તે હવે કેમ જ છોડું? વળી વાસે કઈ આત્મશુદ્ધિના ઉદ્દેશથી કરવામાં આવતા નથી, પણ રાજ૩૦ વર્ષ થયાં. તેથી હવે મારી ૫૫ વર્ષની ઉમ્મરે તે લેવું નિર- કારણી દબાણ ઊભું કરવાના એક શસ્ત્ર તરીકે તેને ઉપયોગ કરવામાં ઈક છે, અને અવસ્થાની નજરે ભયંકર નીવડે એમ હું સમજું છે.” આવે છે. આવા ઉપવાસનું કોઈ આધ્યાત્મિક કે ધાર્મિક મહત્ત્વ છે જ લોકશાહી ભારે ખતરામાં નહિ. રાજકારણી હેતુસર શરૂ કરવામાં આવેલ ઉપવાસ કેવળ બુદ્ધિ- મુંબઈ યુનિવર્સિટીના વાઈસ—એન્સેલર શ્રી. પી. બી. ગજેન્દ્ર વિનાના અને બીનજવાબદાર છે અને મધ્યકાલીન યુગનું માનસ ગડકરે અંધેરી ખાતે ભારતીય વિદ્યાભવનના ૨૦મા પદવીદાન રજૂ કરે છે. આ સંબંધમાં સુદઢ જાહેર મત ઊભું કરવામાં આવે– સમારંભ પ્રસંગે દેશની અદ્યતન પરિસ્થિતિને અનુલક્ષીને એક તેને ચતરફથી મક્કમપણે સામને કરવામાં આવે છે, આવી ઘાતક મનનીય વ્યાખ્યાન આપ્યું હતું. આ વ્યાખ્યાન દરમિયાન તેમણે | પ્રવૃત્તિઓને અસરકારક રીતે અંત લાવી શકાય. ઉપવાસ અને આત્મજણાવ્યું હતું કે, “પ્રગતિશીલ બુદ્ધિશાળી વર્ગની ફરજ છે કે તેણે વિલોપનની ધમકીઓ ભારતને દુનિયામાં હાંસીપાત્ર બનાવી રહેલ છે. દેશમાં એવી આબોહવા પેદા કરવી કે જેથી હિંસાપરાયણ રાજકારણ કમનસીબે કેટલાંક વર્ષોથી જાહેર જનતા સરકારમાંથી, અને સર્વથા નાબુદ થાય. લોકશાસિત સમાજમાં હિંસાપરાયણ આચરણની તેના પ્રતિનિધિદ્રારા કરવામાં આવતાં રાજનૈતિક નિવેદન માફક ઉપવાસે અને આત્મવિલોપનની ધમકીઓ પણ એટલી જ અને જાહેરાતમાંથી વિશ્વાસ ગુમાવતી રહી છે. સારા વિચારોનું, વિસંવાદી અને વિરોધપાત્ર છે. આજે એક પ્રકારની અરાજક ઉત્કૃષ્ટ જીવનમૂલ્યોનું ધીરેધીરે અવમૂલ્યાંકન થતું આપણે જોઈ મદશાએ આપણને ઘેરી લીધા હોય એમ લાગે છે રહ્યા છીએ અને એક પ્રકારની અનાસ્થા-નિરાશાજનતાના અને લોકશાહી ખતરામાં છે અને તેને ભારે ગંભીર ચિત્તને ઘેરી વળી છે. પડકાર થઈ રહ્યો છે આવી લાગણી–આવું સંવેદન સર્વકઈ ' “સર્વ રાજકારણી પક્ષેએ એકત્ર બનીને મક્કમપણે જાહેર કરવું સમજદાર નાગરિકોને આજે વ્યથિત કરી રહ્યું છે. ભારતની લેક- જોઈએ કે હિંસાલક્ષી, ઉપવાસલક્ષી તેમ જ આત્મવિલોપનલક્ષી શાહીને આજે પડકાર થઈ રહ્યો છે તે કોઈ બહારને દુશ્મન રાજકારણ આપણી લોકશાહીમાંથી ફલિત થતી જીવનપદ્ધતિને સર્વ તરફથી નહિ પણ આંતરિક વિચારપ્રવાહો અને વલણ દ્વારા થઈ પ્રકારે પ્રતિકુલ - અસંગત–છે અને તેથી તેની બધી રીતે અટકાયત રહ્યો છે. જે લોકશાહીને ભારતમાં બચાવવી હોય–કાવવી હોય તે થવી જોઈએ. એમ નહિ કરીએ તે લોકશાહીને બતમ થયેલી જોવાનું આ પડકારને સૌ સમજદાર લોકોએ પૂરી તાકાતથી સામને કરે આપણા ભાગે આવશે. આપણા દેશ એક પ્રકારની કટોકટીમાંથી ઘટે છે. પસાર થઈ રહ્યો છે અને જાગૃત જાહેરમતનું નિર્માણ- એ જ એને “મારા અભિપ્રાય મુજબ, સાધ્ય જેટલું જ સાધનનું મહત્વ જવાબ છે. ભારતની લોકશાહી માટે ભયસ્થાનરૂપ બનેલી આજની છે–આવે જે મહાન સિદ્ધાંત ગાંધીજીએ આપણને પિતાના ઉપદેશ બુદ્ધિહીન - વિચારહીન - વિવેકહીને ધમકીઓ સામે જેહાદ ચલાવવી અને આચરણ દ્વારા શિખવ્યો હતો તે સિદ્ધાન્તના મહત્ત્વની આપણે એ જ આપણા સર્વને આજે અનિવાર્ય ધર્મ બને છે.” એકસરખી ઉપેક્ષા કરતા રહ્યા છીએ. આ હકીકત આપણી લોક પરમાનંદ કેવા સંગમાં ગર્ભપાતને કાનૂની રક્ષણ મળવું ઘટે? (આ પ્રશ્નની તપાસ કરવા અંગે ભારત સરકાર તરફથી નીમવામાં આવેલી સમિતિના રીપોર્ટને સંક્ષિપ્ત અહેવાલ તા. ૧૩-૧-૬૭ ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં પ્રગટ થયેલ તે ઉપરથી તારવેલી નોંધ નીચે આપવામાં આવે છે. * તંત્રી) ૧૯૬૪ના સપ્ટેમ્બર માસમાં કેન્દ્ર સરકારની હેલ્થ એન્ડ ફેમીલી પ્લાનીંગ મીનીસ્ટ્રી તરફથી Legislation for the Legalisation of Abortton-ગર્ભપાતને ક્યા સંયોગોમાં કાયદેસર રક્ષણ મળવું જોઈએએ અંગે તેની બધી બાજુઓની પુરી તપાસ કરીને ભલામણ કરવા માટે શ્રી શાન્તિલાલ શાહની અધ્યક્ષતા નીચે એક સમિતિ નીમવામાં આવી હતી. આ સમિતિમાં આ પ્રશ્ન સાથે ડાકટરી અનુભવ ધરાવતી અથવા તે સામાજિક ક્ષેત્રમાં કાર્યકર તરીકે મહત્ત્વનું સ્થાન ધરાવવાના કારણે વિશિષ્ટ યોગ્યતા ધરાવતી એવી વ્યકિતઓ-મીસીસ અસમ્મા મથાઈ, મીસીસ આવાબાઈ બી. વાડિયા, ડૅ. મીસીસ એસ. ભાટિયા, મીસીસ મસુમા બેગમ, શ્રી નરેન્દ્ર પ્રાગજી નથવાણી, ડે. બી. એન પુરંદરે, ર્ડો. એચ. એન . શિવપુરી, મીસીસ શ્યામકુમારી ખાન, ડૅ. વી. એન. શિરેડકર, અને લેફ્ટનન્ટ કર્નલ બી. એલ્. રાયનાની સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના પબ્લીક હેલથ, લૉ અને જ્યુડીશિયરીના ભૂતપૂર્વ પ્રધાન શ્રી શાન્તિલાલ શાહની આગેવાની નીચે ૧૧ સભ્યોની બનેલી આ સમિતિને ગર્ભપાત અંગેના કાનૂની પ્રબંધને લગતા પ્રશ્નને વૈદ્યકીય, સામાજિક, કાનૂની અને નૈતિક–બધી બાજુથી વિચાર તેમ જ તપાસ કરીને ભલામણ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ સમિતિએ એક પ્રશ્નપત્ર તૈયાર કર્યો હતો અને કેન્દ્ર તેમજ રાજ્ય– સરકારના સર્વ પ્રધાનોને, કેન્દ્રની તેમ જ રાજ્યની ધારાસભાના સર્વ સભ્યને, અને મધ્યવર્તી તેમ જ રાજ્યસરકારના ફેમીલી પ્લાનીંગ બેડૅના સભ્યોને તથા આખા દેશની વૈદ્યકીય, Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ બુધ જીવન આ સામાજિક, કાનૂની, રાજકીય તથા ધાર્મિક સંસ્થાઓને પ્રશ્નપત્ર મોકલવામાં આવ્યા હતા. આ પ્રશ્નપત્રના જવાબમાં મળેલા ૫૭૦ પત્રાની જાતતપાસ કરવા ઉપરાંત દિલ્હી, કલકત્તા તથા મુંબઈના વિવિધ ક્ષેત્રમાં કામ કરતા અનેક ભાઈ બહેનોમાંથી અમુક પસંદ કરેલી વ્યકિતઓની આ સમિતિએ પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ સમિતિના સર્વાનુમતી રીપોર્ટ તાજેતરમાં બહાર પાડવામાં આવ્યો છે. ગર્ભપાત અંગે આજના ઈન્ડિયન પીનલ કોડની ૩૧૨મી કલમ આ મુજબ છે. “જે કોઈ વ્યકિત સગર્ભા સ્ત્રીને કસુવાવડ કરાવશે અને આવી કસુવાવડ એ સ્ત્રીની જીંદગી બચાવવાના હેતુથી કરવામાં આવી ન હોય તે આવી કસુવાવડ કરાવનાર વ્યકિત ત્રણ વર્ષ સુધીની બેમાંથી એક પ્રકારની જેલ, શિક્ષા અથવા દંડ અથવા બન્ને પ્રકારની શિક્ષાને પાત્ર થશે અને જો એ સ્ત્રીના ઉદરમાં બાળક હાલનું ગાલતું હોય તે તેવા ગર્ભપાત કરાવનાર વ્યકિત બેમાંથી એક પ્રકારની સાત વર્ષ સુધીની જેલ શિક્ષાને પાત્ર થશે તેમજ દંડને પાત્ર પણ બનશે. ખુલાસા : જે શ્રી કસુવાવડ કરાવશે તે સ્ત્રી પણ આ કાયદા અનુસાર ગુનેગાર ગણાશે. આ કલમમાં ‘મિસ્કેરેંજ’-કસુવાવડ શબ્દમાં ગર્ભપાતનો સમાવેશ થાય છે, એટલું જ નહિ પણ, સ્વાભાવિક પ્રસૂતિ થવા પહેલાં શસ્ત્રક્રિયા દ્વારા કરવામાં આવતા ગર્ભસ્થાનના દૂરીકરણના પણ સમાવેશ થાય છે. આવી ગુન્હાહિત કસુવાવડોમાં માત્ર એક જ અપવાદ સૂચિત છે અને તે માતાની જી ંદગી બચાવવાના હેતુથી કરવામાં આવી હાય તેવી કસુવાવડ. પ્રસ્તુત સમિતિને ક્સુવાવડ અથવા તો ગર્ભપાત અંગેની આ પ્રકારની કાનૂની વ્યવસ્થા અપૂરતી અથવા તે વધારે પડતી મર્યાદિત લાગી છે, અને તેથી તેણે એવી ભલામણ કરી છે કે આ વ્યવસ્થા એટલા પ્રમાણમાં વિસ્તારવી ઘટે કે જેથી માત્ર સગર્ભા સ્ત્રીની જીંદગી બચાવવાના હેતુથી જ, લાયકાત ધરાવતી વૈધકીય વ્યવસાય કરતી વ્યકિતના હાથે કરાવવામાં આવેલા ગર્ભપાત કાયદે સર ગણાવો જોઈએ, એટલું જ નહિ પણ, નીચેના યોગામાં પણ કરાવવામાં આવેલા ગર્ભપાતને કાયદેસર લેખવા જોઈએ : (૧) જ્યારે ગર્ભધારણનું ચાલુ રહેલું તે સગર્ભા સ્ત્રીની જીંદગી માટે ગંભીરપણે જોખમકારક હોય અથવા તે તેના શારીરિક તેમ જ માનસિક આરોગ્ય માટે જન્મ પહેલાં, જન્મ સમયે અથવા જન્મ પછી ગંભીરપણે હાનિકર્તા બનવાનો સંભવ હોય; (૨) જ્યારે એવું નક્કર જોખમ હોય કે જો બાળકને જન્માવવામાં આવે તે તે બાળક આખી જી ંદગી સુધી ગંભીરપણે જકડાઈ જાય અથવા તે તેની ક્રિયાશીલતા અટવાઈ જાય એવી શારિરીક કે માનસિક ખાડખાંપણવાળુ થવાની પુરી શકયતા હોય; (૩) જયારે બળાત્કારમાંથી ૧૬ વર્ષની નીચેની અપરિણીત કન્યા સાથેના સંભાગમાંથી, તેમ જ mentally defective woman-માનસિક વિકલતા ધરાવતી સ્ત્રી—સાથેના સંભાગમાંથી ગર્ભધારણ નિર્માણ થયું હોય. આવા ગર્ભધારણના અન્ત લાવવા અંગેના ઉપચાર સંબંધમાં આ સમિતિએ નીચેની સરતાના અનુપાલનની ભલામણ કરી છે:– (ક) આ ભલામણેા નીચે કરવામાં આવનાર ગર્ભપાત ૧૯૫૬ ના ઈન્ડિયન મેડીકલ કાઉન્સિલ એકટ અને ૧૯૬૪ના ડીસેંબરની પહેલી તારીખ સુધીમાં તેમાં જે ફેરફારો કરવામાં આવ્યા હોય તે મુજબના ધારાના પરિશિષ્ટોમાંના કોઈ પણ પરિશિષ્ટમાં જણાવ્યા હાય કે જાહેર કરવામાં આવ્યા હોય તે પ્રમાણેની ડાકટરી યોગ્યતા ધરાવતી વ્યકિતના હાથે જ થઈ શકશે. તા. ૧-૨-૧૭ (ગ) જે કોઈ ડાકટર ગર્ભધારણના અન્ત લાવવા માટે ઉપચાર કરવા માગતા હોય તેણે ઉપચાર શરૂ કરવા પહેલાં આ બાબતને લગતે પોતાનો અભિપ્રાય લેખિત પ્રમાણપત્રદ્રારા આપવા પડશે. (ખ) હાલ સુરત કેન્દ્ર સરકારે અથવા રાજ્ય સરકારે જે જગ્યા આ હેતુ માટે મંજુર કરી હોય તે જ જગ્યાએ આવા ગર્ભપાતના ઉપચાર થઈ શકશે. (ઘ) ગર્ભવતી સ્ત્રીએ અને જો તે ૧૮ વર્ષની નીચેની હાય તો તે ગર્ભવતી છેકરીએ તેમ જ તેના માબાપમાંથી એકે અથવા તે! તે ગર્ભવતી છેાકરી અને તેના વાલીએ સગર્ભા સ્થિતિને અન્ત લાવવા માટે ઉપચાર શરૂ થયા પહેલાં લેખિત સંમતિ આપવી પડશે. આ બધી શરતેમાં એક અપવાદ સૂચવવામાં આવ્યો છે અને તે એ છે કે જ્યારે પ્રસ્તુત ઉપચાર કરનાર ડાકટરને એવા પ્રામાણિક અભિપ્રાય હોય કે ગર્ભવતી સ્ત્રીની જીંદગી બચાવવા માટે તત્કાળ ગર્ભપાત કરાવવાની જરૂર છે અને એવી પરિસ્થિતિમાં ગર્ભપાતન ઉપચાર કર્યા પહેલાં કે પછી પ્રસ્તુત ડાકટર એ મુજબનું લેખિત પ્રમાણપત્ર આપે તે (ખ) અને (ઘ)માં સૂચલેલી સરા બંધનકર્તા બનશે નહિ. જે ડાક્ટર ગર્ભપાત કરાવે તેણે આ પ્રકારના ગર્ભધારણના અન્તને લગતી નોટીસ આપવાને લગતા અને તે સંબંધમાં બીજી જરૂરી માહિતી પુરી પાડવાને લગતા ધારા-ધોરણે સરકારે નક્કી કરવા જોઈએ. આ રીતે પુરી પાડવામાં આવેલી માહિતી આ સંબંધમાં નિયુકત કરવામાં આવેલ પોલિસ અધિકારી સિવાય તેમજ જ્યારે કોર્ટના આ સંબંધમાં હુકમ હોય ત્યારે તે કોર્ટ સિવાય અન્ય કોઈને જાહેર કરવામાં નહિ આવે. આ પ્રશ્ન અને તે અંગે કરવામાં આવેલી ભલામણો બાબતમાં, સિમિત જણાવે છે કે આ રીતે ઉપસ્થિત થતા ગર્ભપાતને લગતા કિસ્સાઓમાંથી સાચા-ખોટાની તારવણી કરવાનું મુશ્કેલ હશે એ વિશે સમિતિ પૂરી સભાન છે, આમ છતાં સિમિતને લાગે છે કે થોડા ખોટા અથવા અપાત્ર કિસ્સાઓની શકયતાના કારણે મેટા ભાગના ખરા કિસ્સાઓને કાનૂની રક્ષણથી વંચિત રાખવા ઉચિત નથી. આ સમિતિએ આ સંબંધમાં નીચે મુજબની વિશેષ સૂચનાઓ કરી છે : (૧) જે સ્ત્રીઓ વધારે ગર્ભધારણનો બોજો સહન કરી શકે તેમ ન હોય તેવી સ્ત્રીએ ફરી ફરીને ગર્ભપાત કરાવવાની સ્થિતિમાં ન મુકાય એ માટે ડાકટરે એ સ્ત્રીને અથવા તેના પતિને ઐચ્છિક વન્દેયત્વનો માર્ગ સ્વીકારવાની સલાહ આપવી જોઈએ. (૨) સંતતિનિયમન દ્વારા મર્યાદિત કુટુંબના વિચારને સારા પ્રમાણમાં વેગ આપવા જોઈએ. (૩) કુટુંબ નિયોજનને લગતી તરત સુલભ બને તેવી વ્યવસ્થા વિસ્તારવી જોઈએ. (૪) જાતીય વૃત્તિ, લગ્નજીવન અને પ્રજનન અંગે તન્દુ રસ્ત અને જવાબદાર વલણા પ્રજામાં વિકસે એવા શિક્ષણના ફ્લાવા કરવા જોઈએ. સમિતિના અભિપ્રાય મુજબ આ પ્રકારના ગર્ભપાતના અત્યંત વિવાદાસ્પદ પ્રશ્ન અંગે નિર્ણય ઉપર આવવામાં મદદરૂપ બન્ને એવા આંકડાઓ કેબીજી માહિતી આપણા દેશમાં સુલભ નથી. આ પ્રશ્ન ઉપર જાહેર જનતાનું ધ્યાન હજુ તાજેતરમાં જ ખેંચાયું છે. સમિતિ આ સંબંધમાં પુરી સભાન છે કે આ ભલામણા, તેના ટીકાકારના અંગત વલણા મુજબ, કોઈને વધારે પડતી સાંકડી તા કોઈને વધારે પડતી આગળ જતી લાગશે. આમ છતાં પણ સમિતિને! એ મક્કમ અભિપ્રાય છે કે આજ વર્તમાન સંયાગામાં આ ભલામણો વ્યવહાર છે અને આજની વાસ્તવિકતાના સંદર્ભમાં તેને અમલ અત્યન્ત આવશ્યક છે; અને તેથી આ ભલામણેા વિશેષ વિચારણા માટે ભારત સરકાર સમક્ષ રજ કરવામાં આવે છે. આ ભલામણેા સંબંધમાં એક બાબત તરફ ધ્યાન ખેંચવાની ખાસ જરૂર લાગે છે. આજે આપણા દેશ સમક્ષ વસ્તીવધારાની સમસ્યા ઉત્કટરૂપ ધારણ કરી રહી છે. એમ છતાં આજે અનિવાર્ય જેવા લાગતા ગર્ભપાતને કાનૂની રક્ષણ આપવા અંગેની ભલામણા કરવા પાછળ વસ્તી ઘટાડાના કોઈ વિચાર રહેલા નથી. તે પાછળ છે કેવળ સામાજિક અને નૈતિક સ્વાસ્થ્યના વિચાર. તે જાહેર જનતાને પણ આ પ્રશ્નનો કેવળ સામાજિક અને નૈતિક સ્વાસ્થ્યની દષ્ટિએ વિચાર કરવાનો અનુરોધ છે. (f) Page #33 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૨૬૭ લુઇ જીવન મહાપ્રસ્થાનના પથ પર ૨૦ રાત્રે દિદિમા જોડે પરિચય થયો. સ્ત્રીઓ સ્વાભાવિક રીતે તક મળતાં કુટુંબની વાતો કરવાની જ. એનું ઘર કાશીમાં હતું. એના કુટુંબ અને સ્વજન વિષે ઘણી ઘણી વાતો થઈ. એણે પેલી એની સંબંધી સ્ત્રીના જે પરિચય આપ્યો તે બહુ દ્રઢ રીતે મનમાં વસી ગયા. એ ઘેાડેસ્વારી કરતી સ્ત્રીનું નામ ‘રાણી’ હતું. એને માબાપ નહોતાં, એના પતિનું અકાળે મરણ થયું હતું, એ સરકારી નોકરી કરતા હતા. હમણાં એ ઘણુંખરું એના મામાને ત્યાં રહેતી હતી. નાની ઉંમરમાં જ વૈધવ્યનું દુ:ખ આવ્યું. એ તો સારું હતું કે એને થોડું માસિક ખર્ચ મળતું હતું. પરિચય વગેરે પૂરું થતાં, હું ત્યાંથી આવતો રહ્યો. ચૌધરી સાહેબ વગેરે માટે રાત્રે વાળુ વગેરેની વ્યવસ્થા કરવાના ભાર પણ મારે માથે આવ્યો. થોડીવાર પછી થોડી પૂરી લઈને હું જ્યારે એમની ચટ્ટી પર ગયા, ત્યારે દિદિમા ને રાણી જપ કરતાં હતાં. હું કયાં સુધી ઉભા રહ્યો. ઘણા સમય પછી એમના જપ પૂરા થયા. મેં કહ્યું. “પૈસા હમણાં જ આપી દેવા જોઈએ. પણેાશેર પુરીના સાડા સાત આના.” રાણીએ એક રૂપિયો કાઢયો. મારી પાસે પરચુરણ હતું, એટલે બાકીના પૈસા મે' એને પાછા આપ્યા. પૈસા એણે બરાબર તપાસ્યા ને પછી હસીને મને કહ્યું, “આ નાની બે આની એક ચાલશે નહિ.” મેં કહ્યું: “ચલાવતાં આવડે તો અચલ પણ ચાલે.” એમ કહીને હું ચાલ્યા ગયા. વસન્તના અંત ભાગમાં નદીનું રૂપ ભગવાંવસ્ત્રધારિણી સંન્યાસીનીના જેવું હતું. રેતીના તટ પર જટાજુટવાળાં રૂદ્ર સન્યાસીની અવરજવર ચાલ્યા કરતી હતી, તે પછી સમગ્ર નદી તટ પર એકાએક વર્ષ આવે છે, ને પછી પૂર આવે. એના બન્ને કિનારા પર સંજીવની જાણે પ્રગટી ઉઠે છે. જો કે જીવનમાં પણ એમ જ બને છે ને ? સવારના તડકાથી ચારે દિશાઓ પ્રકાશિત હતી. આજના રસ્તા ફરીથી પર્વતની ગુફાઓમાં પ્રવેશ કરતા હોઈએ એવો હતો. ધીરેધીરે ભટોલી ચટ્ટી પાર કરી. અમે રસ્તામાં મળવાનું નક્કી કર્યું હતું. હું આગળ આગળ બે માઈલ જાઉં, એટલે પછી એ ઘોડો દોડાવીને પોતાના દળથી વિખૂટી પડીને પાછળથી મને પકડી પાડે. અર્થાત્ આ અમે બે જણ જ જાણતા હતા, એટલે કોઈ ત્રીજું અમારી આ ગોઠવણ ન જાણે એ જ સારું હતું. બધી વાત કાંઈ બધા માટે જાહેર થોડી હોય છે? ભટોલી ચટ્ટી છેડીને હું ઘણા દુર આવી પહોંચ્યા. મારું દલ બધું મારાથી ઘણું આગળ ચાલી ગયું હતું. ગેાપાલદા એકવાર જરા બેટા. તમાકુ ખાધા ને પાછા આગળ ચાલી ગયા. મહેલચેકી સુધીના રસ્તે પૂરો કરવાને માટે બધાના પગમાં તેજી આવે છે. પૂર્વે રસ્તા કાપવાની એક કઠિન સાધતા હતી. હવે તે એ સાધના પણ રહી નહાતી, દ્રઢ ઈચ્છાશકિત પણ નહોતી, આજકાલ રસ્તા તરફ બધાને એક પ્રકારના અણગમા હતા. આમ છતાં એ સર્વેમાં એક માણસ એવા હતા, કે રસ્તા પીડાકારક છે એવું મનમાં લાવત નહોતો, એના પગમાં ન થાકે એવી ચાલવાની શકિતના નશે। હતા. અણખૂટ ઉત્સાહ હતા, એનામાં એક સરલ ને સહજ ગતિ હતી. એ કહેતા હતા, “માર્ગના આનંદ વેગની ખબર પણ ન પડે એવી રીતે પાથેયનો ક્ષય કરવામાં છે. ” ઘોડાના ડાબલાનો અવાજ સાંભળીને પાછળ ફરીને મે જોયું તે, પેલી ધોડેસ્વાર દુરથી આવતી હતી. પાછળ નદી અને પર્વતની પટભૂમિકામાં તે ઐતિહાસિક યુગની દુર્ગાવતી કે લક્ષ્મીબાઈ જેવી લાગતી હતી. ઘેાડાની પીઠ પર બેસવાની એની રીત આકર્ષક હતી. એણે એક સફેદ સ્વચ્છ લૂગડું પહેર્યું હતું. થોડું માથે એઢનું હતું, ને શરીર પર એક કાળા રંગની ચાદર ઓઢી હતી. પાસે પ્રેમવલ્લભ બીડી પીતે પીતા આવતા હતા. એ એકદમ પાસે આવીને હસતાં હસતાં બેાલી, “એ વળી સદ્ભાગ્ય કે તમે કૈલાસ ન ગયા.” મેં કહ્યું, “એ વળી બીજું સદ્ભાગ્ય કે તમે બદરીનાથ આવ્યા. એના વાકય પરથી જ મેં વાકય ઉચ્ચાર્યું એટલે એ જોરથી હસી પડી. પછી પૂછ્યું, “કાલે રાત્રે તમે જન્મ્યા હતાકે?” " ૨ે ભગવાન! શું આ ઘોડા પર બેઠેલી સ્ત્રીને માટે ઉચિત એવા પ્રશ્ન છે? મે” હસતાં- હસતાં જવાબ આપ્યો, “આ તે તદ્દન અંગત પ્રશ્ન છે. ” (/ એણે હસતાં – હસતાં છાનાં છાનાં કહ્યું: ‘‘દિદિમા ને એ લોકો આવે છે, તમે જરા ઉતાવળા ચાલીને આગળ થઈ જાઓ.' કરવાનો ’’ ૨૦૧ મેં કહ્યું, “ના, દિદિમાની સામે જ હું તે તમારી જોડે વાત “તે તમને શું સ્વરાજ મળી ગયું છે? કહું છું ને કે આગળ જા.” એણે સ્નેહપૂર્વક મને ધમકી આપી. ચારી અથવા તે કાંઈ છાનુંછપનું કરવું એ મને જરાય પસંદ નહોતું એ વાત એ જાણે સમજવા જ માગતી નહોતી. હું આગળ ચાલ્યા. ચાલતાં ચાલતાં હું આદિબદરી આવી પહોંચ્યા. સામે જ ચાતરા ઉપર નારાયણનું એક પ્રાચીન મંદિર હતું. એની પાછળની બાજુ એક અત્યંત જીર્ણ ગામ હતું. પાસે જ એક સ્વચ્છ પાણીનું ઝરણું હતું. લાકો એમ કહેતા હતા, કે એ ઝરણાનું પાણી તબિયતને માટે ઘણુ ફાયદાકારક હતું. ઠંડીને લીધે આજે સારા પ્રમાણમાં રસ્તે વટાવ્યા હતા, ને હજીય ઘણા રસ્તે કાપી શકાશે એમ લાગતું હતું. જ્યાં સુધી ખૂબ જ થાકું નહિ ત્યાં સુધી કોઈ પણ ચટ્ટીમાં આશરો ન લેવાનું મેં નક્કી કર્યું હતું. મેં કહ્યું કે આદિબદરી દેવનાં દર્શન કરવાને બધાં જુથો એક ઠેકાણે આવીને એકઠાં થયા હતાં. મને સમજાયું કે સામેની દુકાનમાંથી નાસ્તાપાણી કરીને એ લોકો પાછા ચાલવાનું શરૂ કરશે. હું પણ પાછા આગળ ચાલવા લાગ્યા. આપે અમને અભય મંત્ર, આપે અશોકમંત્ર, આપો અમને અમૃત મંત્ર, આપે। જીવન નવ્ય. હતું જે જીવન તુજ તાવને જે જીવન હતું તુજ રાજાસને, હું આગળ ચાલવા માંડયા તો ખરા, પણ આજે સવારથી આ નદી, આકાશ, પર્વત અને દુરનાં ગામડાંઓ જાતે મને પોતાની પાસે બોલાવતાં હતાં, અને તેમને છેડીને ન જવા ઈશારો કરતાં હતાં. એ સમયે મહાકવિની કેટલીક પંકિતઓ સ્વયમેવ મારા ચિત્તમાં સ્કુ રી આવી. મુકત દીપ્ત એ જીવનથી ચિત્ત ભર્યું મુજ મૃત્યુ – તારક શંકાહારક દા એ મંત્ર તુજ. છેલ્લા ત્રીશ દિવસ જોડે આ દિવસના મેળ ખાતા નહાતા, જાણે નવા તેજોદેશમાં અને નવા જીવનમાં હું અવર્તીર્ણ થયા હાઉ એમ લાગતું હતું. જીવનની ગતિ એવી જ હોય છે. ફ્રી પાછે એને નવીન વેગ પ્રાપ્ત થયો. આજે હું વિચાર કરું છું કે ચિત્ત ધર્મની કોઈ નિર્દિષ્ટ નીતિ નથી, ચિત્ત લેાકની કામનાની કોઈ ઢાંચામાં બાંધેલી પદ્ધતિ નથી. પેાતાના આનંદનો માર્ગ એ પોતે જ ઢૂંઢી લે છે. સંસ્કારના અંતરાયો આવીને પોતાના માર્ગ અવરોધે એ એને પરાંદ નથી, એ જ પ્રમાણે આજેમારૂં મન બંધવિનાની પાંખ ફેલાવીને આકાશમાં ઊડવા ઈચ્છનું હતું. “શું વિચાર કરૉ છે ? ’' મેાઢ” ફેરવીને મે’કહ્યું, “તમે છે? આવા આવા, હું વિચાર કરું છું કે તમારી ચાદરનો રંગ કાળાને બદલે લીલા હોત તે કેવું દેખાત ?” “શું કહેા છે?” 'કહુ છું કે તમારો ઘોડો ચાલે જ છે, દોડતા નથી. '’ “એ દોડતા નથી એજ સારું છે. જો દોડત તે મારી દિશા કાંઈ જુદી જ હાત.' “શી રીતે?” “દિદિમા કહેતી હતી,” રાણી! ઘોડા પર તે તું ચઢી છે, પણ ઘેાડાને દોડાવતી નહિ, એટલે કે, ઘોડો મને એને ફાવે ત્યાં ન લઈ જાય, અને મારે જ્યાં જવાનું હોય ત્યાં મને પહોંચાડી દે. હું કાંઈ ઘોડેસવાર થોડી છું? હું મેં તો ઘેાડાને માટે ભારરૂપ છું. “ટીક: આ વખતે કેટલે દૂર જવું છે?” “ ચાલીને, જેટલે દૂર જવાય તેટલું. દિદિમાના પગે પાછું સારું નથી, ઘણા રસ્તા કાપે તે પગ ફ્ લી જાય છે. ચૌધરીસાહેબનું શરીર પણ ખરાબ છે. ” જાતજાતની વાત અમે કરતા હતા. એક વખતે તેણે કહ્યું, “તીર્થયાત્રા તે પૂરી થઈ, હવે શું ? આવીને શું લાભ મેળવ્યો?” 33 પુણ્ય. Page #34 -------------------------------------------------------------------------- ________________ J2 २०२ પ્રબુદ્ધ જીવન “એ તો તમારે માટે, પણ મને શું લાભ થયા?” “તમારે પણ થોડો પાપનાશ તે જરૂર થયા હશે’’’ એકદમ એના મુખ પર ગંભીરતાની છાયા પથરાઈ ગઈ. એણે શાંત અવાજે કહ્યું, “એ વાત ખોટી નથી. આ દેશમાં જન્મવું એ પણ પાપ છે.” ફરી પાછી એ હસી, ને હસતાં - હસતાં બોલી, “ પણ મે તો કાંઈ પાપ કર્યુંજ નથી. ’’ હું આશ્ચર્યચકિત થઈને બોલ્યો : “એવું તે ય, હિન્દુના ઘરની સ્ત્રીનું પાપ કાંઈ જમા ન થાય એવુંબને?” “શ્રીઓને વિષે અનેક પ્રકારની વાતો થતી હોય છે.” રાણીએ કહ્યું. “પણ જવા દો એ વાત. હું તો જોઉં છું કે થોડા દિવસ ઘાંચીની ઘાણીમાંથી છૂટી એ મેટામાંમોટો લાભ મને થયો છે. પહાડમાં ને વનમાં ફરી, ને આ ઘેાડા પર ચઢી.” વાતવાતમાં મેં એકવાર એને પૂછી નાંખ્યું, “અચ્છા, તમારા પતિને મરી ગયાંને કેટલા વખત થયો.” “ તમારી મહેરબાની!' એમ કહીને એ જરા ચંચલ બની ગઈ ને કહ્યું. “ મહેરબાની કરીને સહાનુભૂતિ પ્રગટ કરવાની કોઈ જરૂર નથી. બાળ વિધવાના કપાળમાં જ રૂદન લખાયલું હાય છે. તમે વળી પાછા એ લાકોની ટોળીમાં શા માટે જોડાઈ ગયા? જે થોડો વખત બાકી રહ્યો છે, તેમાં તે તીર્થયાત્રાના આનંદે ભરી જવા દોને? માણસના જીવનમાં તે અનેક પ્રકારનું રૂદન ભર્યું છે. પણ એને હિસાબ રાખવાની કોને નવરાશ છે? આખી દુનિયાના લોકો મારી તરફ જોઈને અહા બિચારી એમ કહે તે જાણે મારા શરીર પર ચાબૂકના ઘા પડે છે.” “એમ. ” ક્ષેતી ચટ્ટી અમે પાર કરી ત્યારે સૂર્ય માથા પર આવ્યો હતો. હવે રસ્તે ચઢાઈ હતી ને રસ્તો સાંકડો હતો. માણસનો સમાગમ હવે કયાંય દેખાતા નહોતો. બન્ને બાજુનું જંગલ ગાઢું બનતું જતું હતું. બન્ને બાજુની વૃક્ષલતાની જમાવટથી જે દિવસનું તેજ દેખાતું હતું તે વચ્ચે વચ્ચે છાયા ને અંધકારથી ઢંકાઈ જતું હતું. તમરાંનો અવાજ સંભળાતો હતો. જંગલી ફ્ લાની મિશ્રાણુગંધથી રસ્તાની હવા ભારેખમ બની ગઈ હતી. લતા વિતાજનાં બાકોરામાંથી વસન્તના પવન પોતાના ઉચ્છ્વાસથી મર્મરિત થઈ ઊઠતા હતા. ચઢાઈ અત્યંત કષ્ટદાયક હતી. ઘોડો થાકી ગયા હતા. ઘોડાવાળા પાછળ હતો, હવે એ પાસે આવ્યો ને ઘોડાની લગામ પકડીને ખેંચતાં ખેંચતાં ચઢવા લાગ્યો. રસ્તા ખૂબ જ ખાડાખબડાંવાળા ને ભાંગેલા હતા. “ઘણા વખત વહી ગયો. તમે નાહ્યાધાયા નથી કે ખાધુંપીધું નથી, તમને જરૂર ચાલતાં આપદા પડે છે.” મે કહ્યું, “હું પણ એ જ વાતનો વિચાર કરું છું, વિચાર કરું છું કે આવા ભયાનક રસ્તા ચાલતાં ચાલતાં કષ્ટ કેમ થતું નથી. થાક ખાવાના પણ પ્રયત્ન નથી કર્યો.” મારી વાતથી એ એમાં છૂપાયલી મશ્કરી પકડી પાડશે, એમ લાગતું હતું. પણ રાણી કૌતુકથી અને કટાક્ષભરી નજરે મારી સામે જોઈ હસી પડી. પછી બાલી, “ હા, એમ જ છે. આપણી શકિત કર્યાં જમા થઈને પડી હોય છે, તે આપણે જ જાણતા નથી હોતા.” દોઢ માસનો રસ્તો પાર કરીને અમે જ્યારે ગણવાજ ચટ્ટીમાં પહોંચ્યા, ત્યારે લગભગ એક વાગ્યા હતા. હવે ચાલવું નથી, સામે જ એક નાનાશા ચેતરો હતા, ત્યાં જઈને ઝાળા ઉતાર્યાં. રાણી ઘોડા પરથી ઉતરી. ઘોડાવાળા ઘોડાને ચાંદી ખવડાવવા કોણ જાણે કયાં લઈ ગયો. ચટ્ટી નિર્જન હતી, રસ્તાની નીચે જ દુકાનવાળા હતા. સામે જ રસ્તાની પેલી બાજુ એક ઝરણું ઝર ઝર કરતું વહેતું હતું. માખીઓનો ત્રાસ ભયાનક હતા. એણે શરીરપરની ચાદર કાઢીને મને કહ્યું, “પગ પર આ ચાદરને ઢાંકીને બેસજો, હું આંખે અને મેઢે પાણી છાંટી આપું. જ્યાં સુધી બધા ન આવે ત્યાં સુધી રાંધવા કરવાની કાંઈ વ્યવસ્થા થવાની નથી. મેાઢું ધોઈ આવીને તે મારી સામે આવીને બેઠી. માખીના ત્રાસથી નિરૂપાયે ચાદરના એક છેડો તેણે ખેંચ્યો, ને પોતાના પગ તેનાથી ઢાંક્યા. એણે કહ્યું, “આમ તે કોઈ પરદેશ—પારકી ભૂમિમાં તા. ૧-૨-૧૭ એકલા આવે કે? શરીર સારું છે એમ તે કહેવાય એવું નથી. પણ દેશમાં જઈને થોડા દિવસ વિશ્રામ લેજો. પછી તે શાંતિ જ છેને?” અધેારબાબુની પત્નીની વિદાય લીધેલી તે દશ્ય તે દિવસે પણ મારી આંખની સામે રમી રહ્યું. એ ભયાનક આધાત હું ભૂલ્યા નહોતા. બ્રહ્મચારી જોડેના ગાઢો સંબંધ જે છિન્નભિન્ન થઈ ગયા હતા તે પણ મારા મનમાં સ્પષ્ટ હતા. હવે કાંય સ્નેહનાં બંધને ન બંધાવાનું મેં મનમાં વિચાર્યું હતું. હૃદયના આવેગમાં તણાવાથી મેં ઘણું દુ:ખ વેઠ્યું હતું. સંબંધો બંધાતા હતા, ધનિષ્ઠ બનતા હતા, ને તૂટતા હતા. 2 માઢામાં આવી વાતે ?” " રાણીએ કહ્યું, “આવી વાતાવાળું મન લઈને તો તીર્થમાં આવી છું.” એમ કહીને એક વાર રસ્તા તરફ જોઈને એણે મારા પગ ઉપ રથી ચાદર ખેંચી લીધી, ને એ ઊભી થઈ ગઈ. દિદિમા આવતાં હતાં. તડકા ને રસ્તાના થાકથી દિદિમાનો ચહેરો સાવ બદલાઈ ગયો હતો. નજીક આવીને રાણીને જોતાં જ એ એના પર તૂટી પડી. “રાણી તારા મનમાં શું હતું? જે લોકો પગે ચાલીને આવે તેની પર કાંઈ દયા, માયા કાંઈ છેકે નહિ? દેશમાં ચાલને, ત્યાં બધે તારી વાત ન કરી દઉં તે જોજે. આટલી તુંડમિજાજી, આટલા તાર. કોણે તને આટલા બધા રસ્તા ચાલી નાંખવાનું કહ્યું? ક્ષેતીચટ્ટીમાં મારી વાટ જોતી ઊભી કેમ ન રહી?' બાલતાં બાલતાં તે ચાતરા આગળ આવીને બેસી પડી. “ તને લાવવાની એમાં મારી કેટલી બધી જવાબદારી, તેનું કાંઈ ભાન છે કે નહિ? મારે તે તને મારી નજર સામે જ રાખવી— જોઈએ ને ? પારકી છે.રી, નાની ઉંમર, કેમ આગળ આગળ ભાગતી આવી રહી? તને ખબર નથી કે મારા પગમાં દુ:ખે છે? હું ચાલી. નથી શકતી?” " રાણી કાંઈ બોલી નહિ. મેં માથું નમાવી દીધું. હું સમજી ગયા કે રાણીને કહીને એ કોને સંભળાવતી હતી, અને કોની તરફ ચીંધામણ હતું. જોતજોતામાં તો ફોઈ એને એક ડોસી ચટ્ટીમાં આવી પહોંચ્યાં. તિરસ્કાર અને મહેણાંટોણાં ઘણીવાર સુધી સતત વર્ષાતાં રહ્યાં. હું ધીરેધીરે ઊઠીને પાસેની ચટ્ટીમાં જઈને બેઠો. હવે રાંધવાકરવામાં આળસ કર્યો ચાલે એમ નહોતું. બે કલાક પછી ઝરણાંનાં પાણીમાં વાસણ ધોઈને જ્યારે હું ચટ્ટીવાળા જોડે હિસાબ કરવા જતા હતા, ત્યારે ચાતરા પરથી માટે અવાજે રાણીએ કહ્યું. “રસાઈબસાઈ કરી તે અમને તે જમવા બાલાવ્યા નહિ? અમારો તો આખો દિવસ ઉપવાસમાં ગયો.” કહીને તેણે શુષ્ક હાસ્ય કર્યું. એની જોડે દિદિમા પણ હસી. મને લાગ્યું કે આબેહવા હલકી થઈ ગઈ છે. દિદિમાની તરફ ફરીને મેં કહ્યું, “તમે લોકોએ કેમ રાંધ્યું નહિ?” " એમણે કહ્યું : “ અમારું દલ છૂટછવાયું થઈ ગયું છે. ચૌધરી સાહેબને મુકીને કાંઈ અમે થોડા ખાવાના હતા ભાઈ?” મૂળ બંગાળી : શ્રી. પ્રબોધકુમાર સન્યાલ પૃષ્ઠ અનુવાદક : ડૉ. ચન્દ્રકાન્ત મહેતા વિષયચિસ આજની સમસ્યા માગે છે. પ્રભાવશાળી નેતૃત્વ અને પ્રજાના ભવ્ય પુરૂષાર્થ, ઉછરંગરાય ઢેખર નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો અંગેના અખિલ ભારતીય પરિસંવાદ. રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણા. માનવવિકાસનું આગવું સેાપાન. પ્રકીર્ણ નોંધ : આગામી મતદાન અંગે ગુજરાતના સામાજિક કાર્યકરોનું નિવેદન, એક વિચિત્ર પ્રશ્ન, લાકશાહી ભારે ખતરામાં. કેવા સંયોગામાં ગર્ભપાતને કાનૂની રક્ષણ મળવું ઘટે? મહાપ્રસ્થાનના પંથ ૫૨૨૦ ઉષા મહેતા ગાંધીજી વિમલા ઠકાર પરમાનંદ ૧૯૧ ૧૯૩ ૧૯૪ ૧૯૬ ૧૯૮ ૧૯૯ પ્રત્યેાધકુમાર સન્યાલ ૨૦૦ માલિક : શ્રી મુ ંબઈ જૈન યુવક સધઃ મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ. મુખ–૩, મુદ્રણૢસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ 12) Page #35 -------------------------------------------------------------------------- ________________ Regd. No. MH, Il7 38 3 વાર્ષિક લવાજમ રૂ. ૭ • પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ ૨૮ : અંક ૨૦ પ્રબુદ્ધ જીવન . મુંબઈ, ફેબ્રુઆરી ૧૧, ૧૯૬૭, ગુરૂવાર આફ્રિકા માટે શિલિંગ ૯ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા આ મતપ્રદાન સમસ્યા છે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, શ્રી જૈન સેશ્યલ ગૃપ free, fair, peaceful થઈ છે. આ નાનીસૂની વાત નથી. તથા શ્રી ઝાલાવાડ સેશ્યલ ગૃપનાં સંયુકત ઉપક્રમે શનિવાર, મતદાન મુકત રીતે, પ્રામાણિક રીતે અને શાંતિથી થાય એ તા. ૪-૨-૬૭ નાં સાંજના છ વાગે ન્યુ મરીનલાઈન્સ ઉપર આવેલ ગેરવની વાત છે. જ્યારે ભારતનું બંધારણ ઘડાતું હતું ત્યારે આ થીયોસેફ હોલમાં મત-પ્રદાન સમસ્યા વિષય ઉપર એક દેશના લોકોને પુખ્તવય મતાધિાર આપવો કે નહિ તે વિષે તીવ્ર પરિસંવાદ રાખવામાં આવ્યા હતા. આ પરિસંવાદનું પ્રમુખસ્થાન મતભેદ હતે. પુખ્તવય મતાધિકારને કેટલાય લેક જોખમ અને શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે લીધું હતું. વકતાઓમાં શ્રી સી. ગાંડપણ પણ માનતા. આનું કારણ એ છે કે બીજા દેશમાં પુખ્તએલ. ઘીવાલા, ડૉક્ટર કુમારી આલુ દસ્તુર, તથા ડે. કુમારી ઉષા મહેતા વય મતાધિકાર ક્રમે ક્રમે આવ્યું છે, જ્યારે આપણે શરૂઆથતી જ હતા. સભાને અંતે પ્રશ્નોત્તરી હતી – વકતાઓ–અભ્યાસપૂર્ણ – ચા અધિકાર માન્ય કર્યો છે. સ્વ. રાજેન્દ્રબાબુ આને Act of એક બીજાથી જુદા – પિતપતાના – સ્વતંત્ર વિચારો – નિષ્પક્ષીય faith કહે. છતાં ય પુખ્તવયમતાધિકારમાં દેખમ હતું અને ધોરણે રજૂ કર્યા હતા. પરિસંવાદ ખૂબ જ રસપ્રદ નીવડયો હતો. જોખમ ખેડીને પણ પુખ્તવય મતાધિકારનો નિર્ણય બંધારણસભાએ સભાને સારાંશ નીચે મુજબ હતો: લીધેલ. શરૂઆતમાં શ્રી ચીમનલાલ ચકુભાઈએ ત્રણેય વિદ્વાન “આ ચોથી ચૂંટણીની વિશિષ્ઠ પરિસ્થિતિ એ છે કે પહેલી વકતાઓને ત્રણેય સંસ્થાઓ વતી ચાવકાર આપતાં કહ્યું : ત્રણ ચૂંટણી પંડિત નહેરુની હાજરીમાં થઈ હતી, જ્યારે રા આ પરિસંવાદનું આયોજન શા માટે કરવામાં આવ્યું છે તે વખતે ચૂંટણી એમની ગેરહાજરીમાં કરવાની છે. આજે પંડિત આપ સૌ જાણે છે. જેથી ચૂંટણી નજદિકમાં આવી રહી છે. આ નહેર વિશે મતભેદ દાખવવો એ જાણે ફેશન થઈ ગઈ છે, પરંતુ અગાઉ ત્રણ ચૂંટણીઓ થઈ છે અને તે ત્રણેય ચૂંટણીઓ આપણે ન ભૂલવું જોઈએ કે આ દેશમાં પંડિતજીએ જ લેકશાસ સપી) . ડાબેથી જમણે: શ્રી ચીમનલાલ જે. શાહ, શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ડૅ. કુમારી આલુ દસ્તુર, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી સી. એલ. ઘીવાલા તથા . કુમારી ઉષા મહેતા. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૧-૨- ૭ નને પાયે મજબૂત રીતે નાખે છે. ત્રણે ય ચૂંટણીમાં પંડિતજી જરાય અતિશયેકિત નથી. આપણે બે જ વ્યકિતઓને મતદાન દેશના સૂકાની તરીકે અનિવાર્ય હતા, એટલે એ વખતે મતદાનની કરીએ છીચો–એક રાજ્ય માટે, બીજું કેન્દ્ર માટે. આપણે મતદાન માટી મૂંઝવણ ન હતી, જ્યારે આજે એવી નેતાગીરીનાં ભાવમાં કરીને રાજ્યનાં ઘડતરમાં ફાળે રાખીએ છીએ આપણે સાચા માણસને મત આપવો જોઈએ પણ સાચા અને સારા માણસેમતદારની મૂંઝવણ વધી છે. રાજદૂારી પક્ષમાં એાછા દેખાય છે. જે પક્ષ સત્તા ઉપર છે એને શ્રી લાલબહાદુરની ચૂંટણી થઈ ત્યારે લોકો કહેતા-હવે શું હું મત આપીશ? આ પ્રશ્ન દરેકે વિચારવાનું છે. આજે વિરોધ ખરી લેક્શાહી આવશે, અને આજે લોકો કહે છે કે નહેરુની હાજરી પક્ષે સંગઠ્ઠીત થઈ શકતા નથી. જનસંઘ એ રાષ્ટ્રીય-કેમી ધોરણે નથી એટલે વિચારપૂર્વકની ચૂંટણી થશે, અને સાચી લોકશાહી કામ કરતી પાર્ટી છે. સ્વતંત્ર સાત વરસનું બચ્યું છે. એની પાસે આવશે. કોઈ કાર્યકમ નથી. સાત વરસમાં ઘણા છટા થયા–ઘણા જોડાયઆમ આજે પરિસ્થિતિ સમસ્યારૂપ બની છે. મતદારે પ્રજાસમાજવાદી પક્ષમાં એક વખત શેક મહેતા જેવા સારા પણ જાગૃત થયા છે; સમજ છે, ચકાર છે. ભાઈબહેનને આ સમાજવાદી હતા–રામ ભિન્નભિન્ન પક્ષે છુટાછવાયા પડયા મતપ્રદાન સમસ્યા અંગે સમજણ આપવી એ આજની સભાને છે એ જોતાં હજુ પાંચ દસ વરસ સુધીમાં આપણે સ્થિર થઈ શકશું ઉદેશ છે. અહિ ઉપરિથત થયેલ વકતાએ કોઈ રાજકીય પક્ષને કે કેમ એ પ્રશ્ન છે.” વરેલા નથી. તેઓ મતની વ્યવહારુ બાજુ તથા આદર્શ બાજુ વિષે એમનાં મંતવ્ય રજૂ કરશે.” બહેન ઉષાબહેને એમનાં ગુજરાતી પ્રવચનમાં કહ્યું: “એક રૂડી રૂપાળી છોકરી છે. એને માટે વર સારે મળે છે શ્રી સી. એલ. ઘીવાલાએ એમનું ભાષણ. અંગ્રેજીમાં કર્યું અને કહ્યું “આજે નહેરુની ગેરહાજરીમાં, ભય છે કે, લેક તો ઘર સારું મળતું નથી. ઘર સારું મળે છે તે વર સારો મળતા શાહી સેટીમાં મૂકાઈ છે. ઘેરા ડાલ – મરચા – બંધ – તેફાને– નથી. હવે આ છોકરીએ બહુ જ ટૂંક સમયમાં પરણવાનું છે. ઉપવાસે- આગ લૂંટફાટ જે રીતે થાય છે એ ઉપરથી પી શકાય એટલે સમય પણ થોડો છે. સારા વર-ઘર શોધવાને પક્ષ સાથે છે કે નવી સમસ્યાઓ જન્મ લઈ રહી છે અને સરકાર આ તોફા હોય તે ઉમેદવાર સારો ન હોય અને ઉમેદવાર સાથે હોય તો પક્ષની નેને ડામવામાં નિષ્ફળ ગઈ છે. સરકારે ફકત જોયા જ કર્યું છે. હું એમ પણ નથી કહેતે કે આપણા દેશમાં લોકશાહી નહિ વિકસે. નીતિ માન્ય ન હોય. પણ નિર્ણય તો કરવો જ પડશે. લોકમાં સમજ છે, જ્ઞાન છે, પણ મને જે ભયજનક ચિહ્ન દેખાય ઘણા માને છે કે મતદાન કરવું જ નહિ. હું આમાં માનતી છે તે આટલા આટલા વર્ષો સુધી એક જ પક્ષનું રાજય ! વિરોધ નથી. માનવમાં દાનવ જાગે છે ત્યારે મતદાન એ આપણી અનિપક્ષની – મજબૂત વિરોધ પક્ષની–જે આ પક્ષને સત્તાથી મુકત કરે– વાર્ય ફરજ બને છે અને મતદાન કરતી વખતે જ્ઞાતિ-જાતિ અને એની અનિવાર્ય જરૂરત મને દેખાય છે. અંગ્રેજીમાં એક ઉક્તિ છે—All ધર્મના ભેદભાવ દયાનમાં ન રાખીએ. ન કોઈ પ્રલોભનમાં પણ Power Corrups and Absolute Power Corrupts Absolutely એટલે વધુ બદી પેસે એ પહેલા અન્ય પક્ષે સંગીન બની દેશનું સાઈએ, અને મત રચનાત્મક રીતે આપીએ. કેટલાક માને છે કે સુકાન સંભાળવાની શકિત કેળવવી ઘટે- અને એ પક્ષમાં સ્થિરતા લેકશાહી પક્ષહીન હોવી જોઈએ-જ્યારે હું જુદું જ માનું છુંહોવી ઘટે – સ્થિરતા સાથે દેશનો વિકાસ કરવાની તાકાત હોવી ઘટે. ભિન્નભિન્ન પશે હેય તે જ રમઝટ જામે. “આપણી આગામી ચૂંટણી એ અદ્વિતીય ચુંટણી બની રહેવાની આપણે જેને મત આપીએ એ ભ્રષ્ટાચાર અને ગુંડાશાહીને છે. આજને રાજ્યકર્તા પક્ષ હજુ એકવાર ચૂંટાશે, પણ એનું શિકાર ન બને તે જોવાની પણ આપણી ફરજ છે. ભારતની જનબળ ઘણું ઘણું ઘટયું હશે - ચૂંટણીમાં ઉમેદવારનું વયકિતત્વ- તેની તાએ લોકશાહીના દીપકને જલતો રાખવાનું છે. મતદાન પવિત્ર પ્રમાણિકતા - તેનું ચારિત્ર્ય – ૨ચૂંટાઈ આવવા માટેના જરૂરી ગુણે ફરજ છે એટલું નહિ પરંતુ રાપણું વર્તન-આપણાં વિચારો પણ છે. અન્ય પક્ષે – જોઈએ તે સાથે મળીને પણ – એક વિરોધ લોકશાહીને વરેલા હોવા જોઈએ. આપણી વિવેકબુદ્ધિ– પક્ષ ઊભું કરવા જોઈએ અને તે જ લોકશાહી સાચા અર્થમાં ભાવનાથી પ્રેરાયેલી રહે ! લેકશાહી થશે એમ મારું માનવું છે.” આ ત્રણેય ભાષણોને સંકલિત કરતાં સભાના પ્રમુખસ્થાનેથી ર્ડો. કુમારી આલુબહેન દસ્તુરે એમનાં અંગ્રેજી પ્રવચનમાં કહ્યું. બેલતાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે કહ્યું:“મારી દષ્ટિએ આજે વિષમ પરિસ્થિતિ કોઈની પણ હોય - “એક વાત સ્પષ્ટ છે. આપણે મોટા સંક્રાન્તિકાળમાંથી પસાર તો તે રસોડાની રાણીની છે. દરેક ચીજવસ્તુના ભાવો એટલા થઈ રહ્યા છીએ. આપણને ૧૫ વરસ સ્થિરતાનાં મળ્યાં, પણ હવે આસમાને પહોંચ્યા છે તે જાણે કે બાકી હોય તેમ માથે ચૂંટણી છે નેતાગીરી નથી. હવે આપણાં ખરા ખમીરની કિંમત થશે. આજે ત્યારે પણ રાજ્યકર્તા પક્ષ વનસ્પતિના ભાવો આજેય વધારી ઘણાને ભય છે કે લોકશાહીના પાયા ઊંડા ગયા નથી. આપણા રાષ્ટ્રરહ્યો છે. બાકી દેશની શું પરિસ્થિતિ છે એ તે શ્રી ઘીવાલાએ યોગ્ય પતિને પણ આ અંગે ઈશારે કરવો પડે છે. પણ બધાય અદ ન હોવા છતાં ભારતની પ્રજા લોકશાહીમાં માને છે એ વાત શબ્દોમાં કહ્યું છે. નિર્વિવાદ છે. કેંગ્રેસની બાબતમાં મારું માનવું છે કે એ એવું ઘર છે જે અંદર અંદર જ ભાગલામાં વહેંચાયેલું છે. કેંગ્રેસ લોકશાહીમાં બીજું નહેરુ ની ગેરહાજરીને કારણે કો–આટલા વર્ષો માને છે. આમ છતાં ય કેરળમાં ચૂંટાઈ આવેલ કોમ્યુનિસ્ટને ૨૭ કેંગ્રેસે રાજ્ય કર્યું પણ આજે ઘણા પક્ષે અને સ્વતંત્ર ઉમેદવાર મહિનામાં રાજ્ય ઉપરથી દૂર કર્યા, એમ કહીને કે તેઓ લોકશાહીમાં ઊભા થયા છે અને પાંચ પંદર વર્ષના ગાળામાં આમાંના કેટલાય માનતા નથી. કેરળ કોમ્યુનિટોને બહુમતી આપી, આમ છતાં ય પક્ષે વિખેરાઈ જશે. એ પક્ષ રાજ ન કરી શક્યો! આ શું સાચી લેકશાહી કહેવાય ! કેંગ્રેસ જે હતી તે હવે રહી નથી. પ્રભાવશાળી નેતૃત્વ વળી, મને સમજાતું નથી કે શા માટે બધા જ રાજ્યોમાં કેંગ્રેસ જ આજે નથી. આ વાત સાચી, પણ Social Justice-Economic રાજ્યકર્તા પક્ષ જોઈએ? પાર્લામેન્ટમાં કેંગ્રેસ બહુમતીમાં રહે Equalityની એની જે વિચારસરણી છે તેની સાથે તે સૌ કોઈ એને મને વાંધો નથી. ખેર, આપણા. રાજારી મણસે એક રીતે સહમત થશે. કમાલ માણસે છે. આજે કેંગ્રેસમાંથી છ ટા થયેલા લોકો જન “ત્રણેય વકતાઓને સૂર છે કે અંતમાં પક્ષની ઉપેક્ષા થઈ કેંગ્રેસ-ફ્લાણા કેંગ્રેસ-ઢીંકણી કેંગ્રેસ સ્થાપે છે. આ તો કોંગ્રેસના નહિ શકે અને પક્ષી ય લેકશાહી જ શકય છે. અલબત્ત, આજે છોકરા–અને છોકરાને ત્યાં છોકરા જેવું થયું. આમ આપણે સંતતિ- મૂડીપતિઓ રાજદ્વારી પક્ષોને પડખે ચડયા છે. અને Capacity of નિયમનમાં માનીએ છીએ, પરંતુ રાજદ્વારી પક્ષને લાગેવળગે big business to influence politicians and civil servants છે ત્યાં સુધી કોઈ નિયમનનયંત્રણ એમને લાગુ પડતું નથી. immense એટલે આ એક ભયજનક વસ્તુ છે. અંતમાં ત્રણેય “હું માનું છું કે પક્ષ—ાજનામાં–Party Planning-આજે વકતાઓની સુંદર વકતવ્ય માટે આભાર માનું છું.” તે પક્ષોએ નહેરુની વિદાયને ગેરફાયદો ઉઠાવ્યો છે એમ કહું તે * સંક્લન કરનાર :- ચીમનલાલ જે. શાહ Page #37 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬૧૨-૬ાણ્ ܕ܀ પ્રમુખ જીવન પ્રકીર્ણ નોંધ આજે આપણે કર્યાં જઈ રહ્યા છીએ? આજે આપણે ભારતવ્યાપી સામાન્ય ચૂંટણીને લગતા ઘટ્ટ વાતાવરણમાં દાખલ થઈ ચૂકયા છીએ. આજના વાતાવરણમાં માત્ર વાદવિવાદ નથી; માત્ર ગાળાગાળી નથી; પણ ચૂંટણીને લગતી પ્રચારસભાએમાં હવે' તે ''પથ્થરબાજીએ પ્રવેશ કર્યો છે. દેશના રાજકારણી આગેવાનો અને પ્રચારકો આજે ચોતરફ વ્યાપી રહેલી પથ્થરબાજીના ભાગ બની રહ્યા છે; મુંબઈ ખાતે ગયા અઠવાડિએ જાહેર સભાના અંતે તોફાની લોકોના હાથે શ્રી બાબુભાઈ ચીનાઈના પગે મોટી ઈજા થઈ; કોંગ્રેસ પ્રમુખ શ્રી કામરાજને વાગ્યું; ગઈ આઠમી તારીખે ભુવનેશ્વરમાં ભરાયેલી જાહેર સભામાં ઉપસ્થિત થયેલા ભારતનાં મહાઅમાત્ય શ્રીમતી ઈન્દિરા ગાંધીને નાકે કોઈને પથ્થર વાગ્યા અને આપરેશન કરાવવું પડે એ હદ સુધીની યાતનાના તેમને ભાગ થવું પડયું. સંયુકત સમાજવાદી પક્ષના નેતા શ્રી મધુલિમયે પણ ઘાયલ થયા. આ વખતની ચૂંટણીનું આવું સ્વરૂપ સૌ કોઈના દિલમાં ભારે ચિંતા પેદા કરી રહેલ છે. આ પતિ લોકશાહીને ખતમ કરને વાની છે. ભારતનું જાહેર જીવન આજ સુધી આવા હિંસક આક્રમણથી લગભગ મુકત હતું. આજે જે ચાલી રહ્યું છે તેનું પરિણામ તન્દુરસ્ત અને સ્વસ્થ જાહેર જીવનને ખતમ કરવામાં આવશે. આ સંબંધમાં કોને અપીલ કરવી તે સમજાનું નથી. જેને આ લખાણ પહોંચશે તે મોટા ભાગે પથ્થર ફેંકનાર નહિ હેય; જે પથ્થર ફેંકનાર છે તેને મોટા ભાગે આ લખાણ. પહોંચવાનું નથી. હિંસા તરફ ઢળતા જતા લોક્માનસના આ નવા પરિપાક છે. આ રસ્તે આખા દેશના ભાવિ માટે ભારે ખતરનાક છે. આ માર્ગ અરાજકતાને નેતરવાના છે. . દેશમાં જેમ શારીરિક બીમારીના-એપીડેમીકના ઉપદ્રવ આવે અને અનેક માનવીઓના પ્રાણ હરી જાય તેમ આજે આખા દેશ એક પ્રકારની માનસિક આંધીને ભાગ થઈ પડયો છે અને તેના પરિણામે પ્રજાજીવનનું સ્વાસ્થ્ય અને તન્દુરસ્તી નષ્ટ થઈ રહેલ છે. એપીડેમીક કુદરતના કોપ હોય છે. આ સુધી માનવીએ પેદા કરેલ ઉપદ્રવ છે. આનું નિવારણ સમજ મસાના સજાગ પુરુષમાં રહેલું છે. સ સામુદાયિક અનર્થના આરંભ વ્યક્તિના મન, વાણી અને વર્તનની વિક્લતામાંથી થાય છે. આપણા મનમાં હિંસા ભરેલી છે; આપણી વાણીમાં એ માનસ અવારનવાર પ્રગટ થાય છે; તેની સવિશેષ અભિવ્યકિત કદી કદી આપણા વર્તન દ્રારા થઈ જાય છે. આજની પરિસ્થિતિમાં રહેલાં ભયસૂચને ધ્યાનમાં લઈને આપણા મનને સ્વચ્છ કરીએ અને ડિસા તરફ લઈ જંતા- વિચારને દૂર કરતા રહીએ; વાણીમાં સંયમ ધારણ કરીએ અને જેને તેને જેમ તેમ ચંદ્રા તદ્ના—બાલવાનું બંધ કરીએ અને વર્તનને અહિંસાબૂત-મૈત્રીપૂત બનાવીએ. અને આ જ બાબતે આપણી નજીક જે કોઈ આવે તેને સમજાવીએ અને દેશના ભાવિ વિષે તેને સજાગ બનાવીએ—સચિન્ત બનાવીએ. આમ કરવાથી અને આમ જ વર્તવાથી આપણી જાતને અને આખા દેશને જે વ્યાપી વળેલા માનસિક ઉપદ્રવથી આપણે મુકત કરી શકીશું અને જ્યાં અશાન્તિ અને અરાજકતા ફેલાઈ રહી છે ત્યાં શાન્તિ અને સુરાજ્યની આપણે સ્થાપના કરી દીધું. તે જ આપણે લોકશાહીને સુરક્ષિત બનાવી શકીશું અને હેરજીવનમાંથી વિદાય થઈ રહેલી સભ્યતાને પુન: પ્રસ્થાપિત કરી શકીશું. અહિંસાને બદલે થતી કરૂણ હિસા જાણીતા સમાજસેવક રાજ્યરત્ન શ્રી પ્રતાપરાય ગીરધરલાલ મહેતા તરફથી થોડા દિવસ પહેલાં નીચેના પત્ર મળ્યો હતા: “શ્રી ડોંગરે મહારાજશ્રીની આઝાદ મેદાનમાં ધર્મકથા થતી હતી, અને હિંદુ ઉપરાંત થેાડા પારસી અને મુસ્લિમ ભાઈઓ પણ 3 ૧૦૫ Wa સાંભળવા આવતા હતા. આ વખતે એક અહિંસાના ચુસ્ત હિમાયતી જૈન ભાઈ પક્ષીઓથી ભરેલાં. પાંજરાં લઈ, આ પ્રસંગે—પક્ષીઓને મુકિત--મહારાજશ્રીને હાથે—અપાવવા આવ્યા. કથાનો પ્રારંભ થઈ ચૂકયા હતા, એટલે નિયામક શ્રી મગનલાલ ન. કાણકીઆએ મને અને શ્રી શામજીભાઈ માવજી પારેખને પક્ષીઓને બંધનમુકત કરવા સૂચવ્યું. આ જૈનભાઈ જુવાન અને સજ્જન હતા, અને કાફર્ડ મારકેટમાંથી નાની લાલ' પચીસેક ચકલીઓ અને દસબાર પોપટનાં બચ્ચાં ખરીદીને આવ્યા હતા. “મેં એ ભાઈને સમજાવ્યું કે આ નાનકડાં શિશુ ‘લાલ’મુનિયા જે આ બાજુના વગડાનાં વાસી નથી, તે પક્ષી ઉછેરનારને ત્યાં જન્મ્યા છે, તેની સંભાળ પક્ષીના ઉછેરના ધંધા કરનાર માલીકે રાખી હશે. દાણા પાણી તેણે પૂરાં પાડયાં હશે. જંગલ કે આકાશમાં આ પક્ષી કદી ઊડયાં નથી. ઉભા પાકની વચ્ચે ઉડે..તો યે તેમાંથી દાણા ખવાય તેની તેમને આવડત નથી. નદી કે સરોવર પાસે જાય તે પણ તેનું પાણી પીવાની તેમને ખબર નથી. માળા બાંધતાં પણ તેઓ જાણતા નથી. તે . પક્ષીઓને છેડા પછી થોડા કલાકમાં સમળી કે બીજા હિંસક પ્રક્ષીઓના તેઓ ભાગ બનવાના છે. આ નાનકડાં પક્ષીઓ મેટે ભાગે શેભા માટે, પાળવા માટે વેચાય છે . - “એક બીજી વાત. અમરેલીનું બાળ પક્ષી સંગ્રહાલય, જ્યાં પાળેલા પ્રાણી-પશુ પ્રત્યે પ્રેમ રાખતા શીખવાય છે, અને જેની સાથે બાળકોને રાખવા દેવામાં આવે છે, તેના ક્યુરેટર શ્રી હીરાલાલ શાહ ક્રાફર્ડ માર્કેટમાં થોડા આવાં પક્ષીઓને લેવા માટે ગયેલા. તેને આવાજ કોઈ અહિંસાના ઉપાસક સજ્જન મળી ગયા. તેણે આખું પાંજરું ભરી લાલ મુનિયા ખરીદી હતી તે પાંજરા સાથે ભેટ આપી દીધી. હજી તે મુનીયાં બાળકોનાં આનંદ-પ્રમાદનું સાધન બની રહી છે. અને સદ્ભાગ્યે હિંસક પક્ષીનો ભાગ બની નથી.” આજે પશ્ચિમનું અનુકરણ કરીને મહાવીર જયન્તી કે એવા ધાર્મિક સંમેલનના પ્રસંગેાએ કબુતર, ચકલી, પોપટ વગેરે પક્ષીઆથી ભરેલા પાંજરા અથવા ટોપલાઓ લાવવામાં આવે છે અને તેમના પક્ષીઓને ઉડાડી મૂકીને તેમને મુકિત-પ્રદાન કર્યાના સંતોષ અનુભવાય છે. આવા દયાપ્રેમી લેક્રોએ આવી. બાબતમાં ઉપરના પત્રમાં દર્શાવેલા વિવેક ખાસ ધ્યાનમાં લેવાની અને આ પ્રકારના કેવળ અવિવેકી અનુકરણના પરિત્યાગ કરવાની ખાસ જરૂર છે. ધન્ય જીવન ! ધન્ય મૃત્યુ!! ગત જાન્યુઆરી માસની ૨૮મી તારીખે મદ્રાસ ખાતે, વર્ષોથી વ્યાપારવ્યવસાય નિમિત્તે વસેલા શ્રી દેવશીભાઈ મૂળચંદ શાહ ૭૮ વર્ષની ઉમ્મરે આગળ પાછળ કશી પણ માંદગી કે શારીરિક તકલીફના નિમિત્ત વગર પોતાના નિવાસસ્થાનમાં ખુરશી ઉપર બેઠાં બેઠાં અને માળા ગણતાં ગણતાં એકા એક ઢળી પડયા અને વિનશ્વર દેહના બંધનથી મુક્ત બન્યા. શ્રી દેવશીભાઈ જન્મ જૈન હત; પૂરા રાષ્ટ્રપ્રેમી હતા; ગાંધીજીના વિચારોને વરેલા હતા; તથા ખાદીધારી હતા. મદ્રાસના ગુજરાતી સમાજમાં તેમનું અગ્રસ્થાન હતું. શુદ્ધ ચારિત્ર્ય, સેવાભાવના, સાદું જીવન, અપૂર્વ સૌજન્ય, પાર નમ્રતા, ઊંડી ધર્મનિષ્ઠા અને સ્નેહપરાયણ સ્વભાવના કારણે તેઓ મદ્રાસના પ્રજાજનોના અને વિશેષ કરીને ત્યાંનાં સમસ્ત ગુજરાતી સમાજના અત્યન્ત આદર અને સ્નેહનાં પાત્ર બન્યા હતા. તેમની સાથે મને જૂના પરિચય હતા. તેમણે ક્લીકટવાળા શેઠ નાગજી પુરુષોત્તમની પેઢીના ટેકાથી મદ્રાસમાં સૂતરના વેપાર શરૂ કર્યો અને સામાન્ય સ્થિતિમાંથી ન્યાયપાર્જન દ્વારા પોતાનો આર્થિક ઉત્કર્ષ સાધ્યો અને શાન્તિ, સ્વસ્થતા અને કર્તવ્યપરાયણતા Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પ્રબુદ્ધ જીવન પૂર્વક ૭૮ વર્ષ જેટલું લાંબુ જીવન વ્યતીત કર્યું અને કશી પણ વ્યથા કે વેદના વિના ઉપરથી નિયંત્રણ આવવા સાથે પોતાની જીવન જ્યોત આંખના પલકારામાં સંકેલી લીધી. આવી વ્યકિતના જીવનમૃત્યુનો એક સાથે વિચાર કરતાં ‘ધન્ય જીવન, ધન્ય મૃત્યુ' એવા ઉદ્ગાર અન્તરમાંથી સહજ નીકળી પડે છે. સૌ, શારદાબહેન પરીખનું દુ:ખદ અવસાન વર્ષોજૂના કોંગ્રેસી કાર્યકર અને દેશને આઝાદી પ્રાપ્ત થઈ તે પહેલાં લીંબડી અને રાજકોટની લડતના અગ્રગણ્ય સેનાની, આઝાદી બાદ સૌરાષ્ટ્રના એમની રચના થઈ અને જે સરકાર ઊભી કરવામાં આવી તેમાં પ્રારંભમાં પ્રધાન અને ત્યાર બાદ સૌરાષ્ટ્રનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થતાં સુધી સૌરાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને ત્યાર બાદ મુંબઈના દ્વિભાષી રાજ્યમાં અને પછી ગુજરાત રાજ્યમાં એમ અનુક્રમે ૧૯૬૩ના સપ્ટેમ્બર માસ સુધી પ્રધાન—આવી ઉજજવળ જેમની રાજકારણી કારકીર્દી છે એવા શ્રી રસિકલાલ પરીખનાં ધર્મપત્ની સૌ, શારદાબહેન પરીખનું લાંબી માંદગીના પરિણામે ફેબ્રુઆરી માસની ૭મી તારીખે મુંબઈ ખાતે અવસાન મું. આ અવસાને કચ્છ, સૌરાષ્ટ્ર તથા ગુજરાતના પ્રજાજને ના દિલમાં ઊંડા શોકની લાગણી પેદા કરી છે. શ્રી રસિકભાઈ પ્રત્યે તેમના ઉપર આવી પડેલી આ આપત્તિના કારણે સૌ કોઈ તીવ્ર સહાનુભૂતિ અનુભવી રહ્યું છે. શારદાબહેન ભાવનગરનાં; શ્રી રસિકભાઈ લીંબડીના. તેમનું ૧૮૩૭ની સાલમાં લગ્ન થયું. આજે શારદાબહેનની ઉંમર ૫૦ વર્ષની; રસિકભાઈની ઉંમર ૫૭ વર્ષની, ૧૯૩૭ના સમય એ દેશી રાજ્યો સાથેના તીવ્ર સંઘર્ષને કાળ હતે. લગ્ન થયું ત્યારથી તે આજ સુધી શારદાબહેન અતૂટપણે રસિકભાઈ સાથે રહ્યા છે અને તેમને પૂરા અર્થમાં સાથ આપ્યો છે. શારદાબહેન વિનાના રસિકભાઈ કલ્પી જ ન શકાય - એવું તેમનું સાહચર્ય હતું. રસિકભાઈના જીવનમાં અનેક ઝંઝાવાતોથી ભરેલી આજ સુધીની તેમની કારકીર્દીમાં-શારદાબહેનના ઘણા મહત્ત્વનો ફાળો રહ્યો છે. રાજકારણમાં પડેલા પુરુષની પ્રવૃત્તિને નામના અને જાહેરાત મળે છે પણ તેને ટેકો આપનાર, બળ આપનાર અને ઘર ચલાવવાની અને બાળકોની ઉછેરવાની ચિન્તા અને જવાબદારીથી મુકત રાખનાર પત્નીની મુંગી તપસ્યા એટલી જ નોંધપાત્ર લેખાવી ઘટે છે. મ ૩૦ વર્ષ સુધી ચાલેલા સુખરૂપ અને સંવાદી સહજીવનનો આ દુર્ઘટનાથી અન્ય આવ્યો છે. રસિકભાઈના માળા ગુંથાયો છે. શારદાબહેનને ઝુંટવી લઈને વિધાતાએ રસિકભાઈ ઉપર ઘણા મોટો કુઠારાઘાત કર્યો છે. શારદાબહેનના પવિત્ર આત્માને પરમ શાન્તિ ઈચ્છીએ! રસિકભાઈને એકલા જીવન ખેડવા પરમાત્મા બળ આપે એમ આપણે પ્રાર્થીએ ! ચૂંટણી વિષે સંક્ષેપમાં (જાન્યુઆરી માસના ‘અભ્યાસ’માંથી ઉદ્ધૃત) “ચાથી ચૂંટણી આપણા દેશમાં યોજાઈ રહી છે એને ભાવપૂર્વક આપણે વધાવીએ અને આપણા આચાર-વિચાર વડે ચૂંટણીને ક્રમ સતત ચાલુ રાખીએ અને લાકશાહીને વધારીએ ! ઈ. સ. ૧૯૫૨, ઈ. સ. ૧૯૫૭, અને ઈ. સ. ૧૯૬૨ પછી હવે (ઈ. સ. ૧૯૬૭) ફેબ્રુઆરીમાં તા. ૧૫થી ૨૧ સુધી થનારી ચોથી ચૂંટણીમાં ૫૨૧ પાર્લામેન્ટરી બેઠકો તથા ૩૪૮૮ વિધાનસભાની (ઘટક—રાજ્યની) બેઠકો માટે તીવ્ર અને તરવરાટવાળી હરીફાઈ થશે. આશરે સાડી બાવીસ કરોડ મતદારો એમાં ભાગ લઈ શકશે, અને ૫૫થી ૬૫ ટકા મતદારો જો મતદાન કરશે તે! તે નોંધપાત્ર સિદ્ધિ બનશે. મતદાન માટે બે લાખ પચાસ હજાર કેન્દ્રો હશે અને પંદર લાખ કર્મચારી ભાઈ બહેનો ચૂંટણી કાર્યની જવાબદારી સંભાળશે. પહેલી ચૂંટણી ચાર માસ ચાલેલી, બીજી ૨૦ દિવસમાં પૂરી થઈ, ત્રીજી માટે ૧૦ દિવસ લાગ્યા અને હવે ચાથી ચૂંટણી માટે ૭ દિવસ જ મુકરર કરેલા છે. કારોબારી તંત્રથી સ્વતંત્ર એવું અખિલ ભારતીય ચૂંટણીપંચ આખું તંત્ર સંભાળી રહ્યું છે અને મુક્ત તથા તેની ચૂંટણી માટે એણે જરૂરી ગાઠવણા કરી છે.” પરમાનંદ 40 તા. ૧૬-૨-૬૭ ધર્મગુરુઓ ! રાજકારણ તમારા માટે અધમ છે. રાજકારણ માટે શિખાના ધર્મગુરુ સંત ફત્તેહસિંહે ઉપવાસે શાદર્યા અને અગ્નિસ્નાનની ધમકી આપી અને આ હેતુ માટે ધર્મસ્થાનક સુવર્ણ મંદિરના મંજીસાહેબ ગુરુદૃારાને ઉપયોગમાં લીધું ત્યારે અમે એને સખ્ત વિરોધ કર્યો હતો. કેમકે અમારી દૃઢ માન્યતા છે કે ધર્મ અને ધર્મસ્થાનકને રાજકારણથી અભડાવવાનો કોઈને ય, ધર્મગુરુનેય, અધિકાર નથી. અને એથી જ પુરીના જગદ્ગુરુ શંકરાચાર્યે ગોવધ – પ્રતિબંધ દાનમાં આદરેલા ઉપવાસાના જ્યારે રાજકીય ઉપયોગ હિત ધરાવતા પક્ષા કરવા લાગ્યા ત્યારે અમે જગદ્ગુરુને પારણાં કરવાની વિનંતીઓની ઝુંબેશ આદરી હતી. ભારતની પ્રાચીનકાળથી ચાલતી આવતી ધર્મ અને ધર્મગુરુ સંસ્થાની પરંપરા હંમેશ રાજકારણથી દૂર રહેવાની છે. બૌદ્ધ ધર્મ રાજય અને રાજકારણનો આશ્રય શોધતા થયા ત્યારથી એની પડતી થઈ. ત્યારે આદિ શંકરાચાર્ય તેમ જ અન્ય હિંદુ આચાર્યવર્ટીએ ધર્મની પુન: પ્રાણપ્રતિષ્ઠા કરવામાં અને ધર્મનું સંવર્ધન કરવામાં રાજ્ય કે રાજકારણના જરા પણ સહારો લીધા ન હતા. રાજકારણથી દૂર અને અલિપ્ત રહેવાની આ પ્રાચીન પરંપરાને લીધે જ ધર્મ અને ધર્મગુરુઓની સંસ્થાએ લોકોમાં ઊંડાં મૂળ નાંખી શકી હતી. કમનસીબે ભારતમાં ઘેરા બનેલા મિલન રાજકારણના કિન્ન વાતાવરણે ધર્મગુરુઓની સંસ્થાને સ્પર્શ કરવા માંડયા છે એ જેટલું આઘાતજનક છે. એથી ય વધુ । ભયાવહ છે. રાજકારણ કે રાજ નીતિનો ધર્મ એ અલગ વાત છે અને ધર્મનું રાજકારણ એ અલગ વાત છે. રાજનીતિનો ધર્મ રાજપુરુષો પાળે – કૌટિલ્યે દાખવ્યો હતો તે પ્રમાણે જમાનાને અનુરૂપ રીતે પાળે તે હિતાવહ છે. પણ ધર્મનું રાજકારણ કેટલું ભયાવહ છે એ ભારતના ભાગલા અને પાકિસ્તાનની સ્થાપનાથી સાબિત થયું છે અને પંજાબી સુબાની સ્થાપના તેમ જ શિખીસ્તાનની સંભાવનાથી દેખાઈ આવે છે. આથી જ જ્યારે જ્યોતિર્મઠના જગદ્ગુરુ શંકરાચાર્ય કોને મત ન આપવા અને કોને આપવા એનાં પ્રવચનમાં ઉતરે છેત્યારે એ રાજકારણમાંના ભયાવહ પ્રવેશ બનીં જાય છે. ગાવધ પ્રતિબંધના આંદોલનના ચાનુસંધાનમાં તાંતેર દિવસેાના ઉપવાસ કરનારા પૂરીના જગદ્ગુરુ શંકરાચાર્ય થોડા જ દિવસમાં મુંબઈ આવનારા છે અને ત્યારે જનસંઘ પેાતાના રાજકારણ માટે એમના ઉપયોગ કરનાર છે એવા પ્રગટ થયેલા સમાચાર જે સાચા હોય તે! તે રાજકારણથી ધર્મગુરુઓ દૂર રહે એવી પરંપરાને ફટકો મારનાર ઘટના જ બની રહે. ચૂંટણી વખતે રાજકારણના ગંદામાં ગંદા મેલની અંદર ખરડાવું એ કોઈ પણ સાધુ, સંત, ગુરુ માટે ઉચિત નથી જ. કમનસીબે ગુજરાતમાં અને અન્યત્ર કેટલાક સંતો મહામહારાજે અને ગાસ્વામીએ ચૂંટણીના રાજકાણમાં સરી પડયા છે એ ખેદજનક છે. ધર્મથી સમાજને ધારણ આપવાનું કાર્ય લોકોની ધર્મભાવના જાગૃત કરવામાં અને તેએને ધર્મનીતિના માર્ગે વાળવામાં જ સાર્થક બન્ને એ દીવા જેવું સ્પષ્ટ છે. હકીકતમાં, જગદ્ગુરુઓ, ધર્મગુરુઓ અને મહંત સમક્ષ સમાજની ધર્મસેવાનું અત્યાર સુધી ઉપેક્ષા પામેલું, વિરાટ કાર્ય વાટ જોવું ઘણા સમયથી ઊભું છે. રાજકારણ કરતાં એના તરફ ધ્યાન આપવું સવિશેષ જરૂરી છે. માત્ર ધાર્મિક પ્રવચનો આપવાથી જ ધર્મ -- પ્રતિષ્ઠાનો હેતુ સચવાતો નથી. આજે દુનિયા જે રીતે ગતિ કરે છે તેના સંદર્ભમાં ભારતની જે સ્થિતિ છે તે જોતાં આ વિષે સર્વ પંથેના ધર્મગુરુઓએ સંક Page #39 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૨-૧૭ લિત વિચારવિનિમય કરવા જોઈએ. અમને લાગે છે કે હિંદુઓના સર્વ પંથેાના વડા ધર્મગુરુઓની વરિષ્ઠ ધર્માભા રીતસરના બંધારણ અને ધારાધારણ સાથે સ્થપાય અને એ સર્વ સાધુસંતાને એક જ ધર્મસમાજમાં સાંકળી લે એ જરૂરી છે. એવી ધર્મસભા પોતાનામાંથી જ કોઈ વિદ્નાન, સુજ્ઞ, વિશાળદષ્ટિવાળા ધર્મગુરુને સર્વોપરીપદે પાંચ વર્ષ માટે ચૂંટી કાઢે અને એના માર્ગદર્શન નીચે સમગ્ર સમાજની ધાર્મિક – નૈતિક ઉન્નતિ માટેના કાર્યક્રમ અમલમાં મૂકે તે આખા સમાજને ખૂબ જ ધર્મલાભ થવાનો સંભવ છે. અનેક ધર્મગુરુઓ, મઠાધીશે, ગાસ્વામીઓ, સાધુસંતો પાસે અઢળક સંપત્તિ છે. એ સંપત્તિના ઉપયોગ, સંસ્કૃતના પ્રચાર અને પ્રસારની, લાખ્ખોની સંખ્યામાં વસતા આદિવાસીઓની તેમ જ પછાત લોકોની વસતિમાં શિક્ષણ, વૈદ્યકીય ઉપચાર, ધર્મભાવનાનું સિંચન, 'નાનાં મેટાં કાર્યો પૂરા પાડતા વ્યવસાયા ઈત્યાદિની જોગવાઈ કરીને સમગ્ર સમાજનું સંગઠન વધુ એકરાગ બનાવી શકાય. વિદેશનાં ખ્રિસ્તી મિશને, ભારતના આદિવાસીઓ અને પછાત લેકમાં ધૂમ પૈસા વેરીને શાળાઓ, દવાખાનાઓ, દેવળા, અને અન્ય સગવડો આપીને તેઓને પોતાના તરફ વાળે છે અને એમાંથી નાગભૂમિ કે મા વિસ્તાર અથવા સાંતાલ પરગણામાં જે અલગતાવાદી અને રાષ્ટ્રની અખંડિતતા – ઘાતક સ્થિતિ સર્જાય છે, તો ઉપર જણાવ્યા પ્રમાણેની ધર્મસભા રચાય, ધર્મગુરુ સમાજ રચાય અને એ સર્વ મઠો, મંદિરોની સંપત્તિની તાકાતથી પછાત વિસ્તારોમાં કામ કરે તે કેટલું સારું પરિણામ ધર્મ માટે, સમાજ માટે, અને દેશ માટે આવી શકે એને ધર્મગુરુઓએ ખ્યાલ રાખવા જોઈએ. આ ધર્મ – પ્રવૃત્તિ છે, રાજકારણ ધર્મહાનિની પ્રવૃત્તિ છે. ધર્મની પ્રતિષ્ઠા અને ધર્માધારિત સમાજની એકતા આ રીતે સ્થાપી અને વિસ્તારી શકાય. પણ રાજકારણના ગંદવાડમાં જો જગદ્ગુરુ સરી પડે તે તેમાં તે મિલનતામાં ખરડાવાનું જ આવે અને ધર્મહાનિ જ થાય. ધર્મગુરુઓને, મઠોને, મંદિરોને ભેટ, સાગાદો અને દાન આપતા ભકતજનોએ પણ ધર્મગુરુઓને આવા ધર્મના રસ્તે જવાના અને ભકતની ભેટને ઉપયોગ સમાજમાં ઉપરોકત રીતે ધર્મપ્રતિષ્ઠા માટે કરવાના જોરદાર આગ્રહ કરવા જોઈએ. આશા રાખીએ કે જગદ્ ગુરુઓ તેમજ અન્ય ધાર્મિક વડાઓ આ વાતનું મહત્ત્વ સમજશે અને રાજકારણમાં રહેલી હિનતાને પિછાનીને એનાથી અળગા રહેશે. ધર્મના નામે સત્તાવાર્થ સાધવા માગતા રાજકીય પક્ષાનાં દબાણા અને ખેંચાણાના જગદ્ગુરુઓએ દઢતાથી પ્રતિકાર કરવા જોઈએ અને રાજકારણથી દૂર રહેવું જોઈએ. ( તા. ૧૦-૨-૬૭ના ‘જનશકિત’ ને અગ્રલેખ સાભાર ઉધૃત્ત). વિષયસૂચિ મતપ્રદાન સમસ્યા પ્રકીર્ણનોંધ: આજે આપણે કર્યો જઈ રહ્યા છીએ? અહિંસાને નામે થતી હિંસા, ધન્ય જીવન, ધન્ય મૃત્યુ, સૌ. શારદાબહેન પરીખનું દુ:ખદ અવસાન, ચૂંટણી વિષે સંક્ષેપમાં. ધર્મગુરૂઓ! રાજકારણ માટે અધર્મ છે. લોકોત્તર પુરૂષની જીવનચર્યા શકિતસ્વરૂપા સિન્ધુબહેન શ્રી. જે. કૃષ્ણમૂર્તિ મહાપ્રસ્થાનના પથ પર ૨૧ તમારા ભુર્વે જીવન પરમાનંદ પૃષ્ઠ ૨૦૩ ૨૦૫ ૨૦૬ ૨૦૭ ૨૦૯ સિકલાલ છે.. પરીખ પૂર્ણિમા પકવાસા શ્રીમતી એની માર્શલ ૨૧૦ પ્રબોધકુમાર સન્યાલ ૨૧૩ લેાકેાત્તર પુરુષની જીવનચર્યા लोकोत्तराणां चेतांसि को हि विज्ञातुमर्हति । ૨૦૭ (શ્રીમદ્ રાજચંદ્ર જન્મ – શતાબ્દી મંડળ તરફથી પ્રગટ થયેલ શ્રીમદ્ રાજચંદ્ર જીવન સાધના : (લેખક : શ્રી મુકુલભાઈ કલાર્થી) ના પુરોવચન તરીકે ગુજરાત વિદ્યાસભાના ડિરેકટર શ્રી રસિકલાલ છોટાલાલ પરીખને અત્યન્ત મનનીય લેખ તે પુસ્તકમાંથી ઉદ્ધૃત કરીને નીચે આપવામાં આવે છે. એ લેખમાં શ્રીમદ ્ રાજચંદ્ર જેવા લોકોત્તર પુરુષોના જીવનચરિત્રમાં બનેલી અને ઈન્દ્રિય દર્શનાવલંબી આપણી બુદ્ધિને સહજ સ્વીકાર્ય ન બને એવી – પુનર્ભવ અંગેની અલૌકિક બાબતનેા નિર્દેશ કરતી ~ ઘટ ના સંબંધમાં આપણું કેવું વલણ હોવું જોઈએ તે મુદ્દા અંગે માર્મિક આલેાચના કરવામાં આવી છે. પ્રબુદ્ધ જીવનના આગળના અંકોમાં ગાંધીજીએ નિરૂપેલા ‘શ્રી રાયચંદભાઈનાં સંસ્મરણા ’ પ્રગટ કરવામાં આવ્યા છે તેના અનુસંધાનમાં શ્રીમદ્ રાજચંદ્રની જીવનપ્રતિભાને સમજવામાં આ લેખ યોગ્ય પરિપૂતિની ગરજ સારશે એવી આશા છે. પરમાનંદ) શ્રીમદ ્ રાજચંદ્ર જેવા પુરુષવિશેષની ચરિતકથા લખવી દુષ્કર છે. ઇન્દ્રિયદર્શનાવલંબી આપણી બુદ્ધિ ખ્યાલ કરી શકે, સમજી શકે અને સ્વીકારી શકે એવી મહત્તા – વિશેષતા – એમના ચરિતમાં નથી એમ નથી : જેમકે એમની અસાધારણ સ્મૃતિ, લઘુવયમાં પ્રજ્ઞાપરિપાક, વ્યવહારનીતિના આગ્રહ, કાર્યકુશળતા, શાસ્ત્રનિપુણતા, ગુજરાતી ગદ્યમાં મૌલિક પ્રભુત્વ, સદાચારનિષ્ટા, સત્યશેાધકતા, વૈરાગ્ય, આત્માનાં મનન, શ્રાવણ અને નિદિધ્યાસન, તદર્થ નિવૃત્તિઉત્સુકતા, નિર્ભયતા ઇત્યાદિ. આ બધા ગુણા વ્યકત કરતા પ્રસંગો, ઘટનાઓ, સમાગમાનાં પણ પ્રામાણિક વર્ણન કરવા, સહેલાં નહિ પણ શક્ય તો છે જ. પણ શ્રીમદ્ . બધા આવિર્ભાવા ઉપરાંત બીજા કેટલાક આવિર્ભાવાને – જે અપેક્ષાએ બાહ્ય કહેવાય એવા આવિર્ભાવાની મૂલ શકિત જેવા છે અને જેમનું વર્ણન તેમના પોતાના શબ્દોમાં થયેલું છે તેમને – સમજવા એ દુષ્કર, અત્યન્ત દુષ્કર છે. તેમને સ્વીકારવાનો પ્રશ્ન તે તેમને સમજ્યા પછી આવે અથવા તે બુદ્ધિતર્કને શાંત કરી કેવળ શ્રદ્ધાને વિષય બને, ઉ. ત., ગુને ર્જન્મ છે- જરૂર છે, એ માટે ‘હું’ અનુભવથી હા કહેવામાં અચળ છું.” એ વાકય પૂર્વભવના કોઈ જોગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. જેને – પુનર્જન્માદિભાવ કહ્યા છે. તે પદાર્થને કોઈ પ્રકારે જાણીને તે વાકય લખાયું છે.’૧ શ્રીમદના આ અનુભવને શી રીતે સમજવા? મનેાવિજ્ઞાનના ચોકઠામાં એ કઈ રીતે બેસે? અથવા ર ધન્યરે દિવસ આ અહે, જાગી ૐ શાંતિ અપૂર્વ દશ વર્ષે રૂ ધારા ઉલસી, મટયા ઉદય કર્મના ગર્વ રે. ઓગણીસે’ને એકત્રીસે આવ્યો અપૂર્વ અનુસાર રે, ઓગણીસેને બે તાલિસે, અદ્ભુત વૈરાગ્ય ધાર રે. ઓગણીસ ને સુડતાલિસે, સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે, શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. * આવી અપૂર્વ વૃત્તિ અહીં, થશે અપ્રમત્ત યોગ હૈં, કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયોગ રે. આમાં ‘દશ વર્ષે ધારા ઉલસી' એના શો અર્થ અને એ કઈ મનેાવસ્તુને સૂચવે છે? ‘અપૂર્વ અનુસાર’ આવ્યા એટલે શું આવ્યું? વૈરાગ્ય તે સમજીએ પણ ‘અદ ભુત ’ એટલે શું? — ‘શુદ્ધ સમકિત પ્રકાશ્યું ' એટલે શું થયું? જડ અને ચેતન બે ભિન્ન છે Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ અબુજ જીવમાં તા. ૧૧-ર-૧૭ એવી શ્રદ્ધા કે માન્યતા તે સમ્યકત્વ કે સમકિત, પણ ‘પ્રકાશ્ય' એવાઓનાં જીવનચરિતે એ “અનુભવઘટનાઓ’ નાં કથન વિના એટલે વિચાર ઉપરાંત બીજું શું થયું? “નિજ સ્વરૂપ રવિભાસ્યું – નિષ્ણાણ થઈ જાય. એટલે માણસને “અહ” નું વેદના થાય છે એના કરતાં બીજું શું તો બીજી બાજુ ચમત્કાર – લાલુપતા થઈ જવાને, વહેમનાં અવભાસ્યું? “લગભગ કેવળ ભૂમિકા’ને સ્પર્શવાનું એટલે શેને ધુમ્મસમાં અટવાઈ જવાને, બુદ્ધિગ્રાહ્યને પણ અતીન્દ્રિય કોટિમાં સ્પર્શવાનું? મૂકી દેવાને ભય હોય છે. સંવત ૧૫૩ માં– ૨૯ વર્ષની વયે પિતા વિશે આ નોંધ જીવનચરિત લેખક માટે આ બંને કોટિએમાંથી બચી જવાને શ્રીમદે કરી, તેમાં તે તે ઘટનાને વર્ષ વાર નિર્દોશી છે. આવી માર્ગ તટસ્થ ભાવે ઐતિહય પ્રમાણેની બરાબર ચકાસણી કરી છે અનેક બાબતે જેમના જીવનચરિતમાં ઘટનાઓ રૂપે વણાઈ હોય લૌકિક કે લોકોત્તર ભાવો– અર્થો – ઘટનાઓ નીપજે તેમનું નિરૂતેની બુદ્ધિગ્રાહ્ય કથા શી રીતે લખાય? આ વિજ્ઞાનયુગમાં આવી પણ કરવું એ છે. લેખકના પિતાના અનુભવમાં ન હોય અથવા બાબતેનું હજી સંશોધન થયું નથી. જે કાંઈ જાણીએ છીએ તે એના જ્ઞાનની કક્ષાને સંભવિત ન લાગે એવી બીનાઓ પણ ઐતિકાં તે શ્રદ્ધા રૂપે કહેવાય છે, વહેમ રૂપે કહેવાય છે, કે કવિકલ્પના હય પ્રમાણથી નીપજતી હોય તે તેમને છોડી શકાય નહિ એવો તરીકે આસ્વાદાય છે. વળી, – ‘અમુક સાલમાં શ્રીમદે ઝવેરાતને આધુનિક ઐતિહય પરીક્ષકોને ય મત છે. ૫. ધંધો શરૂ કર્યો’ એ ઘટના સરળતાથી સમજવામાં આવે એવી રીતે શ્રીમદ્ જીનું આવું સંશોધનપૂર્વક નીપજેલું જીવનચરિત જે કહી શકાય તેવી શ્રીમદ્ ને અમુક સાલમાં “ધારા ઉલસી” લખાવવું હજી બાકી છે. આવું ચરિત લખ્યાં પહેલાં શું થવું જોઈએ કે “અપૂર્વ વૃત્તિ આવી.’ કે ‘પૂર્વભવના જોગનું સ્મરણ થયું.” એ ગાંધીજીએ સૂચવ્યું છે : ‘જીવનચરિત્ર લખવું હોય, તે હું એ બાબતને એવી રીતે ઘટનાઓ તરીકે કહી શકાય? તેમની જન્મભૂમિ વવાણિયા બંદરમાં કેટલીક વખત ગાળું; તેમનું શ્રીમદ્ નું માનસ તેમના વ્યવહારજીવનથી અને તેમના દાર્શનિક રહેવાનું મકાન તપાસું; તેમનાં રમવા – ભમવાનાં સ્થાને જોઉં, ઝીણવટવાળાં લખાણોથી જે સમજાય છે તે ઉપરથી, તરંગમાં આવી કે તેમના બાળમિત્રોને મળું; તેમની નિશાળમાં જઈ આવું; તેમના કઈ ભ્રમણાની પ્રેરી કે કોઈ મહિમા બતાવવાની વૃત્તિથી, આવું માનવા મિત્રે, અનુયાયીઓ, સગાંસંબંધીઓને મળું, તેમની પાસે જાણકે લખવા પ્રેરાય એવી આ વ્યકિત લાગતી નથી. એમના ગાઢ વાનું જાણી લઉં ને પછી જ લખવાને આરંભ કરું.'' પરિચયમાં આવેલા ગાંધીજીને આ વિશે બહુ સ્પષ્ટ અભિપ્રાય છે : આધુનિક યુગની અપેક્ષા આવાં સંશોધન આવશ્યક ગણે ‘તેમનાં લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે છે. ઉપરાંત શ્રીમદ્જીનાં પિતાનાં લખાણો –ધો, પત્રો-ગ્રંથ અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં કયાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર વગેરે સાહિત્યને પણ વિવેચક દષ્ટિએ તપાસવાં આવશ્યક ગણાય. છાપ પાડવા સારૂં એક લટી સરખી પણ લખી હોય એમ મેં શ્રી મુકુલભાઈએ ‘શ્રીમદ્ રાજચંદ્રની જીવનસાધના’ નથી જોયું. ૩ લખતાં પહેલાં આ બધી સાધના કરી છે કે નહિ તે હું જાણતા ' અર્થાત કે એમના માનસની લઢણ બુદ્ધિપ્રધાન તાર્કિકની નથી. એ માટે સમય, સાધન વગેરે જોઈએ. એટલે એ દષ્ટિએ છે, પોતાના મનનું સૂક્ષમતાથી નિરીક્ષણ કરી શકે એ જાતનું એ આ ગ્રંથને હું જોતો નથી. પરંતુ આ ગ્રંથ વાંચનારને શ્રીમદ્જીના ચિત્ત છે. પિતાને જ્યારે ‘હરિરસ’ ની તાલાવેલી થઈ છે અને એની જીવનની કેવી ઝાંખી થાય એ દ્રષ્ટિ મેં રાખી છે. એ રીતે જોતાં મરતી આવી છે ત્યારે પણ એ પિતાની વૃત્તિઓના નિરીક્ષક આ ગ્રંથથી મને એકંદરે સંતોષ થયો છે. શ્રી મુકલભાઈએ શ્રીમ દુજીને લૌકિક જીવનનાં પ્રસંગે અને ઘટનાઓ સાદી, સ્વચ્છ દેખાય છે. અર્થાત કે એક પક્ષે લખનાર સ્વસ્થ બુદ્ધિનો અના- અને મધુર ભાષામાં નિરૂપ્યાં છે. તેમના આંતરજીવનના લોકોત્તર ડંબરી સૂક્ષ્મ નિરીક્ષક છે અને બીજે પક્ષે એની નોંધ અને લખાણ અનુભવે એમણે ટાળ્યા નથી પણ સ્વસ્થતાથી નિરૂપ્યા છે. એવી મનેદશાએ – માનવવસ્તુઓ – માનસ ઘટનાએ રજૂ કરે એની પાછળના વસ્તૃસત્યનું વિવેચન કરવું એ કોઈ પણ લેખછે જે વિજ્ઞાનગમ્ય નથી, ઈન્દ્રિયજ્ઞાનાવલંબી બુદ્ધિને ગમ્ય નથી. કની મર્યાદા બહારની બાબત છે, સિવાય કે પોતે એ લોકોત્તર માર્ગને વિહારી હોય. એટલે આવા કોઈ ગજા બહારના ઉહાપોહમાં આ કારણથી શ્રીમજી જેવા પુરુષવિશેની જીવનકથામાંથી પડયા વિના શ્રીમદ્જીનાં લખાણોના આધારે અને તેમના સમાઆ બથ ભાગ છાડી દેવામાં આવે એમ બને; અને એ છેાડી ગમમાં આવેલી વ્યકિતઓનાં કથનોના આધારે શ્રી મુકુલભાઈએ દીધાં છતાં ય સદાચારનિટ એવું ઘણું એમાં નિરૂપી શકાય. યથોચિત નિરૂપણ કર્યું છે. એમના નિરૂપણમાં ચરિતનાયક વિશેને અને અહીં જ જીવનચરિત લખવાની મોટી ઘૂંટી આવે એમને આદરભાવ સ્પષ્ટ દેખાય છે. એ ન હોય તો આ શ્રમ છે. જે અનુભવે ચરિતનાયકના જીવનમાં આધારભૂત બન્યા વ્યર્થ લાગે. પિતાને ગુમ્ય ન હોય એવા પ્રસંગે, ઘટનાઓ – દેખાતાં હોય તેમને મૂકી દઈને કે ગૌણ કરીને તેમનાં જીવન - ચરિત અનુભવોને તિરસ્કારવાનું કે ગોપાવવાનું ચાપલ એમણે કહ્યું નથી. શ્રીમદ્જીનાં લખાણોમાંથી કળાનું અને સમાગમીઓના કથનથી કિમ નિરૂપી શકાય? આવા ગૂઢસ્તરના અનુભવોની વાત ન હોય સમથિત થનું જીવનદર્શન શ્રી મુકુલભાઈએ કરાવ્યું છે. ન્યાં પણ ચરિતનાયકની જે પ્રેરણારૂપ શ્રદ્ધા હોય તેને ધ્યાનમાં આવા લોકોત્તર પુરુષોના જીવન સમક્ષ તે ભવભૂતિએ કહી. રાખ્યા વિના તેના વિચારે કે આચારોને એ મૂળશકિત વિના કેવી છે એવી નમવા જ યોગ્ય છે: રીતે બરાબર સમજી શકાય? ઉ. ત. મહાત્મા ગાંધીની ઈશ્વર વિશેની लोकोत्तराणां चेतांसि को हि विज्ञातुमर्हति । શ્રદ્ધા-I am surer of his existence than of the fact તા. ૨૨-૪-૬૫. that you and I are sitting in this room. Then I ૧૧, ભારતીનિવાસ સોસાયટી, can testify that I may live without air and એલિસબ્રિજ, અમદાવાદ – ૬. રસિકલાલ છો. પરીખ water but not without him,..* એમની આવી અને બીજી લકત્તર શ્રદ્ધા અને પ્રેરણા વિના ગાંધીજીના આચારવિચારોને ૧. શ્રીમદ્ રાજચંદ્ર, સં. ૨૦૦૭ ની આવૃત્તિ – પત્ર ૪૨૪ સમજવાની અને તેને અનુસરવાના પ્રયત્નો કેટલી વિષમ સ્થિતિ– ૨. એજન. પત્ર ૯૬૦ – ૧ (૩૨) હાસ્યની અને દુ:ખની – ઊભી કરે છે તે આપણે આજે ૩. શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી. પૃ. ૪૬. જોઈએ છીએ. 4. My Religion P. 43 યો ચક્રદૃઢઃ ત એવ સ: | (મ. . ૨૭-૩) 5. F. H. Bradley-The Presuppasitions of Criપણ શ્રીમજી કે રામકૃષ્ણ પરમહંસ, કે રમણ મહર્ષિ tical History (pp. 63 Collected Essays Vol. 1) plat sil Bras GalLi. Billede asa Faith - 26 di G. J. Garraghan S. J. A. Guide to Historical પણ જુદી જાતનાં દેખાય છે. એમનાં આંતરવિશ્વમાં એ શ્રદ્ધાના Method pp. 298-303, પદાર્થોનાં ‘અનુભવ’, ‘દર્શન’ કે ‘સમાપ્તિ’ હોય છે. એથી ૬. શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી પૃ. ૪૧. આથી દર્શન શ્રી મુકેલ. સમાગમીઓના Page #41 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૨-૧૭ બુદ્ધ જીવન શક્તિસ્વરૂપા સિન્ધુબહેન (‘શકિત દલ પત્રિકા ’ માંથી સાભાર ઉદ્ભુત ) ડિસેમ્બર માસમાં શકિતદળે યાજેલાં પ્રવાસમાં અમને રંગ, દવા, કાગળ તથા ખાંડના કારખાનાંઓ સારી રીતે જોવાની તક મળી. પરંતુ સાથે સાથે એક એવી પણ અનેાખી તક સાંપડી જેથી અમારો પ્રવાસ ધન્ય બન્યો. પ્રવાસને બીજે દિવસે અમે ચાંગા ગામમાં ગયાં હતાં. શકિતદળની જુની કેડેટ શ્રીમતી હેમલતાબેન મહેતાનાં માતાજી શ્રીમતી સિન્ધુબહેનની આ કર્મભૂમિ હતી, જેમણે ખૂબ પ્રેમપૂર્વક અમને આમંત્રણ આપ્યું હતું. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે બાગના નાના દરવાજામાં એક પાતળી શ્યામ, સુંદર ને સ્મિતભરી મૂર્તિ આદિવાસી ઢબે ખાદીની સાડીના કચ્છ મારીને અમને આવકારવા માટે ઉભી હતી. તેની આંખામાં આકર્ષક તેજ હતું. ૬૩ વર્ષની આ પ્રૌઢ સ્ત્રીમાં એક નવયુવતીને પણ શરમાવે તેવી ચપળતા હતી. તેમણે આગળ આવીને અમારું સૌનું સ્વાગત કર્યું. બહારના આંગણામાં આસેાપાલવના મેટાં ઘટાદાર વૃક્ષો હતાં. અંદરના ભાગમાં સુગંધી ગુલાબ મ્હેંકી રહ્યાં હતાં. બહારના વરંડામાં બેસીને આજુબાજુનું નિરીક્ષણ કરતાં કરતાં સિન્ધુબહેનની વાતો સાંભળવામાં અમને બહુ જ આનંદ આવ્યો. એમને સંગીત તથા ભજનામાં ખૂબ રસ હતો. રોજ પરોઢિયે ૪ થી ૫ ભજન ગાતાં હતાં. અમને પણ દેશપ્રેમથી ભરેલું એક ગીત તેમણે સંભળાવ્યું. આ સાદા દેહાતી ઘરમાં તેમણે જે કલાત્મક સજાવટ કરી હતી અને આધુનિક સગવડતા ઊભી કરી હતી, તે પરથી એમની કલાદષ્ટિ, શાખ તથા નવી પેઢીની જરૂરિયાતો પ્રત્યેની એમની ઉદાર દષ્ટિ સાફ દેખાઈ આવતી હતી, દીવાનખાનામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી પુસ્તકો તથા માસિકો, હારમેોનિયમ, રેડીઓ વગેરે દરેક વસ્તુઓ વ્યવસ્થિત રીતે ગેાઠવેલી હતી. એમની વાતમાં જવલંત દેશપ્રેમ ઉભરાતા હતા. એમણે કહ્યું કે “૨૫ વર્ષથી હું આ ગામમાં વસું છું ને હવે તો આ જ મારી સ્વર્ગ છે” અમને લાગ્યું કે એ સ્વર્ગ બનાવવામાં એમણે પોતાના પ્રાણ રેડયો છે. એમણે આગળ કહ્યું કે, “મારે ત્રણ બાળકો છે. ત્રણેને ભણાવ્યાં ગણાવ્યાં છે ને દરેક પોતપાતાની રીતે પોતાનાં જીવનમાં સ્થિર થયાં છે. એક પુત્ર જે અમેરિકાથી ભણીને હમણાં જ આવ્યો છે, તે મારી સાથે રહીને મારા કામમાં મદદ કરે છે. હું તો બધાંને એમ જ કહું છુંકે “આપણે આપણા દેશને આગળ વધારવા માટે કઈ રીતે ઉપયોગી થઈ શકીએ તેના જ સૌપ્રથમ વિચાર કરો.” મારાં પુત્રને હું રોજ યાદ આપું છું કે જે માટીમાંથી આપણે પેદાં થયાં છીએ તેનાં માટે કામ કરવું એ આપણી ફરજ છે. ઓછામાં ઓછા અઠવાડિયે એક દિવસ તે દેશસેવા માટે ફાજલ પાડવા જ જોઈએ. દેશના એકેએક જુવાન જો આવા નિશ્ચય કરે તેા કેટલું મોટું કામ થાય? ” ઘરની આજુબાજુના મેટા વિસ્તારમાં બગીચા ઉપરાંત ખેતીપણ હતી. પાતાનાં સેવકોની સાથે સિન્ધુબહેન પોતે પણ ખેતીના કામમાં મદદ કરે છે. ખેતીમાં વધારે તથા ઊંચી જાતનું અનાજ પેદા કરવા માટે તે હંમેશા જુદાજુદા પ્રકારના પ્રયોગો કરે છે અને કેટલાક પ્રયોગો વિષે તો જાણીને અમને આશ્ચર્ય થયું છે કે એક સીધી સાદી શ્રી ખેતી – વિજ્ઞાન વિષે કેવું ઊંડું ચિંતન ધરાવે છે. અમે એમને પૂછ્યું કે, “તમે આટલું અનાજ પેદા કરો છે! તેમાંથી સરકાર મોટા ભાગનું લઈ જાય છે તે તેમાં તમને શે। ફાયદો થાય? એમણે સરળ સ્મિતપૂર્વક કહ્યું : “ ભલે સરકાર અમારું ઉત્પન્ન કરેલું ઘણુંખરું અનાજ લઈ જાય, તો પણ એમાંથી અમને બે પ્રકારના ફાયદા થાય છે. એક, અમે સરકારને ઉત્તમ પ્રકારનું અનાજ • T ૨૦૯ આપીએ છીએ. મેં બીજું, સરકાર બધું અનાજ તો ઉઠાવી જતી નથી, અમને ખાવા પૂરતું તૉ રાખે જ છે. પરિણામે હું તથા મારાં બાળકો અને મારી સાથે કામ કરતાં આદિવાસી ભાઈબહેના પોતાની મહેનતનું ઊંચી જાતનું અનાજ ખાઈ શકે છે. આ રીતે લગભગ ૨૫ માણસનું સરકારી રૅશન પણ બચે છે. હવે તમે જ કહા, આમ દેશને એક જાતની મદદ થઈ કે નહીં?” એક દુબળી શ્રી ત્યાં કામ કરતી હતી તેને બતાવી સિન્ધુબહેને કહ્યું કે, “ તમે શહેરમાં અમેરિકાથી આવેલા સડેલા ઘઉં તથા બીજું અનાજ ખાઓ છે તેના કરતાં મારી આ દુબળીબાઈ ઘણું વધારે સારું અનાજ ખાઈ શકે છે. અહીં તેને રહેવા માટે ઘર, ચાખ્ખાં હવાપાણી તથા પેાતાની મહેનતનું સારૂં તથા સ્વચ્છ અને પેષક અનાજ ખાવા મળે છે. આ લોકો આનંદપૂર્વક મહેનત કરે છે. હું પણ તેમને સાથ આપું છું. અમે સૌ એકરૂપ થઈને પોતાનું સમજીને કામ કરીએ છીએ, જેથી પેદાશ પણ સારી થાય છે. કોઈ કારણ નથી કે આપણે દેશ ભૂખે મરે અથવા પરદેશથી અનાજ મંગાવવું પડે. જે આપણા દેશની જમીનનો પૂરેપૂરો ઉપયોગ થાય અને માણસા બુદ્ધિપૂર્વક ખેતીનાં વિકાસની બધી બાજુ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે તે આપણે આપણા દેશમાં પૂરતું અનાજ તો પેદા કરી જ શકીએ ને ઉપરાંત બીજાં દેશમાં પણ અનાજ નિકાસ કરી શકીએ.’ જે શ્રાદ્ધાપૂર્વક એમણે આ વાત કહી તે અમને પણ સાચી લાગી. કારણ કે એમની શ્રાદ્ધાને એમના પોતાના ઉદાહરણનું પીઠબળ હતું. ખેતરમાં ફરતાં ફરતાં એમણે પેાતાનાં જુદાં જુદાં પ્રમેગેની વાત કરી. આપણાં પોતાનાં મળ –– મૂત્ર તથા આપણાં ઢોરોનાં છાણમાંથી ખાતર બનાવવાની રીત તથા ‘ગોબર ગેસ પ્લાન્ટ' કે જેનાં વડે બત્તીઓ તથા રસેાડામાં ગૅસનાં ચુલાં બળી શકે છે તે બધું બતાવતાં કહ્યું કે “છાણમાંથી ગૅસ નીકળી જવાથી ખાતર જલ્દી બને છે. આ ખાતરમાં નાઈટ્રોજનનું પ્રમાણ વધારે હોય છે. ઓછી મહેનતમાં કેટલા બચાવ થાય છેતે જુઓ. વીજળી તથા રસેઢાનું બળતણ તા મફત જ મળી જાય છે. ને સારું ખાતર મળે તે તે। નફામાં. હું તો એમ માનું છુ કે જે લોકો છાણમાંથી છાણાં બનાવીને બાળે છે, વેચે છે અથવા ઘરનાં ગાય ભેંસનું દૂધ વેચે છે તે લોકો સાચેસાચ પેાતાનું નસીબ જ વેચતાં હેાય છે. છાણાં તે બળી જાય છે જેમાંથી ન તા ગૅસ પેદા થાય છે, ન તો ખાતર મળે છે. ને એમ ચાપણી અમૂલ્ય સંપત્તિ ખાક થઈ જાય છે, જે લુકો પે!તાના ગાય ભેંસનું દૂધ વેચે છે તેઓ પોતાનાં બાળકોને દુધથી વંચિત રાખે છે. બાળકે પોષણના અભાવે બિમાર પડે છે ને દૂધ વેચવાથી થયેરી આમદાની દવાદારૂમાં વેડફાઈ જાય છે.’સિન્ધુબહેનની આ સાદી પરંતુ પાયાની વાતેથી અમે ઘણાં પ્રભાવિત થયાં. ઘરની પાસેનાં પાતાળકૂવા પર એક પંપ ધમધમ ાલી રહ્યો હતું. જેમાંથી ોશભેર વહીને આખા ખેતરને પાણી પૂરું પડતું હતું. આ કૂવાનું પાણી આખું વરસ ચાલતું હતું. વૈજ્ઞાનિક રીતે જુદા જુદા પ્રયોગા દ્રારા જુદી જુદી જાતનાં કયારા બનાવીને તથા જુદી જુદી ાતનું ખાતર વાપરીને, કયા કયારામાંથી વધારે અને ઉત્તમ પ્રકારનું ઉત્પન્ન આવે છે તેનું નિરીક્ષણ સિન્ધુબહેન કરે છે અને તેમાંથી માર્ગદર્શન મેળવીને પોતાના ખેતરમાં મોટા પાયા પર પ્રયાગ કરે છે. એમણે પોતાની ગ્રામ્યશૈલીમાં કહ્યું, “આજે લેકોને જાતમહેનત કરવી નથી. તેથી જ અમેરિકાનાં સડેલાં ઘઉં ખાઈને આનંદ માણવો પડે છે. ’ એમની વાતમાં ક્યાંય નકારાત્મક દષ્ટિ ન હતી. તેમના વિચારો આશાથી પરિપૂર્ણ અને વિધાયક હતાં, એટલે એમની વાતમાં કર્યાંય સરકારને વાંક જોવાની દૃષ્ટિ કે સરકાર તરફી શી મદદ નથી સંતાપ એ પ્ર Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ " - પ્રબુદ્ધ જીવન તા. ૧૬-ર-૧૭ મળતી કે મુશ્કેલીથી દિવસે પસાર થાય છે એવી કોઈ ફરિયાદને રહેશે, અને કઈ ચીજ લોકોના ભલામાં છે તેની બધી ગણતરી મેઢે જ સૂર નહોતે. ' હતી.’ એમનામાં મેટા મોટા અર્થશાસ્ત્રીઓ કરતાં પણ વધારે વ્યવગામના લોકો વિષે પણ તેમનામાં જે કાંઈ સારું હતું તેને જ હારિક જ્ઞાન હતું. તેઓ જાતે કાંતીને પોતાના વસ્ત્ર બનાવે છે. એટલે તેમણે અમને સારી રીતે ખ્યાલ આપ્યો. એમણે કહ્યું કે, “જુઓ તેમને માત્ર મીઠું જ બહારથી લાવવું પડે છે. બાકી જીવન- જરૂતો ખરા! લોકો કેટલાં અનુક્રણશીલ છે! મેં એમને સૌ પ્રથમ રિયાતની બધી ચીજવસ્તુઓ એમના ઘરની આજુબાજુમાં જ સમજાવ્યું કે છાણમાંથી છાણાં બનાવીને બાળી ન નાખે, એમાંથી તેઓ ઉગાડી લે છે, થોડે દૂર એમનું શેરડીનું ખેતર છે. જ્યાં સાકગેસ તથા ખાતર બનાવીને બન્ને પ્રકારના ફાયદા મેળવે અને રની મિલ પણ છે, એટલે જરૂર પૂરતાં ખાંડ અને ગેળ પણ મળી ખેતીમાં પણ સુધારે, પરંતુ ચાલુ ચીલે બદલવાની માણસની પરં. જાય છે. પરાગત અનિચ્છાના કારણે કોઈએ મારું સાંભળ્યું નહીં. તેમ છતાં તેમની પાસે તેમનું પોતાનું ઢોર - ઢાંખર છે. ઘરમાં જોઈતા હું હારી નહીં. મેં વિચાર્યું કે પ્રત્યક્ષ દષ્ટાંત આપવાથી જ આ લોકો. - દૂધ ઉપરાંત વધેલું દૂધ જમાવીને અને દર ત્રીજે દિવસે વલેણું સમજશે. મેં પતે જ મારાં ઢોરઢાંખરમાં વધારો કર્યો ને તેમનાં કરીને માખણ કાઢે છે, જેનું ઘી બને છે અને અમૃત જેવી મીઠી છાણ તથા મનુષ્યનાં મળમૂત્ર માટે ગેસ પ્લાન્ટ ધરની પાસે જ પૌષ્ટિક છાશ કામદાર, આદિવાસી અને ગામના બીજા ગરીબ લોકો બનાવ્યો. બીજે જ વરસે મારા ખેતરમાં જે મબલખ પાક થયો તે લઈ જાય છે અને આ બહેનને આશીર્વાદ આપે છે. એમણે કહ્યું કે, જોવા માટે બધા લોકો આવ્યાં. ને બધાંને ખાત્રી થઈ કે હું જે “મારાં ગાય - ભેંસના દૂધને પૂર બદલે મને દૂધ અને ધી કહેતી હતી તે સારું હતું ને પરિણામે લોકોને સમજાવવા માટે એક દ્વારા મળી જાય છે, અને નફામાં ગરીબ લોકોને છાશ મળે છે. પણ ભાષણ કરવાની જરૂર ન પડી. આજે અમારા ગામમાં ૨૦ ‘છાશમાં પણ થોડું માખણ ગરીબ બાળકો માટે તેઓ જવા દે છે. એમણે કહ્યું કે, “પ્રેમની અપેક્ષા કરતાં પહેલાં પ્રેમ આપવો પડે છે.” ગેસ પ્લાન્ટ તે ચાલે છે. દરેક ગેસ પ્લાન્ટ દીઠ અર્થે ખર્ચ સરકાર આપે છે. કેટલાક લોકોએ ગેસની શકિતમાંથી પાણીને પંપ મેં પૂછ્યું કે, “તમે કયારે પણ બહારગામ જાઓ છો?” તેમણે કહ્યું કે “વર્ષમાં એકાદ વાર ગામની બહાર નીકળું છું. લેકની પણ મુકાવ્યું છે. ખેતરમાં તેઓ નવા નવા પ્રયોગ કરે છે ને ગામના બધાં જ લોકો સારા પાકને માટે ખૂબ મહેનત કરે છે.” વધુમાં સાથે હળવા મળવાનું થાય છે, તેમના પ્રશ્ન સમજવાની કોશીષ કરું છું. કયાંય પણ જો હું ઉપયોગી થઈ શકતી હોઉં તે મને ઘણે આનંદ એમણે હસતાં હસતાં હ્યું કે, “ગામના બે ત્રણ છોક્સ એગ્રી થાય છે. ખરા અર્થમાં આ જ મારી યાત્રા છે. કેટલાંક ગામો અને કલ્ચર કૅલેજમાં ભણીને આવ્યા હતા. એમને મેં કહ્યું કે હવે તમારા શહેરમાં બગીચાઓ અને ખેતરોને ઉજાડી નાંખીને હાઉસિંગ સોસાભણતરને ઉપયોગ ગામની સુરત બદલવામાં કરવો જોઈએ. મારી યટીના નામે મકાન બનતાં જોઉં છું, ત્યારે દિલમાં બહુ દુ:ખ થાય સાથે ખેતરમાં ચાલે ને નવી નવી તરકીબ બતાવો, પણ બિચારાં છે. ‘વધારે અનાજ ઉગાડો’ ની ઝુંબેશ કરવાવાળા આપણે પોતે જ એ છોકરાંઓને હાથમાં દાતરડું કેમ પકડવું તેની પણ ખબર નહતી ! આપણી ધરતી અને ધાન્યને સત્યાનાશ કરીએ છીએ. પછી ધરતી તેમને તે જીવજંતુ પર જાતજાતની દવાઓ કેમ છાંટવી માત્ર આપણાથી રૂડે નહીં તે બીજું શું થાય? કુતુબ મિનારની પાસે એટલી જ ખબર હતી. માત્ર પુસ્તકિયા કેળવણીને કાંઈ અર્થ અથવા એવી ઉજજડ વેરાન ધરતી પર કેમ મકાન બાંધતા નથી? નથી. એની સાથે જાતઅનુભવ તથા મહેનત કરવાની તાકાત શા માટે લીલી કુંજાર વાડીએને નાશ કરો છો?” આવી બધી ને તમન્ના હોવાં જોઈએ.” કેટલીએ વાત સાંભળીને દિલ ધરાનું ન હતું. એમની વાતમાં સચ્ચાઈ ડાં દિવસ અગાઉ એન એન. સી. સી. નો કેમ્પ થયે હતા. મેં પૂછયું કે આ કેમ્પની પાછળ કેટલો ખર્ચ થશે તે જાણવા મળ્યું હતી, એમની દ્રષ્ટિમાં ગામના લોકો કેવી રીતે સારા નાગરિક અને સારાં કિસાન બને તેમ જ તેમનાં બાળ - બચ્ચાંઓ કેવી રીતે શિક્ષિત કે સિત્તેર હજારનો ખર્ચ થશે. વધુમાં મેં પૂછ્યું કે આટલે ખર્ચ કર્યા બને એ જ ચિંતા હતી. પહેલાં આપણા દેશ અને પછી આપણે પછી આપણને શું મળશે? તે જવાબ મળ્યો કે એકાદ બે રસ્તા એ ભાવના એમની વાતમાં, એમની આંખમાં તેમ જ એમની નસે રીપેર થશે. લો જુઓ! આટઆટલી માનવશકિત તેમ જ રૂપિયા * નસમાં વ્યાપેલી હતી. એવાં પ્રભાવશાળી સિધુબહેનની સાથેનાં સિત્તેર હજારનો ખર્ચ કર્યા પછી આપણને મળશે માત્ર બે ત્રણ પ્રેરણાદાયી મિલનથી ખૂબ ધન્યતા અનુભવી રસ્તાનું સમારકામ. ચાપણું જમાપાસું કેટલું નબળું છે ! ખની મૂળ હિંદી : અનુવાદક : સામે બમણો નફે મળવાની આશા ન હોય એવાં પોકળ કાર્યક્રમના પૂણિમા પકવાસા નિરુબહેન સુબોધભાઈ શાહ આયોજનથી આપણે સંતોષ લઈએ છીએ. પણ જે વિચારપૂર્વકનું આયોજન કરવામાં આવે તે આ શક્તિ અને પૈસાથી શું ન બની શ્રી જે. કૃષ્ણમૂર્તિ શકે ? ઈશ્વર પણ આપણી નિષ્ક્રિયતા અને બુદ્ધિહીનતાથી તંગ [ હું ભારત પ્રત્યે કેમ આકર્ષાઈ” એ મથાળા નીચે એક લેખ ચાવી ગયું છે. કેમકે આપણી પાસે વિપુલ પ્રમાણમાં જમીન અને તા. ૧૬-૮-૬૬ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયો હતો. તે લેબ શ્રીમતી માનવશકિત હોવા છતાં પણ આપણે પુરતી મહેનત કરતા નથી. એની માર્શલ નામની એક જ વિદુષી મહિલાએ લખેલ અને ચોટલે આપણા પર જાતજાતની આફત આવે છે. પ્રેમ, ધગશ, ૧૯૬૩માં પ્રગટ થયેલ “Hunting Guru in India એ નામના અને તમન્નાથી જો આપણે કામ કરીએ તે આફતથી ડરવાનું પુસ્તકના ઉપઘાતનો અનુવાદ હતો. આ મહિલાએ ભારતમાં કેઈ કારણ ન રહે. ગુરુની શોધમાં બે વર્ષ ભ્રમણ કર્યું હતું અને તે દરમિયાન ભારતના એમની વાડી અને ખેતરમાં જાતજાતના કેરી, દ્રાક્ષ, અનેનાસ, ચાનેક આધ્યાત્મિક કેન્દ્રોની તેણે મુલાકાત લીધી હતી અને આધ્યાનાળિયેર, પપૈયાં, ચીકુ, કેળાં વિગેરે ફળ તથા જાતજાતનાં શાકભાજી, ત્યના ક્ષેત્રમાં ખ્યાતિ પામેલી અનેક વિશિષ્ટ વ્યકિતઓ સાથે તેણે અનાજ અને ઔષધિઓ થાય છે. લીંડીપીપરની વેલીને ખાસ પ્રત્યક્ષ પરિચય સાધ્યો હતે. આમાંના એક શ્રી જે. કૃષ્ણમૂર્તિ હતા. પ્રકારનું ખાતર પાણી તથા છાંયડો આપીને કેવી નાજુકાઈથી સંભાળ તેમની સાથેના સમાગમની આ વિદુષી મહિલાએ ઉપર જણાવેલ લઈને ઉછેરવામાં આવે છે તે જોઈને અમને બહુ આશ્ચર્ય થયું. પીપ પુસ્તક્માં સવિસ્તર નોંધ આપી છે અને શ્રી કૃષ્ણમૂર્તિના પૂર્વ રની વેલીઓ પર કેટલીક પીપર બેઠી હતી જે અમે જાતે તેડીને જીવન વિશે પિતે જે કાંઈ સાંભળ્યું તે માહિતી પણ આ નોંધમાં તેને સ્વાદ માણ્યો. પીપરથી આવક સારી થાય છે. આ બહેનને બજારમાં કઈ ચીજની કેટલી આવક થશે, કઈ ચીજની વધારે માંગ અતર્ગત કરવામાં આવી છે. આ નોંધ રોક ઊંડા અભ્યાસીની નથી Page #43 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૨-૧૭ * પ્રબુદ્ધ જીવન ૨૧ પણ જિજ્ઞાસા અને કુતુહલથી પ્રેરાયેલી અને બે વર્ષના પરિભ્રમણ અને તે માગણીને તેમણે સ્વીકાર કર્યો અને પિતાના આ બે દીક્ષા દરમ્યાન પિતાના મન ઉપર જે કાંઈ છાપ પડી તેને અભિવ્યકિત ઓને તેમના હવાલે કર્યા. આમ કરવામાં બાપની કોઈ નારાજી હોય આપવા મથતી એક બુદ્ધિશાળી મહિલાની છે. આમ હોવાથી સંભવ એમ માનવાને કારણ નથી. ઊલટું આ બે બાળકોનું આ બે મહાન છે કે શ્રી કૃષ્ણમૂર્તિને નિફ્ટથી જાણનાર અને ભકિતભાવથી જેનારા વ્યકિતઓની સારસંભાળ નીચે વધારે કલ્યાણ થશે એમ તેણે માન્યું મિત્રોને આ નોંધમાંના કોઈ કોઈ વિધાને ઉપરછલ્લાં લાગે અથવા હોય. આમ થોડા સમય બધું સરખું ચાલ્યું. કેટલાક સમય બાદ તો કૃષ્ણમૂર્તિને કદાચ કોઈ ઠેકાણે અન્યાય કરનારાં પણ લાગે. નાના છોકરા અંગેના લેડબીટરના વધુ પડતા પક્ષપાત અંગે કેટલીક આમ છતાં કૃષ્ણમૂર્તિના વ્યકિતત્વ તથા વિચારનિરૂપણ અંગે અત્યન્ત ઉડતી વાતે બાપના સાંભળવામાં આવી. એ કારણે કે અન્ય કોઈ રોચક ભાષામાં લખાયેલી આ નોંધ સારે પ્રકાશ પાડે છે એમ કારણસર બાપે આ બે છોકરાઓને કબજો પાછા મેળવવા માટે સમજીને પ્રબુદ્ધ જીવનના વાચકો માટે કરવામાં આવેલ તે નોંધને મદ્રાસની હાઈકોર્ટમાં દાવો કર્યો, પણ તેમાં તે નિષ્ફળ નિવડ અનુવાદ નીચે આપવામાં આવે છે. મૂળ લખાણમાં હકીકત અંગે કોઈ અને આ છોકરાઓને ક્બજે આ સમય સુધીમાં જે કોઈ ઠેકાણે ક્ષતિ હોવાનું માલુમ પડયું છે તેટલા પૂરતો અનુવાદમાં થીઓફિકલ સોસાયટીના પ્રમુખ બની ચૂકયા હતા એવાં સુધારો કર્યો છે. પરમાનંદ). 3. બીસેન્ટને હાઈકોર્ટ તરફથી સંપવામાં આવ્યું. ત્યાર બાદ શ્રી. જે. કૃષ્ણમૂર્તિ ધી ઓર્ડર ઓફ ધી સ્ટાર ઈન ધી ઈસ્ટ’–‘પૂર્વને તારક સંઘ—એ નામની સંસ્થા મીસીસ બીસેન્ટ તરફથી ઉભી કરવામાં આવી અને હું દિલ્હીમાં હતી એ દરમ્યાન કૅન્સ્ટીટયુશન હાઉસના તે સંસ્થા આ છારાના નામ સાથે સાંકળવામાં આવી. બીજી ચોગાનમાં શ્રી યદુ કૃષ્ણમૂર્તિની પ્રવચનમાળા ચાલી રહી હતી. બાજુએ નવા જગદગુરૂના વાહન તરીકે તૈયાર કરવાનું કાર્ય સુબુ’ના કોયડાઓ અને પેલા સ્વામીની વિચિત્ર પ્રકૃતિના અનુ મીસીસ બીસેન્ટે આરંભ્ય. આવી વાતને ન સ્વીકારનારા લેકમાં ભવો બાદ કૃષ્ણમૂર્તિની પ્રમાણમાં શાણપણભરી વાતે તરફ વળતાં એવી વાત ચાલી–ોકે આને કોઈ પુરા નથી–કે લેડબીટરને થયેલું એક પ્રકારની રાહત અનુભવ થતો હતો. તેઓ યુરોપ દર્શન અથવા તે તેમને થયેલી આગાહીની વાત તેમની કેવળ ઉપતેમ જ અમેરિકામાં સારી રીતે જાણીતા છે અને તેમના વિશેનું જાવી કાઢેલી હતી અને ડે. બીસેન્ટ આ ગૂઢ જનામાં તેમના ભાગીતેમજ તેમનું પોતાનું સાહિત્ય આજે બહોળા પ્રમાણમાં દાર હતા. તેમને આશય એક પ્રયોગ કરવાનો હતો. એક રીતે શું પ્રાપ્ય છે. તેમની અંગત જીવનક્શા અદ્દભુત રસના શેખીને કહીએ તો પિતાની ઈચ્છા મુજબના એક જગદ્ગુરુ નિર્માણ કરવાને માટે ભારે આકર્ષક છે અને મને વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે તેમને ઈરાદો હટે. ઉધક છે, અને જો કે તેને તેઓ પોતે કશું મહત્ત્વ નથી આપતા, એક છોકરો-કઈ પણ છાકરેજે તે જગદગુરુ થવાને છે એમ છતાં ખારા કારણેથી પ્રેરાઈને હું તેમની જીવનકથાનું ફરી એમ તેને કહીને-મનાવીને-ઉછેરવામાં આવે અને એ માન્યતાને એકવાર પુનરાવર્તન કરવા ઈચ્છું છું. . સમર્થન મળે એવું વાતાવરણ ચે તરફ ઊભું કરવામાં આવે અને બ્રાહ્મણ માતાપિતાના પીઠમાં બાળક તરીકે, કૃષ્ણમૂર્તિના એવા ખ્યાલના અધ્યાપ સાથે તે છોકરીને સર્વ પ્રકારના શિક્ષણથી સંપન્ન જન્મ મદ્રાસ નજીક આવેલ મદનપ્પલીમાં ૧૮૯૭ની સાલમાં થશે કરવામાં આવે છે તે ખરેખર જગદ્ગુરુ થાય કે કેમ ? વીસ વર્ષની હતું. તેમનું નામ યદુ અથવા જેદુ હતું. તેની બહુ નાની ઉમ્મરે આવી તાલીમ અને આ ઘટાટોપ આવા જગ ગુરુ બનવા માટેનું તેમની માતાનું અવસાન થયું હતું, અને તેમના પિતા એક તેને સંપૂર્ણ માધ્યમ બનાવી શકે કે કેમ ? જો આમ બની શકે છે – સાધારણ સરકારી નોકર હતા. એમ લાગે છે કે નાના સરખા પગા અને કૃષ્ણમૂર્તિ આ વિષે પિતાને જરા પણ જાણકારી હોવાને ઈન્કાર ૨માં આવડા મોટા કુટુંબનું ભરણપોષણ કરવામાં પિતાને ભારે મુશ્કેલી કરે છે–સામ્યવાદીઓની “brain-washing” techniques પડતી હોવી જોઈએ. વીસમી સદીની શરૂઆતમાં થીએસેફીક્લ (મગજ–સાફસૂફીની કરામત)ના ક્ષેત્ર બહારની અને એમ છતાં તેને બહુ સોસાયટી અદિયાર ખાતે પિતાના પાયા નાખી રહી હતી. આ મળતી આ એક ભારે મોટી સિદ્ધિ ગણાય...આવું તેમના પ્રગનું સ્વરૂપ સંસ્થાની પ્રવૃત્તિ અંગે અને તેના સ્થાપક મડમ બ્લેટસ્કીના હતું. હકીકતમાં એમ બન્યું છે કે કૃષ્ણમૂર્તિ, ભગવાન મૈત્રેયના નવા અવતાર ચિત્ર વિચિત્ર વ્યકિતત્વ અંગે ગમે તે ધારવામાં આવતું નહિ તે પણ એક મોટા શિક્ષક- આજના જગતના એક મહાન ગુરુહાય, પણ પર્વાત્ય તત્ત્વજ્ઞાન વિશે પશ્ચિમના લોકોમાં સમજૂતી તે બન્યા જ છે. અને ત્રીશ વર્ષથી પણ વધારે સમયથી તેઓ આ ફેલાવવાનું જેમણે સૌથી પહેલું કાર્ય કર્યું છે તેમાંના તેઓ એક દુનિયામાં સતત પરિભ્રમણ કરી રહ્યા છે અને પ્રવચન વરસાવી હતાં. એક દિવસ થીએસેફકલ સોસાયટીના પ્રારંભના મુખ્ય રહ્યા છે. કાર્યક્ર સ્થાપક સભ્યોમાંના એક રેવન્ડ ચાર્લ્સ ડબીટરે આ એ સમયમાં પણ કૃષ્ણમૂર્તિ જરૂર એક આશાસ્પદ યુવાન છારાને તેના નાના ભાઈ નિત્યાનંદ સાથે સોસાયટી નજીકનાં એક લાગતા જ હતા અને તેમના જીવનના પ્રારંભથી તેમનામાં આધ્યાજળાશયમાં રમતે . તે જોઈને ઓકટના અદ્રષ્ય વિદ્યાના તથા ત્મિક વળનાં દર્શન થયાં હતાં. તેમની ઊગતી ઉમ્મરે તેમણે એક ગત જન્મોના જાણકાર તરીકે લેડબીટરે તરત એવી જાહેરાત કરી કે - નાની પુસ્તિકા લખેલી. તેનું નામ હતું At the Feet of the Master જેના શરીરનું માધ્યમ છેલ્લા અવતાર વેળા ઈશુ ખ્રિસ્ત કર્યું હતું. | (શ્રી ગુરુ ચરણે) ચૌદ વર્ષની ઉમ્મરના છોકરા માટે આ મોટી સિદ્ધિતે ભગવાન મૈત્રેયનું આ કિશાર માધ્યમ છે એમ અદષ્ટ રૂપ ગણાય, પણ તેમને જે થીએટસેકિલ તાલીમ મળેલી તેની તે મહાત્માઓએ તેમને જણાવ્યું છે. આ જાહેરાતનું . મીસીસ પુસ્તિકામાં જરૂર ભારે ઘેરી છાપ તરી આવે છે. આ સંબંધમાં કૃણએનીબીસને તરત જ સમર્થન કર્યું. આ છોકરાના બાપ ઉપર આ વાત મૂર્તિ ભારે અસ્પષ્ટ છે. આ પુસ્તિકાના લખાણ અંગેની જવાબસાંભળીને કેવા પ્રત્યાઘાત પડયા હશે એની કોઈ નોંધ કરવામાં | દારીને સ્પષ્ટપણે ઈન્કાર કરવાને બદલે, તે માત્ર એટલું જ કહે છે આવી નથી. પણ લેડબીટર અને ડૅ. બીસન્ટ તેની પાસે ગયા કે તે પુસ્તિકા લખ્યાનું તેમને પોતાને આજે હવે યાદ નથી. મીસીસ અને તેને અને તેના ગઠીયા તરીકે તેના નાના ભાઈને દત્તક બીસેન્ટ તેમનું શિક્ષણ પૂરું કરવા માટે તેમને ઈંગ્લાંડ લઈ ગયાં. આપવાની તેમણે માગણી કરી. પિતા થીઓસોફિકલ સેસાયટીના જ જિનરાજદાસજીને તેમના શિક્ષણની સંભાળની જવાબદારી સોંપાઈ. રસભ્ય હતા, એટલે એ બે નેતાઓની માગણીથી એ રાજી થયો તેમને કેમ્બ્રીજમાં દાખલ કરવાને એમને વિચાર હતો, પણ તે સંસ્થાના Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ કશુ જીવન તા. ૧૬-૨-૧૭ અધિકારીઓને ઓર્ડર ઓફ ધી સ્ટાર ઈન ધી ઈસ્ટ વિશેની જાણકારી, થતાં, ભાવિ ઈશુના અવતારને ભણાવવાને જશ ખાટવાને અથવા તો જવાબદારી લેવાને તેમણે ઈનકાર કર્યો. એટલે કે બ્રીજને બદલે કૃણમૂતિને સેરબેન લઈ જવામાં આવ્યા અને ત્યાં તેમણે ન્ય અને સંસ્કૃતને અભ્યાસ ક્મ. આ દિવસોમાં કૃણમૂતિને નાના ભાઈ નિત્યાનંદ ગંભીર માંદગીમાં પટકાઈ પડે, અને તેને કોઈ પણ રીતે બચાવવાના હેતુથી તેમને બન્નેને કેલીફેર્નીયા લઈ - જેવામાં આવ્યા. ૧૯૨૫માં ૨ા યુવાનને બંધું મુત્યુ પામ્ય, આ જીવનભરના સાથીના મૃત્યુને કૃષ્ણમૂર્તિને ઘણા સખત આઘાત લાગ્યા અને તે ઘણા સમય સુધી ચાલુ રહ્યો. દૂર દેશમાં આવી પડેલી આ આફતના કારણે તે દુ:ખાવહ વલ બની ગયા અને છૂટા છવાયાં કાવ્યો રચવામાં તેમણે પોતાના મનનું સમાધાન શોધ્યું. અને આપણે કાવ્ય નહિ પણ એક પ્રકારના જોડકણાં જ કહી શકીએ. જો કે પછીના વર્ષોમાં તેમની શૈલી પરિપકવ બની હતી અને તેણે એક પ્રકારનું આગવું રૂપ ધારણ કર્યું. હતું. તેની શરૂઆતની કૃતિરાના આ બે લાક્ષણિક નમૂનાઓ છે : Keep still dancing waters, And listen to the voice of my Beloved... As the flower contains the secret So I hold thee, o world, in my heart, For lain Liberation And Happiness... As the pracious stone " , Lies deep in the earth . So I am hidden , Deep in thy heart. : : ભાવાર્થ: “ખળખળ વહેતા પાણી શાન્ત થાઓ અને મારી પ્રેયસીના અવાજને સાંભળો. ', ' ' ' , ' , “જે હું આગળના વર્ષોમાં મારા વિશે, કહી શક્વાની પુરી સ્થિતિમાં નહોતે તે આજે હવે હું મારા વિશે કહેવાની સ્થિતિએ પહોંરયે છું અને તે એ છે કે હું the teacher – જેની રાહ જોવાઈ રહી છે. તે જગદગુરુ છું. એ વખતે મેં આ કહ્યું હોત તે તે સાચું ન હોત. પણ આજે હું એ મુજબ કરી શકું છું. હું મારા ઈષ્ટ દેવ-મારી પ્રેયસી–સાથે એકાકાર બન્યો છું.' આ સાંભળીને આનંદમાં આવી જઈને મીસીસ બીસેન્ટ - બેલી ઊઠયા કે “જે અવાજ બે હજાર વર્ષ સુધી સંભળાવે નહોતે તે અવાજ આજે ફરીવાર . સંભળાઈ રહ્યો છે.” પછી તે આખી દુનિયામાં કેલીફે નિયાની ઓજાઈ વેલીમાં, ઍ સ્ટ્રેલિયામાં, ભારત ખાતે પિવેલીમાં, અને હેલાન્ડમાં આવેલા એમેન નજીક કેસલ અડીંમાં સ્થળે સ્થળે શિબિર ગેઠવાવા લાગી. . ૨૫ વર્ષના conditioning વડે– માનસિક અધ્યાપની સતત પ્રક્રિયા વડે એવી પરિસ્થિતિ પેદા કરવામાં આવી હતી. યુવાન કૃણતિએ શરૂઆતમાં માની લીધું કે પે તે ભગવાન મૈત્રેય છે, પણ આ લાંબા સમય સુધી ચાલ્યું નહિં, ટકયું નહિ. , - ૧૯૨૭ની સાલ સુધી તેમને એવો દાવો કરતા આપણે જઈએ છીએ કે તેઓ હવે રૂપ અને આકારની સ્થિતિને તેમ જ દ્રોની દ્રિધાને વટાવીને અાગળ ચાલ્યા છે અને બધા ધર્મોને, માન્યતાને અને સાંપ્રદાયિક સિદ્ધાંતને તેઓ ઈનકાર કરી ચૂક્યા છે, કારણ કે તેમના અભિપ્રાય મુજબ વિચારો જ બંધન અને મુકિતનું – મોક્ષનું – કારણ છે. થોડા સમયના મનોમંથન અને સંઘર્ષ બાદ, પોતે પૂર્ણતાને પ્રાપ્ત કરી ચૂકેલ હોવાથી, તેમને દાવો. એ કરતાં જરા પણ ઉતરતો નહોતો. તેમણે ઉચા :-“...તત્ત્વપ્રાપ્તિ અને પૂર્ણતા પાછળની લાંબી મુસાફરી બાદ મેં તે પૂર્ણતા પ્રાપ્ત કરી છે અને તેને મારા અંતસ્તત્વમાં સ્થિર – પ્રતિષ્ઠિતકરી છે અને મેં ચિત્તશાન્તિ પ્રાપ્ત કરી છે અને તેણે મુકત અને અનન્ત એવી દિવ્ય જ્યોતિનું રૂપ ધારણ કર્યું છે. આ કારણે, મને જે હવે પ્રાપ્ત થયું છે તેનું હવે હું સર્વત્ર વિતરણ કરવા અનુવાદક : પરમાનંદ. [ અપૂર્ણ:]. મૂળ અંગ્રેજી : શ્રીમતી એની માર્શલ. . જેવી રીતે પુષ્પમાં પેતાનું રહસ્ય છુપાયેલું છે . - તેવી રીતે, એ ‘વિશ્વ, તને મારા હૃદયમાં હું ધારણ કરું છું, કારણ કે હું મુકિત છું, અને હું જ સુખ છું.' ' ' : ' . ક્વી' રીતે રા : , , ' , પૃથ્વીના પેટાળમાં રહે છે. * તેવી રીતે હું તારા હૃદયમાં છુપાયલે છે.” આમાંના બીજ કાવ્યમાં કોઈ પ્રકારની ગૂઢ રહસ્યાત્મક અનુભૂતિના બીજ દેખાય છે.. ' ડૅ. એની બીસાન્ટને હવે લાગ્યું કે પિતાને આ પાલિત પુત્ર દુનિયા સમક્ષ એક જગદ્ ગુરુ તરીકે રજુ કરવા માટે બધી રીતે તૈયાર થયો છે. બાદિયાર ખાતે, થીઆસેડફિકલ સેસાયટીના ૩૦૦૦ પ્રતિનિધિઓ સમક્ષ કૃષ્ણમૂર્તિને ઊભા કરવામાં આવ્યા ત્યારે એમણે કહ્યું :- “તમે જેની રાહ જોઈ રહ્યા હતા તે હું તમારા વચ્ચે જરૂરી ઉપસ્થિત થાઉં છું.. જેમને સહાનુભૂતિની પેઢતા છે, જેમને સુખ જોઈ એ છીએ તેવાડની વચ્ચે હું આવી રહ્યો છું. હું કશી ભાંગફેડ કરવા નહિ પણ નવી રચના કરવા આવી રહ્યો છું.” . . . એ જ વર્ષમાં–૧૯૨૭માં આપણને તેમના નીચેના શબ્દો વાંચવા મળે છે. : - ઘરમાં એકઠાં થયેલાં ઔષધ સંધના કાર્યાલયમાં મોકલી આપો! શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોને તેમજ મુંબઈમાં વસતા પ્રબુદ્ધ જીવનના વાચકોને નમ્ર નિવેદન કે આજે કુટુંબમાં માંદગી. આવતાં ડાક્ટરે અનેક પ્રકારની પેટન્ટ દવારો, મલમ તથા ઈકશને લખી આપે છે અને ધાર્યા મુજબને આરામ ન થતાં આગળનાં ઔષધે પૂરા ઉપયોગમાં આવ્યા ને આવ્યા અને નવાં - આષ લાવવાની ડોક્ટરો સૂચના આપે છે. આ રીતે આછાં વપરા- ચલાં તેમ જ નહિ વ૫રાયેલાં ઔષધો અનેકને ત્યાં ઠીક પ્રમાણમાં એકઠાં થાય છે. આ રીતે નંહિ વપરાયેલાં, તથા થોડા પ્રમાણમાં વપરાયલાં છતાં ઉપયોગમાં લઈ શકાય તેવાં ઔષધને અન્યત્ર ઉપયોગ થઈ શકે તે માટે મુંબઈ લાયન્સ કલબ તરફથી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં એક પેટી રાખવામાં આવી છે, જેમાં સંધના સ તેમજ પ્રબુદ્ધ જીવનના વાચકો તરફથી મળેલાં ઉપર જણાવ્યા મુજબનાં ઔષધ ચોકઠા કરવામાં આવશે અને લાયન્સ કલબ દ્વારા તેની પૂરી જાચતપાસ કરીને તે ઔષધ તેની જરૂરિયાતવાળા કોને વહેચી આપવામાં આવશે. તો પિતાને ત્યાં નકામાં પડી રહેલા છતાં ઉપગમાં ચાવે તેવાં ઔષધ સંઘના કાર્યાલયમાં પહોંચાડતા રહેવા સંઘના સદ્દસ્ય તથા પ્રબુદ્ધ જીવનના વાચકોને પ્રાર્થના છે. ' ' ' મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ Page #45 -------------------------------------------------------------------------- ________________ ( (૮) ત, ૧૬-૨-૧૭ બુ જીવન ૨૧ મહાપ્રસ્થાનના પથ પર–૨૧ બપારે જ્યારે કાલીમાડી ચટ્ટીમાં રડાવીને આરામ લીધે ત્યારે મજૂરો અત્યારસુધી હરદ્વારથી યાત્રીઓને સામાન ઊંચકવા માટે શરદઋતુની જેમ એક વાદળની અંદરથી વરસાદ વરસતો હતો. રોકાયા હતા, તે બધા અહીંથી વિદાય લેવાના હતા. અહીંથી બ્રિટિશ વાદળાંની પેલી તરફ પશ્ચિમના આકાશમાં રંગીન તડકે દેખાતે હતે. સરહદ શરૂ થતી હતી. પ્રવેશપત્ર વિના બ્રિટિશ હદમાં પેસવાને એમને અર્થાત વરસાદ જોઈને બીવાનું કંઈ કારણ નહોતું. ગેપાલદાના દલે હૂકમ નહોતે. આપણે બધા એક જ દેશના માનવીઓ છીએ, બધા જ પાછળથી આવીને મને પકડયો હતે. હમણાં અમારાં થોડાં બંગા- . ભારતવાસીઓ છીએ, એમ છતાં કોઈ અજાણ્યા રાજકીય કારણે ળીના દલે એકઠાં થઈને ચાલતાં હતાં. ને તેમાં સ્વામીજીનું દલ આપણને છૂટા પાડવામાં આવ્યા હતા. મહેલૌરી અત્યંત ગંદુ અને શરીરને માટે હાનિકારક હતું. પાસે જ રામગંગા નદી હતી, ને નદી આવીને મળવું હતું. ચાર દળમાં સારા પ્રમાણમાં માણસ હતાં. પર એક પુલ હતે. એમાં પચાસેક સ્ત્રીઓ હશે. બધાં આવીને આરામ લેતા હતા. લગભગ અગિયાર વાગે ચૌધરી સાહેબનું દલ ખૂબ ધામદિદિમાના દળના ચૌધરી સાહેબ હજી આવ્યા નહોતા. એથી જ તે ધૂમથી આવી પહોંચ્યું. એમની જોડે લગભગ દશેક કંડીવાળા હતા. સવારથી ચર્ચા ચાલતી હતી. અહીં વરસાદ જોઈને હવે વધારે દૂર રાણી ઘોડા પર બેસીને આવી હતી. દૂરથી અમારું દષ્ટિમિલન થતાં જ આગળ જવા સંબંધે જરા દેશે હતે. પછી નક્કી થયું કે છેવટ અલક્ષિત એવા અભિનંદનને કાર્યક્રમ પૂરો થયો. તે પછી આરામ સુધી આકાશ સામે જોઈને આગળ વધવું. અને ખાવાપીવાની પ્રવૃત્તિમાં પડયા. ગોપાલદાના દલની દિદિમાનું દળ આગળ ચાલવા તૈયાર નહોતું. ચટ્ટીમાં એ બ્રાહ્મણ માની જોડે કોઈ કારણે મારે બેલાચાલી થઈ. ધીમે ધીમે સળલોકે આજની રાત રહ્યા, હજી સુધી ચૌધરી સાહેબ અને એમના ગેલા તણખામાંથી મોટો ભડકો થયો. ચારૂની માએ છાનું છાનું મને માણસે આવ્યા નહોતા. એથી જ તો મારી મૂંઝવણ હતી. ન આગળ કહ્યું, “બા ઠાકુર! આ ડોશી જોડે ઝગડે કરો એ પણ તમારું વધાય ન ઊભા રહેવાય. ચટ્ટીના આંગણામાં એક બાલદી લઈને રાણી અપમાન છે. તમે શાંત રહો.” પાણી ભરવા આવી હતી. પાણી જોઈને તરસ લાગતી હતી, તેથી મેં હસીને કહ્યું. ઝઘડે તે મેં કર્યો નથી ચારુની મા, મેં પાણી પીવા ગયો. રાણીએ કહ્યું, “આજે તમે આગળ જાઓ. એ તે એને ધમકી આપી છે.” લોકે ખેટું ખોટું ધારી લે છે. કાલે મહેલચૌરીમાં આપણે જરૂર ચારુની મા જરા હસીને બોલી, “તે આ ઝઘડે નથી એમ? મળશું.” ધમકી જ છે! તે તો પછી બે ચાર વધારે સંભળાવેને બા ઠાકુર, મેં કહ્યું: “આવું છે, તે મળવાનું યોગ્ય ગણાય ખરું કે? હું યે રાજી થાઉં.” મૃદુ છતાં કઠણ ને સ્પષ્ટ અવાજે તેણે જવાબ આપ્યો, “જરૂર યોગ્ય અમે બધા છાનું છાનું હસતાં હતાં. બ્રાહ્મણ હોશીએ રડવા વળી. એ જાણી લે કે હું કોઈની તાબેદાર નથી.” ' માંડયું. નાહવાનો વખત થયો. એટલે ટુવાલ લઈને હું રામગંગા પર બધાની જોડે મેં પાછો રસ્તો પક, એક માઈલ ચાલ્યાં ગયો. પથરા પરથી નીચે ઊતરવાનું હતું. થોડો થોડો વરસાદ પછી રસિયાગઢ ચટ્ટી આવી. આ ચટ્ટીમાં રાતવાસ ગાળવાને હતો. વિરસતે હતો. રાત્રે ખાવા કરવાનું પતાવ્યા પછી ગોપાલદાએ વાતવાતમાં કહ્યું, - સ્નાન પૂરું કરીને સાવધાનીથી અને ચકોરતાથી રાણી નદી “હું તે ભાઈ એ લોકોની વાત માનવા તૈયાર નથી. જેને જે કહેવું પરથી ઉપર જતી હતી. એક જગ્યાએ ઊભા રહીને તેણે કહ્યું, હેય તે કહે.' “બાપરે તમે આટલી ઘાંટાઘાટ કરી શકે છે ? મેં તો જોયું કે તમે મેં કહ્યું, “પણ છે શું?” છેક છોકરવાદી નથી. સાંભળો, હવે આ દલને છોડી દો. ચાલે અમારી “પેલા સ્વામીજીના દળવાળા તમારી વાત કરતા હતા.” જોડે. આપણે એકસાથે ફરીશું. અરે હાં, તમે અહીંથી એક ઘોડો કરી લે. સમયાં! આપણે બે જણ ઘોડા પર હોઈશું તે મઝા આવશે. “શું કહેતા હતા?” “પણ....” “તમે પેલી લાલસાડીવાળી છોકરી છે, તમારી વિરૂદ્ધ ફાવે આંખ લાલ કરીને તેણે કહ્યું. “મારી વાતની ના ન કહેતાં.” એમ બોલતી હતી. તમારી વાત મને બધાએ પૂછી. લાલસાડીવાળી એમ કહીને હસતી હસતી તે ઉપર ચઢી ગઈ. કહે “તમે ઘોડાની લગામ ઝાલીને વૈતરણી પાર કરતા હતા. એ છોકરી તે બધાને માટે ગમે એમ વાતમાં બોલે છે. સ્વામીના દલવાળા બધા અમરાસિંહ ચાલી ગયો હતો. આજે કંડીવાળાઓએ પણ હસતાં હતાં. હું બધું સાંભળ્યા કરતો હતે.” વિદાય લીધી. વિદાયનું દશ્ય કરુણ હતું. તુલસી, કાલીચરણ, તાતારામ, બધાએ પ્રેમભર્યા વચને કહ્યાં. ગઢવાળીઓમાં એક આશ્ચર્યજનક મેં કહ્યું: “આટલીવારમાં આટલી વાત આગળ વધારી એમણે ?” ધીરે ધીરે ગોપાલદાએ કહ્યું, “બોલવાદોને, હું તે તમને સરળતા હોય છે. ચૌધરી સાહેબનો કંડીવાળે તે રડી રડીને બેવડ વળી ગયો હતો. રાણી એ બધાની મા જેવી હતી. આવી દયાળુ ઓળખું છું ને ? તમારી પર એઓ કાદવ ઊડાડી શકવાના નથી. એ ને સ્નેહમયી દેવી એમણે જિંદગીમાં જોઈ નહોતી. રાણીના દાનથી લોકો તમને કયાંથી ઓળખે ભાઈ?” તેમની ઝોળી છલોછલ ભરાઈ ગઈ. કપડાં, ચાદર, જૂના કામળા, વાસણ મેં કહ્યું, “ખરેખર એવું બને પણ ખરું ગોપાલદા.” ને નગદ બક્ષીસ. બીજી બધી વસ્તુઓ કરતાં નગદ બક્ષીસનું પ્રમાણ “ભલે બને, કાંઈ એ લોકોથી ડરતા નથી. ગંગાના પાણીમાં વધારે હતું. બધા કરતાં જે મજૂર ઉંમરમાં બધાથી નાને હતે. એણે ગંદવાડ આવીને ભેગા થાય તેથી કાંઈ ગંગાનું પાણી મેલું થાય?” કશું માંગ્યું નહીં. પણ ફકત નાનું બાળક હોય તેમ રાણીના પાલવમાં મેં હસીને કહ્યું, “તે હું તમને ખરી વાત કહું છું બ્રહ્મપુત્રા મોટું સંતાડીને, એ હૈયાફાટ રડવા લાગ્યો. જ્યારે પારકા આપણા આવીને પદમામાં મળી છે.” બને છે, ત્યારે એ આપણાથી પણ વધારે આપણા બને છે. મેં - બીજે દિવસે ખાડચટ્ટી ને ધુણારઘાટનું નાનું પર્વતમાં આવેલું આવું દશ્ય જીવનમાં કયારેય જોયું નહોતું. રાણીની આંખ પણ શહેર વટાવીને, દાડિnડાલી અમે આવી પહોંચ્યા ત્યારે સવાર થઈ ગયું ભીની થઈ હતી. રાજકન્યા અને ગરીબ શ્રમજીવી વચ્ચે આજે હતું. ઠાણારઘાટથી રામગંગા નદી અમને મળી હતી. ને નાનાં નાનાં કોઈ પણ પ્રકારને આડપડદો નહોતે. દુ:ખમાં, મુશીબતમાં, રસ્તે મેદાન અમને મળતાં હતાં. કયાંક ક્યાંક ખેતરમાં ઠીક ઠીક ખેતી થતી હતી. સાથે ફરતાં આજે તેત્રીશ દિવસ પછી તેમને ખબર પડી કે એ મા રસ્તે બધે લગભગ સમતલ હતો. આસપાસ થોડાં ગામડાં હતાં. તેમની પોતાની સગી માં નહોતી, વિશાળ પૃથ્વીના જનઅરણ્યમાં એ ગામડાંઓ સમૃદ્ધ હતાં. લગભગ નવ વાગે સાડાચારેક માઈલ એમની માં લુપ્ત થઈ જવાની હતી. રસ્તો કાપ્યો હશે. આટલા દિવસ પછી અમે ગઢવાલ જિલ્લાની સરહદ આ તરફ મારે પણ બધાની વિદાય લેવી પડી. બાહ્મણશીની પર મહેલચૌરીમાં આવી પહોંચ્યા. મેં તે ધાર્યું હતું કે મહેલચૌરી જોડેની બેલાચાલી પછી ગોપાલદાન દલને આજે અહીંથી જ મારે દેખાવડું હશે, પણ એ આટલું સામાન્ય હશે એવું તે સ્વપ્ન પણ છોડવું પડયું. શકય હશે તે દેશમાં જઈને પાછા મળીશું. ગોપાલદાની ધાર્યું નહોતું. અહીં ટહરી રાજ્યની સરહદ હતી. જે બધા ગઢવાલી જોડે ઘણે લાંબો સમય ગાળ્યો હતે. 2ષીકેશમાં મળ્યા અને વાતચીત ન પૂરું કરી શકે છે ચાલો Page #46 -------------------------------------------------------------------------- ________________ 42 પ્રબુદ્ધ જીવન ૨૧૪ થઈ, પછી આજે એને છેાડતાં હૃદયમાં જાણે ઘણના ઘા વાગતા હતા. ખેર, લગભગ ત્રણ વાગે સ્વામીજી અને ગૈાપાલદાના દલે બધા સામાન ઘેાડાની પીઠ પર લાદી મહેલચૌરી છેડયું, એ વખતે સાંજ પડવા આવી હતી. ચૌધરીસાહેબના ભાવ ને વર્તન જોઈને મને થયું કે મહેલચૌરીમાં જ રાતવાસેા કરવા પડશે, એ લોકોને કાંઈ ઉતાવળ નહેાતી. મે' રાણીખેત સુધીના એક ઘોડો મારે માટે નક્કી કર્યો હતો. ઘેાડાનું નક્કી કરીને મેં ચૌધરી સાહેબને બૂમ પાડી આખરે એ જવા તૈયાર થયા. હવે કોઈ વિઘ્ન નહતું. યાત્રા શરૂ કરતાં પાંચ વાગી ગયા. ઘેાડાની પીઠ પર કામળા અને ઝાળા રાખી મે મારા ઘોડાવાળા મહેન્દ્રસિંહને લાઠી આપી. ઘોડાવાળાનો વેશ જોવા જેવા હતા. પછી માથા પર શિવાજીના જેવી પાઘડી બાંધી એક વીરપુરુષની જેમ હું ઘોડા પર ચઢયો. દોરડાનું જીન અને લગામ હતાં. ને ઘોડેસ્વારના હાથમાં ઝાડની એક ડાળીની લાકડી હતી. ખેર, મે' તો ઘેાડાની પૂંછડી પર એક ટકો લગાવ્યા ને કહ્યું “હટ હટ.’ ,, ઘોડો દબાતે પગલે ચાલવા લાગ્યો. થોડે દૂર જઈને પાછળ ફરીને જોઉં છું તે, રાણી સહાસ્ય વદને એના ઘેાડો હાંકીને આવતી હતી. પહાડના એક વળાંકમાં અમે ભેગા થયા. એણે કહ્યું, “આપણે ઘોડા દોડાવીએ એટલે ધૂળ ઉડે, કે જેથી પેલા લોકો આપણને જોઈ ન શકે: તમે શું કહો છો ? '' મેં કહ્યું. “પણ પછી ? ’' “પછી વળી શું ? શિરપર ભલેને સન્દેહ ને જોહુકમીના બાજો રહેતા. આપણે આગળ જઈએ.” “પછી ?’ “પછી જોઈશું કે કોના ઘોડો સારો છે.” એમ કહીને તે હસી. મેં કહ્યું મારો જ ઘોડો સારો છે.' “કુળ સારા છે, તમારા કરતાં તો મારા ઘેાડો તેજી છે.' “મારો ઘોડો ઝડપથી દોડે છે.'' “દાડે તેથી શું વળ્યું. જ્યાં અટકયા કે અધમૂઆ જેવા થઈ જાય.’ સૂર્યદેવ અસ્તાચળે નમતા હતા. કયાંક કયાંક ઝાડે ઝાડે અરણ્ય પક્ષીના સાંધ્ય કિલકિલાટ શરૂ થઈ ગયા હતા. દક્ષિણ તરફ નદીની ઉપર છાયાના અંધકાર જામતા હતા. બે ઘોડાવાળા પાસેપાસે ચાલતા હતા. એ લોકો વાર્તામાં મશગુલ હતા. અમે પણ અમારા ઘોડા પાસે પાસે ચલાવતા હતા. જાણે કેસ્વપ્ન લોકમાંથી બે પક્ષીરાજ અમને બન્નેને લઈને નીચે ઉતરતા હતા. ને ઊતરીને અમને શૂન્યલાકમાં ઉતારતા હતા. સ્વર્ગથી વિદાય. મર્ત્યભૂમિનાં આમંત્રણ આવ્યાં હતાં. ત્યાં ફરી પાછા જવું પડશે. એ લહ-કલંક, વિદ્વેષ ને મલિનતા, સામાન્ય સ્નેહ અને મોહના બંધન, શૌખીન મૈત્રી, નગણ્ય આત્મીયતા, આમ છતાં પાછા ત્યાં તો જવું જ પડશે. મહાપ્રસ્થાનના પૌરાણિક માર્ગ છાડીને અમે કર્ણપ્રયાગ આવ્યા હતા. આ માર્ગ ઐતિહાસિક હતા. ઈશાન ખૂણામાં મહેલચારી થઈને આ પથરેખા વર્તમાન સભ્ય ભારતની દિશામાં ચાલી જતી હતી. ને માનવસમાજને સ્પર્શતી હતી. સ્વર્ગના પ્રવાસમાં ઘણા દિવસેા વીતી ગયા હતા. સ્મૃતિની અને વિસ્મૃતિની ગાધૂલિના તેજમાં અમે ઊતરી આવ્યાં હતાં. કાનમાં મર્ત્યભૂમિના ક્ષીણ કલરવ સંભળાતા હતા. જીવનની વિચિત્ર જટિલતા હાથપ્રસારીને બાાવતી હતી. 'ચાલ, પાછા નીચે ઊતરી આવ.' મહલચારી પાછળ રહી ગયું. ચઢાઈ રસ્તે યાત્રીઓ ધીરે ધીરે ચઢતા હતા. ઘોડાવાળા પાછળ પાછળ આવતા હતા. દક્ષિણમાં પર્વતની ખીણામાં સંધ્યા પછીના અંધકાર ધીમે ધીમે પોતાનું સામ્રાજ્ય ફેલાવતા હતા. સામે જ પર્વતની પેલી પાર પશ્ચિમનું આકાશ લાલ રંગનું બની ગયું હતું. બપારના આસન પર સંધ્યા આવીને બિરાજી હતી. ડાબી તરફના શિખરપ્રદેશમાં ચીડના જંગલમાં ધીમે પવન વચ્ચે વચ્ચે ગૂંજતો હતો. ધાર્યા કરતાં અહીંને રસ્તા વિષેશ પહેાળા હતા, રાણી એના ઘોડા પર મારી પડખે જ હતી. એકવાર એણે પૂછ્યું, “આપણે સાથે રસ્તે જ જઈએ છીએને ? રસ્તો ભૂલ્યાબુલ્યા તો નથી ને ? “આ રસ્તો કંઈ ભૂલાય એવો નથી. સીધે રસ્તો છે.” અમે ધીરે ધીરે વાર્તાલાપ કરતા હતા, જે વાત કહેતા હતા તા. ૧૬-૨-૭ તે હું પોતે પણ સાંભળતા હતા. મને લાગે છે કે એ પણ કાન માંડીને પોતાના શબ્દો સાંભળતી હતી. એમજ બને. જ્યારે આપણા શબ્દો આપણે કાને સાંભળીએ છીએ ત્યારે જાણવું જોઈએ કે વાતના ભૂતકાળને આપણે પ્રાપ્ત કરીએ છીએ. “ચારે બાજુ કેવી સુન્દરતા પથરાઈ છે ? તમારી નજર છે ને ?'' મેં ચારે તરફ જોયું તો ખરું, પણ એ વિસ્મયકર રૂપ બહારનું હતું કે મારા અંતરનું ? નારીમાં રસપ્રકૃતિ સ્વાભાવિક રીતે રહેલી હોય છે. એક પ્રકારની આલ્હાદિની શકિત હોય છે, જે પુર્ષોમાં આનંદ પ્રગટાવે છે, અનુપ્રેરણા જન્માવે છે. મંદિરના સૂતેલા દેવના કાનમાં જાગૃતિનું ગીત ગાય છે. જેમ નદીના માર્ગમાં વર્ષાનુ જળ ઊતરી આવે છે ને તેના અંગેઅંગમાં વેગ આવે છે, ભરતી ઉભરાવે છે. એને સક્રિય બનાવે છે. અને એને પરમલક્ષ્ય તરફ ઘસડી જાય છે. પરન્તુ મારામાં ભરતીમાં તરવાની શકિત કેટલી, એ અધીર ઉદ્ાસ કેટલા? એ લક્ષ્ય કર્યાં? એની ગતિ કઈં તરફ? મને તો ખબર છે, મારી સામે ને પાછળ બન્ને બાજુ મારી જાણી છે, ફકત વચલી ક્ષણ - પરિચયની સ્વલ્પ સીમામાં જ અમારા બન્ને જણની હેરફેર છે. કદાચ ત્યાં અંતરંગતાને થોડો પ્રકાશ પડે છે, કદાચ આલ્હાદિની શકિતની. ક્ષણિક વિહ્વલતાં દેખાય છે. પણ તે પછી બીજું કાંઈ છે નહિ, ને રહેશે પણ નહિ. જે દિવસે પાછા જઈશ, અમે બન્ને જણ બન્નેના જગતમાં ખાવાઈ જશું. મનની પિછાણના જે ડાઘ જે દિવસે રહી જશે ત્યારે આડ પડદાની બન્ને તરફ બેસીને એક જણ શું બીજા એક જણનું મનમાં સ્મરણ કરીને કૌતુકનો અનુભવ નહિ કરે? ને પોતાને વિદ્રુપ નહિ કરે? ઘેાડાની પીઠ પર ઝાડની ડાળીને પ્રહાર કરીને રાણીએ ફરીથી કહ્યું, “આ વખતે તેા તમે ઓળખાતા પણ નથી.” 4 “કેમ ?” “ સન્યાસીના સંસારી બન્યા છે. ધેાતિયું ને કફની પહેર્યાં છે; માથે પાઘડી બાંધી છે, મને લાગે છે કે એના રંગ એક દિવસ ભગવા હતા, નહિ? પુરુષનું સ્વરૂપ જલદી બદલાઈ જાય છે.” મેં કહ્યું, “કેવળ સ્ત્રીનું સ્વરૂપ જ બદલાતું નથી. પછી એ તીર્થમાં ફરે કે ઘોડા પર બેસે. અસલ તે બધા એક જ અમે બન્ને જણ હસી પડયાં. “આ થોડો વખત સ્વતંત્રતા મળી છે. ગમે તે કહે! પણ મને દિદિમાની ખૂબ બીક લાગે છે. , “તમે તે કહેતાં હતાં કે તમે કોઈના તાબેદાર નથી.” “એ તે આર્થિક સ્વાધીનતાની વાત હતી.” રાણીએ કહ્યું, “પણ તમને ખબર છે હું કેટલી હદ સુધી પરાધીન છું તે?” હું કાંઈ બોલ્યો નહિ. “આટલી ઉંમર સુધી મે ડગલે ને પગલે અપમાન જ સહન કર્યાં છે. ઘરની બહાર પગ મૂકવાની મના, સગાંવહાલાં, ભાઈ - બનેવી જોડે વાત કરવા પર પણ પ્રતિબંધ, ચેપડી કે છાપાં વાંચું તે પણ કોઈને ગમે નહિ. એ બધાનું કારણ શું તે જાણા છે? મારી ઉમ્મર નાની છે તે. આ ફોઈના મને ખૂબ ધાક છે. કારણ કે દેશમાં જઈને એ મારે વિષે કાંઈ સારું નહિ કહે. ખોટી વાતને જ મોટું રૂપ આપીને બધે રજૂ કરશે. દુ:ખ મારા મિત્રની જેમ હંમેશાં મારી પાસે રહે છે.” એના નિસાસાથી વાતાવરણ ભારે બની ગયું. મને શું કહેવું તે સૂઝયું નહિ, એટલે મે ચૂપચાપ ઘોડો ચલાવ્યે રાખ્યો. આ વખતનો રસ્તો શરૂઆતમાં ચઢાણના હતા, ને તે પછી રસ્તો સપાટ હતા, ચાલવામાં કાંઈ વિશેષ કષ્ટ પડતું નહાતું. પણ એ રસ્તામાં અનેક વળાંકો હતા, ને વાંકોચૂકો હતો. કયારેક એ ઘણે દૂર સુધી દેખાતે, તો કયારેક અમે છેક પહાડની અંદર ઘૂસી જતા. અમારા બન્નેના ઘોડા શાન્ત, ને નિરૂપદ્રવી હતા. અને ચલાવવાની જરૂર નહોતી, પોતાની મેળે જ તેઓ વૈરાગીની જેમ ઉદાસીનતાથી ચાલ્યે રાખતા હતા, તેમને ખબર હતી કે, અમારે બહુ દૂર જવાનું છે, અને કયાં જવાનું છે. અનુવાદક : ડૉ. ચન્દ્રકાન્ત મહેતા મૂળ બંગાળી : શ્રી પ્રબોધકુમાર સન્યાલ માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક : શ્રી પરમાન કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ. સુખ—૩, મુદ્રક્ષ્ણસ્યાન ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઇ 12 Page #47 -------------------------------------------------------------------------- ________________ - Regd. No. MR. Alp વાર્ષિક લવાજમ રૂ. ૭ - જ પ્રબુદ્ધ જીવન ક પ્રબુદ્ધ જૈનનું નવસંરકરણ વર્ષ ૨૮ : અંક ૨૧. " મુંબઈ, માર્ચ ૧, ૧૯૬૭, બુધવાર આફ્રિકા માટે શિલિંગ ૧૨ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા ; બિહારના દુષ્કાળની ઉત્કટ બનતી જતી કટોકટી (ગુજરાત રાજ્ય ગ્રામોદ્યોગ ખાદી બેર્ડ અમદાવાદ તરફથી નિવારણ સમિતિના કાર્યકરોને થતા અનુભવે એક કારમું દશ્ય સર્જે છે. મળેલ બિહારના દુષ્કાળની ઉત્કટ બનતી જતી કટોકટીનું સ્વરૂપ પલામુ જીલ્લાની બિહારના અન્ય ભાગ જેવી સુકીભઠ ધરતી– રજા કરતું વર્ણન નીચે આપવામાં આવે છે. આ કટોકટીમાં મદદરૂપ નહીં પાણી, નહીં પાકથી–ગાબરી થઈ ગઈ છે. વરસાદ આવે તે થવા ઈચ્છતાં ભાઈ બહેનને નાણાં, ચીજવસ્તુ વગેરે બિહાર બિઝારની આ ધરતી સુજલા - સુક્ષ્યા છે, પણ છેલ્લાં બે બે વર્ષોથી રીલિફ કમિટી, સદાકત અામ, પટણા, બિહાર એ ઠેકાણે મેકલી વરસાદ રીસાણે છે. મેઘનાં બિંદુથી વંચિત આ ધરતીએ રૂક્ષતા આપવા વિનંતિ છે. નાણાં સંઘના કાર્યાલય ઉપર મેકલી આપવામાં ધારણ કરી છે. પલામુ જીલ્લાની ૧૩,૦૬,૫૬૭ની પ્રજાને બાજુના આવશે તે તે પણ યોગ્ય ઠેકાણે પહોંચાડવામાં આવશે. તંત્રી) જીલ્લા જેવી સિંચાઈ યોજના પણ નથી. પલા, જીલ્લાની ૩૦ બિહારના દુષ્કાળમાં કટટીને સમય આવી રહ્યો છે. ભીડ ટકા પ્રજા તે આદિવાસી પ્રજા છે. મુખ્યત્વે ‘મુંડા” જાતી છે. પહાડી પડવા માંડી છે. બધું સારું ચાલે છે એમ માની બેસવા ટાણું નથી. વિસ્તાર, ફળદ્રુપતા ઓછી, જંગલના ખાડા ખડકવાળા કાચા રસ્તા, આવી વૃત્તિ ઠગારી નીવડશે. કરોડો માનવીને દુષ્કાળને એળે અને લાંબા ગાળા સુધી પગપાળા ચાલવાનું રહે એ આ પ્રદેશ આંબી ગયા છે. રાહત પહોંચે છે, રેશન મળતું થયું છે, થેડો પાક છે. પણ વધુ દુ:ખ તે એ છે કે પડોશના જીલ્લા કરતાં ય આ જીલ્લાઉતરશે એવી આશાઓનાં તોરણ બાંધવા જેવા નથી. ની ધરતીનાં તળમાં પાણી ઘણું ઊંડે છે. માનવી મન મૂકીને કામ કરે, ધનવાન મન મૂકીને ધન આપે, માનવી એટલે આશાની મૂર્તિ .. આશા ઉપર તે જીવે છે. ભગજેનાથી જે થઈ શકે તે કરી છૂટવાનો ધર્મ આજે સાદ પાડી રહ્યો વાન મહેર કરશે અને વરસાદ થશે. બુદ્ધ અને મહાવીરની આ છે. જેના ઉપર હળની જરૂર રહી નથી એવી કેરી ધરતી ઉપર પાણી ધરતી. આ પ્રજાની આકરી તાવણી આજે થઈ રહી છે. શ્રદ્ધાનાં વિના, અને વિના, વસ્તુ વિના લાખે ટળવળે છે. સૌના સહિયારા પ્રતીક જેવું “બોધગયા’ નું મંદિર અહીં છે. શ્રદ્ધાળુ ભકતો ભારે પુરુષાર્થનું આ કામ છે. બુદ્ધ મંદિરના દાંટ બજાવે છે, ભકતોને લઈ જતી રીક્ષાઓની બિહારના દુષ્કાળનાં ભીષણ દશ્યો અને વૃતાંતને આછેરે અહીં દાંટડીઓ અને ઘુઘરા બજયા કરે છે, અને ભકતે પ્રાર્થના કરતા હોય આલેખવામાં આવ્યું છે. છે, પણ દુષ્કાળ-પીડિત ભાંડુઓ માટેની પ્રાર્થના કેટલાની? એમની લીલીછમ હરિયાળી ધરતીના રહેવાસીઓ દૂર બેઠાં બેઠાં, બિહા શ્રધા અને ભૌતિક વાંછનાની પ્રાર્થનામાં અહીંની દારૂણ રિથતિ રની ધરતી ઉપર ઉતરેલા દુષ્કાળના એળાનાં ચિત્રની કલ્પના ન કરી ડૂબી જતી દેખાય છે. શકે. શું કોઈ ખેડૂતને દોષ આ દુષ્કાળ માટે છે? શું કોઈ સમજણને - વરસાદ વરસ્યો નથી. હળને જોતરવા જેવું કાંઈ રહ્યું નથી. હળ અભાવ છે? આ પ્રશ્ન અસ્થાને છે. પરિસ્થિતિ ઘણી ગંભીર છે. ખીંટીએ ટીંગાય છે. રે કરુણતા...ખેતી-પ્રધાન દેશમાં વરસાદની જ કુદરતે આફત સર્જી છે. એ નીવારવા માનવીએ કરવા જેટલી ઝડપ માયા હેય છે. વરસાદ ન વરસે તો એનાં બાર વહાણ બૂડી જાય છે. નહીં કરી હોય, પણ પછી તે દેશનાં અને વિદેશનાં સમાજકલ્યાણમાં ધરતીનાં છારુ કોને આધારે જીવે? રાજય અને સમર્થ માણસે ઉપપરોવાયેલ સંસ્થાઓ તથા માનવી આ આફત ટાળવા મથી રહ્યા રાંત જે કરોડો પ્રજાજને એનાં ભૂખ્યા ભાંડુઓને જીવાડવા પુરૂષાર્થ છે. બ્રિટન, પશ્ચિમ જર્મની, ન્યુઝીલેન્ડ તરફથી કપડાં આવવા લાગ્યાં કરે તે દુષ્કાળ પાર ઉતરવું મુશ્કેલ નથી. સ્વતંત્ર દેશમાં કુદરતી છે, તે હોંગકોંગથી ચેખા આવ્યા છે. ગરમ ધાબળા અને કપડાં ભાર- આફત વેળા એક પણ માનવી મરે એ જીવતા રહેલા માટે કેટલું તના પ્રદેશમાંથી આવવા લાગ્યાં છે. પરંતુ આ પ્રવાહ હોવો જોઈએ મોટું કલંક દેખાય? , તેટલો વેગવાળ નથી. મુંબઈ, કલકત્તા, મદ્રાસ અને દિલ્હીના નાગ- રવી પાક ઝુંબેશ ચાલી, પણ જૂલાઈ ગયે .. વાદળ ઠાલાં રિક જાગૃત થયા છે, વડાપ્રધાનના દુષ્કાળ-નિવારણ ફંડમાં પૈસા ગયાં. ‘હાથિયો વરસે નહીં. સપ્ટેમ્બર, કબર કેરા ગયા... ભરાય છે, રાજયના મુખ્ય પ્રધાનના પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ ધાર્યા પ્રમાણે ડાંગર ફેરવાઈ નહીં અને પલામુ જીલ્લાને ડાંગરને જેવું બિહારની ધરતીમાં છે તેવું જ આ બધામાં દેખાય છે. એ સર- ૯૦ ટકા પાક નિષ્ફળ ગયા. વાણીઓ આછી પાતળી રહી છે. | ખેતી નિષ્ફળ જતાં ગામડામાં કોઈ બીજે વ્યવસ" ની ... સેવાભાવી સંસ્થાઓ અને તેના કસાયેલા માનવીઓ ભગીરથ માલિક, ખેડૂત અગર તે ઊભડ બને નિરાધાર બન્યા છે. જેને પુરુષાર્થ કરી રહ્યા છે. ૧૦ એકર જમીન છે એવા ખેડૂતની પણ કરૂણ દશા છે તે બીજાની બિહારના ભીષણ દુષ્કાળની નાગચૂડમાં ફસાયેલા બે જીલ્લા તે શી કથા? અને એમાં ય હરિજનની કઠણાઈની વાત માં કરવી? ગયા અને પલામુ. આ બે જીલ્લામાંના એક પલામુ જીલ્લામાં સૌરાષ્ટ્ર મતની નજરે હજુ કોઈક જ ચડયાં છે. ચાર પાંચ દિવસથી રચનાત્મક સમિતિ અને સેન્ટ્રલ રીલિફ ટ્રસ્ટ અને મુંબઈ ઉપનગર દુષ્કાળ ભૂખી કઈ અનામી માતા ફરતી ફરતી રડે આવી ચડી. ભુખ્યું પેટ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ બતાવી ખાવા માંગ્યું. અને ખાવા આપ્યું. ધરાઈને ખાધા પછી એ ધીરે ધીરે ચાલવા માંડી ... ડગમગતી એ હરિજનવાસમાં જતી હતી. પણ થાકીને બેસી ગઈ ને સૂતી ... પણ પાછી ઊઠી ન શકી. એના પેટમાં પડેલ અનાજ ન પચ્યું. ટાઢે એને થીજવી દીધી. એ મરી ગઈ. સાર્જ કાર્યકરોને ખબર પડી, જે જોવા ગયા .. એને અવલમંજલ પહેોંચાડવા એ માંહેના ભાઈઓને કહ્યું. સૌ એક બીજા સામું જોઈ રહ્યા. પણ કોઈએ જવાબ ન દીધા. પ્રભુનું જીવન “શું કરશે ?” પ્રશ્ન કર્યો “કા કરે?” : “શું કરીએ?” “આને અગ્નિદાહ દેવા પડશેને?” કોઈ બાલ્યા નહીં, લાકડાં નહીં, કન નહીં, લાકડાં આપ્યાં... કપડું આપ્યું અને કહ્યું કે હવે તો આને અગ્નિદાહ દો. સવારે જોયું તો બાઈ ત્યાંને ત્યાં પડી હતી. રાત્રે અસાધારણ ટાઢમાં કોઈએ એના છેડાછૂટકો નહોતા કર્યો ... ગરીબી અને દુષ્કાળનું આ ચિત્ર... પોતે ઠરતા હોય ત્યાં બીજાને માટે અગ્નિની પણ ચિન્તા આધી ઠેલાય છે. આટલા હાથેાને કામ કોણ આપે ? કેટલું અપાય ? એની ખરીદશકિત કેમ વધારાય? એને ભાવ- વધારો શું ન નડે? આટલાં ભુખ્યાં, દુ:ખમાં ટળવળતાં ભાંડુઓને પૅટપુરતું અનાજ મળે, એ ખરીદી શકે તેટલી મજુરી મળે અને અનાજના ભાવ તેને પરવડે તેવા નીચા હાય —આ બધું કેમ બને? આ કોયડો છે. પોતાની મિલ્કત વેચીને, બહારથી મદદ મેળવીને, લેન લઈને, કામ કરીને અને સરકારી રાહતનાં કામે મજુરી કરીને, ખરીદશકિત વધારવા પ્રયત્નો થાય છે. પણ ચારેકોરની ભીડમાં મિલ્કત વેચવા જાય તે। પણ ખરીદે કોણ? એના પૂરા ભાવ ન આવે. માણસનું પેટ ભરાતું નથી, ત્યાં પશુધનનું શું? ઢોર કતલખાને જાય છે. જનાવર જેવી દશામાં માનવી રહે છે. એક કવિએ ચિત્ર દોર્યું છે. “આ ભૂખનાં દુ:ખે... “મારા ઘરની ઉંદરડી, ઢેઢગરોળી જેવડી થઈ ગઈ છે. મીંદડી ઉંદરડી જેવડી છે. મોટી કુતરી મીંદડી જેવડી થઈ ગઈ છે. અને પત્ની... કુતરી જેવી બની ગઈ છે. પછી બીજાનું તે પૂછવું જ શું? એવી આપત્તિમાં છેકરાનું પેટ ભરાઈ શકે તેવું નથી અને મારા ઘરને ચૂલે! દિવસ રાત અવાજ કાઢી રોયા કરે છે. કારણ ચૂલામાં જીવડાનાં જાળાં બાઝયાં છે?” બિહાર રીલિફ કમિટી અને માનવપ્રેમી સંસ્થાઓએ જે યોજના કરી છે તે પ્રમાણે સસ્તી રોટી અને મફત રસેડાં ચાલે છે.ચારેકોરથી મદદ મળતી રહે છે, પણ આ બધું ભુખ્યાંને ‘‘સરખું” અને ‘ટાણાસર’ પહોંચાડવાની જરૂર છે. સમિતિનું પહેલું રસાડું ચૈનપુરમાં શરૂ કર્યું છે. ટોળેટોળાં લોકો આવે છે. સવારથી ભુખ્યાં ભુખ્યાં એ અનાજની આરાધના કરે છે. નથી તોફાન, નથી કોઈ ગરબડ કે નથી વ્યવસ્થા... ... બાળકો અશકત, વૃદ્ધો અને ગર્ભવતી માતાઓના આ રસેડે આવતા લાકોને આશાનું બારણું ઉઘડેલું દેખાય છે. એના ચહેરા પર જીવનની રેખા ઊઠે છે. માનવી માંગે છે પેટ ભરીને ખાવાનું ... પણ કેટલું દેવાય? મફ્ત દેશનનાં લાલ કાર્ડ ધરાવતાઓને પણ ચોક્કસ માત્રામાં મળે અને અમારા મનમાં પ્રશ્ન ઊઠે છે કે આટલામાં પૂરું થશે? અને અનાજ લેનારના મનના ભાવ સ્પષ્ટ દેખાય છે અને મેાંમાંથી શબ્દો સરી પડે છે. “કા કરે? ખઈલબા” (શું કરીએ? ખાઈ લેશું) બિહારમાં બાંધકામે શરૂ થયાં છે. ગયાથી દુર ૧૫ કિલે!મીટર ઉપર મગધ વિશ્વ વિદ્યાલય બંધાઈ રહ્યું છે. ખાસ્સા ૩૦૦ એકર જમીન ઉપર તે આકાર લઈ રહ્યું છે. રોજ ૬૦૦ મજૂરોને કામ આપે છે. આમ રસ્તા તૈયાર કરવાનાં અને પલામુ જીલ્લામાં જંગલના ઝાડ પાડવાનાં કામેા શરૂ થયાં છે. ૫૦૦૦૦ મજૂરો કામ તા. ૧-૩૬૭ ઉપર આવે છે. બહારથી આવતા મજૂરો સ્થાનિક માણસે ને કામથી વંચિત રાખે તેવું પણ બને છે. સરકારની “ભારે કામ” અને “હળવા કામની” યોજના ચાલુ થઈ છે. પણ ... “અમારું કાંઈ થશે?” મધ્યમ વર્ગના લોકો પૂછે છે. “રસેડે આવે, બાળકોને ખવડાવશું.” “એ કેમ બને? જીંદગીમાં માંગ્યું નથી, માગતાં જીવ કેમ ચાલે ?' “લંગરમાં બેસતાં જીવ ચાલતો નથી. પણ ઘરમાં અન્ન નથી. શું કરીએ ?” “શું કરવું જોઈએ ?” કંઈક એવું કામ આપે કે અમે એ કામ મારફત અમારૂ ગુજરાન ચલાવીએ.” “શું કામ કરશો?” “જે આપે તે ....... “એક વાત કહીએ છીએ કે ગરીબ માણસે રસ્તે મરશે એને સૌ જોશે અને જીવાડવા કંઈ ને કંઈ કરશે, પણ અમે સૌ ઘરમાં મરશું ... કોણ એ જોશે ?” પલામુ જીલ્લાના માનવીએ પાંદડાં, મૂળિયાં, અને અરે ! છેવટે ઉંદરડાં ખાઈને જ્વે છે એવી વાતે આવ્યા કરે છે. “મેાગર" નાં ઝાડનાં પાદડાં ખાઈને જીવનારાં ઘણાં છે. એ પાનની ચટણી પણ બનાવાય છે. બટેટાના પાદડાં ... સામાન્ય રીતે આ ઢોરના ખોરાક પરંતુ હવે તે માણસાના ખારાક બની ગયેલ છે. અને તેની ચારી થાય છે! કાંઈ ખાવા ન મળે ત્યારે કેટલાક લોકોએ એક પ્રકારને થૅાર' ખાવાનું શરૂ કર્યાના અહેવાલા પણ મળે છે. ખેતરનાં ઉંદરડાનું ભાજન કેટલાક કરી લેતા હૈવાનું જાણવા મળે છે. આ ઉંદરડાંનું ૧ ૧/૨ કીલો વજન હોય છે. અરેરાટી ઉપજાવે તેવી આ વાત છે, પણ એ હકીકત છે! નાખી નજર ન પડે ત્યારે માણસ તરણાંને બાઝે છે. મા એનાં ભુખ્યાં જણ્યાંને જીવાડવા વલખાં મારે છે. કમાડ વિનાનાં ઝુંપડાએમાં ફરતાં એક ઝૂંપડે એક બાઈ મુઠી મકાઈ દળીને જતી હતી. નિસ્તેજ ચહેરા પર નિરાશાની રેખાઓ ઊઠી હતી. પૂછવું: “કેટલાં માણસા ખાશે?’’ “રંગવા ખાયગાબા” છે!કરાં ખાશે.” “અને તમે ?” “કા ખાઈલ ?” : “શું ખાઈએ ?’’ અમે જોયું કે ઘણાં લોકોએ બારડીના આશરો લીધે છે. ભૂખ્યાં છેરુનાં પેટ ભરવા એની મા બારડી ઝૂડીને બેટર પાડી આપે છે. પછી બેરના ઠળિયા ચાવીને ભૂકકો કરીને એ ખાતાં રહે છે, જીવતાં રહે છે. આવી 'ગાલિયત અહીં ઘર કરી બેઠી છે. એક ફળિયામાં જતાં થોડો વિચાર થય ફળિયામાં કુતરૂં સુતેલું પડયું હતું. મનને થયું કે હમણાં ભસશે, કરડશે, એ ન હાલ્યું . ન ચાલ્યું. ઊંડા શ્વાસ લેતું પડયું હતું. અમે એને ઘેરીને ઊભા... પણ એણે આખા ય ન ઉઘાડી. અમે એના ધણીને પૂછયું “મરી જશેને ?’ “અમે સૌ સાથે જ મરશું” સામેા જવાબ મળ્યો. આ વિસ્તારમાં જોયું કે જંગલમાં, ફળિયામાં અને ઘરમાં બેરડીનાં બેડર અને ઠળિયા પડયાં હતાં. મરઘાં અને માનવી બન્ને માટે એક જ આહાર હતા. માણસ અને જાનવરનું જીવન જાણે આ એક તરણાને આધારે કઈ ટકવાનું ન હાય ! ભાગલપુર માંઘીર જીલ્લાના ભાગા, ગયાના દક્ષિણ પશ્ચિમ વિભાગ, હઝારીબાગ જીલ્લાના ભાગ, પલામુ જીલ્લાને બહુ મેટા ભાગ, અને રાંચી ધનબાદના વિસ્તારોમાં પાણીની ખૂબ તંગી છે. અત્યારથી જ નવાણનાં નીર છૂટયાં છે. પાણી વિના ટળવળીને માનવીને હિજરત કરવી પડે તેવા દેશે પણ રહે છે. પત્થર ફોડીને પાણી કાઢવા ભારત સરકારના ભૂસ્તર વિભાગનાં 2 Page #49 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૩-૧૭ મશીનો કામે લાગી ગયાં છે. પાતાળ કૂવા ખોદવાનો પુરુષાર્થ પણ હાથ ધરાયા છે, પરંતુ અહીંના પથ્થર કાળમીંઢ પથ્થર છે... ક્યાંયથી સરવાણી ફ્રૂટતી નથી. ...... ટ્રેકટરો, ટૂકો અને બીજાં સાધના દ્વારા પાણી પહોંચાડવાનું આવી પડવાનું એમ સ્પષ્ટ દેખાય છે. પ્રમુખ જીવન સૂકાયેલ નદીના ઉંડાણમાં છે.કરાનું ટોળુ બેઠું હતું. અમને થયું કે શું કરે છે આ છેાઓ? ચાલાને જોઈએ ! છેકરાઓ પાણી પીતાં હતાં. છાલિયાં અને ખોબેથી પાણી પીતાં છેાકરાંને જોઈને કોઈનું પણ હૈયું ભરાઈ આવે એવી વાત હતી. જેમાં પગનો અંગૂઠો અડાડતાંય સૂગ ચડે એવા છૈયા અને સેવાળથી સડેલ અને ગંધાતાં પાણી એ બાળકો પીતાં હતાં ....... અમારૂં બીજું કેન્દ્ર સલ] ચાલે છે. આ કેન્દ્રમાં નેવું ટકા અર્ધ ઢાંકેલાં બાળકો અને સ્ત્રીઓ આવે છે. જરૂર છે આજે પ્રમાણિક કાર્યકરોની ... તનતોડ મહેનત કરનારા કાર્યકરોની, ઘણા ... વધુ ઘણા માણસાની તન મન ધનની મદદની, અનાજ મેળવવાની, ટાણાસર પહોંચાડવાની ... વિશાળ સમુદાય મદદ કરે તેની ... આ વિશાળ સમુદાયની મદદ વિપુલ પ્રમાણમાં હોય તેની, અનાજ, ધાબળા, રજાઈ, સુતરાઉ અને ગરમ કપડાં...પગરખાં શું ને શું નથી જોઈતું? આવું બધું આવે પણ છે. ... પણ પ્રજાના વિરાટ વગે જે મહેનત કરવી જોઈએ તે ચક્ર ઉપડયું હેય તેવું દેખાતું નથી. અહીં ટાઢ ભીંસ છે. ભૂખ ભરડો લે છે. ...... આ દુ:ખનો ચિતાર પ્રજા સમક્ષ પહોંચ્યા નથી .... વર્તમાનપત્ર, સીનેમાગૃહે', નાટયસંસ્થાએ, યુવક અને મહિલા મંડળા, સુપર બજા, વેપારી ભવને, જાહેર ખબર કરનારી મૅટી પેઢીઓ અને સંસ્થાએ, ચિત્રકાર અને સંગીતકારે—સૌ કોઈએ ટૂંકા અને લાંબા ગાળાની મદદ માટે હજુ ઘણું કરવાનું બાકી છે. વાવ કૂવા નદી તીર તળાવે, શે!ધી જૂનાં ફરી સઘ સુધારો, તે ધનના ધણી ધર્મ તમારો ....' ', પણી અને અનાજ માટે આ ઉક્તિ કેટલી ઉચિત છે? હજુ ભારતની મોટા ભાગની પ્રજા આ સ્થિતિ પ્રત્યે ઉદાસીન છે. વર્ત માન પત્રામાં બિહારના સમાચારો આવે છે. પરતુ દર્દ ભરી ‘“અપીલ” દેખાતી નથી. પ્રજાના આગેવાને અને બીજાને બીજા કામમાં પરાવાઈ રહે તે ન પરવડે તેવું છે. બિહારની પ્રજાને—પલામુ જીલ્લાની આ આદિવાસી પ્રજાને ટાણાસર અન્ન મળે ... ‘તનીમની' ... થોડુંકેય ... મળતું રહે તે પણ એ પાર ઉતરી જાય ... આપણે સૌ ભારતમાતાના સંતાનો છીએ ... આપણાં ૩ ટંકના ભાજનમાં એના એક ટકા ય ભાગ નથી? આપણાં ધન અને ધાન્યમાંથી એને મુઠી પણ ન મળે? અનાજ, કપડાં અને પાણીની વ્યવસ્થા એ જરૂરિયાત છે. એને માટે સહિયારો પુરુષાર્થ કરવા રહ્યો. ... ચૂંટણીનાં પરિણામેાની સમીક્ષા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તથા જૈન સોશિયલ ગ્રૂપના સંયુકત ઉપક્રમે માર્ચ માસની તારીખ ૪, શનિવાર સાંજના ૬-૧૫ વાગ્યે ગ્રેન એન્ડ સીડઝ મરચન્ટસ એસોસીએશનના ğાલમાં (મસ્જીદ બંદર ઉપર આવેલી બૅન્ક ઓફ બરોડાની માંડવી શાખા સામે) શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ ચૂં ટણીનાં પરિણામેાની સમીક્ષા” એ વિષય ઉપર વ્યાખ્યાન આપશે. સર્વે સભ્યોને વખતસર પધારવા વિનંતિ છે. “તા. ક.: આ પ્રસંગે મહારાષ્ટ્ર રાજયની વિધાન સભા માટે, ચુંટાયલા શ્રી લીલાધર પસૂનું શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સન્માન કરવામાં આવશે.” મુબઇ જૈન યુવક સ‘ઘ: જૈન સેશિયલ ગ્રુપ શ્રી મુંબઇ જૈન યુવક સંધ તરફથી શ્રી શાંતિલાલ હ. શાહનું સન્માન શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૯-૩-૧૯૬૭ ને ગુરુવાર સાંજના ૬-૦૦ વાગે સંઘના કાર્યાલયમાં (૪૫—૪૭ ધનજી સ્ટ્રીટ) તાજેતરમાં લોકસભા માટે ચુંટાયેલા શ્રી શાંતિલાલ હ. શાહનું શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે જાહેર સન્માન કરવામાં આવશે. સંઘના સભ્યોને વખતસર પધારવા વિનંતિ છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુયક સંઘ. સાભાર સ્વીકાર પ્રાણીમૈત્રીની વાતો : મૂળ અંગ્રેજી : લેખક : શ્રી જેઈસ લેમ્બર્ટ; અનુવાદક : શ્રી જમુભાઈ ઘણી; પ્રકાશક : સુંદર સર્વોદય પ્રકાશન, ૫એ,/૫૧, સોનાવાલા બિલ્ડીંગ, તારદેવ, મુંબઈ - ૭. કિંમત રૂ. ૧-૪૦. ફલ અને ફોરમ :સંચયન : શ્રી જમુભાઈ દાણી; પ્રકાશક: ઉપર મુજબ કિંમત : ૮૦ પૈસા. પુષ્પ અને પરાગ : સંચયન : શ્રી જમુભાઈ દાણી; પ્રકાશક : શ્રી છેટુભાઈ છ. મારફતિયા, મંત્રી, ખાર ઍજ્યુકેશન સેાસાયટી. મારાં જીવનસંસ્મરણે : લેખક : શ્રી જગજીવન નારાયણ મહેતા; પ્રકાશક : શ્રી રસિકલાલ મૂળજી ગાંધી, ટ્રસ્ટી : જગજીવન મહેતા ટ્રસ્ટ, ૨૭૮, દાદાભાઈ નવરોજી રોડ, મુંબઈ, કિંમત રૂ. ૩-૦૦. કાકાજીની વાતો : લેખક : શ્રી વિઠ્ઠલદાસ જેરાજાણી, પ્રકાશક : પ્રગતિ સાહિત્ય મંદિર, ખપાટિયા ચકલા, સુરત – ૧. કિંમત : રૂ. ૪-૦૦. પ્રગતિને પંથે : પૂ. અનસૂયા બહેનનાં પ્રેરક પ્રવચન : સંપાદક : શ્રી શિવશંકર શુકલ; પ્રકાશક : ગાંધી મજૂર સ્મારક ટ્રસ્ટ, અમદાવાદ; કિંમત : રૂ. ૧-૦૦. ૨૧૭ શૂન્યશેષ : ( ત્રિઅંકી નાટક): લેખક: શ્રી ચુનીલાલ મડિયા, પ્રકાશક : સાહિત્ય સંગમ, બાવાસીદી, ગોપીપુરા, સૂરત – ૨. કિંમત: રૂ. ૩-૦૦, ગુજરાતી સામયિકોનું પ્રદર્શન : સ્મારક અંક: પ્રકાશક: એમચ્યાક્રિટિક્ સ, ૧ એ, મહેન્દ્ર રોડ, કલકત્તા – ૨૫, જ્ઞાનઝરણાં : શ્રી ડોંગરે મહારાજનાં વચનામૃત: પ્રકાશક : જગજીવન મહેતા ટ્રસ્ટ, શ્રીમદ્ રાજચંદ્ર જીવન – સાધના : લેખક : શ્રી મુકુલભાઈ કલાર્થી; પ્રકાશક : શ્રીમદ્ રાજચં જન્મશતાબ્દી મંડળ, ઠે. શ્રી રાજચંદ્રે પાઠશાળા, પંચભાઈની પાળ, અમદાવાદ. કિંમત રૂા. ૧-૨૫. કર વિચાર તો પામ : શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત: પ્રકાશક ઉપર મુજબ, કિંમત : ૬૦ પૈસા. રાજપદ : પ્રકાશક : ઉપર મુજબ, કિંમત : ૫૦ પૈસા. રજીસ્ટ્રેશન ફ ન્યુસપેપર્સ (સેન્ટ્રલ) રૂલ્સ ૧૯૫૬ના અન્વયે ‘પ્રબુદ્ધ જીવન ’સંબંધમાં નીચેની વિગતો પ્રગટ કરવામાં આવે છે. ૧. ૨. ૩. પ્રસિદ્ધિ સ્થળ : ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩ પ્રસિદ્ધિ ક્રમ: દરેક મહિનાની પહેલી અને સેાળમી તારીખે. મુદ્રકનું નામ કયા દેશના : ભારતીય ઠેકાણું. ૪. પ્રકાશકનું નામ કયા દેશના ઠેકાણુ ૫. તંત્રીનું નામ કયા દેશના ઠેકાણુ : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા. ૬. સામયિકના માલિકનું નામ : ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩. ઉપર મુજબ ઉપર મુજબ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩. હું પરમાનંદ કુંવરજી કાપડિયા આથી જાહેર કરૂ છું કે ઉપર આપેલી વિગતો મારી જાણ અને માન્યતા મુજબ બરોબર છે. પરમાનંદ કુંવરજી કાપડિયા – તંત્રી તા. ૧-૩-૬૭ 3 Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૩-૬૭ પ્રકીર્ણ નોંધ ચૂંટણી આવી અને ગઈ! જાહેરસભા વિખેરાતાં નજીકમાં આવેલી ચાર પાંચ મદ્રાસી ટેલેની આખરે સામાન્ય ચૂંટણી આવી અને ગઈ. પંદર દિવસ શિવસેનાને હાથે થયેલી ભાંગફેડ અને બીજો અત્યાચાર નરીમાન પહેલાં ૨૦:૫ણું મન ચૂંટણીના વાતાવરણથી ઘેરાયેલું હતું. આજે પેઈન્ટની બાજુમાં બંધાયેલાં દક્ષિણ ભારતથી આવેલા મજૂરના ચૂંટણી પતી ગઈ છે. લગભગ બધાં પરિણામ જાહેર થઈ ચૂકયાં ઝુંપડાં શિવસેનાના સભ્યોના હાથે બાળી નાખવામાં આવ્યાં–આ બે છે. આ પરિણામેની અકલ્પી અને ચોંકાવી મૂકે એવી વિચિત્રતાએ અત્યાચારોએ શિવસેનાના ઘાતકી, માનવતાવિહોણા અને રાષ્ટ્રદ્રોહી આજે આપણા ચિત્તને ઘેરી લીધાં છે અને ભારતની નવી રાજ્યરચના સ્વરૂપને પૂરે પરિચય આપે છે. તાજેતરમાં સામાન્ય ચૂંટણીના કેવી થશે અને ભારતનું સમવાયતંત્ર કેવી રીતે ટકી રહેશે તે વિશે દિવસે–તા. ૨૧મી ફેબ્રુઆરીના રોજ–વેંબુર નજીક આવેલા એકસપ્રેસ સૌ કોઈ અસાધારણ ચિન્તા અનુભવી રહેલ છે. હજુ આખી પરિ- હાઈવેની બાજુએ વસતા બિન–મહારાષ્ટ્રી મજુરનાં ૭૦થી ૮૦ ઝુંપસ્થિતિનું વાસ્તવિક ચિત્ર આપણી આંખ સામે રજુ થયું નથી. ડાંઓ લેકવાર્તા મુજબ શિવસેનાના સભ્યોએ બાળી નાંખ્યાં અને આખું ચિત્ર રજૂ થાય અને તેને બધી બાજુથી નિહાળી સમજી શકાય ૩૦ ૦ માણસોને ઘરબાર વિનાનાં રઝળતા કરી મૂક્યાં અને એ પહેલાં એવી માનસિક સ્વસ્થતા આપણે પ્રાપ્ત કરીએ ત્યાં સુધી ચૂંટણીનાં તેફાની લેકેએ ચલાવેલી લાઠીએાના પરિણામે ૨૦ માણસે ઘાયલ થયો. પરિણામેની સર્વગ્રાહી સમીક્ષા શકય નથી. આ માટે આપણે આના કારણરૂપે એમ જાણવા મળે છે કે ત્યાં વસતા મજુરે કેરળ આવતા અંક સુધી રાહ જોઈએ. બાજુના હોઈને મેનનતરફી હતા અને આવા તેમના વલણ માટે આમ છતાં આ પરિણામમાંથી નિષ્પન્ન થયેલી બે ઘટનાઓને ૨ અત્યાચાર નિપજવા પહેલાં તેમને ખૂબ ધાકધમકી આપવામાં ઉલ્લેખ અનિવાર્ય લાગે છે. એક તે મુંબઈના તાજ વિનાના રાજ આવી હતી. જેવા લેખાતા શ્રી એસ. કે. પાટીલને શ્રી જયોર્જ ફરનાન્ડીઝના આ સંસ્થા કાયદા અને વ્યવસ્થાને વરેલી કોઈ પણ સરકાર હાથે મળે અસાધારણ પરાજય. આ એક ભારે ગૂંકાવનારી, કદિ ની હ_મતમાં એક ઘડી પણ ટકી ન જ શકે, તેમ છતાં આ સંસ્થા પણ નહિ ઘેલી અને મુંબઈના ભાવિ ઉપર ભારે દૂરગામી પરિ- વિષે મહારાષ્ટ્ર સરકારે પોતાની નીતિ પૂરી સ્પષ્ટતાથી જાહેર કરી નથી. ણામે નિપજાવનારી ઘટના બની છે. મુંબઈના ઘડતરમાં અને ભાર- અને આ આખી પ્રવૃતિ પાછળ અમુક જવાબદાર સત્તાધીશોને તના રાજકારણમાં એસ. કે. પાટીલને ઘણા મહત્ત્વનો ફાળો છે. હાથ છે એવી વાતો પણ ચાલે છે. મહારાષ્ટ્ર સરકારે આ બાબત મુંબઈમાં વસ્તી પચરંગી છે. પ્રજાના સ્વાથ્ય અને સહીસલામતીને અંગે પોતાની નીતિ સત્વર જાહેર કરવી જોઈએ અને આવી પ્રવૃત્તિને શ્રી પાટીલની રાજકારણી પ્રતિષ્ઠા સાથે મહત્તવને સંબંધ છે. એ દાબી દેવા માટે કડક હાથે કામ લેવું જોઈએ. પ્રતિષ્ઠાને આવો ધક્કો લાગતાં મુંબઈના સુગ્રથિત પ્રજાજીવનને મુંબઈ અનેક પ્રદેશમાંથી આવી વસેલા નાગરિકોની એક પણ ભારે ધક્કો લાગવા સંભવ છે. તેમનું સ્થાન શ્રી જ્યોર્જ ફર- મહાન નગરી છે; “મહારાષ્ટ્રીઓ માટે મહારાષ્ટ્ર” આવા વાદ કે વિચારને નાન્ડીઝને મળતાં અને આજ સુધીની તેમની ભાંગડિયા કાર્યવાહીને મુંબઈના જાહેર જીવનમાં કોઈ પણ સ્થાન હોવું ન ઘટે. પ્રસ્તુત ખ્યાલ કરતાં મુંબઈનું-મુંબઈમાં વસતા આપણા સર્વનું-ભાવી શિવસેના'નું આન્દોલન ભારે ઝેરી અને દૂરગામી પરિણામોને વિચાર ભારે ખત્રામાં પડયું છે–આવી ભીતી આપણા ચિત્તને સ્પર્શી જાય છે. કરતાં ભારે ભયંકર છે. ‘મહારાષ્ટ્રીઓ માટે મહારાષ્ટ્ર અને મુંબઈ’ એ નારે શ્રી એસ. કે. પાટીલ પ્રત્યે આ ચૂંટણીવિષયક દુર્ઘટનાના સંદર્ભમાં તેને સૂચિત અર્થ સમજવામાં અસમર્થ એવા ભેળા લોકોને ભારે અનેક દિલે સહાનુભૂતિ અનુભવે છે અને આ પરાજય અને વિભ્રમમાં નાંખનારો છે. સમાજ-શરીરમાં ઊભું થઈ રહેલ આ. તે અંગે ઊભી થયેલી પરિસ્થિતિ અ૯પકાલીન નીવડે એમ પ્રાર્થે છે. એક પ્રકારનું કેન્સર છે. આજે તેઓ પ્રગટપણે મુંબઈમાં વસતા "બીજી ઘટના શ્રી શાન્તિલાલ શાહને લેક્સભાની ઉમેદવારીમાં મદ્રાસીઓને-દક્ષિણ ભારતવાસી પ્રજાજનોને–પતાના શિકાર માટેઅનેક પ્રતિકૂળતા સામે મળેલી કષ્ટસાધ્ય સફળતા. તેઓ મુંબઈના આગળ ધરી રહ્યા છે, આ એક પ્રકારની અક્ષમ્ય ધૃષ્ટતા છે. પણ પ્રધાનમંડળમાં રહીને વર્ષો સુધી પ્રજાજનેની સેવા બજાવી રહ્યા હતા. કોઈ એમ ન માને કે આ શિવસેનાની નજરમાં માત્ર મદ્રાસીઓ જ જ્યોર્જ ફરનાQઝના “ઘેરા ડા’ની ઘટના સામે રાજ્ય સરકારે મુંબ- ખેંચે છે. તેમણે પેલા મહારાષ્ટ્રમાં જેમને સમાવેશ ન થાય તે સર્વ ઈના નાગરિકોને જરૂરી રક્ષણ આપવાની બાબતમાં એકદમ ઢીલી -બિન-મહારાષ્ટ્રી સામે પણ તેમની એટલી જ વક્રદષ્ટિ છે. માત્ર નીતિ દાખવી તેના વિરોધરૂપે રાજીનામું આપીને પ્રધાનપદની પ્રારંભના ભૂહ તરીકે તેઓ મદ્રાસી મજૂરોને આગળ ધરે છે અને જવાબદારીથી છ મહિના પહેલાં તેઓ છૂટા થયા હતા. તેમની તેમના જાનમાલને જોખમાવવાની પ્રવૃત્તિઓ હાથ ધરે છે. આ સામે દેશનિષ્ઠા, પ્રમાણિકતા અને કાર્યકુશળતા અંગે બેમત છે જ નહિ. રાજ- ઊભા થઈ રહેલા ભયસ્થાનને આપણે તેના પૂરા અર્થમાં સમજીએ કારણ અને વહીવટને તેઓ બહોળો અનુભવ ધરાવે છે. લેકસભામાં અને તેને સામનો કરવા આપણે કટિબદ્ધ થઈએ. ચૂંટાવાથી તેઓ પોતાના અનુભવને દેશને સારે લાભ આપી શકશે. સચ્ચરિત્ર અને પુરૂષાર્થના પ્રતીક સમા આમ હોવાથી તેમને મળેલી સફળતા બદલ આપણે તેમને અત્તરના સ્વર્ગસ્થ ડે. કેશવલાલ મલુકચંદ પરીખ-એક સ્મરણ નોંધ અભિનન્દન આપીએ અને એક યા બીજા સ્થાન ઉપર રહીને તેઓ - ડે. કેશવલાલ મલુકચંદ પરીખનું મુંબઈ ખાતે થોડા સમયની દેશની સેવા બજાવતા રહે એ શુભેરછા સાથે તેમને આપણે દીદ માંદગીના પરિણામે ફેબ્રુઆરી માસની ૧૭મી તારીખે ૮૦ વર્ષની આયુષ્ય અને સુદઢ આરોગ્ય પ્રાર્થીએ ! ઉમ્મરે મુંબઈ ખાતે અવસાન થયું. આના પરિણામે આપણા સમાજને વળી પાછો શિવસેનાને કરપીણ અત્યાચાર જેમણે સાધારણ સ્થિતિમાંથી પોતાના જીવનને પ્રારંભ કર્યો હતે. મુંબઈમાં વસતા મહારાષ્ટ્રી અને બિન-મહારાષ્ટ્રીઓ વચ્ચે અને પુરુષાર્થ વડે જીવનને વિકાર કરીને અસામાન્ય વ્યકિતત્વને ભેદભાવ ઊભા કરતી અને “મહારાષ્ટ્ર અને તેમાં આવેલું મુંબઈ મહા- પ્રાપ્ત કર્યું હતું એવી એક ચારિત્રયસંપન્ન, સેવાભાવી અને ગાંધીરાષ્ટ્રીએ માટે” આવું આસુરી અ.ન્દોલન ચલાવી રહેલ શિવસેનાને જીની વિચારધારાને વરેલા સજજનની ખોટ પડી. પરિચય આપવાની જરૂર નથી. છેલ્લા છ આઠ મહિનામાં તેના કાર તેમને જન્મ ગુજરાતમાં આવેલા મહુધા ખાતે ઈ. સ. કરેના હાથે થયેલા બે અત્યાચાર– એક તે શિવાજીપાર્કમાં મળેલી ૧૮૮૬ની સાલમાં થયો હતો. ૧૯૧૦ની સાલમાં એલ. એમ. એન્ડ Page #51 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૩-૬૭ કશુ જીવન ૨૬૯ એસ.ની ડીગ્રી પ્રાપ્ત કરીને તેઓ ડાક્ટર થયા. ત્યાર બાદ તેમણે સર- સારા ઠેકાણે ગોઠવાઈ ગઈ છે. કારી મેડિકલ ખાતામાં નેકરી સ્વીકારી. તે દરમિયાન–૧૯૧૮ની .. તેમના દીકરાઓ સમયાનુક્રમે મુંબઈમાં આવીને સ્થિર થતા ગયા. કેશુભાઈ પણ ૧૯પરમાં પિતાના ડાક્ટરી વ્યવસાયથી નિવૃત્ત થયા સાલમાં તેઓ પાલણપુરમાં હતા ત્યારે–ત્યાં પૂરજોશમાં પ્લેગ ફાટી અને મોટા દીકરાને ત્યાં પિતાનાં પત્ની સૌ. મણિબહેન સાથે મુંબઈ નીકળે અને આ કટોકટીમાં તેમણે જીવના જોખમે લોકોની આવીને વસ્યા. મુંબઈ આવ્યા બાદ તેમના જીવને વધારે ધાર્મિક ખૂબ જ સેવા કરી ને ત્યાંના પ્રજાજનોની તેમણે પુષ્કળ ચાહના પ્રાપ્ત ઝેક લી. મુનિ ચિત્રભાનુના સમાગમે તેમને વ્રત્તનિયમ તથા ધર્મ કરી. સરકારી ફેરબદલીના કારણે એક સ્થળેથી બીજે સ્થળે એમ શાસ્ત્રોના અધ્યયન તરફ વાગ્યા. કાંતવાનું તો મુંબઈ આવ્યા બાદ પણ ચાલુ હતું. ખાદી પણ આખર સુધી તેમને વળગેલી હતી. બાર વર્ષ તેમણે સરકારી નોકરીમાં પસાર કર્યો. ૧૯૨૨ની સાલમાં * તેઓ મુંબઈ આવ્યા બાદ અમારું પરસ્પર મળવાનું વધતું ગયું તેઓ અમદાવાદમાં સ્થિર થયા અને આંખના સ્પેશ્યાલિસ્ટ તરીકે પ્રબુદ્ધ જીવનના તેઓ ચાહક હતા. મુંબઈ જૈન યુવક સંઘના તેઓ તેમણે પ્રેકટીસ શરૂ કરી. ડાક્ટરી વ્યવસાય સાથે તેમની અનેક સભ્ય હતા. સંઘ દ્વારા યોજાતા પર્યટનમાં પણ તેઓ અવારનવાર સામાજિક તથા પારમાર્થિક પ્રવૃત્તિઓ ચાલ્યા જ કરતી. અસ્પૃશ્યતા જોડાતા. તેમનામાં ઊંટી જ્ઞાનરુચિ હેઈને ધાર્મિક વ્યાખ્યાનમાં, પ્રવ ચમાં-જ્યાં પણ તેમની જિજ્ઞાસા તેમને ખેંચી જતી ત્યાં તેઓ જતા, નિવારણના કાર્યમાં તેમને ખૂબ રસ હતો. પિતાના દવાખાનામાં, એ સાંભળતા અને સાર ગ્રહણ કરતા. સંઘ દ્વારા યોજાતી પર્યુષણ જમાનામાં અનેક સ્થિતિચુસ્તોને વિરોધ ખમીને પણ, અસ્પૃશ્ય માટેની વ્યાખ્યાનમાળામાં તેને રસપૂર્વક ભાગ લેતા હતા. એક મદદ પેટી રાખી હતી અને તે દ્વારા સારા પ્રમાણમાં એકઠી- ઘેડા સમય પહેલાં તેમનાં પત્ની કેન્સરના ભેગા થઈ પડયા થતી રકમને પૂરો સદુપયોગ કર રાને ગયા નવેંબર માસની ૧૫મી વામાં આવતો હતો. ગાંધીજીની તારીખે તેમનું અવસાન થયું. આ વિચારસરણી પ્રત્યે તેમને ખૂબ ઘટનાએ તેમને હચમચાવી નાખ્યા. આકર્ષણ હતું. વર્ષોથી તેઓ ખાદી રએ જ દિવસેમાં તેમને પ્રોસ્ટેટ પહેરતા અને કાંતતા હતા, જે પ્રવૃત્તિ ગ્લાન્ડના સેજાની તકલીફ શરૂ થઈ. લગભગ આખર સુધી એટલે કે પત્નીના ૨૪વસાન બાદ અઠવાડિશારીરિક ક્ષમતાના ટેકાવ સુધી ટકી યામાં તેમણે ઓપરેશન કરાવ્યું અને રહી હતી. ૧૯૩૨ની સાલમાં તેમાંથી સાજા થયા એમ કહી શકાય. ગાંધીજીએ " યરવડા જેલમાં જ્યારે એમ છતાં પણ એ ઓપરેશનથી અસ્પૃશ્યોના અલગ મતાધિકારના શરીર ભાંગ્યું તે ભાંગ્યું. આખરે પ્રશ્ન પર ૧૪ દિવસના ઉપવાસ ફેબ્રુઆરી માસની ૧૭મી તારીખે કર્યા હતા ત્યારે તેમણે પણ ગાંધીજી સાંજે તેમણે દુનિયાની આખરી પ્રત્યેના આદરથી પ્રેરાઈને ૧૪ વિદાય લીધી. ઉપવાસ કર્યા હતા. - શ્રી કેશુભાઈમાં અદભુત ૧૯૩૬ની સાલમાં અમદાવાદ આકૃત્તિ-સૌષ્ઠવ હતું. ઊંચાઈ પણ ખાતે જૈન યુવક પરિષદ ભરવામાં ‘ખાસ્સી છ ફીટની. તેઓ કુળપરંપરાઆવી અને તેમાં પ્રમુખસ્થાન અંગે ગત જૈન ધર્મના અનુયાયી હતા; મારે અમદાવાદ જવાનું થયું ત્યારે સચ્ચરિત્ર અને પુરૂષાર્થના એક એ પરિષદના યજમાંના તેઓ પ્રતીકસમાં હતા. તેમની વાણીમાં એક હોઈને, તેમની સાથે મારે પ્રથમ પ્રેમને ઉમળકો હતે; વર્તનમાં પરિચય થયો. આ પરિષદ એ ઉદારતા અને સૌજન્ય હતું; પ્રસિદિવસમાં જૈન સમાજના સ્થિતિ દ્ધિને કઈ મેહ નહિ; સાદું, સીધું, ચુસ્ત વર્ગ સામે ચાલી રહેલા જોરદાર નિરાડંબરી જીવન. તેમનું ગૃહસ્થ– આદેલનના એક અંગરૂપ હતી. જીવન પરસ્પરનિષ્ઠ, સુખી અને આ યુવકપ્રવૃત્તિમાં તેમણે ઘણા સમય સંતુષ્ટ હતું. છએ પુત્રની–ઠે સુધી સારે સાથ આપ્યો હતો. સંતાનની આબાદી જોતાં જોતાં . કેશવલાલ અથવા તો નિકટ રનને જીવનની કૃતાર્થતા અનુતોના કારણે કેશુભાઈ ના નામથી ભવતાં તેમણે જીવન પૂરું કર્યું. મારે તેમની સાથે વ્યવહાર હતો ૬ સ્વ. ૉ. કેશવલાલ મકરંદ પરીખ ૦ ૦ ૭. આ રીતે તેમનું જીવન પુરું ભાગ્યતેમની સાથે મારો સંબંધ આજ શાળી ગણાય. દુ:ખ કુટુંબીજનોને સુધી એક સરખો સ્નેહભર્યો જળવાઈ રહ્યો હતો અને તે રીતે તેમને જેમણે સ્વસ્થ, જીવન્ત, જાગૃત શિરછત્ર ગુમાવ્યું, અને મારી જેવા નિકટથી જાણવા સમજવાની મને સારી તક મળી હતી. તેમને કુટુંબ- રખનેકને જેમણે વાત્સલ્યપૂર્ણ સ્વજન મુરબ્બી ગુમાવ્યા. તેઓ ગયા, પરિવાર માટે હતો. સંતાનમાં છ પુત્રો અને બે પુત્રીઓ હતી. પણ તેમનું સ્મરણ અનેકનાં દિલમાં ચિરાંકિત બનશે અને કંઈ જે કુશળ તેમને ડાકટરી વ્યવસાય હતા એટલે જ કુશળ અને કાળ સુધી સુવાસ ફેલાવતું રહેશે. શિસ્તબદ્ધ તેમના સંતાનોને ઉછેર હતા. તેઓ અત્યન્ત શિસ્તપરા- સ્વ. 3 કેશવલાલ પરીખના જીવનની આટલા લાંબાણથી વિગતે યણ એવા પિતા હતા. દરેક સંતાનની વ્યકિતગત કેળવણી તથા તાલીમ આપવાનું પ્રયોજન એ છે કે, પંડિત મોતીલાલ નહેરૂને દીકરો પાછળ તેમની જાત દેખરેખ હતી. પોતાના મોટા દીકરાને ગાંધી જવાહરલાલ નહેરૂ હોય એમાં કોઈનવાઈ નથી, કારણ કે જવાહરલાલને સંસ્કાર મળે એટલે તેને થોડા સમય માટે સાબરમતી આશ્રમમાં રહેવા જીવનના પ્રારંભથી જ પોતાને વિકાસ સાધવાની એવી અસાધારણ માટે મેકલ્યો હતો. આનું નામ ડે. મુકુંદભાઈ પરીખ, જે એફ. આર. સગવડ મળી ગઈ કે જેવી સગવડે બીજા કોઈને ભાગ્યે જ મળે. સી. એસ. છે અને આજે મુંબઈના અગ્રગણ્ય સર્જન છે અને જેમની રમવા જવાહરલાલને જોઈને : ૧) દિલમાં આદર તેમ જ આશ્ચર્ય ડાક્ટરી કુશળતાએ અને હૃદયંગમ માનવતાએ મુંબઈનાં પ્રજાજનોને મુગ્ધ પેદા થાય, પણ ઝાપણામાંથી કેઈ જવાહરલાલ નિર્માણ થવાની કર્યા છે. તેમના બીજા દીરા ભાઈશ્રી રમણીકલાલ પરીખ કે બ્રીજ સહજ શકયત. ન જ લાગે, જયારે કેશુભાઈના જીવનને શુન્યમાંથી યુનિવર્સીટીના રંગલર છે અને હિન્દુસ્તાન પેલીમેના એક્ઝિક્યુટીવ થયેલે અાટલે બધા સભર વિકાસ પાપણામાં એવો વિશ્વાસ અને ડીરેક્ટર છે. તેમના ત્રીજા દીકરા ડૅ. નરેશભાઈ મુંબઈના શ્રદ્ધા પ્રેરે છે કે આપણી અને કેશુભાઈની ઉગમ ભૂમિકા એક સરખી જાણીતા સર્જન છે. તેઓ પણ એફ. આર. સી. એસ. છે. બાકીના હોઈને, જે આપણે તેમની જેવો પુરુષાર્થ દાખવીએ તે, આપણે ત્રણ પુત્રોએ વિદેશ જઈને ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કરી છે અને પણ આપણા જીવનને તેમની જેટલે જ ઉત્કર્ષ સાધી શકીએ. સામાન્ય પ્રત્યેક અન્ય અન્ય વ્યવસાયમાં સુપ્રતિષ્ઠિત થયેલ છે. બન્ને પુત્રીએ માનવી માટે આવી શ્રદ્ધા અને વિશ્વાસનું ખૂબ મહત્વ છે.-પરમાનંદ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ભુજ જીવન શ્રી જે. કૃષ્ણમૂર્તિ | (ગતાંકથી ચાલુ) જેને આ રીતે તેમને વળગી રહ્યા હતા તે વિષે એમ કહી શકાય પણ ત્યારબાદ એટલે ૧૯૨૭થી ૧૯૨૯ એમ બે વર્ષ તેમણે કે, આ સર્વ લોકો ખરી રીતે કૃષ્ણમૂર્તિ શું કહે છે તેથી નહિ પણ ભારે મેટા મંથનકાળમાં પસાર કર્યા; તેમનામાં મોટું પરિવર્તન પેદા તેમના અદ્ભુત શારીરિક સૌન્દર્યથી, અને તેમના વ્યકિતત્વની તેજથયું. જગદગુરુ તરીકે થતી તેમની પૂજા, પ્રતિષ્ઠા અને પ્રભાવના પ્રત્યે સ્વીતાથી પ્રભાવિત બન્યા હતા. કૃષ્ણમૂર્તિની આ વિશિષ્ટતા પણ તેમના દિલમાં એક પ્રકારની નફરત પેદા થઈ અને છેવટે ૧૯ર૯ની ધીમે ધીમે હવે ઓસરી ગઈ છે અને આ સંબંધમાં કેટલાક એમ સાલમાં, હોલાન્ડમાં આવેલા મન ખાતે, ભેળા અંધશ્રદ્ધાળુ કહે છે કે, તેમણે ઑર્ડર નું વિસર્જન કર્યું તેને ઈનકાર કર્યો તેથી હજારે ભકત - લોકોની સામે, કૃષ્ણમૂર્તિએ ‘ઑર્ડર ઑફ ધી સ્ટાર અદષ્ટ મહાત્માઓએ તેમના ઉપરની કૃપા પાછી ખેંચી લીધી છે અને ઈન ધી ઈસ્ટ'ને વીખેરી નાંખ્યો અને એક મોટા મહાલય સાથેની પરિણામે કૃષ્ણમૂર્તિની પહેલાંની તેજસ્વીતા વિલીન ગઈ છે. ૫૦૦૦ રોકથી વધારે મોટી એવી જાગીર ઉપરના પોતાના સર્વ આ જે હોય તે, ત્રીશ વર્ષથી પણ વધારે સમયથી કૃષ્ણમૂર્તિ હકકોને ત્યાગ કર્યો અને એ રીતે પૂર્ણ સત્યનિષ્ઠાને ગુણ જે વાર્તાલાપ કરતાં કરતાં આ દુનિયાની પ્રદક્ષિણા કરી રહ્યા છે અને તેમનામાં ત્યારથી આજ સુધી એકસરખી માત્રામાં પ્રતિ- એમ છતાં તેઓ એમ જણાવે છે કે પિતાને કોઈ ખાસ સંદેશ બિંબિત થઈ રહ્યો છે તેનું તેમણે આ રીતે સૌથી પ્રથમ વાર જગતને આપવાનું નથી ! અલબત્ત, આ તેમનું કહેવું હાસ્યાપદ જેવું આપણને દર્શન કરાવ્યું. આ ઘટના અંગે કેટલાંક વર્ષો બાદ બેલતાં લાગે છે. તેમને સંદેશ એ છે કે આપણે બધા ધર્મસિદ્ધાન્તોને, તેમણે જણાવેલું કે તે ઘડી સુધીનું તેમનું જીવન, જાણે કે પોતે બધા ધર્મગુરુઓને અને બધા આધ્યાત્મિક લેખાતા મહાપુરુષોને સ્વપ્નાવસ્થામાં હોય તે રીતે, તેમણે વ્યતીત કર્યું હતું અને પોતે - ત્યાગ કરવો જોઈએ, અસ્વીકાર કરવો જોઈએ, કારણ કે તે જ એકાએક જાગૃત થયા હતા. જાણે કે, થસોફિસ્ટ ઉપર તેમણે આપણું મન મુક્ત બની શકે. એક વખત કોઈએ તેમને પૂછયું જાદુ કર્યું હોય એમ, હવે જ્યારે કૃષ્ણમૂર્તિએ “ઓર્ડર ઓફ ધી સ્ટાર કે “આમ તમે દુનિયામાં શા માટે ભ્રમણ કરે છે અને વાર્તાલાપ ઈન ધી ઈસ્ટ'-નું વિસર્જન કર્યું હતું ત્યાર પછી પણ તેઓ હજુ જો છો? શું, આ બધું આત્મ - પરિપૂર્તિ માટે છે? અથવા તો એમ સુધી ખરેખર World–Teacher-જગદગુરુ-હતા કે નહિ કરવાથી લોકોને તમે મદદરૂપ થઈ શકો છો એમ તમે માને છે ?” તે જાણવાની સાથી થી ફીસ્ટો અપેક્ષા રાખતા હતા. આ કૃષ્ણમૂર્તિ આવા સવાલોના સીધા જવાબ આપતા નથી, કારણ કે થીઓસ્ટફીસ્ટોના મનનું વર્ષોથી આ જ પ્રકારનું ઘડતર કરવામાં આવ્યું તેઓ સત્તાવાર–અધિકૃત નિવેદન કરવા માગતા નથી. તો પછી હતું અને એક સંપૂર્ણપણે પ્રમાણભૂત પુરુષ તરીકે કૃષ્ણમૂર્તિના ઉપરના સવાલને તેઓ જે કાંઈ જવાબ આપશે તે આ મતલબને. શબ્દને સ્વીકારવાને આ થીઓસોફીસ્ટોને તૈયાર કરવામાં આવ્યા હશે કે કોઈ પુષ્પને પણ એવી જ રીતે પૂછી શકાય છે કે તે સૂર્યહતા. પણ કૃણમૂર્તિ આ સંબંધમાં કશું પણ કહેવા માગતા નથી. તેમણે પ્રકાશમાં કેમ ખીલી ઊઠે છે? “માત્ર જે મને એમ જાણે છે કે પ્રતિનિધિઓને એટલું જ જણાવેલું કે, હું કોણ છું તેનું કોઈ ખાસ મહત્ત્વ પોતે કશું જાણતું નથી, જે પિતાના અજ્ઞાન વિષે સંપૂર્ણ સભાન છે– નથી. પોતે અન્ય કોઈને પ્રમાણભૂત તરીકે માનવામાં–સ્વીકારવામાં માત્ર આવું મન જ ખરી શાન્તિ અનુભવી શકે છે.” માનતા નહતા, અને પોતાની આસપાસ કે પિતાની વિરુદ્ધમાં કોઈ - કૃષ્ણમૂર્તિ કહે છે કે હું બહુ ઓછાં પુસ્તકો વાંચું છું, કારણ કે એક સંપ્રદાય ઊભું થાય એમ તેઓ ઈચ્છતા નહતા. આમ છતાં જો હું બહુ પુસ્તકો વાંચું તે પછી મારે માત્ર second-hand પણ, એમ લાગે છે કે, પોતે જગદગુરુ હોવાની ભ્રમણાને કાંઈક અંશ, thoughts–બીજાના ઉછીના લીધેલા વિચારો—જ આપવાના રહે. તેમનામાં હજુ પણ રહ્યો હોય, કારણ કે તે સત્યના જ્ઞાતા છે પણ તેમનું તત્ત્વદર્શન વૈદાન્ત અને બૌદ્ધદર્શનને બહુ મળતું આવે એ માન્યતા તેમણે કયારેય છે.ડી નથી અને પિતા અંગેની નીચેની છે અને બૌદ્ધદર્શન માફક બહુ કડક છે. તેઓ આમથી તેમ તમને જાહેરાતમાં તેમણે એ જ ભાવ વ્યકત કર્યો છે – વિચારના ચક્રાવે ચઢાવે છે અને કોઈ પણ બાબત કસ્વા માટે “હું એમ કહેવા માગું છું કે સત્ય એ પથવિનાને પ્રદેશ છે કે કોઈ પણ બાબતને વળગી રહેવા માટે તેઓ કશો અવકાશ અને કોઈ પણ સંપ્રદાય કે પંથને અનુસરવાથી તમે એ સત્યને રહેવા દેતા નથી. એક સત્યલક્ષી જિજ્ઞાસુ અકળાઈને બૂમ પાડી કદિ પણ પ્રાપ્ત કરી શકો એમ છે જ નહિ....કારણ કે હું સમગ્ર ઉઠયો કે “તમે મારું બધું જ ઝુંટવી લ્યો છે, મારી અહંતા, સત્ય છું .. જે મને સમજવા ચાહે છે તે મુકત બને એમ ખ્યાતિ મેળવવાની મારી કામના, કાંઈક કહેવા વિચારવાલાયક હું ઈચ્છું છું, તેઓ મને અનુસરે એમ નહિ. ... હું કે જે ખ્યાલને આગળ ધરવાને માટે આવેગ – આ બધાથી તમે મૂર્તિમાન સત્ય છું તેને અનુસરવાનો દાવો કરનાર દંભી લોકોનું મને વંચિત કરે છે ? આ બધું ન હોય તો પછી મારે કરવું શું?” મને શું પ્રયોજન છે ?” શું ખરેખર! બૌદ્ધધર્મીઓ માફક તેઓ એમ જણાવે છે કે, : ઉપરથી સ્પષ્ટ માલુમ પડે છે કે વધારે પડતી નમ્રતા એ સર્વ કાંઈ ક્ષણિક છે, પરિવર્તનશીલ છે અને આને પ્રત્યક્ષ અનુભવ કૃણમૂતિની મૂટિએમાંની એક નથી, અને સત્ય શું છે તે તેઓ કરો તે જ પ્રજ્ઞા અથવા તેઓ જેને “સર્જનશીલ મન’ Creative આજ સુધીમાં કદિ પણ સ્પષ્ટ આકારમાં જણાવી શક્યા ન હોય તે mind' કહે છે તે પ્રાપ્ત કરવા બરાબર છે. તેમણે તે માટે કદાચ તેઓ નહિ પણ અાપણે દોષપાત્ર છીએ. જણાવ્યું છે કે “ખરેખર જેમાં સાતત્ય છે તે કદિ પણ સર્જક કૃષ્ણમૂર્તિએ “ઓર્ડર ઑફ ધી સ્ટાર ઈન ધી ઈસ્ટ’ નું વિસર્જન હોઈ શકતું નથી. માત્ર તે જ મન કે જે ક્ષણ પ્રતિ ક્ષણ કર્યું તે સાથે તેમણે થીએસેફીકલ સોસાયટી સાથે, કેમેસનરી સાથે સર્વ કોઈ પ્રત્યે મૃત્યુનો અનુભવ કરે છે તે જ મન મૃત્યુ શું છે તે અને લીબરલ કેથલિક ચર્ચ સાથે-જે સંસ્થાઓએ નવા જગદ- ખરા અર્થમાં જાણે છે. માણસે મનથી ઉપર ઉઠવું જોઈએ. Reality શું ગુરુના રાગમનમાં રસ દાખવ્યો હતો તે સર્વ સંસ્થાઓ સાથે- છે–સત્ય શું છે–તે શોધવા માટે જે પરંપરામાં માણસ ઉછર્યો હોય છે પિતાને સંબંધ તોડી નાખ્યો. તેના ભાવી અનુયાયીઓમાંના ઘણા તે પરંપરામાંથી પેતાની જાતને સર્વથા મુકત કરવી જોઈએ—અને આ ખરાએ તેમને ત્યાગ કર્યો હો, પણ થેડા લે છે, તે શું કહેવા કાર્ય ખરેખર અસાધારણ મુશ્કેલીભર્યું છે. પણ ત્યારે જ મનન સીમિત માગે છે તે સાંભળવા, સમજવા માટે તેમને વળગી રહ્યા હતા. માપથી ઉપર ઉઠવાનું-ઊંચે જવાનું અને જે અમાપ છે, જે અનુપમેય Page #53 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૩-૧૭ છે તેને અનુભવ કરવાનું શકય બને છે.” બૌદ્ધધર્મીઓ માફક તેમણે પણ કહ્યું છે કે જીવન દુ:ખસમુચ્ચય છે. “આપણે જન્મ્યા ત્યારથી આપણે મરીએ ત્યાં સુધી વર્ષ પ્રતિ વર્ષ આપણુ' જીવન સંઘર્ષ, દુ:ખ, વેદના અને ભયની પ્રક્રિયા માત્ર છે. આપણે આપણા અજ્ઞાનને લીધે દુ:ખ ભાગવીએ છીએ. અજ્ઞાન એ અર્થમાં કેઆપણે આપણી જાતને જાણતા નથી, આપણા સ્વરૂપ વિષેના અજ્ઞાનમાંથી વાસના પેદા થાય છે અથવા તે કૃષ્ણમૂર્તિ કહે છે તે મુજબ “જેને આપણે અનુભવ કહીએ છીએ તે પ્રકારની ઈન્દ્રિયજન્ય સંવેદનની શેાધ ઉદ્ભવે છે.” આ વાસનાતૃપ્તિ દ્વારા નિર્માણ થતા અનુભવના સંચય સમય જતાં ભ્રામક અહીં તરફ અથવા તે હુંપણાના કેન્દ્ર તરફ આપણને લઈ જાય છે. “જો તમે બારીકીથી નિહાળશે! તો તમને માલુમ પડશે કે એ વૈચારિક પ્રક્રિયા છે કે જેમાંથી હુંપણાનું કેન્દ્ર પૈદા થયું છે.” બૌદ્ધધર્મી મા કૃષ્ણમૂર્તિ પણ ઉપદેશે છે કે કોઈ કોઈના ઉદ્ધાર કરી શકતા નથી. તમારો ઉદ્ધાર તમારે પાતાએ જ કરવાનો છે. તેમને અતિપ્રિય એવા ઉદ્ગાર આ પ્રમાણેના રહેતા. “જાઓ અને જાતે કૂવો ખોદો.” જે અન્ય પ્રત્યેની આંધળી શરણાગતી ઉપર અને અન્ય સત્તાના સ્વીકાર ઉપર ભાર મૂકે છે એવી ‘ગુરૂ’ પદ્ધતિ વિષે તેમને અત્યત્ન અણગમા – એક પ્રકારનો તિરસ્કાર છે. “શિક્ષકો અને ગુરૂઓ જે કાંઈ જ્ઞાત છે તે જ માત્ર શિખવી શકે છે, અને જે મન જ્ઞાતના ભાર નીચે દબાયેલું છે તે અજ્ઞાતને કદિ પણ પ્રાપ્ત કરી શકે નહિ.” આ જ પ્રમાણે તેઓ કોઈ ધાર્મિક ક્રિયાકાંડ કે શિસ્તપાલનમાં માનતા નથી. “જે મન શાન્તિ શે!ધે છે અને શાન્તિના ચાલુ રૂઢ ખ્યાલે ઉપર સ્થિર થઈ બેસે છે તે મન ખરા અર્થમાં શાન્ત હોઈ શકતું નથી; તે મન એક ચાક્કસ ચેાગઠામાં શેઠવાયલું છે, તે કોઈ એક ઢાળામાં ઢળાયલું છે અને આણું મન જાગૃતજીવતું મન નથી; તે નથી નિર્મળ કે નથી ચેતનવન્તુ; માત્ર જે મન નિર્મળ છે, તાજગીથી ભરેલું છે, શોધ કરવાને સર્વથા મુકત છે તે જ મન સર્જનશીલ બની શકે છે.” બુદ્ધ જીવન આપણને અનુભવ દ્રારા કશું પ્રાપ્ત થતું નથી, કોઈ સત્ય લાધતું નથી. ભૂતકાળ મરી ગયા છે. “સત્ય તે તે બધા ભાર—બાજથી મનને મુક્ત કરવાથી પ્રાપ્ત થતી awareness-સજાગપણું છે.” તો પછી આવી કોઈ ફરિયાદ કરે કે “તમે ભારે ભંજક છે, ભારે નિષેધવાદી છે. તમે અમારું બધું લઈ લ્યો છે. પણ તેના બદલામાં તમે આપે છે! શું ?.... માણસની નબળાઈ અંગે, ક્ષતિ અંગે શું તમારે વધારે ઉદાર થવું ન જોઈએ?” તે એમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું છે ખરું? પણ કૃષ્ણમૂર્તિમાં આવી નબળાઈ માટે કોઈ કુણાપણું નથી. તેઓ એમ કહેશે કે નબળા નબળાની ભલે સંભાળ લે; માણસની નબળાઈ સાથે મને કઈ નિસબત નથી. જે બળવાન હોય તેણે સંચિત અનુભવોના સંસ્કારથી મુકત એવા સજાગપણાના અભ્યાસ વડે અના ભ્રામક કેન્દ્ર સાથે સધાયલી આત્મીયતામાંથી મુકિત મેળવવી ઘટે. બૌદ્ધો આ સજાગપણને mindfulness કહે છે. દિલ્હીમાં હું તેમને પહેલી વાર સાંભળવા ગઈ ત્યારે શ્રોતાસમુદાયમાંથી પૂછાતા સવાલોને તેઓ જવાબ આપતા હતા. મિયાણાના એક છેડે એ ઊંચા આસન ઉપર બેઠેલા, સાઠથી સીતેર વર્ષ વચ્ચેની ઉમ્મરના ભૂખરા વાળ વાળા તેમને મે' જોયા અને તેમની આજની મુદ્રામાં તેમની આગળની સુન્દર મુખાકૃતિની ઝાંખી થતી હતી. તેમની આંખો ચમકતી હતી અને તેમના મેઢાની નીચેના ભાગ નબળા દેખાતા હતા અને પ્રે!ફાઈલમાં એક કૃપાપરાયણ ધ્રુવડનો ભાસ થતો હતો. જ્યારે સૌથી પહેલા પ્રશ્ન પૂછવામાં આવ્યા ત્યારે તેઓ પૂરી શાન્ત અને સ્વસ્થતાપૂર્વક બેઠા હતા. કોઈ એક જણે પૂછવાની હિંમત કરી કે “આત્માના ખુનર્ભવમાં તમે માને છે?” ભૃકુટી ચઢાવીને તથા હોઠ દબાવીને તેઓ P ૨૨૧ બાલ્યા “આ તે ભારે અદ્ભુત સવાલ છે.” એમને અવાજ સામાને એટલે બધા દબાવી દે એવા હતા કે જયારે “આ અણુયુગમાં જીવનને કેવી રીતે ગોઠવવું?” એવા સવાલ અન્ય કોઈએ કરવાની હિંમત કરી ત્યારે મને ભારે આશ્ચર્ય થયું. આ બે સવાલેમાંના એકેને જવાબ આપવાનું કૃષ્ણમૂર્તિએ ઉચિત ધાર્યું નહિ. ત્રીજી વ્યકિતએ ફરીથી પ્રયત્ન કર્યા, “ સજાગપણુ–Awarenass - શું છે ?” કૃષ્ણમૂર્તિએ સ્પષ્ટ અને સંપૂર્ણપણે શુદ્ધ એવા અંગ્રેજીમાં જવાબ આપ્યો. એક પંડિત જવાબ આપે એવી રીતે સ્પષ્ટ અને સચોટ શબ્દોમાં તેમણે જવાબ આપ્યો કે “તમારા પ્રશ્નને ટાળવા માંગું છું એવી છાપ તમારા ઉપર પડે એમ હું નથી ઈચ્છતા. આ બધા પ્રશ્નોને આપણે એકઠા કરીએ અને તેમાંથી કોઈ સમાન અર્થ નીકળે છે કે નહિ તે આપણે જોઈએ.” અને ચર્ચાના વિષયને ધીમે ધીમે ગૂંચવતાં ગૂંચવતાં તેમણે પ્રજ્ઞા વિષે કહેવા માંડયું. કોઈએ તેમને પ્રજ્ઞા વિષે પૂછ્યું જ નહોતું, તેઓ તે વિષે જ ચર્ચા કરવા માંગતા હતા. તેમણે જણાવ્યું. “આપણે આપણાં બાળકોને સારું શિક્ષણ આપવા માંગીએ છીએ, ખરું કે નહિ ? પણ આજનું શિક્ષણ આપણને બુદ્ધિમત્તા આપે છે ખરું? આજનું શિક્ષણ સર્જક ચિન્તનની અટકાયત કરતું હોઈને બુદ્ધિમત્તાને શું ખરી રીતે રૂધી નાખતું નથી ...?” ચોક્કસ અવાજમાં તેમની વાણી વહેતી રહી. તેનાં ચરણા આગળ સાડીમાં સજ્જ થયેલી કેટલીક પાશ્ચાત્ય સ્રીઓનું જૂથ બેઠું હતું અને તેમને એધ્યાનથી અને ભકિતભાવપૂર્વક સાંભળી રહ્યું હતું. શ્રોતાસમુદાયમાંથી કેટલાક અધીરાઈ દાખવતા હતા. મને એકાએક કૃષ્ણમૂર્તિ ઉપર કંટાળા આવવા લાગ્યા, હું ઊભી થઈ અને ચાલતી થઈ. અનુવાદ : (પૂર્ણ) મૂળ અંગ્રેજી: પરમાનંદ શ્રીમતી એની માર્શલ ભારતનાં ભયસ્થાના ‘હિંસાની વિરુદ્ધમાં પ્રજામત જાગૃત થવા જ જોઈ એ.’ (તા. ૮-૧-૬૭ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં પ્રગટ થયેલા લેખનો અનુવાદ ). છેલ્લાં ૨૦ વર્ષથી ભારતમાં, પશ્ચિમના દેશે જેને માને છે, તેવી લોકશાહી અમલમાં છે. પુખ્ત મતાધિકારનાં પાયા પર અને મુકત તથા ગુપ્ત મતદાન દ્વારા દર પાંચ વરસે લાકોએ ચૂંટેલાં પ્રતિનિધિઓ એક બીજાની સાથે ચર્ચા-વિચારણા કરીને નિર્ણયો કરે, એ આ લોકશાહીના મૂળભૂત સિદ્ધાંત છે. એ ખર્' છે કે, બ્રિટન-અમેરિકાની જેમ હજી સુધી આપણે ત્યાં દ્રિ-પક્ષીય પદ્ધતિ વિકસી નથી. અને એ પણ સાચું છે કે, કેરળ સિવાય ઘણાખરા પ્રાન્તામાં કાગ્રેસને જ મેાટી બહુમતી મળેલી છે, પણ તે માટે કેટલાંક ઐતિહાસિક કારણા છે. આપણે ત્યાં જે રીતે લોકશાસન ચાલી રહ્યું છે તેની બીજી એક બાજુને વિચાર કરીએ. સંરક્ષણ ધારાના ચાલુ રહેવ. વિષે ઘણી વાત ચાલે છે. છેલ્લાં ચાર વર્ષથી સરકારે સંરક્ષણ ધારા હેઠળ લોકોને પકડવાની સત્તાનું શસ્ત્ર તૈયાર રાખ્યું છે, પરંતુ રાજકીય નેતાઓ કે પક્ષે સામે આ સત્તાનો ઉપયોગ એ કચિત જ કર્યો છે. ડાબેરી સામ્યવાદી પક્ષ પર સરકારે પ્રતિબંધ મૂકયો નથી એ જ એક હક્કીકત પુરવાર કરે છે કે સરકાર એ શસ્રના ઉપયોગ કરવામાં કેટલી સજાગ છે. સરકાર અને અખબારોના સંબંધ જોઈએ. પાકિસ્તાન જેવા બીજા એશિયાઈ દેશોની સરખામણીમાં આપણે ત્યાં ભારતમાં વર્તમાનપત્રા સ્વતંત્ર છે. તાજેતરમાં દિલ્હી ખાતે મળી ગયેલી ઈન્ટરનેશનલ પ્રેસ ઈન્સ્ટીટયૂટ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાની બેઠકમાં પણ તેના પ્રતિનિધિઓએ ભારતનાં અખબારી સ્વાતંત્ર્યને અંજલિ આપી હતી. આટલું વિચાર્યા પછી, નિર્ણય લેવાની પદ્ધતિ વિષે વિચારીએ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ પ્રબુદ્ધ જીવન તા. ૧-૩-૬૭. તે જણાશે કે કે કેંગ્રેસ પક્ષની અંદર નિર્ણયો લેવાની પદ્ધતિ સહેજ ચળવળ છેવટે તે શિખીસ્તાન માટેની જ ચળવળ હોવાનું પુરવાર બદલાઈ છે. આચાર્ય ક્રિપાલાણીએ કહ્યું છે તેમ કોંગ્રેસ રાજકર્તા થયું છે. આ બધાં વધતા જતાં જોખમેના પરિણામે એમ લાગ્યા પક્ષ હોઈને તેણે લીધેલાં નિર્ણય સમગ્ર દેશને અસર કરે છે. કોંગ્રેસ વિના રહેતું નથી કે આપણે ક્યાંક મોટી ભૂલ કરી છે. આપણે પક્ષની અંદર નિર્ણય લેવાની લાંબી પ્રક્રિયાના જુદા જુદા તબક્કા એમ માન્યા જ કર્યું કે આપણે ત્યાં રાષ્ટ્રીય એકતા છે જ, અથવા તે " છે અને દરેક તબકકે લોકોના પ્રતિ. ધ પિતાને અવાજ રજૂ સ્વદેશાભિમાન પ્રાંતવાદને દબાવી શકશે, અથવા તે સમગ્ર દેશ માટેની કરી શકે છે. જોકે પંડિત જવાહરલાલ નહેરના સમયમાં એમને મત એક કડી ભાષાની ભાવના અંગ્રેજી તથા માતૃભાષાની ભાવના કરતાં એ આખરી નિર્ણય બની રહે. તે લગભગ એક સરમુખત્યાર બળવત્તર પુરવાર થશે, અથવા તે રાષ્ટ્રના હિતની સામે આપણે આપણી જેવા હતા. તેઓએ પોતાની જાતને સત્તાસ્થાને ઠોકી બેસાડી હોવાનાં નાતજાતને ભૂલી જઈશું અથવા તે અહિંસા ઉપર ગાંધીજી જે ભાર કારણે નહીં, પણ પ્રજાએ પિતે જ તેમનામાં દર્શાવેલાં વિશ્વાસના મૂકતા હતા તેનું આપણે નિષ્ઠાપૂર્વક અનુસરણ કરીશું અને ઉપવાસ કારણે. તેમની પછી લાલબહાદુર શાસ્ત્રીએ કોન્સેન્સસની સમગ્ર ને દુરાગ્રહો દ્વારા આપણી ઈચ્છાઓને સામા પર લાદવાને બદલે અભિપ્રાય તારવવાની પદ્ધતિ અજમાવી અને તેણે સારું કામ આપ્યું. દલીલ દ્વારા આપણા પ્રશ્નોનો ઉકેલ શોધીશું. શાસ્ત્રીજી પછી શ્રીમતી ઈન્દીરા ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ શ્રી પરંતુ આપણે કબૂલ કરવું જોઈએ કે આ બધું માની લેવામાં કામરાજ સંયુકતપણે આ પદ્ધતિને અપનાવીને કાર્ય કરી રહ્યા છે. આપણે ખોટા ઠર્યા છીએ. હવે આપણે એક નવેસરથી શરૂઆત કરવી શ્રી માઈક્લ બ્રેશરે Succession in India નામના જોઈશે અને સામાન્ય જનસમૂહને આ સત્ય સમજાવી દેવું પડશે કે પિતાના પુસ્તકમાં ભારતમાં સત્તાનાં બદલાતાં જતાં વલણોની સમીક્ષા અહિંસા, અસાંપ્રદાયિક્તા, સ્વદેશાભિમાન અને સંગઠ્ઠનની ભાવના કરી છે અને તેઓ એવા નિર્ણય પર આવ્યા છે કે ભારતમાં સત્તાની ઓને અવગણીને આપણે દેશનું મેત અને એક અથવા બીજા પ્રકાફેરબદલીની પદ્ધતિ મૂળભૂત રીતે ઇંગ્લંડમાં છે તેવી જ છે. રની ગુલામીને જ જોતરીશું. લેશાહીની જે પ્રથા ભારતમાં અને પશ્ચિમના દેશોમાં જાણીતી - લોકશાહીમાં શ્રદ્ધા ધરાવનારાં સૌ માટે હવે, ધાકધમકી કે થઈ છે, તે એશિયા-આફ્રિકાનાં મોટા ભાગનાં દેશમાં એછે વત્તે - બળજબરીથી ધાર્યું કરાવવાની પદ્ધતિ સામે, એક મજબૂત પ્રજામત અંશે નિષ્ફળ ગઈ છે. ભારતમાં આજે આપણે ચેથી સામાન્ય ઊભું કરવાને સમય આવી ગયો છે. સરકારે પણ આવી ધાકધમચુંટણીઓ-કે જેમાં લગભગ ૨૪ કરોડ મતદારે મતદાન કરશે ને કીઓને કોઠું નહીં આપવાની નીતિમાં મક્કમ રહેવું એટલું જ જરૂરી આરે આવીને ઊભા છીએ, ત્યારે લોકશાહીનાં સરળ અમલ આડે છે. કાર્યક્ષેત્રનાં દરેક તબક્ક-ને ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓમાં– અનેક અવરોધ રૂકાવટ કરતા નજરે પડે છે. શું આપણે લોકશાહી સામસામાં પક્ષને ચર્ચાના ટેબલ પર લાવવા માટે અને તેમ કરવામાં સામેના પડકારને ઝીલી શકીશું, કે પછી આપણે પણ આફ્રિકાને સફળતા ન મળે તે પછી મધ્યસ્થી કે લવાદી જેવી વિવેકપૂર્ણ રસ્તે જઈશું? પદ્ધતિ દ્વારા ઉકેલ શોધવા માટેની વ્યવસ્થા થવી જોઈએ. ભારતમાં લોકશાહીને પડકારતાં ભયસ્થાને કયાં કયાં છે? પ્રજાને લોકશાહી માટે તૈયાર કરવાનો આ કાર્યક્રમ એક મહહિંસામાં માનનારા અને હિંસક તથા નૈતિક મૂલ્યો વિનાની પદ્ધતિ ત્વને રચનાત્મક પ્રયત્ન છે એમ લાગવું જોઈએ અને દરેક ક્ષેત્રમાં દ્વારા રાજકીય ફેરફાર લાવવા માંગતા રાજકીય પક્ષો અને બીજાઓ એને અમલ થવો જોઈએ. લોકશાહી એક જીવનની પદ્ધતિ છે અને એવાં તત્ત્વોની હયાતી એ જ મુખ્ય ભયસ્થાન જણાય છે. આ સમાજના દરેક સ્તર પર અને દરેક કાર્યમાં એ વણાઈ જવી જોઈએ. પ્રકારની હિંસક વિચારસરણીઓની હતી અને વિકાસ ખુલ્લાં ખુલ્લાં આજે એવી આબોહવા સર્જાઈ છે કે જેમાં દરેકને એમ લાગે દેખાતાં નથી; તેમ છતાં પણ તેઓ કાંઈ ઓછાં જોખમી નથી. બીજું છે કે ધમકીઓ આપવાથી ધાર્યું કામ કરાવી શકાશે. આ એક કમએક તત્ત્વ, જે જરા ઓછું જોખમી જણાય છે, પરંતુ હમણાંથી નસીબી છે. આ આબેહવાને આપણે બદલવી જ પડશે ને જેટલી વધારે વિસ્તરેલું છે, તે ગેરવ્યાજબી દબાણનું છે. ઉપવાસે, બંધે, સરકારની તેટલી જ વિરોધ પક્ષોની અને તેટલી જ સામાન્ય નાગસમૂહ-હડતાળ વગેરે એ પ્રકારની પદ્ધતિઓ છે કે જે સામાન્ય રિકોની પણ એ ફરજ છે. નાગરિકના હક્કેની છેક જ ઉપેક્ષા કરે છે અને જાહેર પ્રજાને પારાવાર ભારતે કોમવાદ અને જ્ઞાતિવાદનાં, વહેમને અંધશ્રદ્ધાઓનાં તકલીફમાં મૂકે છે. જના ચોગઠામાંથી બહાર નીકળીને વિજ્ઞાન તથા મંત્રવાદની દુનિયામાં હું એમ કહેવા નથી માગતું કે લોક ફરિયાદો જ ન કરે પગ મૂકવો જ પડશે, કે જેનાં સત્યો વેદાંતનાં મૂળ તત્ત્વોની વધારે અથવા પોતાની માંગણીઓ રજૂ ન કરે. પરંતુ કોઈ પણ પ્રશ્નના નજીક છે, ને જેનાં નૈતિક મૂલ્ય જીવનની એકતાની પ્રતીતિ ઉપર આધારિત છે. તે જ ને માત્ર તે જ રસ્તે ભારત વિશ્વબંધુત્વને માર્ગે નિરાકરણ માટે ચર્ચા, મધ્યસ્થી કે લવાદી એ જ સૌથી વધારે વ્યાજબી પ્રયાણ કરી શકશે. રીત છે. નિર્દોષ નાગરિકોને એમાં સંડોવવા અને તેમનાં પર ત્રાસ -રાજકારણમાં એને જ અર્થ છે “વિશ્વ લોકશાહી”! ગુજારો એ તે માતાને શિક્ષા કરવા માટે બાળકને ભુખ્યું રાખવા જેવું છે. અનુવાદક: મૂળ અંગ્રેજી: સાચી લોકશાહીનું ત્રીજું ભયસ્થાન કોમવાદ અને જ્ઞાતિવાદ શ્રી સુબોધભાઈ એમ. શાહ શ્રી આર. આર. દીવાકર છે. સેલિગ હેરિસને તેનાં એક પુસ્તક The Dangerous Decade ૧૯૬૭થી સન્યના લવાજમમાં વધારે માં ભારતમાં ચૂંટણીનાં પરિણામની ભારે વિશદ સમીક્ષા કરી છે, ૧૯૬૭ના જાન્યુઆરી માસની પહેલી તારીખથી શ્રી મુંબઈ જેમાં જ્ઞાતિવાદનાં જોખમે જણાવ્યાં છે. ઘણાખરાં પ્રાંતમાં કોમી જૈન યુવક સંઘના સભ્યોના વાર્ષિક લવાજમમાં વધારો કરીને રૂા. ૧૦-૦૦ ભાવના પ્રથમ પાને છે, જ્યારે ગુણવત્તા બીજે કે ત્રીજે સ્થાને નક્કી કરવામાં આવેલ છે. આ બાબતની સંઘના સર્વ સભ્યોને જાણ છે. ભાષાવાદનું તત્ત્વ પણ છેલ્લે છેલ્લે લોકશાહીનાં ભયસ્થાનમાં કરવામાં આવી છે. એમ છતાં આ બાબતની સવિશેષ જાણ થાય. ઉમેરાયું છે કે જે સમગ્ર ભારતનાં સામાન્ય નાગરિકત્તવની ભાવનાને એ હેતુથી આ જાહેરાતનું પુનરાવર્તન કરવામાં આવે છે. અમે. ધરમૂળથી ઉચ્છેદે છે. આશા રાખીએ છીએ કે સંધના રસ સભ્યો પૂર્વવત ચાલુ રહેશે અને માત્ર લોકશાહી માટે જ નહીં પરંતુ રાષ્ટ્રીય એકતા માટે પણ પોતપોતાનું લવાજમ સંઘના કાર્યાલય ઉપર મોકલી આપશે. આ મુખ્ય ભયસ્થાને છે. દા. ત. પંજાબી સૂબા માટેની આખી મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ. Page #55 -------------------------------------------------------------------------- ________________ તા.૧–૩–૧૭ પ્રબુદ્ધ જીવન ૨૨૩ મહાપ્રસ્થાનના પથ પર૨૨ આ તેત્રીસ દિવસના લાંબા ગાળામાં, મને જે અનેક યાત્રી- હૃદયની અંદર બરફના થર પર થર જામ્યાં હતાં કઠણ નિશ્ચલ હેમએને સંબંધ થયો હતો, તેમની વાત હું વિચારતે હતે. આજ જે કણને ઢગલે, ત્યાંથી ઊતરી આવ્યો ચંચળ વસન્તના ઉપવનમાં, માલતીતેઓ મને જુએ તે ઓળખી નહિ શકે. તેત્રીસ દિવસ સુધી જે મલિક્કાથી છવાયલી ઉપવનની વીથિકામાં. દક્ષિણના દાક્ષિણ્યમાં મેં માણસ ઓછાબોલે, નિલિતને ઉદાસી હતા, આજે એની શકલ બદ- માધુર્યને આનંદ શેધી કાઢયો, અસ્થિમાળાને બદલે મારા અંગેઅંગમાં લાઈ ગઈ છે. જે માણસ વિનાની, છોંતીલ, ગુપ્તકાશી, રામવાડા, લાલ પલાશને ગુચ્છા હતો. માથા પર તુરાજને સુવર્ણ મુગટ હતે. ઉખીમઠ વગેરે આગળ ચઢાણને રસ્તો મોટું બંધ કરીને કાપે છે, ચિતાભસ્મને સ્થાને પુષ્પગુ હતી. હાથમાં શિંગડાને બદલે વાંસળી આજે એનું આ શૌખીન અશ્વારોહણ–તે જોઈને તે ખરેખર આવી ગઈ હતી. વસન્તની ભરતીમાં મારે વૈરાગ્ય તણાઈ ગયો હતો. વાક બની જાય છે. તેઓ એમ માનતા હતા. કે, હું પથ્થરની મૂર્તિ રાણીએ કહ્યું : “મારી વાત કહીને મેં તમને દુ:ખી ક્ય, નહિ?” જે કઠણ છું, મારા જેવો કષ્ટ સહન કરવાવાળો, ને તંદુરસ્ત યાત્રી દૂર વિજાણીચટ્ટીને દીવે દેખાતો હતો. મેં કહ્યું, “અરે, એમાં શું આ વર્ષે તે એક પણ આવ્યો નથી. તેને કદાચ મને જોઈને પણ થઈ ગયું? દુ:ખ જ દુ:ખને અતિથિ થઈને આવે છે.” વિશ્વાસ ન બેસે કે હું કુવારાની જેમ વાચાળ બની ગયો છું. મારા તે ભલે આવવા દો.” એણે હસીને કહ્યું, “અચ્છા, તમને મનના આકાશમાં રંગની લીલા થઈ રહી છે. મારો સંન્યાસીને યાદ આવે છે રવીન્દ્રનાથનું પેલું કાવ્ય ?” એમ કહીને એણે પોતે જ કોમળ કંઠે ગાવું શરૂ કર્યું. વેષ સરી પડયો છે. અપરિચિતા એક સ્ત્રીની સાથે જંગલને રસ્તે હું “રાજપથે તમે આવશે ના, પથભર્યો છે તેજે, ઘાડા પર જાઉં છું. મારી બદરીકાશ્રમની યાત્રા પુરી થઈ હતી. મારો પ્રખર તેજે. તીર્થને રસ્તો પણ પૂરો થયા હતા. એમને વિશ્વાસ ન આવે, કારણ કે સઉથી અજાણ્યું હે મારા વિદેશી, સંસારને નિયમ જ એ છે. આપણે માણસને એક જ ફૂટપટ્ટીથી તમને ન જુએ પેલા પડોશી, માપીએ છીએ. રોને એકજ ઢાંચામાં ઢાળી દઈએ છીએ. જેને હે મારા સ્વપ્નવિહારી, તમને પિછાણીશ પ્રાણને પુલકે, રંગ સફેદ હોય તેને હંમેશને માટે સફેદ રંગથી જ આપણે ઓળખીએ ઓળખીશ સજલ આંખને પુલકે, છીએ. જીવનના સહજ વિકાસને ટાળીને જ ચાલવાને સામાન્ય જાણીશ હે વિરલ નિહાળીનિહાળી મનુષ્યને સ્વભાવ હોય છે, અર્થાત માનવધર્મ ફકત પરિપૂર્ણરૂપેજ પરમ પુલકે આત્મપ્રકાશ કરવા ઈચ્છે છે. જેમાં નીતિના ગુલામે છે, સમાજના આવજો પ્રદોષની છાયામાંહી, આવશે ના પથના તેજે ચાલતા આવેલા સરકારને જેઓ વેચાયેલા જેવા છે, ચિત્તધર્મને પ્રખર તેજે. સેંકડો બંધનથી બાંધી જે જીવનને સંકુચિત કરે છે, વંચિત હસીને મેં કહ્યું, “ગીત તમારા કંઠમાં શોભે છે. અચ્છા, તે કરે છે, આત્મવિકાસની તપસ્યા જોડે તેમને પરિચય હોતો નથી. હું હવે આગળ જાઉં.” - મનુષ્યની સહજપ્રકૃતિ કેમ બંધનજર્જર છે? સહજ આનં- ઘોડાને દોડાવવાની મેં કોશિષ કરી, પણ એને દોડાવો દની સુધા કેમ નાગપાશથી જકડાઈ છે? આપણું મગજ કેમ ન્યાય- સહેલું નહોતું. એને મારીએ એટલે ઘેડે ચાલે, પણ જોતજોતામાં *અન્યાયના વિચારથી ભારેખમ બનાવી દેવામાં આવે છે? વિના એની ગતિ મંદ પડી જાય. એમ કરતાં કરતાં જ્યારે ચટ્ટીની મુસિબતે જીવવું, સ્વસ્થ મનથી જીવવું એ આપણું ધ્યેય હોય છે. પાસે આવી પહોંચ્યો, ત્યારે સારી પેઠે અંધકાર જામ્યો હતો. સામેજ સૂર્યદેવતા તરફ શતદલપઘની જેમ વિકસિત થવું એ હોય છે પાસે પાસે બે ઘરે હતાં. એમાં ઝરૂખા હતા, પહેલી ચટ્ટીની નીચે આપણી સાધના; તે પછી શા માટે આટઆટલાં મંદિર, એક ખાવાની દુકાન હતી,-એટલે રાત તો સારી રીતે વીતશે એમ આટલી મસજીદો ને દેવળો ખડકાયાં છે? જેઓ ધર્મની ધજા લઈને લાગતું હતું, ચારેબાજુ જાતજાતનાં વૃક્ષોનું જંગલ હતું, પાછળની ફરે છે, ને નીતિને પ્રચાર કરે છે, તેઓ શા માટે નિર્બોધ માનવીને, બાજુ ખુલ્લા મેદાન જેવી જગા હતી, રસ્તાની પેલી બાજ એક અને મૂઢ માનવસમાજને કાયદાની સાંકળથી જકડે છે? મનુષ્યત્વ સુંદર ઝરણું વહેતું હતું. થોડા સમય પૂર્વે જ અહીં વરસાદ પડયો અને માનવતા શા માટે વારેવારે ધર્મશાસનની બેડી તેડીને હતે, બધે પાણી પાણી થઈ ગયું હતું. ગાંડાની જેમ રણક્ષેત્રમાં દોડી જાય છે? શા માટે થાય છે હિંસા, * ચૌધરી સાહેબ એમના રસાલા જોડે હાજર થઈ ગયા. પહેલી મારામારી, રકતપાત, ને સમાજવિપ્લવ? જેઓ યુદ્ધની તૈયારી કરે ચટ્ટીને બીજે માળે બધાએ આશરો લીધે. પાસેના જ ખંડમાં એક છે, યુદ્ધ કરે છે, યુદ્ધમાં મરે છે, જેઓ શાન્તિ સ્થાપે છે, તે જ હિન્દુસ્તાની અને એક મારવાડીને રસાલો આવી પહોંચ્યો. ઘોડાઓને પાછા શક્તિને તોડે છે. જેઓ આદર્શની પ્રતિષ્ઠા માટે લાખો મહેન્દ્રસિંહ અને પ્રેમવલ્લભ પાણી પીવડાવવા ને ઘાસ ખવડાવવા ખૂનીઓને ઉત્તેજિત કરે છે તેઓ કોણ છે? દેવતા કે શયતાન? કયાંક લઈ ગયા. મોડી રાત્રે ઘડાને પાછા લાવવાનું એ લોકો મનુષ્યના હૃદયની ભાષા લોકના રણમાં કેમ સૂકાઈ જાય છે? પ્રેમ કહી ગયા હતા. સામાન છોડીને બીજા માળના ઓરડાના ઝરૂખામાં શા માટે રસ્તા પર રવડી રઝળીને ઉપવાસથી મરે છે? ઘણી તપસ્યાથી ચૌધરી સાહેબના રસાલાએ બિસ્તરા બિછાવ્યા, નીચેની પુરીની દુકાનમેળવેલું દેવત્વ શા માટે વારંવાર રાક્ષસી હિંસાથી જોખંડના પૈડાં માંથી ખાવાની વ્યવસ્થા કરી, રાણી એક બાલદી લઈને ઝરણામાંથી નીચે પ્રતિયુગે કચડાય છે? શા માટે શાંતિવાદ, પ્રેમ, દયા, - પાણી ભરવા ગઈ. જેની ઉંમર નાની હોય તેને ભાગે જ વધારે પરિસ્નેહ, સ્વપ્ન, સૌંદર્યબોધ, દેવત્વ, ચેતના, વગેરે મહત્તર શ્રમ કરવા આવે છે. જીવનદર્શનને સમસ્ત દાદર્શ ચૂર્ણવિચૂર્ણ કરીને આત્મઘાતી માનવી ખાઈપીને પરવાર્યા પછી ઉંઘવાનું. એટલામાં પેલી દોષદર્શી વારંવાર સર્વનાશ સ્કૂલ બુદ્ધિને માર્ગે દોડી જાય છે ? અને શા માટે પોતે સર્જેલી હિંસા, ધૃણા, વિદ્વેષ, લોભ, કોધ, ગાંડપણ, એને આંખવાળી ફેઈની જોડે કોઈને ઝઘડો થશે, એથી એણે પાણી યે પાર કરીને માણસ પાછા આનંદને માર્ગે આવી જાય છે? માણસ ન પીધું, ને ઝરૂખામાં જ કામળો પાથરીને સૂતી. ઈની સમસ્ત શું હંમેશને માટે રહસ્યમય રહ્યો નથી ? રસિકતા ને એના હાસ્યની પાછળ એક ઝેરી સાપની ફેણ ફરક્યા. આજે એ લોકોને મારામાં વિશ્વાસ નહિ આવે. એ લોકોને કરતી હતી. ખબર પણ ન પડે એ રીતે માણસને ડંખ મારવાની હું શી રીતે સમજાવું કે શિશિર પછી વસન્ત આવે છે, ને પછી આવે એની વૃત્તિ હતી. પણ આ શાંત પડતાં કોલાહલની પાછળ ઓરડામાં છે વર્ષો. એકવાર નિગૂઢ આનંદ-વિચિત્ર તપસ્યાથી શંકરાચાર્યના કંઈ પણ બેલ્યા વિના એકીટશે મેં તે દિવસે જે દશ્ય જોયું, તે આજે ઉત્તરધામને માર્ગે જતા હતા, ભગવાં કપડાં પહેર્યા હતાં, માથા પર પણ મારા મનમાં આબેહૂબ જીવનું છે. રાણીએ જે દીક્ષા લીધી હતી, જટા જેવા વાળ હતા, સાથે સ્મશાનના ભૂતપ્રેતના દલ હતાં, ને તે અને સવારસાંજ એ જપ કરવા બેસતી હતી તે હું જાણતું હતું, આંખ હતી શંકરના નેત્ર જેવી. ઉતરના પવનથી રોજરોજ મારા મેં આડી આંખે એ જોયું પણ હતું. પણ એના મુખને ભાવ આ Page #56 -------------------------------------------------------------------------- ________________ ((D ૨૨૪ Aભુદ્ધ જીવન તા. ૧-૩-૬૭ પ્રકારનો હતો, તે તે મેં પહેલી વાર જોયું. સામે ફાનસનું તેજ ચમ- કાંઈ અહેતુક આશંકા મારા મનમાં જાગી, પણ આંખ બંધ કરીને કતું હતું. તેની પાસે આસનની ઉપર એ ધ્યાનમાં બેઠી હતી. બને “ હું પડી રહ્યો.’ " - આંખો બંધ હતી. મોઢાની ઉપર અપૂર્વ લાવણ્ય અને દીપ્તિ બીજે દિવસે સવારે બધાની આગળ ઘડો લઈને હું ચાલ્યું. આપતાં હતાં, એટલું જ નહોતું. પણ એ મુખ પર એક પ્રકારને પ્રશાંત આગળ આગળ જ નીકળી જવું હું યોગ્ય માનતા હતા. બહાર નીકળતાં હું પાછળ પણ જો તે નહોતે. આગ્રહ પણ દર્શાવતો નહોતે, જાણે પવિત્રતાને ભાવ હતો. સંયમ અને સહજ સાધનાનું એક પ્રકારનું કે હું કેટલાયે ઉદાસીન ન હોઉં! અર્ધા રસ્તે વટાવ્યા પછી રાણી અનિર્વચનીય માધુર્ય હતું. આવું તેજોમય રૂપ વિરલ જ જોવા મળે પાછળથી આવીને મને સથવારે આપે, તે પછી બન્ને જણ વાત છે. હું નિર્વાક દષ્ટિથી એને જોઈ જ રહ્યો. જેમાં માનવીને પહેલી કરતાં કરતાં જઈએ, એની કોઈને જાણ નહોતી, અર્થાત તેઓ અમારી નજરે જ જોઈને એની ટીકા કરવા મંડી જાય છે, તેમની વાત હું પર ચેકીપહેરે કરતા આવે, કે એમની નજર સામે રાખે તેવું બને એમ નહોતું. એ લોકો પગપાળા આવતાં હતાં. અમે આવતા હતા કરતો નથી. પણ આની જોડે મારો પરિચય ગણતર દિવસને હવે, ઘોડા પર. અમારા આ કલાકૌશલ વિશે ચર્ચા કરતાં અમે પોતે જ ને વાત કરતાં આને વિષે હું અવળું ધારી બેઠો હતો. એ મારી હસતાં હતાં. સામાજિક મનુષ્યના મનના ભાવ અમે જાણતા હતા. ધારણા સાવ ખોટી હતી. કહેવાતી શિક્ષિત સ્ત્રીઓને હું ઓળખતે સ્ત્રીપુરુષનું મુકતમિલન, સહજ મૈત્રી, પરસ્પર સ્વાભાવિક મમતા, હતે. આજના સમાજમાં એમની સંખ્યા ઘણી વધી ગઈ છે. એમના એ બધું એમની દષ્ટિએ અત્યંત અયોગ્ય ને નિંદાયુકત લાગે છે. સ્ત્રી પુરુષ સંબંધમાં એ લેકની દીકાળથી એક જ ધારણા ચાલતી ચાલચલણમાં ને આચારવ્યવહારમાં કોલેજી ઢંગ હોય છે, મુખ પર આવી છે. એમાં કાંઈ જ પરિવર્તન નથી. આ સામાજિક અને કહેપિલીશ હોય છે, ચરિત્રમાં ચાંચલ્ય ને ચબરાકી હોય છે, છેતરામણું વાતા સંસ્કારી વિચારની વિરૂદ્ધ અમે યુદ્ધની ધોષણા કરતા હતા. વર્તન હોય છે. એમની આશાઆકાંક્ષાની પાછળનું ગેપન તત્વ એને પરાજિત કરવા માટે અમારે આગ્રહ પણ વધતું જતું હતું, મને ખબર છે. તેથી જ શરૂઆતમાં તો એનું મુકત હાસ્ય, બુદ્ધિ એમનો હુકમ, સંદેહ, અને બંધનની ગણના કર્યા વિના અમે ગર્વ ભેર “કુછ પરવાહ નહિ.” કહીને ચાલ્યા જતા, તેઓ અમને પકડી દીપી વાતે, નિ:સંકોચ વ્યવહાર અને સરસ વાર્તાલાપનું સ્મરણ કરીને શકતા નહોતા. ક્યારેક કયારેક હું એની તરફ જોઈ ભંવાં સંકોચતે. મને મનમાં થતું તે દિવસે સવારના પહોરમાં જ એણે મને આવીને પકડયો. કે આ પણ એજ પ્રકારની સ્ત્રી છે, એ પેલા જ વિરકિત ઉજવનારા પાછા ફરીને જોઉં છું તે એની બન્ને આંખમાં ઊંઘ હતી, ગઈ રાતે ચરિત્રની પુનરાવૃત્તિ છે, પણ ના. અહીં મારે મારે મત ફેરવવા પડશે. એને ઊંઘ આવી હોય એમ લાગ્યું નહિ. એના મેઢા પર હારય એ રાત, એ અંધારું, એ જાતજાતના યાત્રીઓને મેળે, આ ટમટમતે. હતું. એણે કહ્યું, “ગુડ મોનિંગ. છે, જરા આસ્તે ચાલ. તું પણ કે નકામે છે? એઈ પ્રેમવલ્લભ, બિન્દુને જરા ધમકાવત. દીવે, એની અંદર બેઠાં બેઠાં મારા મને મને કહ્યું, “સાધારણ લોકો ઘોડો તે ફઈબા કરતાં પણ બદતર છે.” જેડે તું એની ગણના કરીશ નહિ, એમાં તો તું જ નીચે પડી જશે. હું હસતો હતો. એણે કહ્યું, “કાલે રાત્રે, મેં તમને અન્યાય તારી દષ્ટિએ સ્ત્રીઓ ભલે ઊંચી ન હોય, તો કાંઈ વાંધો નહિ, પણ કર્યો હતો. મને ખાતરી છે કે તમે મને માફ કરશો.” તારી આંખના મેલથી એને તું નીચી ન ઊતારતે.” “શું છે? વાત તો કરે.” પૃથ્વીમાં આટલી નાસ્તિકતા, સંદેહવાદ, ને નિરાશાવાદ, એણે શરમાતા શરમાતાં કહ્યું, “ટાઢથી તમે ટૂંટિયું વાળીને પડયા મનને આટલો મેલ, ને ચારિત્રનું આટલું અઘ:પતન, સાહિત્યમાં હતા. હું તમને એક કામળો આપવા આવી હતી. પણ આપવાનું સુલભ એવી રંગદર્શીતા ને શોખીન કલ્પના, સત્ય અને ન્યાયના સાહસ કરી શકી નહિ. બે ડગલાં આગળ ચાલીને ત્રણ ડગલાં કહેવાતા આદર્શો પ્રતિ મનુષ્યને આટલે અવિશ્વાસ-એમ છતાં પાર, પાછળ જતી. રાત અંધારી હતી ને? ” જે કોઈ સદ્ગણ માનવચરિત્રને ઉજજવળ કરે છે, તેનું મૂલ્ય, હું કાંઈ બોલ્યા નહિ. તેણે કહ્યું, “મને બીક લાગી. સવારે જે તમને ઊઠતાં મોડું થાય છે? લોકો માટે કામળો તમારા શરીર પર આપણે આંજ્યા વિના છૂટકો નથી. માણસ જે જે ગુણદ્વારા મહાન જુએ તે શું કહે? એ મા ! હું શું જવાબ આપું? એના કરતાં તમને બને છે, જ્યાં એ દઢ નૈતિક શકિતને પરિચય આપે છે, ત્યાં ઠંડીમાં ઠુંઠવાએ એ જ સારું. તમે તો ઘણું સહન કર્યું છે.. આપણે એની સમક્ષ આપણું માથું નમાવીએ છીએ, ત્યાં તર્ક પણ વાર, આ કવિતાની પંકતિઓ તમે ગોખી કાઢે. બદરીનાથના ચાલતો નથી, અવિશ્વાસ પણ રહેતા નથી, એ ઠેકાણે એને ચરણે મંદિરમાં બેસીને મેં લખી છે.” એમ કહીને ઘોડા પરથી જ એણે પડીને આપણે કહીએ છીએ “તમે સાધુ છો. તમે મહાત્મા છે.” મને એક કાગળને ટુકડો આપ્યો. રાતે ઠંડી પડી, પણ કામળા સિવાય બીજું કઈ બિછાનું નહોતું. કાગળ હાથમાં લીધો. પણ તેણે મારી રાહ જોઈ નહિ. લગામને એટલે એને લઈને જ ઝરૂખાને એક ખૂણે મેં સ્થાન લઈ લીધું. આંચકો આપી તેણે પોતાનો ઘોડો આગળ દોડાવ્યો. ઉત્તર અને દક્ષિણ દિશાએ ખુલ્લી હતી, હુ હું કર પવન ફુકાતે તે દિવસે જયોતિર્મય પ્રભાત હતું. જંગલમાં સૂર્યદેવ પિતાની હતે. નીચેની ઘાંટાઘાંટ શાંત થઈ ગઈ હતી, પાસેનાં હિન્દુસ્તાની દળનાં ઉજજવળતા ફેલાવતા હતા. એક હાથમાં ઘોડાની લગામ પકડી, બીજે એક જ સૂરનાં ગીતે પણ શંભી ગયા હતાં, મારી આંખમાં ઉંઘ ભરાવા હાથે કાગળ ઉઘાડીને મેં વાંચ્યું. લાગી. મારા માથા આગળ ચૌધરી સાહેબ સુતા હતા. ચૌધરી સાહેબ તદૃન જડ માણસ હતા. એના પગ આગળ પેલી દોષદર્શી આંખ મારા મૃત્યુથી તમારો થશે જય વાળી ફઈ સૂતી હતી. ફાઈના નસકોરાં ધમણની જેમ અવાજ મારા જીવનથી તમારો પરિચય. કરતાં હતાં. ઝરૂખાની અંદર બીજી ડોશીઓ હતી. ઓરડાની અંદર મારું દુ:ખ તો લાલકમળ ઘે દિદિમાં અને રાણી હતાં. રાત્રી નીરવ, ને અંધારી હતી. બે દિવસ આજે તમાર પદતલ. પહેલાં જ અમાસ હતી. બીજને ફીકો ચન્દ્ર કયારને ય પશ્ચિમ મારા આનંદને એ મણિહાર આકાશમાં અદશ્ય થયું હતું. ચારે બાજું ઘોર અંધાનું હતું. નક્ષત્રો તમારા મુગટમાં શોભશે એ સાર. આકાશમાં ઉજજવળતાથી પ્રકાશતા હતા, મારા ત્યાગે તમારો થાશે જય મારા પ્રેમે તમારો પરિચય. " ઠંડીમાં ટૂંટિયું વાળીને સૂતે હતે. કોણ જાણે કેમ પણ માર દૌર્ય એ તમારે રાજપથ મારી ઊંધ એકાચોક ઊડી ગઈ. આજે ચાલ્યા નહોતે, એટલે પરિશ્રમ એ વટાવશે વન અને પર્વત. કર્યો નહોતો. એટલે ઘેરી ઉંધ આંખમાં આવતી નહોતી. એકવાર મારી શકિત તમારે જયરથ આંખ ઉઘાડીને જોયું ને પાછી પાંખ બંધ કરી, પણ પાછી એકાએક તમારી પતીકા ઉપર ફરફરે. અાંખ ઉઘડી ગઈ. રાંધારામાં ધારીને મેં જોયું, જોઉં છું તો ધીમે ધીમે એક મનુષ્યની છાયા પાસે આવીને, જરા ઊભી રહી, ને પાછી ફરી મૂળ બંગાળી : ગઈ. એારડાના અતિક્ષીણ અજવાળામાં પણ મેં રાણીને એાળખી. શ્રી પ્રબોધકુમાર સન્યાન ડે. ચંદ્રકાન્ત મહેતા માલિક: શ્રી મુંબઈ જેન યુવક પધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ. મુંબઈ–8. મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ Page #57 -------------------------------------------------------------------------- ________________ Regd. No. MH, 217 વાર્ષિક લવાજમ રૂા. ૭ પ્રબુદ્ધ જૈન'નું નવસરકરણ વર્ષ ૨૮ : અ કે ૨૨ મુંબઈ, માર્ચ ૧૬, ૧૯૬૭, ગુરૂવાર આફ્રિકા માટે શિલિંગ ૧૨ પ્રબુદ્ધ જીવન શ્રી મુખઇ જૈન યુવક સંઘનુ... પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા તંત્રી, પરમાન ંદ કુંવરજી કાપડિયા સામાન્ય ચૂંટણીનું પરિણામ એટલે નવયુગના આરંભ તા. ૪-૩-૬૭ શનિવારના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તથા જૈન સેાશિયલ ગ્રુપના સંયુકત ઉપક્રમે ધી ગ્રેઈન ઍન્ડ ઑઈલ સીડ્ઝ મરચન્ટ્સ એસોસીએશનના હાલમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે તાજેતરમાં પસાર થયેલી ભારતવ્યાપી સામાન્ય ચૂંટણીની નીચે મુજબ સમીક્ષા કરી હતી : ચૂંટણીનાં પરિણામેાની સમીક્ષા ભાઈઓ અને બહેનો, જે વિષય અંગે વિચાર કરવા આપણે મળ્યા છીએ તે ઘણા વિશાળ છે, એની જે મુલવણી આપણે કરવાની છે તે, એનાં દૂરગામી પરિણામો જોતાં, અત્યારે સંપૂર્ણ અને સર્વાંગી વિશ્લેષણ કરવું શકય નથી. તેમ છતાં આપણે આ પ્રશ્નનું માત્ર રાજસત્તાની દષ્ટિએ જ નહીં પણ દેશના ભાવિની દષ્ટિએ મૂલ્ય આંકવા પ્રયાસ કરીશું.... આ વેળાની ચૂંટણી ખરેખર એક ઝંઝાવાત જેવી નીવડી છે. દેશમાં સૌ કોઈને એનાં પરિણામેાએ ચોંકાવી મૂકયા છે. અલબત્ત, આ ચૂંટણી ઘણાં આશ્ચર્યા જન્માવશે અને ઘણી રીતે વિશિષ્ટ હશે એવા એંધાણ તો હતાં જ, પણ તેનાં પરિણામે આટલા જબ્બર આઘાત આપશે એવી કલ્પના નહોતી. . ઘણા લોકો માનતા હતા કે ચૂંટણી વખતે તોફાનો થયા વિના રહેશે નહીં. વળી આ વખતનું મતદાન પણ સમજપૂર્વકનું નહિ થાય એવી કે ઘણા લોકોની ધારણા હતી. ખુશીની વાત છે કે, મતદાન ખૂબ જ શાન્તિપૂર્વક થયું. સાથેાસાથ એ વાત પણ સ્વીકારવાની રહે છે કે મતદાન મુકતપણે થયું છે. મતદારને પસંદગી માટે બહુ અવકાશ હોતો નથી. રાજકીય પક્ષો તરફથી અથવા સ્વતંત્ર રીતે જે ઉમેદવારો ઊભા હોય તેમાંથી જ પસંદગી કરવાની રહે છે. તે બધા સારી અને લાયક વ્યકિતઓ જ હોય છે એમ નથી હોતું; વળી લોકો શાણપણથી જ મત આપે છે એમ કહી ન શકાય; પણ આ વખતે મત વિચારપૂર્વક (deliberate) તો આપ્યો જ છે. કોઈની યે શેહમાં તણાયા વગર એણે જાગૃતિપૂર્વક–ઈરાદાપૂર્વક—મોટા પ્રમાણમાં મતદાન કર્યું છે. એ રીતે જોઈએ તો લોકશાહીના પાયા સુદૃઢ કરવાની દિશામાં પ્રજાએ કદમ માંડયું છે, જે એક શુભિચહ્ન છે. આટલા સમયના શાસન વિષે કદાચ એમ કહેવાય કે It was a government of the politicians, for the politicians, by the politicians, આના સ્થાને આ ચૂંટણીમાંથી એ જોવા મળે છે કે, ગમે તેવા પ્રચારના વંટોળ વચ્ચે, મતદાર સ્વસ્થતાથી મતદાન કરી શકે છે. એથી પુરવાર એ થાય છે કે સર્વોપરી ઉમેદવાર નહીં પણ મતદાર છે. અને તેથી લિંકને કલ્પેલી લોકોની, લોકો માટેની અને લોકો વડે રચાયેલી સરકાર ' હવે સાચા લોકશાહી અર્થમાં આકાર લેશે એમ આશા બંધાય. આમ પરિસ્થિતિ હવે પલટાઈ છે. મતદારને પાંચ વરસે સંભારવાનું હવે નહીં પાલવે. આમવર્ગથી અહંર ચાલીને વાત નહીં કરાય. આનું શું પરિણામ આવશે એ તો દૈવ જાણે, પણ એક નવા યુગ આરંભાઈ ચૂક્યા છે એ નિશ્ચિત થઈ ગયું છે. ગાંધી, નહેરુ જેવા શકવર્તાઓનાં હવે સમય નથી રહ્યો. નવી યુવાન પેઢી જે આવી રહી છે તેને મન તો સ્વાતંત્ર્યની લડતની વાત એ કેવળ ઇતિહાસ જ છે. વીતેલા યુગનાં સેવા ને ત્યાગ એની નજરમાં લાયકાતનું એક માત્ર કારણ રહ્યાં નથી. માત્ર ભૂતકાળની ગરવાઇ (ગ્લોરી) ની વાતો સ ંભળવાને સ્વીકારવા એ તૈયાર નથી. આ મતદાર હવે ભાવિ ભણી મીટ માંડીને મતદાન કરે છે. આ આઘાત નવી પેઢીએ આપ્યા છે. પણ એણે હજી કોઈ ક્રાંતિ સર્જી નથી. અલબત્ત, એક દષ્ટિએ જેને silent revolution—શાંત ક્રાંતિ—કહી શકાય એની શરૂઆતનો અનુભવ થાય છે ખરો. લોકશાહીનાં સાધનાથી પ્રજાએ આ કરી બતાવ્યું છે. દેશના ભાવિના દોર હવે એણે પાતે જ હાથમાં લીધા છે. એ રીતે મતદાર વામનમાંથી વિરાટ થયો છે. ભૂતકાળની વાતો ઉપર ચૂંટણી લડવાના દિવસો હવે ગયા છે. ઈરાદાપૂર્વક કરેલા આ મતદાનમાં લોકોએ કેવળ પક્ષ કે ઉમેદવારને જ નજરમાં નથી રાખ્યા. કયાંક એ પક્ષ જુએ છે, તે કયાંક એ વ્યકિતની મેં મૂલવણી કરે છે. ઉત્તર મુંબઈ (પશ્ચિમ)ની લેક્સભાની બેઠકના ઉમેદવાર શ્રી શાંતિલાલ શાહના વિભાગના છ સફળ ઉમેદવારોને કુલ 'જે મતો મળ્યા એ 'કરતાં શ્રી શાહને લગભગ ૭૦ હજાર મતા ઓછા મળ્યા છે. અહીં આમ ક્રોસ વેટિંગ થયું છે. આ ઉપરથી મતદાર મતદાન કરતી વેળા બરોબર ઈરાદાપૂર્વક જ મત આપે છે એ દેખાઈ આવે છે. મતદારની આ જાગરૂકતા પણ એક આવકારદાયક ચિહ્ન છે. ચૂંટણીમાં બીજું નોંધદાયક ચિહ્ન એ જોવા મળ્યું છે કે, પ્રજાએ એક મોટુ સાહસ ખેડયું છે. એણે કોંગ્રેસના ઈતિહાસ ને તેના અનુભવી આગેવાનોની કેટલેક દરજો અવગણના કરી છે. સાવ અજાણી એવી વ્યકિતને એણે બેધડક લૂંટયા છે. સ્થિર શાસનની વાત કે દલીલ એણે બહુ ધ્યાનમાં લીધી નથી. એક નવો ને મહાન પ્રયોગ તેણે કર્યો છે. જબ્બર સાહસ ખેડયું છે. આ સાહસ ખેડવામાં એણે કદાચ શાણપણ નહીં બતાવ્યું હોય તો ય એ સાહસ સાવ ગાંડું તે નથી જ. અમુક રાજ્યોમાં એણે કૉંગ્રેસને ચૂંટી કાઢી છે, તેા કેટલાક રાજ્યોમાંથી કોંગ્રેસને વિદાય કરી દીધી છે, પણ કેન્દ્રમાં તે એણે કૉંગ્રેસ ને જ ચૂંટી છે. કોંગ્રેસને એણે ફરી એક વાર તક આપી છે. રાજ્યામાં એણે પલટાના પ્રયોગ કર્યો છે ને કેન્દ્રમાં કાગ્રેસને કસોટી કરવા સત્તા સોંપી Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ પ્રબુદ્ધ જીવન - તા. ૧૬-૩-૬૭. છે. આમ ખૂબ કાળજીથી આ મહાન પ્રયોગ કરવાનું સાહસ રાજાએ, ઉદ્યોગપતિઓ-આ બધા આમજનતાની અભિલાષાઓને કેટલે એણે ખેડી લીધું છે. દરજજે સંતેષી શકે તે પ્રશ્ન છે. ડાબેરી તત્ત્વો એટલે માત્ર સામ્યપણ એ ખરું કે આ મતદાનમાં કશી ચોક્કસ પદ્ધતિ – ધડ વાદીઓ જ નહિ. લોકશાહી સમાજવાદમાં નિવૃપૂર્વક માનવાવાળા કે નકશે (પેટર્ન)–નથી. જાણે આડેધડે મતદાન થયું હોય એમ લાગે. બધા તો ડાબેરી ગણાય. કેંગ્રેસનું ધયેય આ છે પણ તેને અમલ જુદા જુદા સ્થળે જુદે જુદો મિજાજ દેખાય છે અને કેટલેક સ્થળે નથી થયો. સ્વાતંત્રય પછી ૨૦ વર્ષે પણ સુખનો અનુભવ થવાને સાવ અણધાર્યો. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કેંગ્રેસ હારી જશે બદલે હાડમારીઓ જ વધે તો લોકમાનસ ઉગ્ર સ્વરૂપ છે. સત્તાઅને જનસંઘ માથવા સ્વતંત્ર પક્ષ જેરમાં આવશે તેમ માન્યતા સ્થાને રાવેલ કોઈ પણ પક્ષ – કેન્દ્રમાં કે રાજ્યમાં – વેગપૂર્વક હતી. મધ્યપ્રદેશમાં કેંગ્રેસને બહુમતી મળી. મદ્રાસમાં કેંગ્રેસ અને હિંમતથી લોકકલ્યાણની પ્રવૃત્તિ અને તેને માટે અસરકારક લગભગ સાફ થઈ જશે એ અકખ્ય હતું. તેનાં કારણે હજી કળી પગલાં આ પાંચ વર્ષમાં નહિ લે તે પ્રજાની ધીરજ ખૂટી શકાતા નથી. આંધ્રમાં સામ્યવાદીઓનું જોર ગણાય ત્યાં કેંગ્રેસ- જશે. People can bear any amount of hardship if they મોટી બહુમતીથી આવી. એરિસ્સાનું ચૂંટણીસૂકાન શ્રી કામરાજે, are convinced that the leadership means well, and વિરોધ છતાં, શ્રી પટનાયકને સોંપ્યું – એવી ગણતરીએ કે શ્રી is capable of delivering the goods. પટનાયક કેંગ્રેસને વિજયી બનાવશે. ત્યાં કેંગ્રેસને મોટી હાર મળી. આમ જુદા જુદા સ્થળે અણધાર્યા પરિણામે આવ્યા છે. બંગાળને મોરચો શ્રી અતુલ્યબાબુને બેફિકર થઈને સેંપી દેવાયો પણ ઊગતી પેઢીએ એક વાત દેખાડી આપી છે. વયોવૃદ્ધ હતે. સહુને એમ જ હતું કે બંગાળના ડાબેરી-જમણેરી સામ્ય- આગેવાનેને એણે નોટીસ આપી દીધી છે કે તમારા દિવસે હવે વાદીઓના ઝઘડામાં અતુલ્યબાબુ સફળતાથી કામ લેશે. એમ જાણવા પૂરા થઈ ગયા છે. બીજી એક વાત એ દેખાણી છે કે ઉદ્યોગપતિઓ– મળે છે કે શ્રી અજય મુકરજીના પ્રચંડ વિજયને વધાવનારાઓરી બિગબિઝનેસને જ્યાં તક મળી-કેંગ્રેસમાં અથવા કેંગ્રેસ બહાર--ત્યાં વાતાવરણ એવું બનાવી દીધું છે કે, બહાર નીકળવું હોય તે અનુ તેણે સારા પ્રમાણમાં પગપેસારો કર્યો છે. કેંગ્રેસમાં ને વિરે ધપક્ષમાં લ્યબાબુને પોલીસ રક્ષણ લેવું પડે છે. • પંજાબ અને ઉત્તરપ્રદેશમાં કેંગ્રેસને બહુમતી ન મળી, પણ. ગમે તેવાં સાધનોનો ઉપયોગ કરીને, એણે ઘણું મોટું વર્ચસ પ્રાપ્ત કર્યું છે. છતાં ય ત્યાં મતદારની કોઈ સ્પષ્ટ વલણ નથી દેખાતી. કયા બળેએ તે હવે આ પરિણામે આવાં કેમ નિવડયાં એને થોડો વિચાર કામ કર્યું એ પરખાતું નથી. સ્વતંત્રપક્ષ ગુજરાતમાં સત્તા પર કરીએ. વીસ વર્ષમાં કેંગ્રેસે ખૂબ કામ કર્યું છે. એ પણ ઘણું ઉજજઆવશે એમ કહેવાનું. તેણે સારી બહુમતી મેળવી, પણ એને પોતાનો વળ કક્ષાનું. એણે દેશને ઘણું આપ્યું છે. આર્થિક ક્ષેત્રે કરેલી આંતરિક વિખવાદ એને નડે છે. શ્રી એચ. એમ. પટેલ જેવા સિદ્ધિએ, યોજનાઓ, અને લોકશાસન જીવનપદ્ધતિ વગેરે બાબતનું પણ પછડાયા છે. ચ્છમાં વળી સાવ જુદું બન્યું. ૧૯૬૨ માં આ મહત્ત્વ જેવું તેવું નથી. તો પ્રશ્ન થાય છે કે, મતદારે આ બધાંની કેંગ્રેસને પુરી હાર મળી હતી. આ વખતે સારે વિજય મળે. કિંમત કેમ ન કરી? સાબરકાંઠામાંથી કેંગ્રેસ સાફ થઈ ગઈ છે. જૂનાગઢ, ઝાલાવાડ કારણ કે કેંગ્રેસને લોકસંપર્ક તૂટી ગયો છે. પક્ષમાં ઉચ્ચ જામનગરને રાજકોટમાં સ્વતંત્ર પક્ષનું જોર વધ્યું છે. ગુજરાત જમણેરી કક્ષાથી માંડીને છેવટના સ્તર સુધી આંતરિક વિખવાદો વધ્યા છે થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં કેંગ્રેસના સંગઠ્ઠનનું શુભ પરિણામ આવ્યું ને ઉઘાડા પડવા માંડયા છે. સત્તાલાલસા ને દાદાગીરી (બોસિછે. મધ્ય પ્રદેશમાં ય વિચિત્ર ચિત્ર છે. જૂના ગ્વાલિયર રાજ્યમાં ઝમ) પણ વધ્યાં છે. (મતદારોએ આ દાદાઓને જ કેમ જાણે કેંગ્રેસ સાફ થઈ છે તે મહાકૌશલ ને વિંધ્યપ્રદેશમાં એણે સુંદર ફેંકી દીધા છે.) લાંબા સમય સુધી સત્તા હાથમાં રહેવાથી પણ દેખાવ કર્યો છે ને એકંદર બહુમતી આવી ગઈ છે. પક્ષ તરીકે વધતાં રહ્યાં; બિનકાર્યક્ષમતા ને રૂશવતખેરી ઘર કરી ગઈ; પક્ષજનસંઘ તાકાતવાન પુરવાર થયો છે. બિહારમાં ડાબેરીઓ માંથી સાચી સેવાભાવના, આદર્શની ખુમારી ને તમન્ના ખૂટી ગયાં. જોરાવર થયા છે. ઉત્તર પ્રદેશમાં શત: ડાબેરીઓનું જોર વધ્યું ગતિશીલતા એ સરી ગઈ. સંસ્થા જાણે સાવ શિથિલ થઈ ગઈ. એને છે. દિલ્હીમાં જનસંધ સર્વોપરી થયા છે. બંગાળે વળી સાવ બેઢંગી આવા આઘાત ને આંચકાની જરૂર હતી. જે ઊંચા ધ્યેય અને નીતિ ખીચડી કરી નાખી છે. ઓરિસ્સામાં પણ સ્વતંત્ર પક્ષ અને જન- કેંગ્રેસે જાહેર કર્યા છે – લોકશાહી સમાજવાદ– તેને અસરકારક . કોંગ્રેસે જોર દેખાડયું છે. સમગ્ર રીતે જોતાં દેશના પૂર્વીય રાજમાં અમલ કરવામાં કેંગ્રેસપક્ષ નિષ્ફળ ગયો છે. લોકોને રોમાં ભગીરથ ડાબેરીઓ ને આથમણી દિશાના રાજમાં જમણેરી જોરાવર પ્રયાસ કરવાની શકિત નથી દેખાતી. એના આદર્શમાં નહીં પણ થયા છે. કેરળમાં સામ્યવાદી ને લીગ ભેગા થયા તે મદ્રાસમાં ડી. અમલમાં ક્ષતિ હતી. એમ. કે. અને સંયુકત મરચાએ સથવારો કર્યો. બંગાળમાં સારા બીજું એક કારણ છે પ્રભાવશાળી ને અસરકારક નેતાગીરીને કોંગ્રેસીઓ વિરોધીઓ ભેગા જઈને બેઠા છે. ઘણી જગ્યાએ રાજ- અભાવ, અનુભવ અને પીઢતાની સાથે યૌવનને થનગનાટ પણ વીઓએ પણ અસરકારક ભાગ ભંજવ્યો છે, પણ એમાંય શ્રી ગાયત્રી- જોઈએ. પ્રજાએ આ વખતના મતદાનદ્રારા આ સમતુલા શોધવા જ દેવી જેવા વિધાસનભાન હારી ગયા છે. આમ મતદારે પણ જાણે પ્રયાસ કર્યો છે. સર્વશ્રી કામરાજ, અતુલ્ય ઘેપ ને પાટિલ અવનવી કળા દેખાડી છે. ઝાલાવાડમાંની ચૂંટણી પણ ધ્યાન ખેંચે ઊડી ગયા. કાબે અર્જુન લૂંટયા જેવી સ્થિતિ થઈ. ડાકને રાખીને મતદારે બીજાને જાકારો દીધે. એવી થઈ છે. ત્યાં કેંગ્રેસના નવા આગેવાનો કહેતા હતા કે અહિંયા કેંગ્રેસી ઉમેદવાર કોઈ પણ હશે તેને સફળતા મળશે જે તે જૂના હવે પછી શું? ભાવિ કેવું હશે? જે પરિસ્થિતિ ઊભી થઈ છે કે કેટલાક સમય અસ્થિરતા ને અનિશ્ચિતતાનાં ચિહ્ને દેખાડે આગેવાને કહેતા હતા કે ગુજરાત પ્રદેશ કેંગ્રેસની નીતિને કારણે ઝાલાવાડમાં એક પણ કોંગ્રેસી ઉમેદવાર જીતી શકે નહીં. પરિણા છે. સંભવ છે વિરોધી પક્ષે જ્યાં રાજ્ય શાસનમાં આવ્યા છે ત્યાં મમાં જેના કહેતા હતા તે સાચું પડયું છે. ' સફળતાથી કામ કરી બતાવે તે એક નવો માર્ગ ખુલે; પણ આ પાંચ પક્ષેને બાદ કરીએ અને નીતિની દ્રષ્ટિ વિચારીએ તે કેટલેક વરસમાં સ્થિરતા ન આવે તે શું થાય? કેરળ કે બંગાળમાં પરસ્પર સ્થળે ડાબેરી અને કેટલેક સ્થળે જમણેરી'તત્તનું બળ વધ્યું છે. વિરોધી તત્તે મિશ્ર સરકાર ચલાવી શકશે ? બિહારમાં અને પંજાચોકંદરે એમ લાગે છે કે કેંગ્રેસમાં તેમ કેંગ્રેસની બહાર જમણેરી બમાં વિરોધી પક્ષે સત્તા પર આવશે એમ લાગે છે. પણ લાંબો ત –સ્થાપિત હિતે-નું બળ વધ્યું છે. સ્વતંત્ર પક્ષ, જનસંઘ, વખત ટકશે ખરા ? ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનનું ચિત્ર ઘણું Page #59 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ ૩૦૬૭ પ્રબુદ્ધ અસ્પષ્ટ છે. પણ એ બધામાંથી દેશે પસાર થયા વગર છૂટકો જ નથી. કેન્દ્રમાં એકંદર સ્થિરતા રહે તે નિરાશાને કારણ નથી. બીજા પણ કેટલાક પ્રશ્નો ઊભા થશે. રાજ્યો અને કેન્દ્ર વચ્ચે સંઘર્ષ ઊભા થશે. કેરળે તો નિશ્ચય કરી લીધા છે. મદ્રાસના મુખ્ય પ્રધાન હજી સુધી શાણપણ ભરેલી સહકારની વાતો કરે છે. બંગાળના શ્રી જ્યેાતિ બસુ શું કરશે? સરકારને કર્યાં લઈ જશે? આમ દેશની એકતા અને સમગ્ર રાજ્યતંત્ર, બંધારણ કરતાં ય કૉંગ્રેસને કારણે ટકી રહ્યાં હતાં. તેમ હવે નહીં રહે. જાણે હાઈકમાન્ડ–મોવડીમંડળ જેવું રહ્યું નથી. હવે શું કરવું ઘટે? કોંગ્રેસે પુન: લેકસસંપર્ક સાધવા પડશે. ગઈકાલની સિદ્ધિઓ પર રાચતાં નહીં પણ આજની હાડમારીને ઉપાય શું!ધતાં શીખવું પડશે. શ્રી અશોક મહેતાની ભાવિ સુખની વાત કોઈને નથી સાંભળવી, વર્તમાન થિંક મુશીબતે ઓછી ન થાય તેા ભાવિ માટેની મોટી યોજનાઓ માટે આકર્ષણ નહિ રહે. આ ચૂંટણીમાં રાજી'દી આર્થિક મુસીબતો ઉપર જ પ્રજાનું લક્ષ મુખ્યત્વે રહ્યું છે. કોમવદ, ભાષાવાદ, પ્રતવાદ આ તત્ત્વા કરતાં આર્થિક પ્રશ્ન ઉપર મતદાન વધારે વલંબિત થયું છે. કોંગ્રેસના નેતાઓએ આત્મનિરીક્ષણ કરવું પડૉ. સંસ્થાને ચેતનવંતી ને નિષ્ઠાવાન બનાવવી પડશે. પણ જર્જરિત દેહમાં નવા પ્રાણસંચાર થઈ શકશે ? (New wine in the old bottle) લોકોએ જે તક આપી છે તેનો લાભ ઉઠાવીને પાંચ વરસમાં ઘર સાફ કરવું પડશે. કેટલાક લોકો તા એમ જ માને છે કોંગ્રેસે સ્વેચ્છાએ વિસર્જન સ્વીકારી લઈને નવી નીતિ, નવા પક્ષો અને નવી નેતાગીરીના આવિર્ભાવ થવા દેવા જોઈએ. કોંગ્રેસની વર્તમાન નેતાગીરી કાયાકલ્પ કરી શકે કે કેમ તે એક પ્રશ્ન છે. વર્તમાન કૉંગ્રેસ કેટલાય વિરેધી તત્ત્વાન શંભૂમેળે છે. ત્યાગ, ભાવના, નિડરતા ને તાકાતનો ભાવ છે. એમાં હવે બહુ જીવ રહ્યો હોય તેમ કેટલાકને લાગતું નથી. It is a disintergration of the congress. જો મિશ્ર સરકારો સફળ થશે તે – એક કાંઈ કરી બતાવશે તે – લોકોમાં નવું જોમ આવશે. નહીંતર હિંસક ક્રાંન્તિ પણ આવે. નેતાગીરીમાં જો યુવાન પેઢીને યોગ્ય સ્થાન નહીં મળે તે પરિણામે ઘેરાં આવે તે સંભવ છે. સત્તાની સાઠમારી પણ જવી જોઈએ. નેતાગીરીની સ્પર્ધાનું ગમે તે પરિણ'મહાય પણ પછી, બ્રિટનમાં જેમ વિલસન અને બ્રાઉને કરી બતાવ્યું તેમ અહીં પણ સહકારની ભાવનાથી દેશનું કામ કરવું જોઈએ. બાકી વડા પ્રધાન ગમે તે આવે તેને માટે પરિસ્થિતિ તો અતિ વિકટ જ હશે. એ તે કાંટાળા તાજ છે. ગમે તેવા નેતા કામયાબ નિવડશે. જ એમ કહી ન શકાય એવા મેટા, ગંભીર, જટિલ આજના આપણા પ્રશ્નો છે. આમ આ ચૂંટણીએ દેશના તખ્તાને પલટાવીને એક નવા જ યુગના આરંભ કર્યો છે. * * આ પ્રમાણે શ્રી ચીમનભાઈનું ભાષણ પુરૂ થયા બાદ તેમના આભાર માનતાં શ્રી પરમાનંદભાઈએ જણાવ્યું કે, “ તાજેતરમાં દેશભરમાં થઈ ગયેલી સામાન્ય ચૂંટણીનાં પરિણામેાની શ્રી ચીમનભાઈએ કરેલી સમીક્ષાથી આપણાં દિલ એટલાં બધાં પ્રભાવિત થયાં છે કે આ સમીક્ષા બદલ તેમના કયા શબ્દોમાં આભાર માનવા તે સૂઝતું નથી. આજ સુધીમાં દેશની તેમ જ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ ઉપર તેમનાં પણ અનેક વ્યાખ્યાનો સાંભળ્યાં છે, પણ આગળનાં વ્યાખ્યાન કરતાં આ વ્યાખ્યાન એ રીતે જુદું પડે છે કે આગળનાં વ્યાખ્યાનો સામાન્યત: તટસ્થ એમ છતાં કૉંગ્રેસતરફી હતાં એવી છાપ આપણા મન ઉપર રહી છે, જ્યારે આ વ્યાખ્યાન સંપૂર્ણપણે તટસ્થ છે એવી છાપ આપણા સર્વના મન ઉપર ઊઠે છે. આજ સુધી તેઓ જે સ્તરઉપરથી બાલતા હતા તે સ્તર ઉપરથી ઊંચે ઊઠીને તેમણે આજનું (૪) જીવન ૨૨૭ પ્રવચન કર્યું છે. તેમની સ્પષ્ટ, સચોટ અને વિશદ એવી આ સમીક્ષાએ આપણા મનમાં ધાળાતા વિચારોને નવો આકાર અને સંસ્કાર આપ્યો છે. આ માટે તેમના આપણે ઘણા ઋણી છીએ, મારા તરફથી તેમ જ આપ સર્વ તરફથી તેમનો હું હાર્દિક આભાર માનું છું. આ પ્રકારના આભારનિવેદન તથા અલ્પાહાર બાદ સભા વિસર્જન કરવામાં આવી. પૂરક નોંધ (ઉપરનું વ્યાખ્યાન તા. ૪-૩-૬૭ ના રોજ અપાયા બાદ બનેલા બનાવા અંગે નીચે મુજબની એક પૂરક નોંધ શ્રી ચીમનભાઈ તરફથી મળી છે. તંત્રી ) મેટો સવાલ વડા પ્રધાનપદનો હતો. શ્રીમતી ઈન્દિરા ગાંધી અને મેરારજીભાઈ દેસાઈ વચ્ચે તીવ્ર સ્પર્ધા થશે એ હકીકત જાણીતી હતી. સામાન્ય સંજોગોમાં, જરૂરી હોય તો, નેતાપદની ચૂંટણી થાય એમાં કોઈ વાંધાભર્યું ન ગણાય. વર્તમાન સંજોગામાં કૉંગ્રેસને જે મોટો ફટકો લાગ્યો છે તેમાં કોંગ્રેસ વ્યકિતગત સંઘર્ષો જતા કરી એકતા જાળવી શકશે કે નહિ તે પ્રશ્ન હતો. પણ મારારજીભાઈએ કહ્યું તેમ, દેશહિતમાં એકતા એમના ભાગે જ શા માટે? સર્વઘુમતિ કરવા શ્રી કામરાજના અવિરત પ્રયત્નો ચાલુ રહ્યા. અનેક બળા અને તત્ત્વો, સ્વાર્થે અને અન્યથા, કામ કરી રહ્યાં હતાં. છેવટ મેારારજીભાઈએ તા. ૧૦-૩-૬૭ ને બપારે જાહેર કર્યું કે તેઓ ચૂંટણી માટે ઊભા રહેશે. ત્યાર પછી પણ પ્રયત્નો ચાલુ રહ્યા અને છેવટ શનિવાર, તા. ૧૧-૩-૬૭ ની વહેલી પરોઢે સમજુતી થઈ છે તેમ જાહેર થયું. મેારાજીભાઈ ઉપ - વડા પ્રધાન થશે અને અગત્યનું ખાતું કદાચ–નાણાખાતું તેમને સોંપાશે. ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરની કામગીરી અથવા અધિકાર શું રહેશે તેની કોઈ સ્પષ્ટતા થઈ નથી. પ્રધાન મંડળની રચનામાં અને ખાતાઓની વહેંચણીમાં વડાપ્રધાનના અબાધિત હક્ક સ્વીકારાયા છે. ગૃહખાતું શ્રી મારાજીભાઈને મળે તેવા આગ્રહ રખાયો, પણ શ્રી ચવ્હાણને લીધે છોડવા પડયા. શ્રી મોરારજીભાઈને ઘણું નમનું મૂકવું પડયું. એમ લાગતું હતું કે મતદાન થાય તો શ્રીમતી ઇ-ગાંધી ચૂંટાઈ આવે. આ કારણે જ શ્રી મેરારજીભાઈએ સમાધાન સ્વીકાર્યું તેમ કહેવું તેમને અન્યાય કરવા જેવું છે. પોતે નિર્ણય કર્યો હોય પછી, પરિણામની પરવા કર્યા વિના, પોતાના નિર્ણયને વળગી રહેવાની તેમની શકિત છે. આ સમાધાન સ્વીકારવામાં તેમણે દેશહિતના પણ વિચાર કર્યો છે એમ કહેવું જોઈએ. બીજું પણ એક કારણ હોવાનો સંભવ છે. જુના આગેવાના – કામરાજ, પાટિલ, અતુલ્ય ઘોષ વિગેરે – ને એમ લાગ્યું હશે કે નવા પ્રધાન મંડળમાં મેવડી મંડળના પ્રતિનિધિ તરીકે પણ શ્રી મોરારજીભાઈ હોય તે ઈષ્ટ અને જરૂરી છે. નવી પેઢીના આગેવાના—શ્રીમતી ઈન્દિરા ગાંધી, શ્રી ચવ્હાણ અને તેમના અન્ય સલાહકારો-પેાતાના જ પક્ષ કરી જાય તેમાં દેશનું કલ્યાણ નથી. આ સલાહકારોમાં શ્રી અશોક મહેતા, શ્રી સુબ્રમણ્યમ તથા શ્રી ફખરૂદ્દીન અહમદ પણ છે, અને શ્રી અશોક મહેતાની સલાહ કેટલી ખતરનાક નીવડી છે તે સુવિદિત છે. શ્રી મોરારજીભાઈ સમતુલા જાળવશે અને કાંઈક અંકુશ રૂપ રહેશે એમ તેમને લાગ્યું હશે અને આ સમાધાન સ્વીકારવા તેમના ઉપર દબાણ પણ થયું હશે. આ સમાધાનથી પ્રજા રાહતની લાગણી અનુભવશે. આ અવસરે કૉંગ્રેસના ઉચ્ચ નેતાઓમાં ઉઘાડી તાત્કાલિક ફાટફ ટ પડી હોત તે દેશમાં નિરાશા ફેલાત. ભારે વિકટ પરિસ્થિતિને સામન કરવાના છે તેમાં આ એક સાચી દિશાનું પગલું છે. આ સમાધાન બન્ને પક્ષે અનિચ્છાએ થયું છે. તે પણ, હવે બન્ને પક્ષ સાથે મનમેળ સ્થાપવા પ્રયત્ન કરશે એવી આશા રાખીએ. આ સમાધાન જો વધારે સંઘર્ષ જન્માવે તે દુર્ભાગ્ય લેખાશે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૮ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૩-૬૭ શ્રી મોરારજીભાઈ જેવા પીઢ, અનુભવી, વવૃદ્ધ નેતા શ્રીમતી ગાંધીની આગેવાની નીચે કામ કરવા તૈયાર થાય ત્યારે શ્રીમતી ગાંધીએ ઘણા વિવેકથી કામ લેવું પડશે. શ્રીમતી ઈન્દિરા ગાંધીની ખુમારી પણ ઓછી નથી. આજ સુધીની તેમની કામગીરી બહુ સફળતાની નથી રહી. શ્રી મોરારજીભાઈએ પણ ઘણી ધીરજ અને શાંતિથી કામ લેવાનું રહેશે. પણ આ આશા એવી ભૂમિકા ઉપર રચાય છે કે બન્નેમાં ભાવિ નીતિ (Future Policy ) અંગે એકતા છે અથવા મેટું અંતર નથી. અંતે તે દેશની સમક્ષ જે વિકટ સમશ્યાઓ પડી છે તેના ઉકેલ માટે આ પ્રધાન મંડળ પાસે શું નીતિ છે અને તેને અસરકારક બનાવવા કેટલી કાર્યક્ષમતા છે. તેના ઉપર ભાવિનો આધાર છે. જે બન્નેની મૂળભૂત નીતિમાં પાયાને મતભેદ હોય તે આ માત્ર Coalition ગણાય અને તે લાંબા વખત ન ટકે. આ સવાલ સમસ્ત કેંગ્રેસને લાગુ પડે છે. કેંગ્રેસે પોતાની નીતિ સ્પષ્ટ કરવી રહેશે અને આજે જે અનિશ્ચિતતા છે તે ટાળવી પડશે અને મક્કમ પગલાં લેવાનાં રહેશે. મધ્યસ્થ સરકાર અને રાજ્ય વચ્ચેના સંબંધ પણ જટિલ બનતા જશે. નાણાવિષયક પ્રશ્ન અને દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી–આ બાબતમાં મધ્યસ્થ સરકાર અને રાજ્યો વચ્ચે વધારે સંઘર્ષને ભય છે. વિષમ આર્થિક સંજોગોમાં રાજ્યની સ્થિતિ અત્યંત કથળેલી છે અને તેમાં પણ લોકપ્રિય થવા રાજય સરકારો-કેંગ્રેસી અને બિનઝેંગ્રેસી-એવાં પગલાં લેશે કે જેથી રાજની આર્થિક સ્થિતિ વધારે વિષમ થાય અને મધ્યસ્થ સરકાર પાસે ગેરવ્યાજબી માગણીઓ કરી મધ્યસ્થ સરકારને અળખામણી બનવું પડે અને લક્લાગણી ઉશ્કેરાય. આ બધામાં key position શ્રી ચવ્હાણની હોમ મિનિસ્ટર તરીકે અને શ્રી મોરારજીભાઈની નાણાપ્રધાન તરીકે રહેશે. એ બન્ને વચ્ચે રાજય સરકારો સાથે કામ લેવા સંબંધે એકસૂત્રતા નહિ રહે તે મુસીબત ઊભી થવા સંભવ છે. વિરોધ પક્ષની સાથે કામ લેવામાં પણ કુશળતા જોઈશે. શ્રી. મોરારજીભાઈ નવા કેન્દ્રસ્થ પ્રધાન મંડળમાં આવ્યા તેને વિરોધ પક્ષને એક વર્ગ આવકારશે જયારે બીજો એટલા જ જોરથી વિરોધ કરશે. આવી પરિસ્થિતિ ટાળવા માટે પણ પ્રધાન મંડળની નીતિ મક્કમ અને સ્પષ્ટ જોઈશે અને એવી નીતિ માટે સંયુકત જવાબદારી સ્વીકારવા દરેકની તૈયારી જોઈશે. એક બીજા ઉપર દોષનો ટોપલો ઢોળવા અને પતે સારા દેખાવા પ્રયત્ન થાય તે વર્તમાન સંજોગોમાં સરકાર સ્થિર અને સબળ ન થઈ શકે. ટૂંકમાં પ્રધાન મંડળમાં એકરાગ અને સહકાર કેટલે રહે છે તેના ઉપર તે કેટલું ટકશે તેને આધાર છે. એ જ રીતે કેંગ્રેસ સંસદીય પક્ષ તરફથી પણ પ્રધાન મંડળને પૂરો ટેકે અને સાથ મળે તે જ સબળ વિરોધ પક્ષને પહોંચી શકાશે. વિરોધ પક્ષના આક્રમણને પહોંચી વળવા કેંગ્રેસના સંસદીય પક્ષમાં કેટલી વ્યકિતઓ છે તે જોવાનું રહે છે. શ્રી લીલાધરભાઈ પાસૂનું સન્માન ઉપર જણાવેલી સભાના અનુસંધાનમાં મુંબઈના માટુંગા વિભાગ તરફથી કેંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવેલા શ્રી લીલાધરભાઈ પાસૂ શાહનું શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સન્માન કરવાનું રાખવામાં આવ્યું હતું. આ સન્માનકાર્ય હાથ ધરતાં સંધના ઉપ પ્રમુખ શ્રી પરમાનંદભાઈએ જણાવ્યું કે “આવતા અઠવાડિયામાં લીલાધરભાઈ બહારગામ જવાના હોવાથી આજના પ્રસંગ સાથે શ્રી લીલાધરભાઈનું સન્માનકાર્ય જોડવામાં આવ્યું છે. લીલાધરભાઈ મુંબઈ જૈન યુવક સંઘના વર્ષોજૂના સભ્ય છે અને આપણામાંના ઘણા ખરાને તેઓ સુપરિચિત છે. વર્ષોજની તેમની કેંગ્રેસનિષ્ઠા છે. મુંબઈની કેંગ્રેસ સમિતિના તેઓ માજી રાભ્ય છે. ૧૯૬૨ ની સાલથી તેઓ મહારાષ્ટ્ર રાજ્યની વિધાનસભાના સભ્ય છે અને આ વખતની તીવ્ર હરીફાઈમાં પણ તેઓ કેંગ્રેસના પ્રતિનિધિ તરીકે યશસ્વી રીતે ચૂંટાઈ આવ્યા છે. આપણા માટે તેમની આ સફળતા આનંદ અને ગૌરવને વિષય છે. તેમનું સંધ તરફથી હું હાર્દિક અભિનંદન કરું છું. તેમના વિશાળ જાહેર જીવનને ટૂંકાણમાં ખ્યાલ આપ મુશ્કેલ છે. ૧૯૫૭ ની સાલથી તેઓ જે. પી. ને હોદો ધરાવે છે. મહારાષ્ટ્ર રાજ્યના મેલ સેવિંગ્ઝ એડવાઈઝરી બંૉર્ડના, ભારત સરકારની બૉમ્બે સીટી પિસ્ટલ ઍડવાઈઝરી કમિટીના, મહારાષ્ટ્ર રાજ્યની ધારાભાને લગતી સેલરીઝ ઍન્ડ એલાયન્સ કમિટીના તથા મહારાષ્ટ્ર રાજ્યની ફેરપ્રાઈસ કૅર્ડીનેટીંગ કમિટીના તેઓ સભ્ય છે; માટુંગાની સીટીઝન્સ ડિફેન્સ કમિટીના તેઓ ચેરમેન છે; ગુજરાતી કેળવણી મંડળ અને શ્રી અમુલખ અમીચંદ વિવિધલક્ષી વિદ્યાલયના ટ્રસ્ટી અને ઉપ પ્રમુખ છે; માટુંગા ગુજરાતી સેવામંડળ અને એમ. જી. એસ. એમ. કૅલેજના તેમ જ માનવ સેવા સંધ, ભાઈદાસ સખીદાસ ચેરીટી ટ્રસ્ટ, બી. એન. મહિલા વિદ્યાલય, શ્રી હીરજી ભેજરાજ ઍન્ડ સન્સ કરછી વિશ ઓશવાળ જૈન વિદ્યાલય, શ્રી હીરજી ઘેલાભાઈ સાવલ વિદ્યાલય, કચ્છી વીશા ઓશવાળ જૈન સર્વોદય કેન્દ્ર- આ બધી સંસ્થાના તેઓ ક તે ઉપ - પ્રમુખ અથવા ટ્રસ્ટી છે. માટુંગા ગુજરાતી કલબ લિમિટેડના પ્રમુખ છે. કચ્છી વિકાસ મંડળના મંત્રી છે અને ઈન્ડિયન મરચ ચેમ્બરના કમિટી મેમ્બર છે; ઈન્ડિયન મરચન્ટ સ મરીન ઈસ્યોરન્સ કંપનીના ડિરેક્ટર છે. કરછમાંથી પ્રગટ થતા “કચ્છ મિત્ર’ ના તેઓ આદ્ય સંસ્થાપક છે. આ ઉપરાંત પ્રાઈમ મિનિસ્ટર બિહાર દુષ્કાળ રાહત ફંડની મુંબઈની શાખાના લીલાધરભાઈ માનદ મંત્રી છે. આવી વિવિધલક્ષી જેમની સામાજિક પ્રવૃત્તિઓ છે અને આવી ઉજજવળ જેમની જીવન કારકીર્દિ છે તેવા લીલાધરભાઈ મહારાષ્ટ્રની વિધાનસભા દ્વારા મુંબઈની અને દેશની અધિકાધિક સેવા કરતા રહે અને તેમને આરોગ્યયુકત દી આયુષ્ય પ્રાપ્ત થાય એવી તેમના વિશે શુભેચ્છા અને અંતરની પ્રાર્થના આ પ્રસંગે હું વ્યકત કરું છું.” ત્યાર બાદ સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે પ્રસંગોચિત બે શબ્દો કહીને લીલાધરભાઈ ચંદનહારથી સ્વાગત કર્યું. લીલાધરભાઈએ તેમનું સ્વાગત કરવા બદલ સંઘને આભાર માનતાં આ વખતની ચૂંટણીનું સ્વરૂપ સૌના માનીતા અને લાડીલા શ્રી એસ. કે. પાટિલને ચૂંટણીમાં મળેલા પરાજ્ય અને તેનાં દૂર અને નજીકનાં પરિણામે, મુંબઈની પ્રદેશ કેંગ્રેસ સમિતિનું ડગમગતું ભાવી–વગેરે પ્રાસંગિક તેમ પ્રસ્તુત બાબતોને ઉલ્લેખ કર્યો. આ પ્રસંગે જૈન સેશિયલ ગૃપના પ્રમુખ શ્રી કાંતિલાલભાઈએ પણ ગ્રુપ તરફથી રાંદનહાર વડે લીલાધર ભાઈનું સન્માન કર્યું હતું. ઉપરનું લખાણ છપાઈ રહ્યું છે તેવામાં શ્રીમતી ઈન્દિરા ગાંધીના નવા પ્રધાન મંડળની જાહેરાત થઈ ગઈ છે. નેતા તરીકે ચૂંટણી થયા પછી અત્યંત ઝડપથી ચેડા કલાકોમાં જ, જાણે પૂર્વતૈયારી કરી રાખી હોય તેમ, તેમણે પોતાના પ્રધાન મંડળની જાહેરાત કરી છે. પ્રધાન મંડળની રચનામાં નવો પ્રયોગ અને સાહસ દેખાઈ આવે છે. સંજીવ રેડીને પડતા મૂકી સીન્ડીકેટને પૂરી કરી. નવી પેઢીના, યુવાન આગંતુક સારા પ્રમાણમાં છે. પ્રધાન મંડળની રચનામાં શ્રી કામરાજની સલાહ લીધી હોય તેમ જણાતું નથી. સત્તાને દોર બરાબર પિતાના હાથમાં લેવાનો શ્રીમતી ઈન્દિરા ગાંધીએ નિર્ણય કર્યો છે. શ્રીમતી ઈન્દિરા ગાંધીના આ નવા પ્રસ્થાનને આપણે સફળતા ઈચ્છીએ. આ નવા પ્રધાન મંડળની કામગીરી પ્રજા આતુરતાથી નીહાળશે. ૧૪-૩-૬૭ ચીમનલાલ ચકુભાઈ શાહ Page #61 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬–૩–૧૭ પ્રભુ જીવં પ્રકી નોંધ ✩ લોકસભાનિયુકત શ્રી સદાશિવ ગોપાલ બર્વેનું અકાળ અવસાન મુંબઈના ઉત્તર-પૂર્વ વિભાગમાંથી લાકસભાની બેઠક માટે શ્રી વી. કે. કૃષ્ણમૅનન સામે માટી બહુમતીપૂર્વક તાજેતરમાં ચૂંટાયેલા શ્રી એસ. જી. બવૅ નું દિલ્હી ખાતે છઠ્ઠી માર્ચના રોજ એકાએક અવસાન થતાં ભારતને એક અત્યન્ત તેજસ્વી અને આશાસ્પદ રાજકારણી અને આયોજનનિષ્ણાત એવા એક પનોતા પુત્રની ખોટ પડી છે. તેમની ઉંમર આશરે ૫૩ વર્ષની હતી. ફર્ગ્યુસન કૅલેજ અને કેબ્રીજ યુનિવર્સિટી દ્વારા તેમણે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ત્યાર બાદ ઈન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરીને તેઓ ૧૯૩૫ની સાલમાં મુંબઈ રાજ્યની વહીવટી નોકરીમાં જોડાયા હતા. મુંબઈના દ્વિભાષી રાજ્યમાં અને ત્યાર બાદ મહારાષ્ટ્ર રાજ્યમાં ઉત્તરોત્તર વધારે ને વધારે જવાબદારીભર્યા હોદ્દાઓ ભાગવીને ૧૯૬૧માં તેમણે પોતાની સનદી નાકરીનું રાજીનામું આપ્યું હતું અને ૧૯૬૨માં મહારાષ્ટ્ર રાજ્યની વિધાન સભામાં તેઓ ચૂંટાયા હતા અને મહારાષ્ટ્ર રાજ્યના અર્થસચિવના સ્થાન ઉપર તેઓ નિયુકત થયા હતા. અને ત્યાર બાદ બીજાં ખાતાં તેમણે સંભાળ્યા હતા. ૧૯૬૫ના એપ્રિલ માસમાં તેમની પ્લાનિંગ કમિશનના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ૧૯૬૬નાં ડીસે’બરમાં આ સ્થાનનું રાજીનામું આપીને મુંબઈ બાજુની લોકસભાની બેઠક માટે તેમણે ઉમેદવારી નોંધાવી અને આ ચૂંટણીમાં તેમને યશસ્વી સફળતા મળી. ભારતના અર્થસચિવ સચીન્દ્ર ચૌધરી આ વખતની ચૂંટણીમાં હારી જતાં, ભાવી અર્થસચિવ તરીકે શ્રી બવેનું નામ બોલાતું હતું. પણ વિધાતાને એ મંજુર નહાતું. છઠ્ઠી માર્ચની રાત્રે પંદર વીશ મીનીટના હ્રદયરોગના હુમલાઓ તેમના પ્રાણ હરી લીધા અને અત્યન્ત આશાસ્પદ બની રહેલી ઉજજવલ જીવનકારકિર્દીના એકાએક અન્ય આવ્યો. ગ્રામદાન, પ્રખંડદાન, જિલ્લાદાન : વિનોબાજીની અપૂર્વ સિદ્ધિ ગ્રામદાન આન્દોલને તાજેતરમાં એક અસાધારણ મોટો વિક્રમ સાધ્યો છે. તેના આજ સુધીનો વિકાસ સમજાવતાં ભૂમિપુત્રના તંત્રી તા. ૨૬-૨-૩૬૭ના ભૂમિપુત્રમાં નીચેની રજૂઆત કરે છે: “અને ગ્રામદાનનું અભિનવ સ્વરૂપ દેશ સમક્ષ મુકાયું. જમીનની માલીકી સમસ્ત ગ્રામસભાની. વીસમા ભાગની જમીનનું ભૂમિહીના માટે દાન. વરસે ચાલીસમા ભાગની આવક ગ્રામકોષ માટે સમપણ, ગ્રામસભાના કારભાર સર્વાનુમતીએ ચલાવવાના સંકલ્પ, સામાજિક ન્યાય અને ગ્રામસ્વરાજની દિશાના એક સુરેખ, સુઘડ કાર્યક્રમ. “ગતિ વધી. બે વર્ષમાં બીજા બે-ત્રણ હજાર ગ્રામદાન થયાં. પણ આટલેથી શું વળે ? એને તો ક્રાન્તિ કરવી છે. એટલે આજથી દોઢ બે વર્ષ પહેલાં ‘તૂફાન’ શબ્દ નીકળ્યો. ગ્રામદાનનું તૂફાન જગાડો. તૂફાની વાયરો વાય છે અને એક એક ઝાડપાન ડોલી ઊઠે છે તેમ પ્રેમમયી ક્રાન્તિ માટે સામૂહિક પ્રેરણાથી બધા આ કામમાં ભળે. “દોઢ-બે વર્ષમાં તૂફાનની કાંઈક ઝાંખી થઈ. ૧૩-૧૪ વર્ષમાં કુલ સાત હજાર ગ્રામદાન થયેલાં તે આંકડો આજે ૩૫ હજારે પહોંચ્યા છે. આમ દાઢ—બે વર્ષના ગાળામાં દેશભરમાં ૨૮ હજાર ગ્રામદાન થયાં. અને આ સંખ્યા કરતાં યે વધુ મહત્ત્વના છે વિચારસેરના વિકાસ, આ દોઢ વર્ષમાં ગ્રામદાનની વાત પ્રખંડદાન અને જિલ્લાદાન સુધી પહોંચી છે અને તેને લીધે આ કાર્યક્રમનું પ્રાણવાન સ્વરૂપ વધુ છતું થયું છે. “એકલદોકલ, છૂટુંછવાયું ગ્રામદાન ધસમસતા અવળા પ્રવાહમાં કર્યાંય તણાઈ જાય છે અને તણાઈ ન જાય તો યે ચારેકોરના અફાટ મહેરામણ વચ્ચે એ એકલા અટુલા ટાપુની કોઈ હસ્તી જણાતી નથી. માટે ગ્રામદાન થાય તે એક સાથે અમુક સઘન ક્ષેત્રામાં ૨૨૯ થાય, આખા ને આખા પ્રખંડ (બ્લોક) ગ્રામદાનમાં ભળે, પછી એ રીતે પાસે પાસેનાં પ્રખંડોનાં પ્રખંડદાન થતાં થતાં તાલુકા, સબડિવિઝન અને જિલ્લાના અખંડ ક્ષેત્રોને આવરી લેવામાં આવે તા તમારી ક્રાન્તિની વ્યૂહરચના નક્કર બો. ક્રાન્તિનું સ્વરૂપ ત્યાં કંઈક ખીલી શકે. ક્રાન્તિ-બીજ ત્યાં પાંગરી શકે, છેલ્લા દોઢ વર્ષમાં આ દર્શન પણ સ્પષ્ટ થયું. ‘દેશભરમાં સવાસે જેટલા પ્રખંડો ગ્રામદાનમાં સામેલ થયા છે અને હમણાં બિહારમાં દરભંગા જિલ્લાનું જિલ્લાદાન જાહેર થયું છે અને તે ય નાનોસૂનો જિલ્લા નથી. તેમાં કુલ ૪૪ પ્રખંડ છે. વસ્તી છે ૪૮ લાખની. એટલે આખા હિન્દુસ્તાનના એક ટકો. (આજના સૌરાષ્ટ્રથી મોટો). વળી આદિવાસી કે પછાત જિલ્લા નથી, શિક્ષિત ને જાગૃત જિલ્લા છે. જમીન પણ સારી છે. ગંગાના કાંઠો છે.' આવું જિલ્લાદાન સિદ્ધ કરવા માટે વિનોબાજીને આપણે જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. શ્રી સિદ્ધક્ષેત્ર શાવિાશ્રમના વિકાસની પ્રેરક ક્યા તા. ૨૬-૨-’૬૭ના રોજ સવારના ભાગમાં આજથી ૪૩ વર્ષ પહેલાં સ્થાપવામાં આવેલ શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ માટે આશરે નવ લાખના ખર્ચે બંધાવવામાં આવેલ નૂતન ભવનના ઉદ્ઘાટન સમારંભ શ્રીમાન રતિલાલ મણિલાલ નાણાવટીના પ્રમુખસ્થાને યોજવામાં આવ્યા હતા. આ ભવનના ઉદઘાટનનું શુભ કાર્ય શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. આ મંગળ પ્રસંગ ઉપર જૈન શ્વે. મૂ. કોમના દૂર દૂરનાં સ્થળાએ વસતા આગેવાનો ઉપસ્થિત થયા હતા અને એ કારણે આ સમારંભ સંમેલને નાનીસરખી અખિલ ભારતીય જૈન પરિષદનું રૂપ ધારણ કર્યું હતું. આ સંસ્થાના અદ્યતન વિકાસ સાથે મુંબઈના શેરબજારના અગ્રગણ્ય વ્યાપારી અને જૈન સમાજના અગ્રગણ્ય આગેવાન શ્રી જીવતલાલ પ્રતાપશીને પુરુષાર્થ જોડાયેલો છે. પ્રસ્તુત પ્રસંગ ઉપર તેમણે કરેલું હૃદયસ્પર્શી નિવેદન સંસ્થાના મથી માંડીને આજ સુધીના ઉત્કર્ષના ઈતિહાસ બહુ સુંદર રીતે રજૂ કરે છે. તેનો ટૂંક સાર નીચે મુજબ છે: આ સંસ્થાની સ્થાપના ભાવનગરના જાણીતા શ્રેષ્ઠી સ્વ. નરોત્તમદાસ ભાણજીનાં ધર્મપત્ની શ્રી સૂરજબહેન અને મેાતીશા શેઠની ધર્મશાળાના મુનીમ સ્વ. મેાહનલાલ ગાવિંદજીનાં ધર્મપત્ની શ્રી હરકોરબહેનના હાથે ઈ. સ. ૧૯૨૪ની સાલમાં શ્વે. મૂ. જૈન બહેનોને લક્ષમાં રાખીને કરવામાં આવી હતી. બીજમાંથી અંકુર ફટ અને વેલા પ્રગટે એમ આ સંસ્થા ધીમે ધીમે ઊંચે આવવા લાગી, થોડો સમય આમ ચાલવા બાદ સંસ્થાના કાર્યમાં ઓટ આવવા માંડી; આર્થિક પરિસ્થિતિ વિષમ બનવા લાગી અને આજથી બાર વર્ષ પહેલાં સંસ્થાને બંધ કરવાની જાહેરાત કરવા સુધીની સ્થિતિ ઊભી થઈ. આવી નિરાશાજનક સ્થિતિમાંથી એકાએક અણધાર્યું આશાનું કિરણ ફુટયું. સંસ્થા બંધ થવાની છે એવા સમાચાર છાપામાં વાંચતાં પૂર્વ આફ્રિકામાં વસતા મબાસાવાસી એક જૈન મહાનુભાવનું દિલ દ્રવી ઊઠયું. તેમનું નામ શ્રી મગનલાલ જાદવજી દોશી, તેમણે સંસ્થા તરતી થાય એટલી રકમ તરત જ મોકલી આપી અને પછી પણ એમને ત્યાં આવતા નાના મેટા પ્રસંગાએ નાની મોટી રકમે તેઓ મેકલતા રહ્યા, સમયાન્તરે તેઓ પાલીતાણા આવ્યા અને સંસ્થાના આત્મારૂપ કાર્યવાહક શ્રી મનસુખલાલ જીવાભાઈને મળ્યા અને તેમના કહેવાથી મુંબઈ ખાતે શેઠ જીવનલાલ પ્રતાપસીને મળ્યા અને આ સંસ્થાનું સુકાન સંભાળવાની તેમણે તેમને વિનંતિ Page #62 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૦ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૩-૬૭ કરી. શ્રી મગનભાઈની વાતથી શ્રી જીવતલાલભાઈ અથવા તો જીવાભાઈ ખૂબ પ્રભાવિત બન્યા અને આ સંસ્થાના પૂરા અર્થમાં તેઓ સૂકાની બન્યા અને સંસ્થાને પોતાનું મકાન પ્રાપ્ત થાય એ માટે ફંડફાળો એકઠો કરવા માટે બે લાખના મકાનની તેમણે યોજના કરી અને તેમણે અને શેઠ માણેકલાલ ચુનીલાલે–પ્રત્યેકે રૂ. ૨૫૦૦૦ મંડાવીને આ ફંડની શરૂઆત કરી. પછી જીવાભાઈ શેઠ કસ્તુરભાઈ પાસે ગયા, તેમણે બે લાખની યોજનાનું કદ વિસ્તારવાની સૂચના કરી અને રૂા. ૫૧૦૦૦ની રકમ આપીને તેમના ઉત્સાહને સવિશેષ ઉત્તેજિત કર્યો. ફંડ વધતાં વધતાં અગિયાર લાખની રકમ સુધી પહોંચ્યું અને તેમાંથી ૨૫૦ બહેનોનો સમાવેશ થઈ શકે અને વિવિધ પ્રકારના શિક્ષણના પ્રબંધ થઈ શકે એવું નવ લાખનું મકાન બંધાવવામાં આવ્યું. આ મકાનના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત થયેલા જૈન શ્રીમાનોએ એ જ વખતે કેવળ સ્વયંસ્કૃતથી દાનને વરસાદ વરસાવવા માંડયો અને એ જ પ્રસંગે બીજા લગભગ દોઢ લાખ એકઠા થયા. આ મુજબ વિસ્તૃત આકાર ધારણ કરી રહેલી આ સંસ્થામાં ગરીબ કુમારિકા, સધવા, વિધવા અને ત્યકતા બહેનોને બહુ ઓછા દરથી રાખવામાં આવશે, તેમને ધાર્મિક, વ્યવહારિક અને ઉદ્યોગનું શિખવવામાં આવશે. અને તેમને ભિન્ન ભિન્ન દ્રવ્યોપાર્જ ક વ્યાવસાય તરફ વાળવામાં આવશે. આજની વધતી જતી મોંઘવારીની ભીંસમાં અને તૂટી જતી કુટુંબસંસ્થાના કાળમાં આ સંસ્થા ગરીબ, નિરાધાર, અસહાય બહેનોને એક મોટા આશીર્વાદરૂપ બની રહેશે એમાં કોઈ શંકા નથી. એક વખત ઠીક ઠીક પાંગરેલી, સમય જતાં આર્થિક સીંચનના અભાવે કરમાવા માંડેલી અને વળી પાછી અનેક શ્રીમાનેની ઉદારતા અને શકિતશાળી કાર્યકર્તાઓના પુરુષાર્થના કારણે એક વટવૃક્ષ જે વિસ્તાર દાખવી રહેલી આ સંસ્થાને સતત ઉત્કર્ષ થતું રહે અને નારીસમાજને એક મોટા ટેકારૂપ બની રહે એવી શુભેચ્છા અને પ્રાર્થના ! શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાળાશ્રમે ઉજવેલ હીરક મહોત્સવ પાલીતાણા ખાતે આજથી ૬૧ વર્ષ પહેલાં ઉભું કરવામાં આવેલ શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમનો તા. ૨૬-૨-૬૭ના રોજ શ્રીમાન રતિલાલ મણિલાલ નાણાવટીના પ્રમુખસ્થાને હીરક મહોત્સવ ઉજવવામાં આવ્યો. પાલીતાણા ખાતે ઉજવાયેલા આ સમારંભ પહેલાં મુંબઈ ખાતે આ સંસ્થાના લાભમાં શ્રીમાન સારાભાઈ લક્ષ્મીચંદ ઝવેરીના પ્રમુખપણા નીચે સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી એક મનરંજક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ દ્વારા આશરે દોઢેક લાખની રકમ એકઠી કરવામાં આવી હતી. પાલીતાણા ખાતે યોજવામાં આવેલ હીરક મહોત્સવમાં ત્રણ દિવસને ભરચક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતે. તા. ૨૬મીના રોજ યોજવામાં આવેલ મુખ્ય સમારંભમાં શ્રી જયતીલાલ રતનચંદ ઝવેરી અને શ્રી નાનચંદ જેઠાભાઈ દોશીને અતિથિવિશેષ તરીકે નિમત્રવામાં આવ્યા હતા. આ મહોત્સવ ભારે શાનદાર રીતે ઉજવાયો હતો. વે, મૂ. જૈન વિભાગનાં બાળકોને લક્ષમાં રાખીને આ સંસ્થાની ૧૯૬૨માં દહેગામનિવાસી સ્વ. ૨નીલાલ નારણદાસ કાનજીના પ્રયાસ વડે ચાર વિદ્યાર્થીઓથી શરૂઆત કરવામાં આવી હતી. સંસ્થાના પ્રારંભના વર્ષોમાં ભાવનગરવાળા સ્વ. શેઠ ત્રિભોવનદાસ ભાણજી, મારા પિતાશ્રી સ્વ. કંવરજી મુળચાંદ શાહ વગેરે વડીલે આ સંસ્થાના વિકાસમાં ખૂબ રસ લેતા હતાં. સંસ્થાના વહીવટ સાથે પ્રત્યક્ષ સંપર્ક સાધવાના હેતુથી ઉપર જણાવેલ વડીલે જ્યારે પણ શ્રી શત્રુંજયની યાત્રાર્થે પાલીતાણા જતા હતા ત્યારે આ સંસ્થામાં જ ઉતરતા અને હું પણ મારા પિતાશ્રી સાથે આ સંસ્થામાં ઘણીવાર એ રીતે રહેલે. એ દિવસે, જ્યારે સંસ્થાને હીરક મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે, સહેજે યાદ આવે છે. વર્ષોના વહેવા સાથે ભાવનગર નિવાસી સ્વ. ચત્રભૂજ મેંતીલાલ ગાંધીએ આ સંસ્થામાં ખૂબ રસ લેવો શરૂ કર્યો; તેમના તરફથી તેમજ તેમની મારફત સંસ્થાને મોટા પ્રમાણમાં આર્થિક મદદ મળવા માંડી. તેમની ઉદારતાના પરિણામે આ સંસ્થાના અનુસંધાનમાં એક હાઈસ્કૂલ ઊભી કરવામાં આવી છે અને તે સાથે તેમનું નામ જોડવામાં આવ્યું છે. એ જ પિતાના સુપુત્ર અને જૈન સમાજના આગેવાન શ્રી વાડીલાલ ચત્રભૂજ ગાંધી પણ આજે સંસ્થાની કાર્યવાહી અને વિકાસમાં તેમના પિતાશ્રી જેટલે જ રસ લઈ રહ્યા છે. ઉપર જણાવેલ સમારંભના અન્તમાં આભારવિધિ કરતાં તેમણે બાલાશ્રમ હસ્તક ચાલતી હાઈસ્કૂલને વિવિધલક્ષી બનાવવામાં આવે અને તે રીતે ટેકનિકલ વિભાગ ઉભા કરવામાં આવે છે તે દિશાએ બને તેટલા મદદરૂપ થવા તેમણે તત્પરતા દેખાડી છે. ઉત્તરોત્તર વિકસતી અને વિસ્તરતી જતી આ સંસ્થા પિતાને હીરક મહોત્સવ આવા ઠાઠમાઠથી ઉજવી શકે એ માત્ર એ સંસ્થા માટે નહીં પણ આખા જૈન સમાજ માટે આનંદ અને ગૌરવને વિષય ગણાય, બાલાશ્રમમાં રહીને ભણેલા અને ત્યાર બાદ અન્યત્ર રહીને ઉચ્ચ શિક્ષણ પામેલા આજે ૧૫૦૦થી વધારે યુવાને ગૃહસ્થ જીવનમાં અને દ્રવ્યોપાર્જક વ્યવસાયમાં સારી રીતે સ્થિર થયા છે. તેમના આ પ્રકારના જીવન–ઉત્થાનમાં બાલાશ્રયમને કેટલે મોટો ફાળો ગણાય ? બાલાશ્રમ ન હોત તો તેઓ આજે કયાં હોત ? આવી કલ્યાણકારી અને ઉપકારી સંસ્થાને સતત ઉત્કર્ષ થતું રહે એવી પ્રાર્થના. મહારાષ્ટ્ર રાજ્યના નવા મંત્રીમંડળમાં નિમાયેલા શ્રી ભાનુશંકર યાજ્ઞિકને અભિનંદન મહારાષ્ટ્ર રાજ્યના નવા મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવેલ શ્રી ભાનુશંકર યાજ્ઞિકને આપણા સર્વના હાર્દિક અભિનંદન ! ભાનુભાઈ આપણામાંના ઘણાને પરિચિત છે, કારણ કે મુંબઈના જાહેર જીવન સાથે ખાસ કરીને કેંગ્રેસી રાજકારણ સાથે તેઓ વર્ષોથી સંકળાયેલા છે. તેઓ અમુક સમય માટે બોમ્બે પ્રદેશ કેંગ્રેસના પ્રમુખ હતા. છેલ્લાં કેટલાંક વર્ષથી તેઓ મહારાષ્ટ્ર રાજ્યની વિધાન સભામાં છે. આ વખતે મુંબઈની પ્રદેશ કેંગ્રેસને નવા મંત્રી મંડળમાં સામેલ કરવા માટે બે નામ સુચવવાનું જણાવવામાં આવ્યું હતું. પરિણામે સૂચવાયેલાં બે નામમાં એક નામ પ્રદેશ સમિતિનાં પ્રમુખ શ્રી પી. જી. ખેરનું હતું બીજું નામ ભાઈ ભાનુશંકર યાજ્ઞિકનું હતું. આ બન્ને મહાનુભાવોને સ્વીકાર કરવામાં આવ્યો છે. નવા મંત્રીમંડળમાં ભાનુભાઈ એક જ માત્ર ગુજરાતી છે. તેઓ આપણા સર્વના સ્નેહ અને આદરને પાત્ર હોઈને તેમની નિમણુંક આપણા માટે આનંદ અને ગૌરવને વિષય બને છે. નવા મંત્રીમંડળના એક સભ્ય તરીકેની તેમની કામગીરી યશસ્વી બને અને લેકકલ્યાણની સાધક બને અને તેમની હવે પછીની કારકીર્દી અધિકતર ઉજજવળ બનતી રહે એવી તેમના અંગે આપણી શુભેચ્છા અને શુભ પ્રાર્થના છે! પરમાનંદ ઘરમાં એકઠાં થયેલાં ઔષધે સંધના કાર્યાલયમાં મોકલી આપો! શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોને તેમજ મુંબઈમાં વસતા પ્રબુદ્ધ જીવનના વાચકોને નમ્ર નિવેદન કે આજે કુટુંબમાં માંદગી આવતાં ડાકટરે અનેક પ્રકારની પેટન્ટ દવાચો, મલમ તથા ઈજેકશને લખી આપે છે અને ધાર્યા મુજબને આરામ ન થતાં આગળનાં ઔષધો પૂરા ઉપયોગમાં આવ્યા ન આવ્યા અને નવો ઔષધે લાવવાની ડાકટરો સૂચના આપે છે. આ રીતે ઓછાં વપરાયલાં તેમ જ નહિ વપરાયેલાં ઔષધે અનેકને ત્યાં ઠીક પ્રમાણમાં એકઠાં થાય છે. આ રીતે નહિ વપરાયેલાં, તથા થોડા પ્રમાણમાં વપરાયલાં છતાં ઉપયોગમાં લઈ શકાય તેવાં ઔષધોને અન્યત્ર ઉપયોગ થઈ શકે તે માટે મુંબઈ લાયન્સ કલબ તરફથી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં એક પેટી રાખવામાં આવી છે, જેમાં સંઘના સભ્ય તેમજ પ્રબુદ્ધ જીવનના વાચકો તરફથી મળેલાં ઉપર જણાવ્યા મુજબનાં ઔષધો એકઠા કરવામાં આવશે અને લાયન્સ કલબ દ્વારા તેની પૂરી જાચતપાસ કરીને તે ઔષધો તેની જરૂરિયાતવાળા લોકોને વહેંચી આપવામાં આવશે. તો પિતાને ત્યાં નકામાં પડી રહેલા છતાં ઉપયોગમાં આવે તેવાં ઔષધ સંઘના કાર્યાલયમાં પહોંચાડતા રહેવા સંઘના સચ્ચે તથા પ્રબુદ્ધ જીવનના વાચકોને પ્રાર્થના છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ. Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન મુંબઈની ચુંટણીના સંદર્ભમાં એ ચર્ચાપત્રા તા. ૧૬-૩-૧૭ ✩ (તા. ૧-૩-૬૭ના ‘પ્રબુદ્ધ જીવન’માં ‘ચૂંટણી આવી અને ગઈ' એ મથાળા નીચે મે' એક નોંધ લખી છે તે નોંધમાં આ વખતની ચુંટણીમાં સામસામા ઉભા રહેલા શ્રી એસ. કે. પાટિલ અને શ્રી જય ાર્જ ફરનાન્ડીઝ—અંગેના મારા અમુક પ્રત્યાઘાતો રજૂ કર્યા છે. આ બન્ને વ્યકિતઓ અંગે તદન વિરૂદ્ધ દિશાના પ્રત્યાઘાતે રજૂ કરતાં બે ચર્ચાપત્ર મળ્યાં છે, જે નીચે પ્રગટ કરવામાં આવે છે. પરમાનંદ) પૂજ્ય મુરબ્બી પરમાનંદભાઈ, માર્ચ મહિનાના પ્રથમ પખવાડિયાના ‘પ્રબુદ્ધ જીવન' ના અંક મળ્યું. તેમાં તમે કરેલી ચૂંટણીની સમીક્ષા વાંચી; અને તે અંગેના મારા વૈચારિક પ્રત્યાઘાતો તમને જણાવવથી આજની પેઢીના, રાજકારણ પ્રત્યેના આંતરિક વિચારપ્રવાહા તમે સમજી શકશે. આ ચૂંટણીનાં પરિણામે ને તમે ‘અણકલ્પેલા અને ચાંકાવનારા' કહ્યા છે. પરંતુ મારા મતે તો અત્યાર સુધીની ચૂંટણીઓમાં વિજયી બનતી આવેલી કૉંગ્રેસ, આ ચૂંટણીમાં પણ વિજયી બનશે તેવા પ્રમદ સેવતા અને તેથી લેકસંપર્ક ગુમાવી બેઠેલા નેતાઓને સાંભળ્યા પછી મહારથીઓના પરાભવોની પરંપરા ચોંકાવનારી કે વણ૫ી તે નહતી જ. મુંબઈના કહેવાતા “બેતાજ બાદશાહ ” શ્રી સ. કા. પાટિલ ને મળેલ પરાજ્યને મુંબઈના ભાવિ ઉપર દૂરગામી પરિણમે લાવનારી ” ઘટના તરીકે ઘટાવીને; તથા મુંબઈની પ્રજાના સ્વાસ્થ્ય અને સહીસલામતીને શ્રી પટિલની રાજકારણી પ્રતિષ્ઠા સાથે સાંકળીને તમે એક વ્યકિતની કારકીર્દિનું વધારે પડતું મૂલ્યાંકન કર્યુ છે. મુંબઈગરાઓના સ્વાસ્થ્ય અને સુખાકારી વિષે ચર્ચા કરીએ ત્યારે સહજ • કહેવાઈ જાય છે કે મારા વોર્ડમાં જ્યારે પાણી વિગેરે સુધરાઈના બીજા કોઈ પણ ખાતાને લગતી મુશ્કેલી ઊભી થઈ છે ત્યારે “ ભાંગફોડિયા ” શ્રી જ્યોર્જ ફરનાન્ડીઝ પાસે ધા નાખવાથી મારી જેવાને દાદ મળી છે, જ્યારે મારા લત્તાના વિધાનસભાના ચાલુ સભ્ય (ફરીથી ચૂંટાઈ આવેલા) શ્રી નામોશીએ તથા શ્રી સદાબા પાટિલે મને ક્યારેય આ બાબતોમાં મદદ નથી કરી. હા! ફકત ચૂંટણી ટાણે તેઓએ - તેમના ટેકેદારો સાથે મારે ત્યાં તેમ જ મારા જેવા બીજા ઘણાએ!ને ત્યાં આવીને મત માટે ધા નાખી છે. બીજું ‘બંધ ’ અને ‘ઘેરા ડાલા’ ને મહારાષ્ટ્ર સરકારે પરોક્ષ રીતે જે ટેકો આપ્યા હતા તેની તમે ખેદ દર્શાવ્યા વગર નોંધ લીધી છે. પરંતુ તેમાં સરકારને દોષિત ઠરાવવાને બદલે તમે દોષના ટોપલે પૂરેપૂરો શ્રી જ્યાર્જ ફરનાન્ડીઝ ઉપર ઢોળી દેવા માંગે છે તે કેમ ચાલે? વળી શ્રી ફરનાન્ડીઝ ‘ઘેરા ડાલા’ કે ‘મુંબઈ બંધ’ અમલમાં મૂકતાં પહેલાં સરકારના લાગતાંવળગતાં ખાતાંઓ સાથે લખાપટી અને મંત્રણા દ્રારા ઉકેલ શોધવાના પ્રયાસ કરે તેને વિષે કંઈ જ લખતા નથી. શ્રી ફનાન્ડીઝ છેલ્લા ઉપાય તરીકે (as a last resort) ‘મુંબઈ બંધ કરાવે અગર ‘મેરચા' માંડે તેને તમે ભાંગફોડિયા કહેા છે,’ જ્યારે મહારાષ્ટ્ર તેમ જ કેન્દ્રની કૉંગ્રેસ સરકારે તેના અત્યાર સુધીના કારોબારમાં પ્રજાના પ્રશ્ન હમદર્દીથી અને વિરોધ પક્ષ સાથે વિચારણા કરીને હલ કરવાના પ્રયત્નો કર્યા જ નથી અને તેથી તેને આ ચૂંટણીમાં ટકો પડયા છે તે વિષે તમે જે મૌન સેવ્યું છે તેથી તમારી સમીક્ષા મહદ્ અંશે પક્ષપાતી ભાસે છે, જ્યારે અમારા જેવાને તો તમારી ક્લમ પાસેથી નિષ્પક્ષ સમીક્ષાની અપેક્ષા હોય છે. આજની પેઢી એ એક Ralistની-વાસ્તવવાદીઓનીપેઢી છે. તેમની નજર વર્તમાન અને ભવિષ્ય પ્રત્યે મંડાયેલી છે. ભૂતકાળમાં મેળવેલી સિદ્ધિઓની કેવળ શેખીભરી એની એ વાતા ૨૩૧ ✩ નવી કે જૂની પેઢીમાંથી કોઈને ગળે ઉતરે તેવી નથી રહી એટલું હજી પણ કોંગ્રેસના નેતાએ સમજ્યા નથી. જ્યારે શ્રી પાટિલ જેવા ‘નેતા ’ એ પણ ઘણી જ ખેલદિલીથી અવગતના એધાણા પ્રત્યે આંગળી ચીંધીને કહ્યું કે કોંગ્રેસે નેતાગીરી (Leadership) બદલીને તેની ‘પ્રતિમાને ઉજજવળ કરવાના કાર્યમાં લાગી જવું જોઈએ.' ત્યા૨ે તેમના સરકારી તેમ જ પક્ષગત સહકાર્યકર્તાઓ હજુ પણ શાહમૃગની જેમ પ્રમાદની રેતીમાં તેમનું મેઢું સંતાડીને ચૂંટણીનાં પરિબળોથી ચઢેલી આંધીથી પેતાના પક્ષને બચી ગયેલા માને છે. વળી શ્રી પાટિલ પ્રત્યે “આ ચૂંટણી વિષયક દુર્ઘટના ના સ્પંદર્ભમાં અનેક દિલેા સહાનુભૂતિ અનુભવે છે.” એમ તમે કહો છે પણ તેની સામે મતદાનના આંકડાઓ બાલે છે તે પ્રમાણે અનેક બીજાં દિલે આથી આનંદ પામેલ છે તેનું શું? વળી તમારા જેવા પીઢ સમીક્ષક શ્રી પાટિલના પરાભવ અંગે ઊભી થયેલી પરિસ્થિતિ અલ્પકાલીન નીવડે એમ પ્રાથૅ છે તે સૌથી વધારે ખટકે છે. “કાળનું ચક્ર ફરતું રહે છે અને ફરતું રહેવું જ જેઈએ.” એ નિયમને તમારી પ્રાર્થના સુક્ષ્મ અનાદર કરે છે. The old order changeth yielding place to the new. કાળનું ચક્ર ફરતું રહે તે જ ગતિ રહે અને તેમાં જ પ્રગતિ સંભવે. ગિત તે એક માત્ર વિકલ્પ છે. અ - ગતિ અને ~ ગતિ એટલે eternal stagnation, નાને મોઢે કાંઈ ખોટું બેલાયું હોય તે તમે ક્ષમા આપા જ તેવી ખાત્રી છે. લિ૰ આપનો ચાહક સુધીર શાસ્ત્રી. મુરબ્બી શ્રી પરમાનંદભાઈ, અમારે ત્યાં વર્ષોથી ‘ પ્રબુદ્ધ જીવન ' આવે છે. પ્રબુદ્ધ જીવન ‘હરિજન બંધુ ’ના ધેારણે ચલાવવામાં આવે છે અને તેનું વેરણ પણ હંમેશા ઉચ્ચ રહ્યું છે એમ અમારો સ્પષ્ટ ખ્યાલ છે. તેમ છતાં આપની કોંગ્રેસ પ્રત્યેની ભકિત અતિરેકથી ભરપુર જણાય છે, અને તે તા. ૧-૩-’૬૭ના ‘પ્રબુદ્ધ જીવન ના પ્રકીર્ણ નોંધમાં નજરે પડે છે. શ્રમજીવીઓના નેતા શ્રી જ્યોર્જ ફરનાન્ડીઝ વિષે આપે જે કાંઈ જણાવ્યું છે તે વ્યાજબી નથી. મુંબઈના બેતાજ બાદશાહ શ્રી પાટિલ હાર્યા છે રોના દુ:ખમાં આપે ફરનાન્ડીઝને ભાંગફોડિયા તરીકે આલેખતાં જણાવ્યું છે કે, “મુંબઈનું – મુંબઈમાં વસતા આપણા સર્વનું ભાવી ભારે ખતરામાં પડયું છે.” આપણા સર્વનું એટલે કોનું ? સાધનસંપન્ન ગુજરાતીઓ કે પછી મુંબઈમાં વસતા લાખા શ્રમજીવીઓ કે જેમાં મધ્યમ વર્ગના ગુજરાતીએ, નાના દુકાનદાર, ગુમાસ્તાઓ અને મજૂરો આવી જાય છે તેઓનું ? એકતરફી આલેખાતા વર્તમાનપત્રના સમાચાર વાંચી વાંચીને આપને શ્રી જ્યોર્જ ફનાન્ડીઝ વિષે ખોટા ખ્યાલ બંધાયા છે. બીજા અનેક મજુર નેતાએ!ની મદદથી હડતાલ, બંધ, ઘેરા ડાલે'માં તેઓ મેખરે રહે છે, પણ એમણે માલિકો અને મજૂરો વચ્ચે કેટલાં સમાધાન કરાવ્યાં છે તે આપના ખ્યાલમાં નહિં જ હશે. અમારા એટલે મુંબઈમાં છૂટક અનાજ કરિયાણાના ધંધા કરતા નાના દુકાનદારો કે જેઓ વહેલી સવારથી મેોડી રાત સુધી સતત ૧૪થી ૧૬ કલાક શ્રામ કરે છે તેમને દાખલો લ્યે. અમારા સમાજમાં બાપદાદાથી કાગ્રેસ ભકિત હતી. છેલ્લી બધી જ ચૂંટણીઓમાં (૧૯૬૭ સિવાયની) માળે મને દુકાનદાર વર્ગે હંમેશ કોંગ્રેસને તન, મન અને ધનથી સાથ આપ્યો છે. અમારી સંસ્થાઓ મારફતેં મુરબ્બી શ્રી ભુજપુરિયા શેઠની રાહબરી નીચે હજારો રૂપિયાના ગૂજાબહારના ફંડફાળા કાગ્રેસને ચરણે ધરાયા છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨૩ર પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૩-૬૭ . છતાં રામ રે એક નાનકડે સુવાલ - શહેર સુધરાઈમાં અમેને લેવા પડતા આસરે ૩૫ જેટલાં લાયસસે એક કરવા માટે અનેક વેળાની કાલુદીરો અને પ્રયત્ન બહેરા કાને અથડાયાં; અને છેવટે શ્રી જ્ય ર્જની નેતાગીરી નીચે રચે કાઢવો પડયો. ૧૯૪૨ ની સાલમાં મળતો નફો આજ સુધી એટલે ૧૯૬૭ માં પણ તે નફાથી મારે રેશનીંગ ચલાવવું પડે છે. અભણ જેવા દુકાનદારે બીજો કયે બંધ કરી શકે ? શ્રી પૅર્જને ભાંગફોડીયા ગણવામાં આવે છે પણ પાનશેત બંધનું પ્રકરણ રચનાત્મક હતું કે? બીજા તે સેંકડે. દાખલા આપીએ તે ઓછા છે. આપશ્રી પૅર્જની એક મુલાકાત જરૂર લ્યો તે સત્ય શું છે તે તમે ને જરૂર સમજાશે. આશા છે કે આ બાબતને આપ જરૂર ન્યાય આપશે. દામજી સેજુ મેતા, એક દુકાનદાર તંત્રી નોંધ: આ બને ચર્ચાપત્રોને વિગતવાર જવાબ આપવાની હું કોઈ જરૂર જોતું નથી. મુંબઈને મળેલી લોકસભાની બેઠકોમાંથી એક બેઠક માટે ઉભા રહેલા બે પ્રતિનિધિએમાંથી પરાભવ પામેલા શ્રી એસ. કે. પાટીલ અને સફળતાને વરેલા શ્રી જ્યોર્જ ફરનાન્ડીઝના આજ સુધીના જાહેર જીવન અંગે મારે અમુક દષ્ટિકોણ અને અભિગમ છે, ચર્ચાપત્રો લખનાર બંધુઓને તેથી જુદો જ દષ્ટિકોણ અને અભિગમ છે અને તેના પરિણામે મારા પ્રત્યાઘાતથી તેમના પ્રત્યાઘાતમાં. એટલે મોટો ફરક પડે છે. અહિ મારે એક બાબત કબૂલ કરવી જોઈએ કે હું જેટલે એસ. કે. પાટીલને જાણું છું તેટલો જર્જ ફર્નાન્ડીઝને જાણતા નથી. અમુક ' વર્ગને થતા અન્યાય અને ભેગવવી પડતી અગવડે દૂર કરવામાં જ્યોર્જ ફરનાન્ડીઝે જે કાંઈ સેવા બજાવી હોય તે વિશે મને બહુ ઓછી માહીતી છે. તેમને હું માત્ર “મુંબઈ બંધ’ અને ‘ઘેરા ડાલોના પ્રચંડ પુરસ્કત તરીકે ઓળખું છું. કોઈ પણ દેશ કે શહેરના અમુક વર્ગોનું હિત સાધવા ખાતર અખત્યાર કરવામાં આવતા આ ઢબના આત્યંતિક પગલાંઓ મારા અભિપ્રાય મુજબ લોકશાહીને અત્યન્ત ઘાતક છે અને સામુદાયિક જબરદસ્તીનાં દ્યોતક છે. નાગરિકોની ચાલુ જીવનવ્યવસ્થાનું રૂંધન કરીને અને રાજ્યસત્તાના ગળે ટુંપે દઈને પોતાની માગણીઓ મંજુર કરાવવાના આ પ્રયોગ છે. આવાં પગલાંઓના કારણે આમજનતાને પારવિનાની હાડમારીઓ અને યાતનાઓ ભોગવવી પડે છે. અને એમ છતાં આ અંગે માત્ર આવાં પગલાંઓને આદેશ આપનાર નેતાનું રૂવાડું ફરકતું નથી હોતું. ઉલટું લેકોની હાડમારીઓ જેટલી વધારે તેટલી પોતાના આન્દોલનની સફળતા વધારે–આવા ખ્યાલપૂર્વકની નિષ્ફર મોદશા. તેનામાં નજરે પડે છે. સુલેહ શાન્તિ અને સમજાવટના માર્ગે અને લોકશાહી સાથે સંગત એવા ઉપાય વડે પરિસ્થિતિ પલટવાના અહિંસક માર્ગની તેમાં કેવળ અવગણના હોય છે. આવા “ધ” અને “ધરા ડાલ’ની પ્રવૃત્તિને દેશના સમજુ અને શાણા વર્ગે સચોટ ભાષામાં વખેડી નાખી છે અને આવી પ્રવૃત્તિ દેશ માટે કેટલા મોટા ભયસ્થાનરૂપ છે અને દેશમાં વિક્સતી લોકશાહી માટે કેટલી બધી ખતરનાક છે તે તરફ અનેક દેશહિતચિન્તકાએ ભારતના પ્રજાજનનું સારા પ્રમાણમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પરમાનંદ એક રમુજી છતાં રહસ્ય પૂર્ણ કથા (સ્વીડનવાસી સ્વેન હેડિન નામને યુરોપના એક અગ્રણી ભૂગોળસંશોધક ઓગણીસમી સદીના છેવાડે થઈ ગયો. તે ૧૯૫૨ની સાલમાં ૮૮ વર્ષની વૃદ્ધ ઉમરે અવસાન પામ્યો. તેણે ૧૮૮૫ની સાલથી ૧૯૦૯ સુધીના મધ્ય એશિયાના પ્રવાસની સાહસકથાઓ “my life as an explorer” એ મથાળાથી પુસ્તક- આકારે ૧૯૨૫માં પ્રગટ કરેલ. તે પુસ્તક મૂળ સ્વીડીશ ભાષામાં હતું. તેનું આજથી ૪૨ વર્ષ પહેલાં અંગ્રેજીમાં ભાષાન્તર થયેલું. તેને ગુજરાતી અનુવાદ સંક્ષેપમાં સ્વામી આનંદે બે વર્ષ પહેલાં “એશિયાનાં ભ્રમણ અને સંશોધન” એ નામથી તૈયાર કર્યો અને અમદાવાદની બલગેવિંદ કુબેરદાસની કંપનીએ (ગાંધી માર્ગ અમદાવાદ-૧.)એ અનુવાદ બે ભાગમાં પ્રગટ કર્યો છે અને પ્રત્યેક ભાગની કિંમત રૂા. ૩ રાખવામાં આવી છે. આ અત્યન્ત રોમાંચક પ્રવાસવર્ણનમાંથી નીચેની એક રમુજી કથા ઉદધૃત કરવામાં આવી છે. પરમાનંદ) અહીંની કોઈ દરગાન શેખે કુરાન ભણાવી ગણાવીને ચેલે તૈયાર કર્યો. પેલે કહે : “હવે હું દુનિયામાં નીકળું, ને કિસ્મતને અજમાવું. મને દુવા આપે, ને ઘોડું બંધાવો.” મુરશદે એક ગધેડો દીધો અને કહે, “જ, અલ્લા તારી પડખે રહો. મારી દુઆ છે.” પેલે રણવગડાની વાટે નીકળે ને રાત દિવસના પંથ કરી રણ ઓળંગ્યું. પણ ગધેડો ભૂખ્યા તરસ્યો મરી ગ ! ખાડો ખોદી ત્યાં જ દાટ. માથે એકલવાયો બેઠો રૂએ. ત્યારે કોઈ તાલેવંતની વણઝાર નીકળી. - સાંઈ બાબા! શું બન્યું? આટલું બધું કાં રહે ?'' “ભાઈએ! મારો એકના એક મિત્ર મુએ. હાય રે! મારે બેલી, આ રણવગડાની વાટે મને અંતરિયાળ છોડી ગયા !'' કહી વળી દૂઠો મૂકો. આમ ધ્રુસ્કે ધ્રુસ્કે રડતા આ સાંઈની મિત્રનિષ્ઠા અને વફાદારી જોઈ પેલા તાલેવન્ત વણઝારા એટલા બધા પીગળી ગયા કે એમણે ત્યાં ને ત્યાં સાંઈના મિત્રની યાદગીરીમાં ભવ્ય રોજો બાંધવાની બાંહેધરી દઈ સાંઈનું સાન્તવન કર્યું. પછી તો આ ધર્મકાર્ય માટે તાબડતોબ ઈંટપથ્થર, આરસમરમર જેવી કિંમતી બાંધસામગ્રીની પિઠ ચાલુ થઈ, અને રણવગડા વચ્ચે આભ ઊંચા ઘુમ્મર -મિનારાવાળો ભવ્ય રોજે ઊભે થઈ ગયે, જેની નામના દુનિયા આખીમાં ફેલાઈ ગઈ. દૂરદૂરના દેશના જાત્રાજુઓ ત્યાં આવવા લાગ્યા. - પેલા કાશધરના મુરશદ શેખને કાને પણ આ ખ્યાતિ પહોંચી. ને “ઘરડે ઘડપણ હું યે આ જગવિખ્યાત તીર્થસ્થાનની જાત્રા કરી લઉં !' એવી મંછાથી રૂ. ૨ જયારતે નીકળયા, દડમજલ કરતાં મહિને પનરે પહોંચ્યા. જુએ તે વર્ષો અગાઉ પિતાને ત્યાંથી નીકળેલા મુરીદ રોજાના મુજાવરની જગ્યાએ બેઠા છે! ઓળખતાં વેંત મુરશદજીને હૈયે હરખ માય નહિ ! આવા મેટા સ્થાને પિતાને મામૂલી ચેલે કઈ રીતે પહોંરયો ? પણ બધા વચ્ચે પૂછવું કઈ રીતે ? રાત પડી અને લેકની અવરજવર ઓછી થઈ ત્યારે એકાંતે બેસીને પૂછા કરી : “બેટા, તને મારી હજાર લાખ દુઆ. પણ ભાઈ, હું યે તારો મુરરાદ. મને કહે તે ખરે કે આવડી મોટી ઈજાને હોદે તું કેમ રીતે પહોંચ્ય! કયા પીર અહીં થઈ ગયા, જેની દરગા પર આવડો ભવ્ય રોજો બંધાય છે?” ચેલાએ કાનમાં કહ્યું : ' “તમે મને ચડવા સારુ ગધેડે આપેલે ને ? એ જ આ જગ્યાએ મરી ગયેલે !” મુરશદજીએ વાહવા કરી. લગાર રહીને ચેલે પૂછયું : “મુરશદજી! તમે કાશધરમાં જ્યાં મને ભણાવતાં એ દરગા કયા પીરની ? તારાવાળા ગધેડાના બાપની !” સ્વામી આનંદ ' Page #65 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૩-૧૭ પ્રભુ જીવન શ્રી જે. કૃષ્ણમતિ (ગતાંકથી ચાલુ) બીજી વાર જ્યારે હું તેમને સાંભળવા ગઈ ત્યારે મૃત્યુ અને મૃત્યુના ભય' એ વિષય ઉપર ચર્ચા ચાલતી હતી. આ ઉપયોગી વિષય નથી એમ કોઈ કહી શકે તેમ નહોતું. કારણ કે એ તો સૌ કોઈ અંગે એક ચોક્કસ બનનારી અને અનિવાર્ય એવી ઘટના છે. આત્મભાનની એ એક શિક્ષા છે કે માનવી મૃત્યુના આગામી જ્ઞાનપૂર્વક પોતાનું જીવન વ્યતીત કરે છે. કેટલાક લોકો માટે, સિવાય કે પુનર્જન્મ કે મૃત્યુ બાદની કોઈ એક સ્થિતિ વિષે તેમનામાં માન્યતા પોષવામાં આવી હોય, શ્રદ્ધા પેદા કરવામાં આવી હોય, મૃત્યુને એટલે સંપૂર્ણ વિનાશથી જરા પણ ઓછું નહિ, આત્મસાતત્યના સંપૂર્ણ અભાવ—આવી કોઈ સ્થિતિની કલ્પના છે અને પોતાના અહંના સંપૂર્ણ લેપને ભય જ માત્ર સત્તા કે મીલ્કત જ નહિ પણ જ્ઞાન અને વિચારો પ્રાપ્ત કરવાની ઈચ્છા પાછળ રહેલા હોય છે. માણસ આખા વિશ્વને પોતાનું બનાવવા ઈચ્છે છે, કારણ કે જેમાં પોતાપણાનો ભાસ નથી તે તેના અસ્તિત્વને ભયરૂપ—જોખમરૂપ લાગે છે. જાણે કે તે ઉછળી ઉઠશે અને તેને ગળી જશે એમ તેને લાગે છે. પણ તેનું વિશ્વ ગમે તેટલું પહેાળું થાય તે પણ વૈજ્ઞાનિક માનવી અનંત સાગરથી ઘેરાયલા એકટાપુ પર વસતા પ્રાણી જેવા છે. આ કોયડાનો કૃષ્ણમૂર્તિ ઉકેલ દર્શાવી શકશે અને કોઈ માર્ગ દાખવી શકશે ? “મૃત્યુ ભારેં બિહામણી વસ્તુ છે. આપણે બધાં ય તેથી બીતા હોઈએ છીએ, શું તેમ નથી? આપણે તેની પેલે પાર જોઈ શકતા નથી અને તે કારણે જ આપણે તેનાથી ભયભીત છીએ. મૃત્યુનું રહસ્ય સમજવા માટે આપણે આપણી જાતને પ્રશ્ન કરવા જોઈએ; “જીવન એટલે શું ?' આપણું સ્થાન, આપણું ધન, આપણું જ્ઞાન આ બધી વસ્તુઓ જે વડે આપણે આપણી જાતને ઓળખીએ છીએ, આ બધાંનો અંત આવવાની આપણને બીક લાગે છે, શું એમ નથી? આ બધા અનુભવાના સંચય તેને આપણે જીવન તરીકે ઓળખીએ છીએ અને આપણને ખબર છે કે મૃત્યુ આ સર્વના અંત છે. આપણે આ બધું પૂર્વવત્ ચાલુ રહે એમ ઈચ્છીએ છીએ, તેથી આપણે પુનરુથ્થાન, પુનર્જન્મ, જીવનસાતત્યના ભ્રમ ઊભા કરતા ગમે તે સિદ્ધાંતો શોધી કાઢીએ છીએ—એ હેતુથી કે મનની સ્થિતિ ચાલુ રહે..” જેમ જેમ તેઓ બેલતા ગયા, તેમ તેમ તેઓ જાણે કે પોતાના શબ્દોના ગુંચળામાં જ ગૂંચવાતા જતા હોય અને પોતાની જાતને વ્યકત કરવાની મથામણ કરતા હોય એમ કહેવા લાગ્યા કે “તમને ખાત્રી છે કે તમે આ બધું સમજો છે ? Do listen ! ધ્યાન આપા! હું જે કહેવા માંગુ છું તે તમે બરાબર સમજો એ અત્યંત અગત્યનું છે.” કરુણાજનક ગાંભીર્યપૂર્વક તેઓ જરા આગળ ઢળ્યા. “સંભવિત છે કે તમારામાંનું કોઈ પણ મને ધ્યાનથી સાંભળતું નથી. તમે શબ્દો સાંભળો છે, પણ તરત જ તમે તેના અર્થ ઘટાવવા માંડો છે. તમારું મન તમારા ધર્મસંપ્રદાયથી, તમારાં નૈતિક અને સામાજિક મૂલ્યોથી, તમે વાંચેલા કોઈ પુસ્તકથી, તમારા શિક્ષણથી, ઘેરાયલું છે, અને પૂર્વગ્રહના આ આવરણ દ્વારા તમે મને સાંભળી કે સમજી ન જ શકે. તમે એમ માને છે કે તમારા અભિપ્રાયો, તમને મળેલી ડિગ્રીઓ અને એવું બધું તમને બુદ્ધિમાન બનાવે છે, પણ આ બધું અનુભવાના, સ્મરણાના, તમારાંમાં જે વડે સાતત્યના ભ્રમ પેદા થાય છે તે ખ્યાલેને–વિચારોના કેવળ સંગ્રહ છે. તેની પેલે પાર શું છે? હું જીવતા છું એ દરમિયાન, આ સાતત્યના અંત જે એ વસ્તુ છે કે જેને હું મૃત્યું કહું છું—એનો હું અનુભવ કરી શકું છું? ખરેખર જેમાં સાતત્ય છે તે કદિ પણ બુદ્ધિમત્તા નથી. માત્ર તેજ મન કે જે ક્ષણ પ્રતિ ક્ષણ મૃત્યુ પામે ૨૩૩ છે, મૃત્યુનો અનુભવ કરે છે તે જ મન ખરેખર પ્રજ્ઞાસંપન્ન મન છે, અને જ્યારે આ બધી વસ્તુઓ જેનું આપણે મન ઘણુ' મેટું મૂલ્ય છે તે સર્વથી આપણા અનુભવથી, આપાણા જ્ઞાનથી વગેરે વગેરેથી આપણા મનને ચિત્તને—મુકત કરી શકીએ ત્યારે જ જીવન શું છે તે આપણે જાણી શકીએ-સમજી શકીએ, ત્યાર બાદ મૃત્યુ અંગે કોઈ સમસ્યા નહિ રહે. જીવન શું છે તે જાણવું એ મૃત્યુ શું છે તે સમજવા બરાબર છે, અને માત્ર બુદ્ધિશાળી—પ્રજ્ઞાસંપન— મન જ મૃત્યુની સમસ્યાના સર્જક રીતે સામનો કરી શકે છે, અને આપણે સર્જક બનીએ એ એટલું બધું અગત્યનું છે, અને આપણી ચર્ચા આજે આપણે અહિં જ સમાપ્ત કરીએ.” કાંઈક અચકાતાં અચકાતાં તેમના વાર્તાલાપનો છેડો આવ્યા અને તેઓ ત્યાંથી ચાલ્યા જવા માટે એકાએક ઊભા થયા. સામે બેઠેલી સ્ત્રીઓથી ભાગી છૂટવાના તેઓ પ્રયત્ન કરતા હોય. અમ લાગ્યું. આમાંની કેટલીક તો તેમને પકડી પાડવા આતુર હોય એવા ભાસ થયા. ઘણુંખરું, આમાંની ઘણીખરી ઘેલી અને વેવલી સ્રીઓ હતી કે જે તેમની સાથે નિકટના પરિચયની અપેક્ષા રાખતી હતી પણ આવા પક્ષપાત તેઓ કોઈ પ્રત્યે પણ દાખવી શકે તેમ હતું જ નહિ. આમ છતાં તેઓ આ બાબતમાં એટલે કે તે સ્ત્રીઓ તેમને ઘેરી વળે એ પહેલાં તેમનાથી છૂટવાની ચિંતામાં હોય એમ લાગતું હતું, કારણકે તેઓ તેમનાથી ભડકતા હોય એવી રીતે લગભગ આકુળવ્યાકુળ દેખાતા હતા. કેટલાક મહિનાઓ બાદ, જ્યારે કાશી ખાતે મારી તેમની સાથે ઓળખાણ કરાવવામાં આવી ત્યારે જાણે કે હું તેમની પાસેથી એવું કંઈક માંગીશ જે તે આપી શકે તેમ ન હોય કે આપવા માગતા ન હોય. એવા તેમને કાંઈક ભય હોય એ રીતે મારાથી તેઓ સંકોચાતા લાગ્યા અને અમારી વચ્ચે કોઈ મુકત ચર્ચા થવા પામી નહિ. વાર્તાલાપના સંમેલનોમાં તેઓ સ્વસ્થપણે બેસતા હતા, પણ નજીકમાં મળવાનું બને અને વધારે સ્વાભાવિકતાથી મળવાનું બને ત્યારે તેમનું હલનચલન વધી જતું હતું અને તેઓ વધારે નાજુક – નબળા – દેખાતા હતા. એક શરમાળ માનવી તરીકે તેઓ જાણીતા હતા પણ અહીં એથી પણ કાંઈક વધારે હતું, આસપાસ બેઠેલા લોકો અંગે તેઓ કાંઈક ક્ષેાભ અનુભવતા હોય એમ લાગતું હતું અને તેમની સાથેની વાતચીતમાં અંગત બાબત વિષે તેઓ હંમેશાં મૌન સેવતા હતા. તેઓ પ્રેમની ઘણી વાતો કરે છે, પણ મને તેમનામાં કોઈ પ્રેમસંબંધ અંગેની નિરાશાને જ ભાસ થતા જ રહ્યો છે. કદાચ આને લીધે જ એમ બનવા પામ્યું હોવા સંભવ છે કે પોતાના જે અનુભવ ઉપર તેમના સર્વ વાર્તાલાપો આધારિત છે તે અનુભવ અંગે તેમણે પેાતાના કોઈ પણ અનુયાયીને કદિ એક પણ શબ્દ, મારી જાણ ગુંબ, કહ્યો નથી. જેમને સત્ય લાધ્યું નથી એ બધા શોધક રહેવાને સરજાયા છે. શ્રીકૃષ્ણમૂર્તિને મળવા જાણવામાં અમુક જેખમ છે કારણ કે, મીસ રહીના તૈયબજીએ મને કહેલું તે મુજબ તેઓ બધા સામે એક જ લાકડીને ઉપયોગ કરે છે. દાખલા તરીકે, જેઓ ભકિત તરફ વળેલા છે તેવા લોકોને મદદરૂપ બને તેવું તેની પાસે કશું નથી. તેઓ માત્ર બુદ્ધિશાળી-તર્કપ્રધાન – લોકો માટે છે. કૃષ્ણમૂર્તિ મારે મન ભાગ્યે જ એવી વ્યકિત છે કે જેમનામાં દિવ્ય – અતી ન્દ્રિય – શકિતઓ હોવાના હું આરોપ કરૂં. અને તેથી જ્યારે તેમની નજીકના અનુયાયીઓમાંથી કોઈ એક બહેનને કૃષ્ણમૂર્તિમાં આવી શકિત હોવાનું કહેતા સાંભળ્યાં ત્યારે મને ભારે આશ્ચર્ય થયું. તેણે સોગંદ ઉપર જણાવ્યું કે, “હું કૃષ્ણમૂર્તિના ચાલુ સમાગમ અને સાન્નિધ્યમાં રહેતી હોઈને,મારા સમગ્ર જીવનમાં હું પાયાનું પરિવર્તન અનુભવી રહી છું. જાણે કે જાદુ હોય તેમ, જે લોકોની Page #66 -------------------------------------------------------------------------- ________________ (1) ૨૩૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૩-૧૭ જ્યારે પણ મને જરૂર હોય છે ત્યારે અને તે જ વખતે તેઓ મારી પૂર્ણ વિગતો રજુ કરી હતી. તેમના કહેવા મુજબ શિક્ષિત બહેને. સમક્ષ ઉપસ્થિત થાય છે. જે કોઈ પુસ્તક, વાકય કે પારીગ્રાફ સમાનતા અને સ્વતંત્રતાના ખ્યાલમાં રાચતી હોય છે, જયારે મારી કોઈ સમસ્યાના ઉકેલમાં મદદ રૂપ થઈ શકે તેમ હોય તે તેમના પતિની અપેક્ષા થેડી જુદી હોય છે. પુસ્તક, વાક્ય કે પારીગ્રાફ તે ચોક્કસ અણીની ઘડીએ મારા હાથમાં આ વાતના અનુસંધાનમાં એમણે મારી દષ્ટિએ જરા વિવાદાસ્પદ) આવી પડે છે; જો મને અમુક જરૂરિયાત માટે દ્રવ્યની જરૂર પડે તે વાત કરી કે આ બહેનની પસંદગીનું પાત્ર વધુ ભણેલું ન સમજાય આવી ગૂઢ રીતે મારી તાળ જરૂરિયાત માટે બરોબર હોવું જોઈએ કે જેથી સ્ત્રી તેની તરફ વધુ આદરથી જોઈ શકે, પૂરતું દ્રવ્ય મને પૂરું પાડવામાં આવે છે અને આ બધું, જ્યારથી અને પુરુષ પોતે ઓછું ભણેલે છે એવા ખ્યાલથી મૂંઝાય નહીં. તેમના માર્ગદર્શક હાથમાં મેં મારી જાતને સોંપી છે ત્યારથી, બની એમનું બીજું એક અવલોકન ધ્યાનપાત્ર એ હતું કે આજે રહ્યું છે. ટુંકાણમાં કહું તે, તેઓ પોતે દુનિયાના કોઈ પણ ભાગમાં ભણેલી બહેને એના સાથીને જાતે પસંદ કરવા ઈચ્છે છે. પણ તે હોય તે પણ તેના જીવનની દરેક ક્ષણે તેઓ મને દોરી રહ્યા છે. ” માટે આવશ્યક એવી સ્વતંત્રતા માબાપ એમને આપતાં નથી. આપણા આ ભકત સ્ત્રી એમ પણ નિશ્ચિતપણે માને છે કે તેના શ્રેતા- દેશમાં માબાપ અને સંતાન વચ્ચે પૂરો વિશ્વાસ નથી, અને સગસમુદાયની દરેક વ્યકિતની ખરેખરી આંતરિક સ્થિતિ શું છે તેની પણ થયા પછી પણ એક પ્રકારને જાપ્ત ચાલુ હેય છે. પશ્ચિમમાં તેમને પૂરેપૂરી ખબર હોય છે, અને આ બધું મને ગત ટેલીટ્રાન્સ- આમ નથી. મીટરની માફક સીગ્નલ પકડીને તેઓ વાંચી શકે છે. આ પ્રક્રિયા આ પ્રશ્નના વિવિધ પાસાઓ એમણે સમજાવ્યા બાદ એની તેમનાં મન તેમ જ શરીરને ખૂબ થકવી નાખે છે અને તેથી તેઓ ચર્ચામાં શ્રીમતી સુમિત્રા કુલકર્ણી, વસુબહેન ભટ્ટ વિગેરેએ ભાગ અછડતા જવાબો આપીને ચર્ચાઓને ઘણી વાર ટાળે છે અને મોટા લીધે. ચર્ચામાંથી મેં એટલું તારવ્યું કે બહેને અભ્યાસ પૂરો થતાં માનવસમુદાયના મીલન પ્રત્યે અણગમો ધરાવે છે. તેમને નાની સુધીમાં કે ત્યાર બાદ ઘેડા જ સમયમાં પેતાની મનોવૃત્તિએને સ્પષ્ટમંડળીઓમાં વાત કરવી વધારે ફાવે છે. શું તેઓ શુષ્ક હૃદયના પણે ઓળખી લેવી જોઈએ. લગ્ન કરવા કે ન કરવાનો નિર્ણય છે? બીલકુલ નહિ. આ ભકિતનિષ્ઠ ભગિનીના કહેવા મુજબ, જીવનની પ્રથમ પચ્ચીશીમાં આકાર લઈ ચૂક હેય તે ખૂબ જરૂરી સૌ કોઈ માટેના સર્વવ્યાપી અને સમાન પ્રેમના કારણે જ તેઓ છે. સાથીની પસંદગી અંગે પણ સમજપૂર્વકનું વલણ હોય તો એ કદિ દુ:ખ, વેદના, ગ્લાનિ કે લાગણી વ્યકત કરતા નથી. ઉત્તમ- સમસ્યા સારી રીતે ઉકેલાય. પસંદગીનાં આ ઘરણામાં સ્વભાવ ને ત્તમ કક્ષાની સમાધિમાં જ તેઓ સદા સ્થિત હેઈને, તેમનામાં પ્રેમ સંસ્કારને પૂરતું મહત્ત્વ અપાય, તેમ જ અન્યની મર્યાદા સમજી વિહોણાપણું સંભવે જ શી રીતે? (સમાપ્ત) લઈને અપેક્ષા મટી મેટી ન રાખવામાં આવે એ ઈષ્ટ છે. અનુવાદક: મૂળ અંગ્રેજી : આ ચર્ચામાં યોગ્ય સાથી ન મળવાથી અપરિણીત જીવન ગુજારતી પરમાનંદ શ્રીમતી એની માર્શલ બહેને વિષે પણ સારી વાત થઈ. આવી પરિસ્થિતિ ન સર્જાય તેમ જ સર્જાઈ ચૂકી હોય તેમણે એમાંથી માનસિક સમાધાન કેમ મેળવવું સ્નાતિકાઓ સંગે એ પ્રશ્ન ખૂબ ઊંડી છણાવટ માંગે છે. એ માટે એક સ્વતંત્ર સ્નાતક બહેનના પ્રશ્નની સામૂહિક ચર્ચા વિચારણા રને આમ- લેખ જ જરૂરી છે). દાવાદને માટે પ્રથમ અનુભવ હતે. ચાલુ વર્ષની તા. ૨૮ને ૨૯ મી વસ લગ્ન અને ગૃહજીવન સ્વીકારનાર બહેનેની બીજી મોટી સમસ્યા જાન્યુઆરીરને ‘યુનિવર્સિટી વિમેન્સ એસેસિએશન” તરસ્થી સ્નાતક છે વ્યવસાયની ! ગૃહજીવન અને વ્યવસાય વચ્ચે સમન્વય સાધીને બહેનની એક પરિષદ યે જાઈ હતી. સુખી જીવન જીવવું એ ઘણે મોટા સંઘર્ષના અનુભવ કરાવે છે. પરિષદનું વાતાવરણ અનેક જૂના પરિચયે તથા સંખ્યને તાજાં શ્રીમતી વિનોદીનીબહેન નીલકંઠે જણાવ્યા મુજબ થોડા સમયની કરતું હતું જ, અને પરિષદની વિભાગીય ચર્ચા પણ એછી નેરી (part-time job) એ આ બે વચ્ચેને ઉકેલ રસપ્રદ નહતી. વળી ચર્ચાના મુખ્ય વિષયની પસંદગી પણ પ્રમાણમાં છે. “રીખલયમેન્ટ એક્સેન્જમાં કામ કરતાં શ્રીમતી મહત્ત્વની અને સંતોષકારક હતી. તે નીચે મુજબ હતા: ઈલાબહેન ભટ્ટે બહેનો નેકરી છે અને કરે તેમાંથી ઊભા થતા તરેહ (૧) સ્નાતક બહેને અને પૂરા તથા થડા સમયની કરી તરેહના પ્રશ્ન સમજાવ્યા. બહેને માટે નેકરીની શક્યતાને આવશ્યકતા (Full time & part time jobs). કયાં કયાં વધતી જાય છે એનું ચિત્ર ડૅ. જસ્નાબહેન શાહે (૨) સ્નાતક બહેને અને સ્વૈચ્છિક સમાજસેવા (Voluntary વિસ્તારપૂર્વક આપ્યું. શિક્ષણને પરિણામે મળેલી બૌદ્ધિક શકિતથી social service). પ્રેરિત બહેનને વ્યવસાય (career)માં ' એક (૩) સ્નાતક બહેનેના લગ્ન પૂર્વેના પ્રશ્ન (Premarital પ્રકારનું problems). આંતર્સમાધાન અનુભવાય છે એ ઘણાને અનુભવ હતો. પરંતુ (૪) સ્નાતક બહેનો અને સામાજિક તથા સાંસ્કારિક જીવન 3. સુમિતાબહેન મેઢે એમની ઠરેલ, મધુર શૈલીમાં કુટુંબજીવનનું (Social and recreational life). આત્મતત્ત્વ સમજાવ્યું. એમના કહેવા મુજબ કુટુંબ એ કોઈ યંત્ર (૫) સ્નાતક બહેને અને કૌટુમ્બિક જીવનની તાલીમ નથી. એમાં સમય સમયનાં કામ ઉપરાંત હૃદયનાં ત - પ્રેમ ને (Family life and education). હુંફ • પણ ખૂબ જ આવશ્યક છે. જો સ્ત્રી બીજા બહારના વ્યવસાયમાં આમાંથી લગ્નપૂર્વેના પ્રશ્ન તથા વ્યવસાયી જીવન પર ઘણી બંધાયેલી ન હોય તો જ આ વાતાવરણ સંતોષપૂર્વક સર્જાય. કુટુંબમાં રસમય ચર્ચા થઈ. સામાજિક અને સાંસ્કારિક જીવન વિષેની ચર્ચા પતિની કાળજી ને બાળકોને ઉછેરએ સ્વયમ્ જ પુરા સમયની બાદ કરતાં બીજા વિષય પ્રમાણમાં ઘણો સારો ન્યાય પામ્યા, જયારે નેકરીથી વધારે સમય ને એકાગ્રતા માંગે છે. આજનાં મૂલ્ય ને મહે ત્વાકાંક્ષાઓથી જીવનની આ દિશા અધૂરી તે નહી રહે ને? વિભકત ૨. બહેનેને સાંસ્કારિક જીવન જોઈએ એ વાત તે નિર્વિવાદ હતી, કુટુમ્બમાં તે આ વાતાવરણની વિશેષ જરૂર રહે છે. એમાં ચર્ચાની અપેક્ષા નહોતી, પણ એમાં સાંસ્કારિક પ્રવૃત્તિઓનાં સુસ્મિતાબહેનના કહેવા મુજબ બાળકો મેટાં થયાં બાદ બહેનને થોડાંક નક્કર રાચની અપેક્ષા હતી કે જે અધૂરી રહી. બહારનાં કામની તક મળે એ દષ્ટિએ સરકારે એમની નોકરીની વય-- * સ્નાતક થયા પછીને સૌથી પહેલે ને અટપટો પ્રશ્ન આવે છે- મર્યાદા ફેરવવી જોઈએ. લગ્નને. જાણીતા મનોચિકિત્સકર્ડો.રામાનુજને આમાં સારી ને અભ્યાસ- મને લાગે છે આજની શિક્ષિત બહેને જેટલી દિધા ને Page #67 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૧–૩–૧૭ મહત્ત્વા સંઘર્ષ બહુ ઓછા અનુભવતા હશે. રાજુની કારમી મેથવારી, વિભ કત કુટુમ્બે ગુમાવેલી વૃદ્ધોની હૂંફ, પેાતાની વ્યકિતગત કાંક્ષા ને મેાજશેખ તથા પોતાનાં કૌટુમ્બિક કર્તવ્યો આ બધામાંથી માર્ગ કાઢનારમાં કેટલી ઊંડી સમજ, દષ્ટિ ને સહિષ્ણુતા જોઈએ? કેળવણીની સાચી કસેટી પણ ામાં જ છે ને? કૌટુમ્બિક જીવનની તાલીમ વિષે બોલતાં શ્રીમતી વિનેદીબહેન નીલકંઠે સુખી વૃદ્ધાવસ્થાનું સાફલ્ય શેમાં તે સમજાવ્યું. આ સ્નાતિકાઓ વૃદ્ધ થતાં દર્શ સાસુ કેમ બની શકે એ પણ વિચારવાનું તે છે જ. ત્યાગ ને પ્રેમની માત્રા પણ શિક્ષણ સાથે સિદ્ધા પ્રમાણમાં (direct ratio)માં વધે તો? તે કેવું અદભુત! ઐચ્છિક સેવાના કામમાં સક્રિય થવાની અને બહેનેને માર્ગ બતાવવાની બાબતમાં શ્રીમતી હેમલતા હૈ ગિલ્ટેએ વિશદ વિવેચન કર્યું. તેમના કહેવા મુજબ સ્નાતિકાઓના ફાજલ પડતા સમય ને શકિતના આવા સદુપયોગ વ્યવસ્થિત રીતે થાય તે ખરેખર ઈચ્છનીય છે. એકંદરે બધા વિષય પર ઘણી બહેને એ પૂરા રસ ને નિર્ભયતાથી પોતપોતાનાં મંતવ્યો રજૂ કર્યાં. પણ રાવી રજૂઆતમાં ચિંતનનું ઊંડાણ ને વિષયની વ્યવસ્થિતતા હજી વધવી જોઈએ. વાતેનું પુનરાવર્તન, diversion અને અકારણ લંબાણ થાય ત્યારે એની અસર ઓછી પડે છે. આ દષ્ટિએ પરિષદમાં વંચાનાર “પેપર્સ’ એના સંચાલકોએ અગાઉથી જોઈ લેવા જોઈએ, સુર વાળ દરેક વિભાગનું સંચાલન જુદા જુદા હાથે થવું જોઈએ કે જેથી વધુ ઊંડાણ ને વૈવિધ્યભર્યા દષ્ટિકોણ માણવા મળે. પ્રત્યેક વિભાગના નિષ્ણાતોને આમાં સંચાલન માટે બોલાવવા જેઈએ. આ ઉપરાંત બીજાં પણ એક બે સૂચના ઉમેર્ ' ' ' **** પ ચીમનલાલ જે. શાહ પ્રોધભાઈ એમ. શાહ મંત્રીઓ k ૨૩૫ લગ વિભાગવાર ચર્ચાસભા થાય તો એ દષ્ટિએ મૂળભૂત પ્રશ્નો ગાલણનાં અલગ અલગ ક્ષેત્રમાંથી સ્નાતક થયેલી બહેનની -પણ ચર્ચાય. આમ ચારસો જેટલી શિક્ષિત બહેનો સાથે મળે અને એમના પ્રશ્નો ચર્ચે' એ સારૂ જ છે, પણ એમાંથી શિક્ષિતપણાના અહંકાર કે વાડાબંધી અજાણતા પણ ન જાગવા જોઈએ. છેલ્લે, આ બધું માત્ર બૌદ્ધિક વિલાસ ન રહે અને એમાંથી કોઈ નક્કર કાર્ય પરિણમે એ દષ્ટિએ એનું અનુસરણ (Follow—up) તરત અને દષ્ટિપૂર્વકનું થાય એ અત્યંત જરૂરી છે. આ તો વલેણું થયું, માખણ ઉતારવાનું તે હજી બાકી છેને? બિહાર દુષ્કાળ રાહત અંગે અનુરાધ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિ તરફથી તા. ૧૧-૩-’૬૭ નાં રોજ મળેલી સભામાં બિહાર દુષ્કાળ રાહત અંગે સંઘના સભ્યો પાસેથી ફાળો ઉઘરાવવાને સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે. ફાળાની શરૂઆત કાર્યવાહક સમિતિના . હાજર રહેલા સભ્યોથી કરવામાં આવી હતી અને તત્કાળ રૂપિયા એક હજાર જેટલી રકમો નોંધાઈ હતી. આપના 8 ગીતા પરીખ. પાટડી એસ્ટેટ, અમદાવાદ ૬ ) ‘પ્રબુદ્ધ જીવન ” ના તા. ૧-૩-’૬૭ ના અંકમાં “ બિહારનાં દુષ્કાળની ઉત્કટ બનતી જતી કટોકટી ” એ શિર્ષક નીચે ત્યાંના દુષ્કાળની ભીંષણ પરિસ્થિતિનો આછો ખ્યાલ આપતો લેખ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. કુદરતે સર્જેલા આ પ્રકોપ ખરેખર ભયંકર છે, અકલ્પનીય છે. જુદે જુદે સ્થળેથી મળતાં બિહારનાં દુષ્કાળનાં વર્ણનો સાંભળવા કે વાંચવા મળે છે ત્યારે આપણા દિલના રૂવેવાં ખડાં થઈ જાય છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા દેશમાંથી તેમ જ પરદેશોમાંથી જાતજાતની મદદ આવવી કયારનીયે શરૂ થઈ ગઈ છે. પરંતુ મદદનો આ પ્રવાહ જોઈએ તેટલો વેગવાળા નથી. હજી ઘણી વધારે મદદની જરૂર છે. આચાર્ય રજનીશજીનાં પ્રવચનાના કાર્યક્રમ મુંબઈ ખાતે માર્ચ માસની તારીખ ૨૦, ૨૧, ૨૨, ૨૩ એમ ચાર દિવસ માટે સાંજના ૬-૩૦ વાગ્યે ધોબીતળાવ પાસે આવેલા ફ્રાસ મેદાનમાં આચાર્ય રજનીશજીનાં પ્રવચના ગાઠવવામાં આવ્યા છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોને તથા શુભેચ્છકોને, ‘પ્રબુદ્ધ જીવન’ ના વાંચકોને તથા ચાહકોને અમે આગ્રહભરી પ્રાર્થના કરીએ છીએ કે માનવતાના આ કાર્યમાં આપનો વધુમાં વધુ ફાળે આપો. બિહાર રીલીફ કિંમટી તરફથી સસ્તી રોટી અને મફ્ત રસોડાં સ્થળે સ્થળે ચાલુ થયાં છે. તે ઉપરાંત ત્યાં સાડીઓ, ગરમ કપડાં, ધાબળા, રજાઈ, દવાઓ, પગરખાં વગેરે અનેક ચીજોની જરૂર છે. બિહાર દુષ્કાળ રાહતના આ કાર્યમાં આપને જે કાંઈ આપવું હોય—રોકડ અથવા ચીજવસ્તુ~તે સંઘના કાર્યાલયમાં (૪૫/૪૭, . ધનજી સ્ટ્રીટ મુંબઈ–૩) વિના વિલંબે મોકલી આપશે. આ રીતે જે રકમ ભેગી થશે તે. તથા અનાજ, કપડાં વગેરે જે કાંઈ બીજી ચીજો આવશે તે -બધી યથાસ્થળે પહોંચાડવાની વ્યવસ્થા વિચારવામાં આવી છે. દાતાઓની યાદી પણ પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવશે. જે કોઈ ગૃહસ્થો ટેલીફોનથી સંપર્ક સાધવા ચાહે તે આપણા સંઘનાં ઉપ-પ્રમુખ શ્રી પરમાનંદભાઈ (ટે. નં. ૩૫૪૮૭૬) તથા સાંઘા મંત્રીઓ શ્રી ચીમનલાલ જે. શાહ (ટે. નં. ૩૨૬૭૯૭..તથા ૩૩૪૯૪૫) અને શ્રી સુબોધભાઈ એમ. શાહ. (ā. નં. ૨૫૬૫૩૬ તથા ૩૬૬૨૮૫) સાથે ટેલીફોન પર પણ પોતાના ફાળો નોંધાવી શકે છે. સૌરાષ્ટ્રમાં માંગરોળ પાસે આવેલા શારદાગ્રામમાં એપ્રિલ માસની તારીખ ૧૪-૧૫-૧૬ એમ ત્રણ દિવસની—આચાર્ય રજનીશજીને અનુલક્ષીને સાધના શિબિર ગાઠવવામાં આવી છે. આ શિબર અંગેની વિગતો માટે જીવન જાગૃતિ કેન્દ્ર, ૫૦૫, કાલબાદેવી રોડ, મુંબઈ - ૨ (ફોન નં. : ૨૨૩૩૪ તથા ૨૬૪૦૬૫) સાથે સંપર્ક સાંધવા વિનંતી છે. મંત્રીઓ, જીવન જાગૃતિ કેન્દ્ર. ચીમનલાલ ચકુભાઇ શાહ-પ્રમુખ પરમાનંદ કુંવરજી કાપડિયા-ઉપપ્રમુખ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પ્રબુદ્ધ જીવન તા. ૧૬--૧૭ એક દષ્ટિપાતે સામાન્ય ચૂંટણીનાં પરિણામ લોકસભા (પક્ષવાર પરિસ્થિતિ) કલું : કેંગ્રેસ | સ્વતંત્ર સામ્યવાદી જમણેરી | ડાબેરી S. S. P. જનસંધP, S. P. ૨-પક્ષી I I ! ! ! ' . | જ | ' જ : ! ' જ 1 | અધ. આસામ, બિહાર ગુજરાત હરિયાણા - કેરળ મધ્ય પ્રદેશ ... મહારાષ્ટ્ર, કે '' - By .. એ... મહિસુર , એરિક્ષા .. પંજાબ ' ' રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ..... .. પશ્ચિમ બંગાળ .. મદ્રાસ .. . ... નાગાલેન્ડ ... ... . . . ]:* ૧ રાજ્ય વિધાનસભા (પક્ષવાર પરિસ્થિતિ) 24174AEL S. s. 6x4- P.S. lv- D.M.R.S. રાજ્ય હી કેંગ્રેસ સ્વતંત્ર - ડાબેરી| P. | સંઘ| P. બ્લીક | K. | P. | છ 1• | • = 2 - 'T = 1 . ડીસી- પિલ્લી , * અપક્ષી અન્ય પક્ષે બટક ડિન્ટસ લીગ !" ૬૮ ધ .. ... ૨૮૭૧૬૪૧ ૨૯ ,, આસામ ૨૫ ૯ ટેકરી પરિષદ ... • ૧૨૬e બિહાર ". . ' ૩૧૮ ૨૬ ૧૮ : ૧ | ૨૪ ૨૩ જનક્રાંતિ દળ ગુજરાત.... ૦૧૬૮ ૯૨ ૬૬ : ૩ ૨ જનતા પરિષદ હરિયાણા ... ... ૮૧ ૧૬ | ૮ નેશનલ કેંગ્રેસ જમ્મુ કાશમીર... - પ. કેરળ . . :-- મધ્યપ્રદેશ ૨૦ : ૨ મહારાષ્ટ્ર : - ૧૬ ૧૯ શેતકરી મહીસુર ૪૦ ઓરીસા . ૧૪૦. પંજાબ : *: "... ૧૦૪: ૨૪ સંત, ૨ માસ્ટર રાજસ્થાન? . . - ૧૮૪ ૮૯ - ૪૯ - ૧ | - : ૮ ૨૨ - ઉત્તરપ્રદેશ . ૨૫. ૧૯૮ ૧૨ ૧૪ ૧-૪૪ / ૯૭ પશ્ચિમ બંગાળ ... ૨૮૦ ૧૨૭ - ૧ |-૧૬ | | ૧૩ ૧૨ મદ્રાસે i ... ...ર૩૪. ૪૯ ૨૦ ૨ | નોંધ :- ૧ (૧) ચિહ્નવાળાં રાજ્યમાં કેટલીક બેઠકોનું પરિણામ બાકી છે. (૨) કેંગ્રેસની પાકી બહુમતિવાળાં 'રાં - આંધ્ર, આસામ, ગુર્જરાત, હરિયાણા, મધ્યપ્રદેશ, મઘરાષ્ટ્ર ને મહીસુર. | '' : ? (૩) મદ્રાસમાં દ્રાવાડમનેત્ર કળગમને તથા કેરળમાં યુનાઈટેડ ફૂન્ટને પાકી બહુમતિ મળી છે. (૪) બિહાર, રાજસ્થાન, પંજાબ, ઉત્તરપ્રદેશ તથા પ. બંગાળમાં કેંગ્રેસને સૌથી વધારે બેઠકો મળી છે, પણ સંપૂર્ણ બહુમતિ ન હોવાથી ત્યાં મિશ્ર સરકાર રચાશે. (૫) ઓરિસ્સામાં કેંગ્રેસ લધુમતિમાં છે. (૬) કેંગ્રેસ ડીસીડન્ટ્સની કૉલમમાં બતાવેલી બેઠકો અનુક્રમે કેરળ કાગ્રેસ, જન કેંગ્રેસ અને બંગલા કેંગ્રેસ પક્ષના સભ્યોને મળી છે. સંકલન કરનાર : સુધભાઈ એમ. શાહ માલિક: શ્રી મુંબઈ જેન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ:૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ. મુંબઈ–3, મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ Page #69 -------------------------------------------------------------------------- ________________ प्रजुद्ध भवन જીવન Regd. No. MH, 117 વાર્ષિક લવાજમ રૂા. ૭ પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણુ વર્ષ ૨૮ : અંક ૨૩ મુખઈ, એપ્રિલ ૧, ૧૯૯૭, મુધવાર આફ્રિકા માટે શિલિગ ૧૨ તંત્રી; પરમાનદ કુંવરજી કાપડિયા . ર્યું પાન ! (મૃત્યુ અનિવાર્ય છે, છતાં પ્રબળ જીજીવિષાને કારણે મૃત્યુની ભીતિ પણ એવી જ પ્રબળ હોય છે, પરંતુ પ્રાજ્ઞપુરુષ વૃક્ષ ઉપરથી પડતાં છતાં ઊડતાં દીસતાં પણે” માફક મૃત્યુ સમીપ સરતા હોવા છતાં જાણે કે ઉર્વાભિમુખ હોય એવી રીતે આખરી અંતને ભેટે છે. આ વિચારને નીચેની નોંધમાં બહુ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો છે. આ લેખ તા. ૧૫-૨-૬૬ના ‘જનસંદેશ’માંથી ઉદ્ધૃત કરવામાં આવ્યા છે. આમાં જે વ્યકિતવિશેષના ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ૯૦ વર્ષના આરે પહોંચેલા આપણ સર્વના આદરણીય સાક્ષરવર્ય શ્રી હિમતલાલ ગણેશજી અંજારિયા તથા તેમનાં સહધર્મચારિણી સૌ. મુદ્રિકાબહેન છે. પરમાનંદ) મૃત્યુની પણ એક કલા છે. ફ્રેન્ચ નાટક Cyrano De Bergeracના નાયક Cyrano વૃક્ષ ઉપરથી ભોંય તરફ પડતાં પાંદડાં જોઈને એમાં મૃત્યુની કલા નીરખે છે અને કહે છે (એના અનુવાદ કરીને હું આપું છું): “પર્ણાહા આવડે છે આ પર્ણોને મૃત્યુની કલા. શાખાથી અવનીનું આ અલ્પ અંતર : ચિત્તમાં અલ્પ શી ભીતિ, કે જઈને ભળવું શુદ્ર ધૂળમાં;છતાં એ ખરતાં કેવી લીલાથી ! પડતાં છતાં ઊડતાં દીસતાં પા” શરીર જર્જરિત થઈ ગયું હોય, અંગ-ઉપાંગ ક્ષીણ થયાં હોય, પણ માનવને જીજીવિષા તજવી મુશ્કેલ બને છે. માનવ જીવનની આશાને અંત સુધી વળગી રહે છે. એથી ઊલટું, કેટલાક મનુષ્ય જીવનથી અને જીવનની યાતનાઓથી કંટાળી જઈને મૃત્યુને ઝંખતા જણાય છે. જીવનની અનન્ત આશા, અને જીવનથી હારી જતી ભીરુતા બંને સામે મનુસ્મૃતિ આવી ચેતવણી આપે છે: नाभिनन्देत मरणं नाभिनन्देत जीवितम् । कालमेव प्रतीक्षेत निर्देशं भूतको यथा ॥ ન જીવનની સ્પૃહા રાખવી, ન મરણની સ્પૃહા કરવી, પણ જેમ નોકર પોતાના શેઠની આશાની રાહ જુએ તેમ નિયતકાળની રાહ જોવી. પડતા હોઈએ—મૃત્યુ તરફ ત્વરિત ગતિ કરતા હોઈએત્યારે પણ, પાંદડાંની માફક, હળવાશથી ઊડતાં હોઈએ એમ દેખાવું એવી મૃત્યુની કલા દુર્લભ છે; અને જીવનની સ્પૃહા તજવી છતાં મૃત્યુને ઝંખવું નહીં એવી સ્વસ્થ મનેવૃત્તિ પણ દુ:સાધ્ય છે. એ દુર્લભ કલા અને એ દુ:સાધ્ય મનોવૃત્તિ જેમણે, સહજ સાધી છે એવા નેવું વર્ષને આરે પહોંચેલા એક વડીલના આ કિસ્સા છે. પોતે શુદ્ધ, સદાચારી, ત્યાગી, સેવાપરાયણ અને અજબ રીતે સ્વાશ્રયી જીવન વિતાવીને હવે મૃત્યુની રાહ જોઈ રહ્યા છે શાંત ચિત્તે કાળ ભગવાનની આજ્ઞાની પ્રતીક્ષા કરી રહ્યા છે. શ્રી મુબઇ જૈન યુવક સઘનુ... પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા એમનાં પત્ની લગભગ એંશી વર્ષનાં છે, કાને બહુ મુશ્કેલીથી સાંભળી શકે છે, આંખે દેખી શકતાં નથી, શરીરે ક્ષીણ છે. સંતાનમાં માત્ર એક પુત્રી. પિતાનું પેનશન ઓછું હાઈને એ પુત્રી નોકરી કરે છે. એણે માતાપિતાની પુત્રવત્ સેવા કરવાનું અને એ ખાતર અવિવાહિત રહેવાનું વ્રત લીધું છે. આ વડીલની જીવન-ભાવના આજના જમાનામાં અજબ ગણાય તેવી છે. પોતાની જરૂરિયાત ઓછી રાખવી, પણ બીજાની આર્થિક મુશ્કેલી દૂર કરવા ઉદાર ભાવે બનતું કરવું; પેાતાનું કામ પોતે જ કરવું, પણ બીજાના કાર્યમાં યથાશક્તિ સહાયભૂત બનવું, પેાતાથી પગે ચાલીને જઈ શકાય તે બીજાના વાહનની અપેક્ષા ન રાખવી; સતત શાંતિમાં રહેવું, અને અન્યને મનદુ:ખ ન કરવું એવી એજીવનભાવના છે. એમનું ચિત્ત કોમળ છે પણ પોતાને જ કારણે સ્થિતપ્રજ્ઞ સ્થિતિમાંથી જરાક પણ ચલિત થઈ જવાય એને એમને ખેદ રહે છે. એમને ચિન્તા હોય તો એક જ છે: પોતાના ક્ષીણ શરીરનું આવરદા ઔષધ ઉપચારથી વધારીને એકબીજાને ઉપયોગી થવાને બદલે તી આપવી એની. ઔષધાદિકથી આવે તે જરાક શકિત આવે, વધે તે, થોડુક આયુષ્ય વધે; પણ એથી વૃદ્ધત્વને અને મરણને ટાળી શકાય નહીં એવી એમની પ્રતીતિ છે. અને એથી જ એમને ડૉકટર પાસે ઉપચાર કરાવવાનું કહેવામાં આવ્યું ત્યારે એમણે શાંતિથી ઉત્તર આપ્યો : “ડોકટર શું અમને અમર બનાવશે?” એમના આ ઉત્તરથી આ પંકિતઓ યાદ આવે છે. "यदि मरणमवश्यमेव जन्तो: किमिति मुधा मलिनं यशः कुरुध्वे " જો મરણ નિશ્ચિત છે, અનિવાર્ય છે, તો ફોકટ યશને શીદ મિલન બનાવા છે? યશને મલિન બનાવવાની તા એમને લેશ પણ ચિન્તા નથી, પણ ફોકટની જિજીવિષા સેવવાની એમની અનિચ્છા છે. જે દેહ વહેલા મોડો પડવાના છે, એને ટકાવવાના ફેક્ટ ફાંફાં મારવાં એ એમને પસંદ નથી. એએ જાણે છે કે પોતે હવે ખર્યું પાન છે. એ પાન હજી ખર્યું નથી તો ખરશે, પણ એ ખરતું પાન આયુષ્યની શાખાથી નીચે પડશે ત્યારે એ પડે છે એમ નહીં લાગે, એ ઊડે છે એમ લાગશે. ધીમે ધીમે, હવામાં તરનું, ઊડતું ઊડતું નીચે ઊતરતું અને નીચે ઊતરતું છતાં ઊડનું જણાતું પર્ણ હળવું હોય છે. આ વડીલ પણ મનની એવી હળવાશ જાળવી રહ્યા છે. અને એમનું મન હળવું છે તે એ કારણે કે એમણે કદી કોઈનું બગાડયું નથી, પોતાના કર્તવ્ય સ્વાશ્રયથી બજાવ્યાં છે, ઋણ કંઈ અદા કરવાનું બાકી નથી રાખ્યું, બીજાને શ્રમ આપ્યો નથી, પણ બીજા ખાતર પોતે શ્રામ લીધા છે. આટલી ઉંમરે પણ મરણને આરે ઊભેલી કાયાનું વરદા વધારવા માટે બીજાને કામ આપવા એમને પસંદ નથી—કાયાને કે જિંદગીને માહ નથી, અને એથી જ ઔષધેપચારનાં ફાંફાં છેવટ ફોકટ છે એવું સૂચવતા, અનેકને બાધપ્રદ બને તેવા, એમના આ ઉદ્ગાર અર્થગંભીર છે: “ડૉકટર શું અમને અમર બનાવશે?” એમણે મૃત્યુની કલા સાધી છે. આવા મહાપુરુષો વિશે જ મૂળ ફૂન્ચ પંકિતના અંગ્રેજી અનુવાદ કહે છે. “They Know how to die. રામપ્રસાદ બક્ષી Page #70 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ પ્રબુદ્ધ જીવન ‘અજોય દા’ * ચૂંટણી પહેલાં વિરોધ પક્ષેાની નિર્બળતા જોતાં વર્ષોથી એમ માનવામાં આવતું હતું કે કૉંગ્રેસના વિકલ્પરૂપે સબળ વિરોધ પક્ષ ખુદ કાગ્રેસમાંથી જ આવશે. હવે જ્યારે ખરેખર કૉંગ્રેસમાં ભંગાણ પડી રહેલ છે ત્યારે જર્જરિત કાગ્રેસના વિકલ્પરૂપે સન્નિષ્ઠ કૉંગ્રેસીઆના પક્ષ રચાશે એવી આશા ફળતી લાગતી નથી, કારણ કે જે કાગ્રેસીઓ બળવા કરીને કાગ્રેસનો ત્યાગ કરી રહેલ છે તેમાં અજય મુકરજી જેવા સાધુ પુરુષો પણ છે અને હરિયાણામાં કૉંગ્રેસ સરકારને પછાડનાર તેર કાગ્રેસીઓ જેવા તકસાધુઓ પણ છે. અજય મુકરજીએ બંગાળમાં બંગલા કૉંગ્રેસ, સામ્યવાદીઓ, સમાજવાદીઓ વગેરેના શંભુમેળાનું સંયુકત દળ રચીને તેની જે સરકાર બનાવી છે તેમાં જોડાયેલાં પક્ષાને પણ તકસાધુઓ કહી શકાય. પરંતુ મુખ્ય પ્રધાન અયબાબુ માટે ઘસાતું બાલવા પહેલાં વિચાર કરવા જોઈએ. તેમની સાથે સંમત ન થવું તે એક વાત છે, તેમની નિંદા કરવી તે જુદી વાત છે. એમની પ્રામાણિકતા અને એમના ચારિત્ર્યની વિરુદ્ધમાં તેમના દુશ્મનો પણ કંઈ નહિ કહે. તેમના વિરોધી પણ કોંગ્રેસીએ કરતાં તેઓ ગાંધીજીના તત્વજ્ઞાનની વધુ નજીક છે. ૬૬ વર્ષના કુંવારા અજયકુમારને ઘરવાળી નથી તેમ ઘર પણ નથી અને બેંકમાં ખાતું ખોલવા નાણાં પણ નથી. બંગાળની પ્રદેશ કોંગ્રેસમાં અને બંગાળની કૉંગ્રેસ સરકારમાં સડો અને ગેરવહીવટ હોવા વિષે તેમની કડવી ફરિયાદો હતી, પરંતુ ‘ સિન્ડીકેટ ' ના સમર્થ સભ્ય અતુલ્ય ઘાષ બંગાળના સરમુખત્યાર હતા અને જ્યારે અયબાબુએ કામરાજ પાસે તેની કડવી ફરિયાદા કરી ત્યારે કામરાજે પણ તેમની ફરિયાદોની ઉપેક્ષા કરીને પેાતાની લાચારી ઢાંકી. પરિણામ એ આવ્યું કે અજય મુકરજીએ કેંગ્રેસ સામે બળવા કરીને બંગલા ( બંગાળી ) કૉંગ્રેસની સ્થાપના કરી; ચૂંટણીમાં ૨૮૦ બેઠકમાંથી કૉંગ્રેસને ૧૨૭ બેઠકો મળી, માર્કસવાદી સામ્યવાદીઓ ૪૨, બંગલા કૉંગ્રેસ ૩૪, સામ્યવાદી પક્ષ ૧૬, ફોરવર્ડ બ્લોક ૧૩, સંયુકત સમાજવાદી ૭, પ્રજાસમાજવાદીઓ ૭, બીજા આઠ પરચૂરણ પક્ષે ૨૨ અને અપક્ષી ઉમેદવારો ૧૪૩ બેઠક જીતી ગયા. આમ, કૉંગ્રેસ સૌથી મોટો પક્ષ હોવા છતાં તે સરકાર રચી શકે તેવી સ્થિતિમાં ન હતી. તેના વિરોધીઓના શંભુમેળા હોવા છતાં તેઓ બધા એક બાબતમાં એક મત છે: કેંગ્રેસને સત્તા પર આવવા દેવી ન જોઈએ. કૉંગ્રેસ કરતાં પણ સામ્યવાદીઓ, તેમાં પણ ચીનતરફી સામ્યવાદીઓ ઓછા ખરાબ છે એમ માનીને અજયબાબુને સરકાર રચવી પડે એ એક કરુણતા છે. પરંતુ તે માટે તેમને દોષ દેતાં પહેલાં કોન્ગ્રેસે આત્મખોજ કરવી જોઈએ. ૧૧ વર્ષ સુધી સિંચાઈ પ્રધાન તરીકે રહ્યા પછી, ૧૯૬૨ માં કાગ્રેસ સંસ્થાને “બળવાન બનાવવા” કામરાજ યોજના નીચે તેમની નિવૃત્તિ સ્વીકારવામાં આવી હતી. તેઓ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા, પરંતુ અહીં અમુલ્ય ઘોષ સાથે તેએ અથડામણમાં આવ્યા. તેમની આપખુદી સામે લડી લેવાના પરિણામે કાગ્રેસમાંથી તેમને કાઢી મૂકવામાં આવ્યા. લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના કોષાધ્યક્ષ અનુલ્યબાબુ હારી ગયા છે. “અજોય દા’ના લાડકા નામે ઓળખાતા અયબાનુનો જન્મ મિદનાપુર જિલ્લામાં થયો હતો અને ત્યાં ૧૯૪૨ માં તેમના ગામ તાલુકમાં સરકારી મથક પર હલ્લા કરીને “ તામુલુક જાતીય ” સરકાર સ્થાપવા માટે તેમને લાંબી અને આકરી સજા થઈ હતી. તેમણે ગેરિલા સેનાપતિની અદાથી વ્યૂહરચના કરીને, કિસાનોની સેના રચીને સર્વત્ર ભાંગફોડ કરી હતી અને સરકારી મથકનો કબજો લઈ લીધા હતા. અજય મુકરજી પડછંદ માણસ છે અને પ્રભાવશાળી વ્યકિતત્વ ધરાવે છે. અનુલ્ય સાથે તેમને પાયાના મતભેદ હતા. અજય તા. ૧-૪-૬૭ પૂવી * કાગ્યે સંગ્રહ : લે. ગીતા પરીખ (પબ્લીશર્સ : વેારા એન્ડ કુાં. મુંબઈ-૨. કિંમત : રૂા. ૩-૫૦.) બહેન ગીતા પરીખને આ પહેલા જ કાવ્યસંગ્રહ છે. ૧૯૫૧થી માંડી આજ સુધીમાં લખાયેલાં ૯૦૦ જેટલાં કાવ્યોમાંથી ૧૦૦ કાવ્યો અહીં પસંદ કરીને મૂકવામાં આવ્યાં છે. દરેક કાવ્યને મથાળે રાગનું નામ અને છેવટે રચના-તારીખ આપેલી છે. આ નાનકડા કાવ્ય સમુચ્ચયમાં વિવિધતા ભરી પડી છે. શૈલીની વિવિધતા, વિષયની વિવિધતા, કાવ્યનાં પ્રકારોની વિવિધતા અને છેલ્લે રાગની વિવિધતા. જીવનની જુદી જુદી બાજુઓ તથા જુદા જુદા અનુભવેદ્ય વિષેનું એમનું તીવ્ર સંવેદન આપણાં હૃદયને સ્પર્શ કરી જાય છે. આઠેક વર્ષની ઉમરે કાવ્ય લખવાની બહેન ગીતાબહેને શરૂઆત કરી હતી. બી. એ. અને એમ.એ. થવા સુધીમાં આઠનવ વર્ષ સુધી શાસ્ત્રીય સંગીતના અભ્યાસ કર્યાં. ૧૯૫૧માં એમનું સૌ પ્રથમ કાવ્ય’‘કુમાર’માં પ્રસિદ્ધ થયું. ત્યારથી આજ સુધીમાં કવિતાક્ષેત્રે એમણે ઉત્તરોત્તર પ્રગતિ સાધી છે. ગુજરાતનાં કવિઓમાં અને સવિશેષે સ્રી-કવિઓમાં તેમને આગવું સ્થાન મળ્યું છે. એમનાં કાવ્યા અવારનવાર ‘કુમાર’, સંસ્કૃતિ’, કવિલોક’ ‘દક્ષિણા’ ‘પ્રબુદ્ધ જીવન’, ‘કવિતા-અનિયતકાલિક’, ‘કેસૂડાં’, ‘મંજરી’, વગેરે માસિક-સામયિકોમાં પ્રગટ થતાં રહ્યાં છે. આકાશવાણીએ પણ એમનાં કાવ્યોને સ્થાન આપ્યું છે. ‘પૂર્વી’માં સૌ પ્રથમ તો મુકતકોની મધુરી રમઝટ છે. આથી શ સુધીનો અભ્યાસ કરવા છતાં ખરા જીવનથી અજ્ઞ' રહેવાના વિચાર નવી રીતે રજૂ થયા છે. (ધુ ૫૦) છેલ્લે લખાયેલા ‘હાઈકુ’ શૈલીનાં મુકતકોમાં કલ્પનાના મધુર વ્યોમવિહાર છે. પછી પ્રેમકાવ્યોના ગુચ્છાની શરૂઆત થાય છે. પ્રેમની સાથે જ ઝંખના, વિરહ, મિલન, સમર્પણ વગેરે ભાવા ઝીલતાં પચીસેક કાવ્યો છે. બાળકનાં આગમન સાથે માતાનું હૃદય ગાઈ ઊઠે છે: “મારા લાડકવાયા લાલ, સુઈ જા! સુઈ જા !” ઘરના ઉંબરમાં પહેલાં માત્ર ચંપલ અને બૂટ રહેતાં તેમાં નાનકડી મોજડી ઉમેરાય છે એ ચિત્ર કેવું મધુર છે? દામ્પત્ય જીવનના બીજા અનેક નાના મોટા સંવેદનાકાવ્યોમાં આલેખાયેલાં છે. ત્યારબાદ તત્ત્વજ્ઞાન, આધ્યાત્મિક ચિંતન, પ્રભુના અનુભવ થતાં વિરલ આનંદ, કાવ્યોમાં વ્યકત થાય છે. એક રીતે જોઈએ તે, આ કાવ્યસંગ્રહમાં ગીતાબહેનના જીવનનું આખું ક્રમબદ્ધ દર્શન આપણને થાય છે. ‘પૂર્વી’એ એક રાગિણીનું નામ છે. આ કાવ્યસંગ્રહ ખરેખર સમૃદ્ધ કાવ્યસંગ્રહ છે. ‘આમુખ’માં શ્રી સુન્દરમે લખ્યું છે તેમ રચના સુરેખ અને નાની નાની દ્રાક્ષ જેવી છે. ગુજરાત આ કાવ્યોનો રસાસ્વાદ માણશે એવી આશા આપણે પણ વ્યકત કરીએ ! સુબોધભાઈ એમ. શાહ તા. ક. ગુજરાત સરકારે ગુજરાતી ભાષામાં લખાયેલાં સાહિત્યનાં જુદાં જુદાં પ્રકારનાં વિશિષ્ટ ગુણવત્તાવાળાં ૪૨ પુસ્તકોને ૧૯૬૬-૬૭ના વર્ષ માટે ઈનામી પુસ્તકો તરીકે જાહેર કર્યા છે. તેમાં ‘પૂર્વી’ને પણ સ્થાન મળે છે. અને કાવ્ય વિભાગમાં ‘પૂર્વી’ને પ્રથમ પારિતોષિક રૂા. ૧૦૦૦ મળે છે. બહેન ગીતાબહેનને અનેક અભિનદન. મુકરજીનો આગ્રહ એવા હતા કે જે મૂડીવાદીઓ સમાવિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે તેમની પાસેથી કાગ્રેસે ફંડફાળા સ્વીકારવા ન જોઈએ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા જોઈએ. જ્યના નાના ભાઈ વિશ્વનાથ સામ્યવાદી છે, ચૂંટણીમાં જ્યારે જ્યારે તેઓ અથડામણમાં આવ્યા છે ત્યારે મોટા ભાઈ જ જીત્યા છે; અજયના પ્રધાનમંડળમાં બીજા બંગલા કૉંગ્રેસી ડા. પી. સી. ઘોષ (૭૬) પણ કુંવારા છે અને ભારતના એક પ્રખ્યાત રસાયણ શાસ્ત્રી છે, અજયબાબુ પણ વિજ્ઞાનશાસ્ત્ર ભણ્યા છે. હવે તેઓ બંને કેવાક કીમિયાગાર નીવડે છે તે જોઈશું. (‘જન્મભૂમિ—પ્રવાસી’માંથી સાભાર ઉષ્કૃત) સામ Page #71 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૪-૬૭ પ્રભુ જીવન પ્રવચન [ ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે અમદાવાદ ખાતે ગયા જાન્યુઆરી માસની ૧૬ તથા ૧૭મી તારીખે હ. કા. આર્ટસ કોલેજમાં આઆર્ય રજનીશજીએ બે વ્યાખ્યાના આપેલાં, તે બન્ને વ્યાખ્યાનની એક સળંગ નોંધ તૈયાર કરીને અમદાવાદનિવાસી મારા મિત્ર શ્રી વૈકુંઠલાલ ગારધનદાસે થોડા સમય પહેલાં પ્રબુદ્ધ જીવનને લક્ષમાં રાખીને મારી ઉપર મેકલેલી, જે નીચે પ્રગટ કરતાં આનંદ અનુભવું છું. પરમાનંદ] મને એક નાની વાર્તા યાદ આવે છે તે આપને સંભળાવું. એક અંધારી મધ્યરાત્રિએ એક બાઈ ભર્યા ભર્યા મહોલ્લામાં ખૂબ જોરથી રડતાં-રડતાં મદદ માટે બૂમા પાડવા લાગી. “ અરે,! કોઈ આવે ! મારા—ઘરમાં આગ લાગી છે. એને બુઝાવી નાંખા—હિ તો મારું ગરીબનું ઘર આગમાં ભસ્મીભૂત થઈ જશે.” લોકો જાગી ઊઠયા! દોડી આવ્યા-જુએ છે તે પેલી બાઈ રડવાને બદલે હસતી હતી. લોકોએ પૂછ્યું “કેમ બહેન ! શું થયું? આગ કયાં લાગી છે? ઘડી પહેલાં રડતાં હતાં હવે હો! છે કેમ ?” બાઈએ કહ્યું, “મેં તે આપ સૌને તમારી ગાઢ નિદ્રામાંથી જાગૃત કરવા માટે જ બૂમેા મારેલી. આગ માત્ર મારા ઘરમાં જ લાગી નહોતી—ઘર ઘરમાં આગ લાગી છે. હું જાગી ગઈ. તમને સૂતેલા જોયા મને લાગ્યું કે તમને પણ જગાડું. મે બૂમા પાડી તમને જગાડયા.” પેાતાની આગ આપલેાકોને દેખાતી નથી પણ બીજાના ઘરની આગ બૂઝાવવા આપ સૌ તત્પર થયા છે. તમારા ઘરની આગ તમને દેખાતી નથી, કારણ તમારી આંખ ઉપર અજ્ઞાનતાના પડળ છે. અંતરચક્ષુ ખૂલી જાય તો સમજાશે કે આજે ઘર ઘરમાં આગ જલી રહી છે, છતાં લોકો શાંતિથી ઊંધે છે. પોતાની આગને જેઈ શકતાં નથી અને બીજાંની આગને ઓલવવા દોડીએ છીએ. આજે વ્યકિતઘર ઘર—સારૂપે જગત—જુદા જુદા પ્રકારના સંઘર્ષો અને અશાંન્તિની આગમાં બળી રહયા છે. એ આગને ઓલવવાનો ઉપાય શું? માનવીએ આજે વિજ્ઞાનની દિશામાં ખૂબ પ્રગતિ કરી છે, પણ વિજ્ઞાનની મદદથી એ આગને ઓલવી શકશે ખરો? વિજ્ઞાને તો એ આગને વધુ પ્રજવલિત કરી છે. વધુ ઘેરી બનાવી છે. માનવી ભૂલી જાય છે કે વિજ્ઞાન એ બહારનું સાધન છે, તેની તાકાત અંતરની આગને બૂઝાવવા માટે લેશમાત્ર કામ આવતી નથી. અંતરની આગ તા, આંતરિક—આત્મિક સાધનાથી—ક્રિયાઓથી—બુઝે. આપણા યુગમાં બે મહાન યુદ્ધો થયાં. એ બે યુદ્ધોમાં આશરે દસ કરોડ આદમીઓએ પ્રાણ ખાયાનો અંદાજ છે. વિજ્ઞાનની ભૌતિક તાકાતનો આનાથી વધુ સચોટ પૂરાવે કર્યાંથી જડશે? તે શું ધર્મથી અંતરની આગ બૂઝાવી શકાશે? હું ના કહું છું. એકાંગી વિજ્ઞાન જેટલા જ એકાંગી ધર્મ પાંગળા છે, ખતરનાક છે. વિજ્ઞાન અને ધર્મના સમન્વયમાંથી માનવીને સાચી શાંતિ મળી શકે તેમ છે. વિજ્ઞાન અને ધર્મની વચ્ચે—એક પુલ–એ સેતુની જરૂર છે, પણ ધર્મ એટલે શું? ધર્મ એટલે—સંપ્રદાય—સેંગઠ્ઠન—વાડાબંધી, ધર્મ એટલે હિંદુ-મુસ્લિમ—ઈશાઈ–જૈન એવા માનવીને વિભાજિત કરનારા જુદા જુદા ફીરકા ? એ રીતે તે માનવજાત——જુદા જુદા વાડાઓમાં પોતાની જાતને બંધ કરી તોતીંગ દીવાલો ઊભી કરે છે. પેાતપેાતાના સંપ્રદાયના પાયા ઉપર મંદિરો-મજિદો-દેવળા બાંધી ધર્માચરણ કર્યાના દાવાઓ કરે છે. ગીતા—ઉપનિષદવેદના સિદ્ધાંતાની ચર્ચા-વિચારણા-ટીકા ટીપ્પણમાં જ ધર્માચરણ કર્યાના સંતોષ માને છે. ધર્મ એ વિચાર નથી, ધર્મ એ ઉપચાર છે. તાત્ત્વિક વૈચારિક બંધનોથી પર એવી એ એક અનુભૂતિ છે, જે તર્ક - બુદ્ધિ અને વિચારથી પર છે. એ અનુભવવાની વસ્તુ છે, વર્ણ ૨૩૯ સાર નથી પર છે. રામકૃષ્ણપરમહંસ એક અંધજનની વાત કરતા હતા. એ અંધને પ્રકાશનાં દર્શન કરવા હના. અંધજનને પ્રકાશને બદલે સદા સર્વદા અંધકારના જ દર્શન થતા હોય છે. બહાર પ્રકાશ વિદ્યમાન હોવા છતાં એ કહે છે “બહાર, અંદર સર્વત્ર અંધકાર સિવાય કશું જ નથી.' કારણ તેની આંખાએ પ્રકાશના - વસ્તુનાં દર્શન કરવાની શકિત ખાઈ નાંખી છે. પંડિતોને તેણે પૂછ્યું, “દૂધ હું પીઉં છું પણ તે કેવું છે તેનું યથાર્થ દર્શન મને તમે કરાવી શકો ખરા?' પંડિતાએ દૂધનું વર્ણન ભાતભાતની રીતેાએ કરવા માંડયું. ખૂબ ખૂબ દાખલા–સરખામણી દ્રારા સમજાવવા કોશિસ કરી;પણ, દૂધનું યથાર્થ સ્વરૂપ તે ન જ સમજી શકયા. કારણ તેની આંખામાં રોગ હતા. વિચારથી આંખોના રોગ ન મટે, ઉપચારથી મટે. માટે હું કહું છું કે, ધર્મ એ વિચાર નથી, ઉપચાર છે. આંખોનો યોગ્ય ઉપચાર થાય—આંખનું તે જ પાછુ મળેતો દૂધ માત્રનું નહીં—જગતની સર્વ વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજાય – દેખાય. ધર્મનું વાંચન, કથા, કીર્તન, ભજન, શ્લોકો, મંત્રાના ઉચ્ચારણમાત્રથી માનવ મનની અશાંતિની આગ બુઝી નથી. દસ હજાર વર્ષથી માનવજાત, જન્મ, પુનર્જન્મ, પાપપુણ્ય, ધર્મ-અધર્મ, કર્મ અકર્મ—આવા જટિલ પ્રશ્નોના ઉકેલ શોધી રહી છે. પ્રવચનકારો, ધર્માચાર્યો, મઠાધિપતિઓ, તત્ત્વજ્ઞા કોઇ તેના સર્વગ્રાહી ઊકેલ આપી શકયા નથી. એક બીજી નાની વાત મને યાદ આવી. એક હબસી ગેારાઓના મંદિરમાં, પ્રભુ ત્યાં હશે એમ માની, જવા લાગ્યો. પાદરીએ તેને રોકયા અને કહ્યું કે, “ભાઈ! તું પવિત્ર બનીને આવ, પ્રભુના મંદિરમાં - દેવળમાં અપવિત્રાને પેસવા દેવાના હુકમ નથી.” હબસી પાછા ફરી ગયા. રાત્રીના એકાન્તમાં પોતાની કલ્પનાના પ્રભુ સમક્ષ એકચિતે પ્રાર્થના કરવા લાગ્યો. પવિત્રતાની દીક્ષા માટે! પ્રભુ હાજર થયા અને કહેવા લાગ્યા “મંદિરમાં જવાથી પવિત્ર નહીં બનાય - મારાં દર્શન તને બધે થશે. મંદિર કે દેવળમાં નહીં જ થાય. દસ હજાર વર્ષથી હું પોતે, મંદિરમાં મને પેસવા દેવા માટેની કાકલુદીઓ કરતા આવ્યો છું, પણ મંદિર અને દેવળના જડ પહેરેદારોએ મને પણ દાખલ થવા દીધા નથી.” પ્રાર્થનાના નિશ્ચિત સ્કુલ પ્રકારો આ પ્રભુ અંગેને માત્ર તાત્ત્વિક અભ્યાસ કે તેના વિચારો કે વાદવિવાદ—આપણને પવિત્ર બનવામાં મદદરૂપ નથી થતા. એ માટે, આંખાના ઉપચારની જેમ, એક પ્રકારની વૈજ્ઞાનિક ક્રિયા-પ્રક્રિયા આચરણવિધિનો આપણે પ્રયોગ કરવા પડશે. તે જ પ્રકાશનાં પૂંજ સમા એ પરમતત્ત્વની અનુભૂતિ થશે. અને એ અનુભૂતિ વિના ચિત્તશાંતિ કદી લાધી શકે તેમ નથી. સચરાચર જગતમાં—પરમ તત્ત્વના આવિર્ભાવસમા આ ચિત્રવિચિત્ર જગતના સર્વ પ્રાણીઓમાં—માનવ—પ્રાણી પ્રમાણમાં જેટલી વધુ અશાંતિ ભાગવે છે, તેટલી અશાંતિ કોઈ પ્રાણી ભાગવતું મેં જોયું નથી. પ્રભાત થતાં પક્ષીંગણા ભાતભાતના અવાજે દ્વારા તેમના અંતરમાંથી ઝરતા આનંદ પ્રગટ કરે છે. તેને માનવીના પ્રભાતમાં જાગતાની સાથે કરાતાં બડબડાટ-ફરિયાદ—અસુખ–ના અવાજો સાથે સરખાવા. એકમાં કેવળ આનંદ દેખાશે; બીજામાં અશાન્તિનાં જ દર્શન થશે. સુખદુ:ખની અનુભૂતિને આધાર મનના વળાંક ઉપર અવલંબે છે. પ્રતિક્ષણ-પ્રતિપ્રહર ગમે તેવા ગમતા અણગમતા બનાવશે અને અનુભવાની વચ્ચે જે માનવીના ચહેરા ઉપરની પ્રફ ુલ્લિતતા, આનંનદીપણું જરા પણ ઓછાં થતાં નથી તે જ સાચા ધર્મ-પુરુષ છે, ધર્મ એટલે પ્રકાશ પામ્યાના માપદંડ આજ છે. બે ફકીર ઝુંપડ' બાંધી નદીના કિનારે રહેતા હતા. વાવાઝાડાનું તાફાન એક દિવસ આવ્યું, ઝુંપડાને અડધો ભાગ છૂટી પડ્યો. આ પ્રકારના ઝુંપડાના અર્ધભાગના નાશ ઉપર - બંને Page #72 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ "પ્રભુ જીવન, તા. ૧-૪-૧૭ ફકીરમાંથી એક ફકીર ભગવાનને કોઈ ભરાઈ હાથ ઊંચા કરી . વિનાને હતે. નિરાશ થઈ પાછા ફર્યા. ત્યાં એક દિવસ મધ્ય રાત્રિએ લઢવા લાગ્યું, “હે! પરવરદિગાર રેજે-રોજ અમે નમાજ પઢીએ- નદીની પેલી પારથી કોઈની બંસીના મધુર તાનને આવાજ કાને તારા બની રહીએ - તે તું શું અમારૂં જ ઝુંપડું બરબાદ કરે? તને પડશે. બંસીના તાનમાં દિવ્યતા હતી –મસ્તી હતી–આત્માને તરદયાળુ કોણ કહે? બીજાંઓનાં ઘણાં મકાન હતાં. અમારા ઝુંપડાને બતર કરી નાંખે તેવી સૂરોની મિલાવટ હતી–મધુરતા હતી. વજીરને સલામત રાખી બીજા કોઈનું ઘર પાડવું હતું ને?” જયારે બીજો લાગ્યું કદાચ આ વ્યકિત સુખી અને સમૃદ્ધ બંને હોય પણ ખરી. ફકીર ઘૂંટણીએ પડી પ્રભુને ખૂબ આભાર માની હાથ ઊંચા કરી એમ માની અડધી રાત્રિએ તેઓ નાવમાં બેસી નદી ઓળંગી પેલી પ્રાર્થના કરી કહેવા લાગ્યું, “વાહ મારા ખુદા? શું તારી અસીમ પાર ગયા. ખૂબ અંધારું હતું. કશું દેખી શકાતું નહોતું, છતાં અવાકૃપા છે કે, તે અમારા ઝુંપડાને સર્વનાશ ન થવા દીધે, અડધું જેના પગલે પગલે તેઓ પેલી વ્યકિત જે એક ઝાડ નીચે બેઠેલી તો બચાવી જ લીધું. અડધાને નાશ કરી તે વળી એક બીજી અદ્- હતી, તેની નજીક પહોંચી ગયા અને વિનવવા લાગ્યા, “શું ભૂત કૃપા અમારા ઉપર કરી છે. અત્યાર સુધી રાતના અમે ઝુંપડા- આપ સુખી અને સમૃદ્ધ બને છે ?” પેલી વ્યકિતએ જવાબમાં માં ભરાઈબેસી સૂઈ જતા હતા. હવે રાતના અમે સૂઈશું ખરાં, હા કહી. એટલે વજીરે રાજાની માંદગીની વાત કરી. ફકીરના ઉપપરંતુ અડધો ભાગ જે ઉઘાડે થઇ ગયું છે, તેમાંથી આકાશના તારા- ચારનું વર્ણન કર્યું. અને એ વ્યકિત પાસે તેના પહેરેલા વસ્ત્રોની માંગણી ઓ અને પ્રકાશમાન ચંદ્રનાં દર્શન #ી શકીશું અને એ રીતે તારી મૂકી. પેલી વ્યકિતએ જવાબમાં જણાવ્યું કે, “ભાઈ ! હું તે નગ્ન યાદ તારી એ અદભુત કૃતિઓના દર્શનથી સદા સર્વદા અમારા બેઠો છું. મારે પહેરવાને વસ્ત્ર નથી. અંધારૂં છે, એટલે કદાચ આપને મનમાં તાજી બની રહેશે. આ શું તારી ઓછી કૃપા ગણાય?” બંને દેખાતું નહીં હોય, પણ છતાં હું મારી જાતને સમૃદ્ધ અને સુખી ફકીર હતા. બંનેના મનના પ્રત્યાઘાત, કહેવાતાં નુકસાનના બનાવ ઉપર બન્ને માનું છું.” આ છે મનની માયા! વિજ્ઞાન બહારની સમૃદ્ધિ ભિન્ન અને એકબીજાથી ઉત્તર દક્ષિણ જેટલાં સામસામેના થયા, કારણ અને સગવડ સરજી શકશે. તે તમને અંતરનું કહો કે મનનું સુખ બન્નેના મનને વળાંક ભિન્ન હતો. આમ સુખ-દુ:ખ, શાંતિ - અશાંતિ નહીં આપી શકે. અંતરના સુખ માટે મનને ચોક્કસ વળાંક એ કોઈ પણ પરિસ્થિતિને તમે કેવી રીતે લે છે તેના ઉપર આધા- તમારે કેળવવો પડશે. એ પ્રકારની મનની કેળવણી માટે ત્રણ વસ્તુઓ રિત છે. સુખ અને શાંતિ બહારના પદાર્થોમાં નથી – એ પદાર્થોને ક્રમશ: આપણે કરવી પડશે : (૧) જાગૃત ધ્યાનાવસ્થા. (૨) સતત ભાવ – અભાવ, ભાગ કે ત્યાગ અને અંતરથી આપણે જે રીતે જાગૃતિ (constant awareness) અને (૩) શું લઈએ તે પ્રમાણેનાં સુખ અને દાતિને કે દુ:ખ અને અશાન્તિને આંખો બંધ કરવાથી મનની એકાગ્રતા થતી નથી. ધ્યાન તેમ કરવાથી અનુભવ આપણને થાય છે. આ વિશ્વમાં કોઈને અબાધિત સુખ જ થાય એવું અનિવાર્ય નથી. બંધ આંખે છતાં મન ભટકવાનું કે શાન્તિ ભેગવતાં જોઈ શકાતાં નથી. કારણ, આનંદ અંદર છે અને બંધ ન પણ કરે. ઉઘાડી આંખ છતાં તમારું મન ધ્યાનરથ દશ આપણે ખાળીએ છીએ બહાર. એક બાઈની સેય ખેવાઈ હતી, ભોગવી શકે. મોટે ભાગે આપણે ઊઘાડી આંખે જ જીવન જીવીએ તે શોધવા લાગી. શોધતાં શોધતાં તે ઘરની બહાર આવી ગઈ, છીએ. તો તે દશામાં જ ધ્યાન થાય. તેવું કેમ ન કરી શકયે? ગાંધીજી લોકો ભેગાં થયાં. તેઓ પણ સાથે તેને સેય ખેળવામાં મદદ કરવા પાસે ચરખા અને સુતર અંગેને વૈજ્ઞાનિક અભ્યાસી એક દિવસ લાગ્યા. સેય ન જ જડી. અકળાઈને લોકોએ બાઈને પૂછયું, “બાઈ ! આવ્યું. ખૂબ ઝીણી ઝીણી વિગતે – સુધારા વધારાની વૈજ્ઞાનિક સેય ખોવાયાની ચોક્કસ જગ્યા જડયા વિના સેય નહીં જડે, માટે દ્રષ્ટિએ જરૂરી હોવાની વાત કરી. ગાંધીજીએ કહ્યું કે “ભાઈ ! તમે કયાં બેસી શીવતા હતા તે બતાવે તે સંય જડી શકશે.” મેં તમારા જેટલા અભ્યાસ કર્યો નથી, છતાં મારૂં સૂતર ખરાબ નથી બાઈએ કહ્યું, “સાય ખવાઈ હતી ઘરમાં, પણ મારા ઘરમાં બત્તી નીકળતું. બન્ને કાંતવા બેઠાં. બન્નેના સૂતરની પરીક્ષા–Test નથી, અંધારું છે, એટલે બહાર બrદીના અજવાળામાં તેને ખાળતી કરવામાં આવી. ગાંધીજીનું કાંતેલું સૂતર પ્રમાણમાં વધુ સારું અને હતી.” અંદર અંધારૂં નથી, પ્રકાશ છે – પણ તે આપણને જોવાની વધુ મજબૂત નીકળ્યું. આનું કારણ એટલું જ હતું કે ગાંધીજી જાગૃત– આવડત નથી – સમજણ નથી – તેથી પ્રકાશ આપણને બહારના ધ્યાનાવસ્થા ભેગવનાર સાચા યોગીપુરુષ હતા. તે ચરખો કાંતતી પદાર્થોમાં દેખાય છે અને આપણે સંય રૂપી પરમતત્વની શોધ વખતે–ચરખામય બની જતા. એ ક્રિયા સિવાય બીજે કયાંય તેમનું પરમાનંદને અનુભવ-બહાર ખાળીએ છીએ. ભલા એ બહારથી મન ભટકતું નહોતું, જ્યારે પેલા ભાઈ હજારો વસ્તુને વિચાર તે મળી શકશે ખરા? જગતમાં બધાને સુખ અને સમૃદ્ધિ બંનેની વખતે કરતા હતા. જે વખતે તમે જે કામ કરો. તે વખતે મનને ભુખ છે. પરંતુ આ બન્નેથી સમૃદ્ધ વ્યકિત અપવાદરૂપ પણ જોવા એ જ ક્રિયામાં ધ્યાનસ્થ કરી ઘો. પરિણામ ઉત્તમ અને અદ્ભુત મળતી નથી. કોઈકની પાસે સમૃદ્ધિ હશે, પરંતુ મન એવું હશે કે આવશે. ચિત્તની શાંતિનો અનુભવ થશે. મારા એક મિત્ર યુરોપની તેને સમૃદ્ધિ છતાં અસુખ જેવું લાગ્યા જ કરતું હશે. કોઈ આ મુસાફરી કરી પાછા આવેલા. મને મળવા આવ્યા-યુરોપની વિરાટ બધી સમૃદ્ધિવિહીન તંગી અને અભાવમાં પણ સુખી હોવાની નદીઓ- તેના કાંઠાના સૌન્દર્યની ખૂબ ખૂબ પ્રશંસા ભરી આલેઅનુભૂતિ કરતા દેખાશે. એક વખત એક બાદશાહ બિમાર પડો. ચના કરવા લાગ્યા. તે મુગ્ધ બનીને આવેલા, વણથંભ્યા વખાણ હકીમ-ડૉકટરો બોલાવવામાં આવ્યું. આજની જેમ ભાતભાતની કર્યા જ કરે. મેં કહ્યું “ભારતની નદીઓ નાની હશે, યુરેપની માટી દવાઓ તેને આપવામાં આવી, જેમ જેમ વધુ દવાઓ આપવામાં હશે, છતાં ભારતની નદીઓના કાંઠાનું સૌન્દર્ય તમે કયારે ય જોયું આવી તેમ તેમ રોગ વધતો જ ગયો. વજીર ખૂબ નિરાશ થઈ ગયા. છે? તમે મારી સાથે નર્મદા કાંઠાનું સૌન્દર્ય જોવા નાવમાં મુસાફરી. રાજાને સાજો કરવો શી રીતે? એ પ્રશ્ન તેમના મનમાં ઘેરાતા હો, કરે અને પછી બન્નેને સરખાવી અભિપ્રાય આપે. તેઓ સંમત ત્યાં એક ફકીરની પધરામણી થઈ. વજીરે ફકીરને કહ્યું કે “તમે રાજાને થયા. અમે નાવમાં મુસાફરી શરૂ કરી. માઈલ સુધી ધૂમતા રહ્યા. સાજા કરે. ફકીરે રાજાને તપાસી જણાવ્યું કે “બહુ દવાઓ આપવાથી પરતુ મુસાફરી દરમિયાન પણ તેને મારી સામે જોઈ સ્વીટઝરરાજાની બીમારી તમે વધારી દીધી છે. દવા આપવાની બંધ કરી લેન્ડ અને યુરોપની નદી–સરોવરનાં સૌન્દર્યની જ વાત કરતા ધો. દવાને બદલે જગતમાંથી ગમે તે સુખી અને સમૃદ્ધ વ્યકિતનાં રહ્યા. મુસાફરી પૂરી કરી અમે કાંઠે આવ્યા ત્યારે તેમણે મને વસ્ત્ર લાવી તેને પહેરાવે. તે પહેરાવતાં જ તેની બિમારી ચાલી જશે. કહ્યું: “It was good.” “તે ઠીક હતું.' મેં કહ્યું શું વજી દેશે દેશ ઘૂમી વળ્યા, પણ અપેક્ષિત વ્યકિત ન જડી. જે ઠીક હતું? તેઓ કહે “નર્મદાના કાંઠાનું સૌન્દર્ય!' મેં કહ્યું “ તમે કયારે સમૃદ્ધ હતો તે મનથી દુ:ખી હતે. જે સુખી હતા તે સમૃદ્ધિ જોયું?' તેમણે કહ્યું, “કેમ અત્યારે જ તમારી સાથે મેં જોયુંને?” Page #73 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૪-૧૭ પ્રબુદ્ધ જીવન ૨૪૧ “ભાઈ, તમે મારી સાથે આવ્યા જ કયાં હતાં? તમારો દેહ મારી કરી ઊઠયું. ગુરુચરણમાં પડી આશીર્વાદ માંગતી વખતે તેની આંખે-' સાથે હશે-હ, પણ તમારું મન તે યુરોપની અને સ્વીટ્ઝરલેન્ડની માંથી વહેતાં અશ્રુબિંદુએ ગુરુચરણ ઉપર પડયા.ગુ.એ કહ્યું, “ભાઈ! નદીઓના પ્રદેશમાં વિચરતું હતું. સાચી દ્રષ્ટિને તમે મારી સાથે સાચા હૃદયમાંથી તારી મારી પ્રત્યેના ભાવાવેશમાંથી ટપકતાં આ નહોતા, યુરોપમાં હતા.” અત્યારે તમે બધાં મારૂ પ્રવચન સાંભળી અશ્રુબિંદુએથી વધુ કિંમતી ભેટ કયી ગણી શકાય? તું જરા પણ રહ્યાં છો, દેહથી હાજર છે, છતાં મને તમારું ઘરમાં, વ્યવસાયમાં, મુંઝાઈશ નહીં. તું જે છે, જે છે, જે સ્થિતિમાં છે, તેનાથી પત્ની-બાળકોમાં કોઈ પ્રશ્નના ઉકેલની આંટીઘૂંટીમાં– અસંતુષ્ટ બની તારી જાત માટે હલકો વિચાર ન કરીશ. એક સૂત્ર અરે ! યુરોપ-અમેરિકામાં ભટકતું હશે ! તે શું મારા પ્રવચનને હમેશાં યાદ રાખે. Accept what you are and enjoy what આત્મા તમે જોઈ શકશે? નહીં, કારણ તમે જાગતાં છતાં ધ્યાનસ્થ you have.” એક અંધારી કોટડી છે, તેમાં રાંદ્રપ્રકાશનાં કિરણે નથી. જાગૃત ધ્યાનાવસ્થા એટલે શું ને તમે હવે સમજી શકયા વિના રોકટોક આવી રહ્યાં હતાં. કુ દરતી પ્રકાશથી એ ઓરડી હશે. જીવન જીવતાં કરાનું હરેક કાર્ય હરેક ક્રિયા એ ધ્યાનયુકત દેદિપ્યમાન લાગતી હતી. ત્યાં એરડીના માલિકે આવીને એક કર્યા અને ક્રિયા બની જાય તે જીવન આનંદ અને શાન્તિથી ભર્યું નાનીશી મિણબત્તી સળગાવી અકુદરતી પ્રકાશ કર્યો. કુદરતી પ્રકાશભર્યું બની જશે. મનની એકાગ્રતા એટલે જ ધ્યાન. મનના આ રચંદ્રને પ્રકાશ-લેપ થઈ ગયું. શૂન્ય બની જશે, કામનાઓપ્રકારના વિરામ વિના પરમતત્ત્વ રૂપી પ્રકાશનાં દર્શન થઈ શકતાં અકુદરતી કામનાઓ જે અંતરની ઓરડીમાં મિણબત્તીનાં પ્રકાશ માફક નથી. આપણા મનમાં ભાતભાતના પૂર્વગ્રહની--માન્યતાઓની- ભરી પડી છે, તેને બહાર કાઢી ખાલી બની જશે. અંતરમાં જગ્યા વિચારોની બેડીઓ લાગેલી હોય છે, તેનું વિગતે વર્ણન કરતો નથી. કરશે તે જ પરમતત્ત્વને પ્રકાશ–રાંદ્ર પ્રકાશની જેમ- ઓરડીને . પણ તે છે એક હકીકતે. એકનું વર્ણન કરૂં. માનવી પોતે જે છે, તમારા અંતરને–આનંદથી ભરી દેશે. એટલે, આજના પ્રવચનને જયાં છે, જેમાં છે, તેનાથી તે સદા અસંતુષ્ટ હોય છે. તેને કાંઈ સારભાગ એટલે જ છે કે ચિત્તાની શાંતિ માટે, દુ:ખના અભાવ. બનવાની, બલદવાની આકાંક્ષા સતાવ્યા જ કરતી હોય છે. તેને વાળી, સતત ચિત્તાની પ્રસન્નતા અને આનંદની અનુભૂતી માટે, કપડાંથી, મકાનથી, વાહનથી, વસ્તુઓથી બીજા કરતાં જુદા જ - તમારે ત્રણ વસ્તુઓ કરવી જરૂરી છે. (૧) જાગૃત દશામાં હરેક દેખાવાની, કહેવરાવવાની, મનાવવાની ઈચ્છાઓ સતાવે છે. આ જ કર્મ–ક્રિયા કરતાં કરતાં એકચિત્ત બની–ધ્યાનસ્થ દશા કેળવવી છે માનવીના ચિત્તની અશાંતિનું મૂળ. તમે જે છે, જેવા છે, (૨) એ સ્થિતિમાં મનની એ ધ્યાનસ્થ દશામાં વિક્ષેપ ન પડે તે માટે તમારે સતત જાગતરૂકતા સેવવી, અને (૩) એ રીતે અભ્યાસજેમાં છે. તેની આનંદપૂર્વકની, સંતોષપૂર્વકની સ્વીકૃતિ-સમજ- પૂર્વક કેળવેલી મનની એ દશા ખસી ના જાય તે માટે તમારે અહમ ને પૂર્વકને સ્વીકાર-ગોમાં જ આનંદ છે, શાંતિ છે. આવી સ્વીકૃતિ ત્યાગ કરી શૂન્ય બનવું. આ ત્રણ વસ્તુ. કરી શકો તે ૨ીને સંતોષની વૃત્તિ જીવન જીવતાં ખસી ના જાય તે માટે આપણે . જરૂર તમને પરમ સુખ–પરમ શાંતિ–પરમાનંદની ઝાંખી થયા વિના ખૂબ જાગતાં રહેવું પડશે. આને જ હું “State of awareness નહીં રહે. પરમકૃપાળુ પરમાત્મા તમને આ સ્થિતિ પ્રાપ્ત કરવાનું Constant awareness’ કહું છું. જાગરૂકતા એ બીજો ઉપચાર બળ આપે ! આચાર્ય રજનીશજી થ. હવે શૂન્યતાને વિચાર કરી છે. એક વાત કહું. એક ગુરુ જાહેરાત: એપ્રિલ માસની તા. ૧૪, ૧૫, ૧૬ એમ ત્રણ પાસે શિષ્યો ભણતા હતા. ભણતર પૂરું થયે શિષ્યએ ગુરુચરણમાં દિવસની આચાર્ય રજનીશજીને અનુલક્ષીને સાધના શિબિર સૌરાષ્ટ્રમાં આવેલા શારદાગ્રામ ખાતે યોજવામાં આવી છે. આ શિબિર અંગેની જુદી જુદી ભેટ મૂકી. એક શિષ્ય ખૂબ ગરીબ હતે. તે ખૂબ વિગતે માટે જીવન જાગૃતિ કેન્દ્ર, ૫૦૫, કાલબાદેવી રોડ, મુંબઈ ૨, મુંઝાયે, તેની પાસે ભેટ મૂકવાના પૈસા નહોતા. તેનું હૈયું આક્રંદ ટે. નં. ૨૨૩૩૧ સાથે સંપર્ક સાધવે, - શહેનશાહ આલમગીર ઔરંગઝેબનું વસિયતનામું સને ૧૫૨૬ થી ૧૭૦૭ સુધીના ૧૮૧ વર્ષમાં ભારત પર હઝરત હસન (સ.) ની પવિત્ર કબર પર એક ચાદર ચડાવો, બાબરથી ઔરંગઝેબ (આલમગીર) સુધીના જે છ મોગલ બાદશાહ કારણ કે જે લોકો પાપના સમુદ્રમાં ડૂબેલા હોય છે તેમને દયા શાસન ચલાવી ગયા, તે બધાયમાં ઔરંગઝેબે લાંબી ઉંમર સુધી અને ક્ષમાના દરવાજાને આશ્રય શોધ્યા વિના બીજું કોઈ બચાવનું જીવન વીતાવેલ, તે ૪૧ મે વર્ષે રાજ્ય પર આવ્યા, ને ૯૦ વર્ષ સ્થાન નથી. આ મહાન પવિત્ર કામ કરવા માટેનાં નાણાં મારા ઉમદા તે જી ! તેણે રાજય મેળવવા માટે પોતાના ત્રણ ભાઈઓની શાહઝાદા અલી જાહ પાસે છે તેની પાસેથી લેવા. હત્યા કરેલ, અને બુટ્ટા બાપને તેણે જિદગીના છેલ્લાં આઠ વર્ષ દાન લગી રાજમહેલમાં નજરકેદ રાખેલ. આ ઔરંગઝેબ ઇતિહાસમાં કલમ બીજી–મેં સીવેલી ટોપીઓની કિંમતમાંથી ઉપજેલી બહુ ગવાઈ ગયેલું છે. તેના ગુણ-દોષની બીજી વિચારણા અહીં રકમમાંથી ચાર રૂપિયા અને બે આના મહાલદાર આઈઆ બેગની અસ્થાને છે, પણ તેનું આ વસિયતામું એટલા માટે જાણવા જેવું પાસે પડેલા છે, તે તેની પાસેથી ૯ઈને આ નિરાધાર પ્રાણીના છે કે હિન્દુસ્તાન જેવા તે વખતે મહાન ને સમૃદ્ધ ગણાતા દેશના કફન માટે ખરચો. કુર આને શરીફની નકલ કરીને મેળવેલા મહેનસત્તાશાળી બાદશાહે મરતી વખતે પોતાના અનુભવોનું દેહન તાણાની રકમમાંથી ત્રણ ને પાંચ રૂપિયા મારા અંગત ખર્ચ માટેની જે રીતે આમાં રજૂ કરેલ છે તે સમજવા જેવું છે કે જીવનમાં થેલીમાં પડેલા છે. મારા મરણને દિવસે તે બધી રકમ ફકીરોને વહેંચી છે. માનવી ગમે તેવા કાળાંધળાં કરે છે, છતાં મરણ વખતે તે કેવી દેજો. શિયા કેમમાં કુરઆન શરીફની નકલ કરીને મેળવેલાં નાણાં દયનીય દશા ભેગવે છે, તે પણ આ વસિયતનામું જણાવે છે. પવિત્ર ગણાય છે. (આ વાકયને એક બીજો અર્થ એ પણ થાય અલ્લાહતાલાની તારીફ હો અને (તેના) જે જે ખીદમ- '' છે કે કુરાને શરીફની નકલ કરી, તે વેચીને મેળવેલાં નાણાં શિયા તમારો પાક બન્યા છે અને (તેને) જેણે સંતોષ આપ્યો છે કોમમાં ગેરકાયદે મેળવેલું ધન ગણાય છે.) એટલે તેને ઉપયોગ મારું તેવાઓની ઉપર ખુદાઈ દુવા ઉતરો !મારે મારા આખરી વસિયત- કફન કે એવી બીજી કઈ ચીજો ખરીદવામાં કરશે નહિં. ' નામ સ્વરૂપે કેટલીક સૂચના આપવાની છે તે હું અહીં લખી - કલમ ત્રીજી-બીજી જરૂરી વસ્તુઓ શાહઝદા અલીશાહના રાખું છું. શિરસતેદાર પાસેથી લેજો કારણ કે (અલી જાહ), મારા દીકરાઓમાં કલમ પહેલી-અનાચારમાં ડૂબી ગયેલા આ પાપીના તરફથી મારો સહુથી નજીકનો વારસ છે અને મારા કફનને લગતી કાયદે Page #74 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ સર કે ગેરકાયદે સઘળી ક્રિયાઓની જવાબદારી તેને માથે છે. આ નિરાધાર આદમી (એરંગઝેબ પોતે) તે માટે જવાબદાર નથી, કેમકે મરેલાઓના અંજામ પાછળ જીવતા રહેલાઓની દયા ઉપર જ આધાર ખે છે. ઉઘાડે માથે કલમ ચેાથી—આ ભમતા. રખડુ આદમીને ‘સાચા રાહમાંથી આઠે રસ્તે જનારાઓ ' ની ખીણમાં ઉઘાડે માથે દફનાવજે, કારણ કેબેહાલ બની ચુકેલા જે કોઈ પાપીને મહાન શહેનશાહ ( ખુદા) ની સમીપ ખુલ્લું માથે લઈ જવામાં આવે છે તે અચુક ખુદાની રહેમને લાયક ઠરે છે. પ્રબુદ્ધ જીવન કલમ પાંચમી–મારા જના પરના કોફીન ( શબ પેટી ) પર ‘ ગાઝી'ના નામે ઓળખાતા સફેદ ખરબચડા કપડાનું ઢાંકણ ઢાંકો. ઉપર છત બાંધવાની, સંગીત વગાડનારાઓના જ્યુસની અને હઝરત પયગંબરના જન્મના ઉત્સવ (માલુદ) ઊજવવા જેવી સઘળી ક્રિયાઓ બંધ જ રાખજો, કલમ છઠ્ઠીઆ બેશરમ પ્રાણી ( ઔરંગઝેબ ) ના લશ્કરી રસાલામાં જે નકરો દખ્ખણના વેરાના અને જંગલામાં રખડતા રહ્યા છે તેમના તરફ માયા બતાવવી એ આ સલ્તનતના બાદશાહ (મારા વારસ ) ની ફરજ હશે છે. એટલે એ લોકોએ કોઈ દેખીતા અપરાધ કરેલા હોય તો પણ મોટું મન રાખીને એ અપરાધની અવગણના કરો અને ઉદાર દિલથી તેમને માફી બક્ષો. દાવપેચ કલમ સાતમી—કારકૂના ( મુતાસદી ) તરીકેની કામગીરીમાં ઇરાનીએના કરતાં વધારે કાબેલ બીજી કોઈ પ્રજા નથી, તેમ જ લડાઈમાં પણ શહેનશાહ હુમાયુના જમાનાથી આજ લગી આ પ્રજાના કોઈ સિપાહીએ રણક્ષેત્રમાંથી કદી પીઠ ફેરવી નથી અને તેમાંના કોઈના મજબૂત પગ લડાઈના મેદાનમાં કદી થરથર્યાં નથી. ઉપરાંત તે લોકોએ કદી પોતાના માલિક સામે દગા કરવાના અપરાધ કર્યો : નથી, પરંતુ તે લોકોની એવી હઠ છે, કે તેમના તરફ પુષ્કળ આદરમાન બતાવવું જોઈએ. તેથી કરીને તેમની સાથે કામ પાડવામાં કાયમ મોટી મુશ્કેલી પડે છે. છતાં તમારે ગમે તેમ કરીને તેમની સાથે પડખું પાનું નીભાવી લેવાનું છે અને તેમ કરવામાં દાવપેચનો ઉપયોગ કરતા રહેવું. પીછેહઠ લમ આઠમીનુરાની લોકો હંમેશાં યોદ્ધાઓ જ રહ્યા છે. છાપા મારવામાં, દરોડા પાડવામાં અને રાતને વખતે હુમલા કરી દુશ્મનોને પકડવાના કામમાં તેઓ ઘણા કાબેલ છે. ચાલતી લડાઈએ પણ તેમને હટવાના હુકમ આપવામાં આવે તે તેથી તેઓ વહેમાતા નથી, નિરાશ થતા નથી કે શરમાતા નથી. આ બાબતમાં તેઓ હિન્દુસ્તાનીઓની સરાસર નરી બેવકૂફીથી સેંકડો ગાઉ છેટા રહેનારા છે, કેમકે હિન્દુસ્તાનીઓ તે માથું મૂકે, પણ લડાઈમાં પેાતાનું સ્થાન મૂકતા નથી. ( પાછા હટતા નથી) આ પ્રજા ઉપર તમે મહેરબાની રાખતા રહેજો, કેમકે ઘણા પ્રસંગોએ બીજી કોઈ પણ પ્રજાના માણસા જે કેટલાક જરૂરી કામો કરી શકતા નથી તેવાં કામે આ પ્રજા કરી શકે છે. બદનામી કલમ નવમી—દુવાને લાયક એવા બારાહના સૈયદ તરફ તમે કુરઆને શરીફની આયાત ( જેમાં કહેલું છે કે હઝરત પયંગબરના C તા. ૧-૪-૬૭ નજીકના સગાંઓને તમે હક્ક પ્રમાણે દાન આપજો) મુજબનું વર્તન બતાવજો અને તેમનું આદરમાન સાચવવામાં તથા તેમના તરફ મહેરબાની બતાવવામાં કદી ઉણપ આવવા દેશે નહીં. કુરઆને શરીફની પાક આયાતમાં કહેલું કે ‘(મારાં) સગાંવહાલાઓ તરફ પ્યાર બતાવવા સિવાય તમારી પાસેથી તેમને માટે હું બીજો કશા બદલા માગતા નથી. ' તે પ્રમાણે) આ ખાનદાન તરફ પ્યાર બતાવવા એ હઝરત મહમ્મદ (સ.) ના પયગંબરપણાની કિંમત છે. આ પ્યાર બતાવવામાં કશી કચાશ રાખશે નહીં અને તેનું રૂડ, ફળ તમને આ દુનિયામાં તેમ જ બીજી દુનિયામાં પણ મળશે. પરંતુ બારાહના સૈયદા સાથેના વ્યવહારમાં અત્યંત સાવચેતી રાખવી, દિલમાં તેમના તરફ ભરપૂર પ્યાર ભલે રાખવા, પણ બહારથી તેમના દરજ્જો કદી વધારવા નહીં, કારણ કે રાજ્ય કારોબારમાં કોઈ ભાગીદાર મજબૂત કે જોરાવર થાય તે તે તરત રાજ્યગાદી પોતાના હાથમાં લેવા માગે છે. જો તમે રાજ્યની લગામ જરાતરા પણ તેમના હાથમાં સોંપશેા તો તેનું પરિણામ તમારી બદનામીમાં આવશે. આળસ ન કરો કલમ દસમી—સલ્તનતના હાકેમે બનતા સુધી હમેશાં ફરતા રહેવામાં આળસ કરવી ન જોઈએ. એક ને એક જગ્યામાં લાંબા વખત રહેવું નહીં, કેમકે તેમ કરવાથી દેખીતી રીતે ભલે આરામ મળતા હોય, પણ આણંદ હજારો મુશ્કેલીઓ અને આફતો ઊભી થાય છે. ક્લમ અગિયારમી-તમારા દીકરાઓના કદી વિશ્વાસ કરતા નહીં. તેમ જ તમારી હયાતી દરમિયાન તેમને તમારી બહુ નજીક આવવા દેતા નહીં, કારણ કે જો શહેનશાહ શાહજહાને દારા શિકોહ પ્રત્યે આવી રીતના વર્તાવ રાખ્યો ન હોત તો તેના ( દારાના ) જે કરુણ અંજામ આવ્યો તેવા આવ્યો ન હાત. ‘રાજાના શબ્દ વાંઝીયો છે' એ કહેવત હંમેશાં લક્ષમાં રાખજો. કલમ બારમી-સલ્તનતને લગતા સઘળા સમાચારોથી સદા વાફેક રહેવું એ રાજ્યવહિવટના મુખ્ય આધારસ્તંભ છે. એકાદ ક્ષણ પૂરતી પણ આ કામમાં બેદરકારી રાખવાથી વરસાના વરસે લગી બદનામી ભાગવવી પડે છે. પાજી શિવા (શિવાજી) નાસી છૂટયો તે મારી બેદરકારીનું પરિણામ હતું ને તેને લઈને ) મારે (મરાઠાઓની સામે) જિંદગીના છેવટ લગી સખત જહેમત ઉઠાવવી પડી છે. નસીબદાર નંબર આંકડાઓમાં બારના આંકડો પાક ગણાય છે, મેં બાર કલમેથી મારૂ આ વિસયતનામું પૂરું કર્યું છે. જો તમે આનાથી નસીહત ( શીખામણ ) લેશે તે તમારા ડહાપણ ઉપર મારું ચુંબન છે. જો તમે આની અવગણના કરશેા તે – અફ્સોસ ! અફ્સોસ ! (નોંધ : ‘અલીજાહ ’ના ઈલ્કાબ ઔરંગઝેબે પોતાના બે શાહઝાદા મુઆઝમ અને આઝમને આપેલા હતા. અહીં જેને વિષે ઉલ્લેખ છે તે આઝમ હોવા જોઈએ કેમકે બાદશાહના અંતકાળ પહેલાં થોડા વખતથી આઝમ તેની તહેનાતમાં રહેતા હતા. સંગ્રાહક : શ્રી રામુ પરમાનંદ ઠક્કર જૈન પ્રકાશ'માંથી ઉધ્ધત ઘરમાં એકઠાં થયેલાં ઐષધા સઘના કાર્યાલયમાં માકલી આપે! શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોને તેમજ મુંબઈમાં વસતા પ્રબુદ્ધ જીવનના વાચકોને નમ્ર નિવેદન કે જે કુટુંબમાં માંદગી આવતાં ડાકટરો અનેક પ્રકારની પેટન્ટ દવાઓ, મલમા તથા ઈન્જેક્શનો લખી આપે છે અને ધાર્યા મુજબના આરામ ન થતાં આગળનાં ઔષધો પૂરા ઉપયોગમાં આવ્યાં ન આવ્યાં અને નવાં ઔષધો લાવવાની ડાકટરા સૂચના આપે છે. આ રીતે ઓછાં વપરાયલાં તેમ જ નહિ વપરાયલાં ઔષધા અનેકને ત્યાં ઠીક પ્રમાણમાં એકઠાં થાય છે. આ રીતે નહિ વપરાયલાં તથા થોડા પ્રમાણમાં વપરાયલાં છતાં ઉપયોગમાં લઈ શકાય તેવાં ઔષધોન અન્યત્ર ઉપયોગ થઈ શકે તે માટે મુંબઈ લાયન્સ કલબ તરફથી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં એક પેટી રાખવામાં આવી છે, જેમાં સંઘના સદસ્યો તેમજ પ્રબુદ્ધ જીવનના વાચકો તરફથી મળેલાં ઉપર જણાવ્યા મુજબનાં ઔષધા એકઠા કરવામાં આવશે અને લાયન્સ કલબ દ્વારા તેની પૂરી જાચતપાસ કરીને તે ઔષધા તેની જરૂરિયાતવાળા લોકોને વહેંચી આપવામાં આવશે. તા પેાતાને ત્યાં નકામાં પડી રહેલા છતાં ઉપયોગમાં આવે તેવાં ઔષધો સંઘના કાર્યાલયમાં પહોંચાડતા રહેવા સંઘના સઢ્યો તથા પ્રબુદ્ધ જીવનના વાચકોને પ્રાર્થના છે, મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ. Page #75 -------------------------------------------------------------------------- ________________ • તા. ૧-૪-૧૭ પ્રબુદ્ધ જીવન ૨૪૩ = સૌરાષ્ટ્રના સનિષ્ટ લેકસેવક શ્રી જગજીવનદાસ મહેતા અમરેલીનિવાસી વયોવૃદ્ધ લોકસેવક શ્રી જગજીવનદાસ પ્રવૃત્તિ, સહકારી પ્રવૃત્તિ, હરિજન ઉદ્ધાર પ્રવૃત્તિ, સુધરાઈની મહેતા વીરનગરની સૌરાષ્ટ્ર સેન્ટ્રલ હૉસ્પિટલમાં આંખ દેખાડવા પ્રવૃત્તિ--આવી અનેક પ્રવૃત્તિઓને તેમણે પોતાની શકિતને પૂરે , ગયેલા. ત્યાં તેમનાં ઉપર અણધાર્યો હદયરોગને હુમલો થતાં, યોગ આપ્યો હતો. તેઓ વર્ષોજૂના કેંગ્રેસી કાર્યકર હતા; સુસ્ત માર્ચ માસની ૭ મી ના રોજ તેમનું એકાએક અવસાન નિપજયું. ગાંધીવાદી હતા; ગોસેવા તેમના જીવનને પ્રાણપ્રશ્ન હતે. સૌરાષ્ટ્રની આ જગજીવનભાઈ ડે. જીવરાજ મહેતાના મોટા ભાઈ થાય. તેમની પ્રજા ઉપર કોઈ પણ સંકટ આવે ત્યારે તેના નિવારણકાર્યમાં તેઓ ઉમ્મર ૮૫ વર્ષની હતી. માહ વદ ૧૩ તેમનો જન્મ દિવસ હતો. જોડાયેલા જ હોય. ૧૯૨૭ ના ધોલેરા સત્યાગ્રહમાં તેમણે ભાગ આ જ દિવસે તેમનું મૃત્યુ થયું. વિધિની આ એક પ્રકારની સુભગ લીધો હતો. ૧૯૩૦ – ૩૨ ની સવિનય સત્યાગ્રહની લડતમાં ભાગ વિચિત્રતા ગણાય. લેવાના પરિણામે તેઓ જેલશિક્ષા પામ્યા હતા. નાસિક જેલમાં ગયા ડિસેમ્બર માસમાં તેમને સેવાષબ્દિ મહોત્સવ કાકાસાહેબ અમે ભેગા થયા અને ત્યાં મેં તેમને પહેલી વાર જોયા અને જાણ્યા. કાલેલકરના પ્રમુખપણા નીચે ઊજવાયો હતો. આ પ્રસંગે રવિશંકર આજથી પંદરેક વર્ષ પહેલાં હું અને મારાં પત્ની અમરેલી પહેલી મહારાજ અને ગુજરાતના પ્રથમ કક્ષાના લેકસેવકોએ મેટા વાર ગયેલાં ત્યારે તેમના અને તેમનાં પત્ની ત્રિવેણીબહેનના પ્રમાણમાં હાજરી આપી હતી અને રૂપિયા બે લાખની થેલી તેમને અમે મહેમાન બન્યાં હતાં. ગયા વર્ષે તુલસીશ્યામમાં યોજાયેલી આચાર્ય અર્પણ કરવામાં આવી હતી. આ થેલીને ઉપયોગ અમરેલીમાં રજનીશજીની સાધનાશિબિરમાં તેમને સારી રીતે મળવાનું બન્યું ભગિની છાત્રાલય, તુલસીશ્યામમાં ગોસંવર્ધન કાર્ય અને પૂર્વ હતું. પૂરા અર્થમાં સંનિષ્ઠ લોકસેવક એવા જગજીવનભાઈ ૮૫ કાળના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન તરફથી પ્રગટ થતા “છાત્રાલય ' વર્ષ જેટલું લાંબે જીવનપટ વટાવીને આપણી વચ્ચેથી વિદાય માસિકનું પુન: પ્રકાશન વગેરે કાર્યો માટે કરવાનું નક્કી કરવામાં થયા છે; કશી પણ યાતના ભેગવ્યા સિવાય આંખના પલકારામાં આવ્યું હતું. આ મહોત્સવ પ્રસંગે શ્રી જગજીવનભાઈએ લખેલાં મારાં જીવન સંસ્મરણો' એક દળદાર પુસ્તકના આકારમાં પ્રગટ તેમણે પિતાની જીવનલીલા સંકેલી લીધી છે. તેમના અવસાનથી કરવામાં આવ્યાં હતાં. સૌરાષ્ટ્ર - ગુજરાતે – એક જૂની પેઢીને સેવાભાવી આજીવન તેમના માતાપિતાના આર્થિક સંયોગ પ્રતિકૂળ હોઈને સેવક ગુમાવ્યો છે. એક ખૂણે સ્થિર જ્યોતથી વર્ષો સુધી પ્રકાશ બને ભાઈઓએ પિતપતાને અભ્યાસ આગળ વધારવામાં ખૂબ પાથરી રહેલે નાનોસરખે દીવો ઓલવાયો છે. અનેકને રાહત આપતી પરબ બંધ થઈ છે. તેમની અખંડ સેવાને જેને જેને લાભ મુશ્કેલી અનુભવી હતી. મેટ્રિક પસાર થયા બાદ મુંબઈની વરજી મળે છે તેમના દિલમાં તેમનું સ્મરણ કંઈ કાળ સુધી અંકિત રહેવનદાસ માધવદાસ કપાળ બોર્ડિગને ટેકો મળતાં તેઓ ઉચ્ચ વાનું છે. આવા માનવીની તપશ્ચર્યા અને જીવનસાધના ઉપર જ અભ્યાસ કરી શકયા હતા, આ કારણે તેમને બોડિ ગાની ઉપયોગીતા સામાન્ય સમાજ ટકે છે અને ફાલેફ લે છે અને પરમાર્થ-અભિઅંગે સવિશેષ પ્રતીતિ થઈ હતી અને એ પ્રતીતિની પ્રેરણાના પરિ મુખ બને છે. જ આ પ્રસંગે આપણી સર્વની સહાનુભૂતિના અધિકારી છે ણામે ૧૯૦૮ ની સાલમાં તેમના હાથે અમરેલી કપાળ બોર્ડિગનું શ્રી જગજીવનભાઈના નાના ભાઈ ડે. જીવરાજ મહેતા, જેમની નિર્માણ કરવામાં આવ્યું હતું. લેડી નેર્થકોટ હિંદુ નેજના અસાધારણ ઉજજવલ કારકીર્દીએ તેમને ભારતવિખ્યાત બનાવ્યા આચાર્ય તરીકે તેમ જ મોઢ વણિક છાત્રાલયના ગૃહપતિ તરીકે તથા છે અને જે કારકીર્દી મોટા ભાઈની હુંફ, સાથ અને સહકારને ઘણે કોળ” માસિકના તંત્રી તરીકે તેમણે મુંબઈમાં રહીને વર્ષો સુધી અંશે આભારી છે અને એથી વિશેષ સહાનુભૂતિનાં અધિકારી છે શ્રી જગજીવનભાઈનાં જીવનસહચરી શ્રી ત્રિવેણીબહેન જેઓ, આજે ખૂબ સેવા આપી હતી. ૧૯૨૨ માં તેઓ મુંબઈ છોડીને અમરેલી હયાત છે. તથા જગજીવનભાઈથી પાંચ છ વર્ષ નાનાં છે અને આવ્યા હતા અને અમરેલીને પોતાની અનેકવિધ સેવાઓનું તેમણે જેમણે જગજીવનભાઈના સેવાયોગને પૂરો સાથ આપીને અનેકગણો કેન્દ્ર બનાવ્યું હતું. ખાદી પ્રવૃત્તિ, ખેડૂતોના કરજનિવારણની કાર્યક્ષમ અને યશસ્વી બનાવ્યા છે. પરમાનંદ બિહાર દુષ્કાળ રાહત અંગે અનુરોધ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિ તરફથી તા. ૧૧-૩-૬૭ નાં રોજ મળેલી સભામાં બિહાર દુષ્કાળ રાહત અંગે સંઘના સભ્યો પાસેથી કાળો ઉઘરાવવાને સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે. ફાળાની શરૂઆત કાર્યવાહક સમિતિના હાજર રહેલા સભ્યથી કરવામાં આવી હતી અને તત્કાળ રૂપિયા એક હજાર જેટલી રકમે નોંધાઈ હતી. પ્રબુદ્ધ જીવન” ના તા. ૧-૩-૬૭ ના અંકમાં “બિહારનાં દુષ્કાળની ઉત્કટ બનતી જતી કટોકટી ” એ શિર્ષક નીચે ત્યાંના દુષ્કાળની ભીષણ પરિસ્થિતિને આછો ખ્યાલ આપતે લેખ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. કુદરતે સજેલા આ પ્રકોપ ખરેખર ભયંકર છે, અકલ્પનીય છે. જુદે જુદે સ્થળેથી મળતાં બિહારનાં દુષ્કાળનાં વર્ણને સાંભળવા કે વાંચવા મળે છે ત્યારે આપણા દિલના રૂંવેરૂંવાં ખડાં થઈ જાય છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા દેશમાંથી તેમ જ પરદેશમાંથી જાતજાતની મદદ આવવી કયારનીયે શરૂ થઈ ગઈ છે. પરંતુ મદદને આ પ્રવાહ જોઈએ તેટલે વેગવાળે નથી. હજી ઘણી વધારે મદદની જરૂર છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોને તથા શુભેચ્છકોને, “પ્રબુદ્ધ જીવન’ના વાંચકોને તથા ચાહકોને અમે આગ્રહભરી પ્રાર્થના કરીએ છીએ કે માનવતાના આ કાર્યમાં આપને વધુમાં વધુ ફાળો આપે. બિહાર રીલીફ કમિટી તરફથી સસ્તી રેટી અને મફત રસોડાં સ્થળે સ્થળે ચાલુ થયાં છે. તે ઉપરાંત ત્યાં સાડીએ, ગરમ કપડા, ધાબળા, રજાઈએ, દવાઓ, પગરખાં વગેરે અનેક ચીજની જરૂર છે. બિહાર દુષ્કાળ રાહતના આ કાર્યમાં આપને જે કાંઈ આપવું હેય-રોકડ અથવા ચીજવસ્તુ-તે સંઘના કાર્યાલયમાં (૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ મુંબઈ–૩) વિના વિલંબે એકલી આપશે. આ રીતે જે રકમ ભેગી થશે તે તથા અનાજ, કપડાં વગેરે જે કાંઈ બીજી ચીજો આવશે તે બધી યથાસ્થળે પહોંચાડવાની વ્યવસ્થા વિચારવામાં આવી છે. દાતાઓની યાદી પણ પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવશે. જે કોઈ ગૃહસ્થો ટેલીફોનથી સંપર્ક સાધવા ચાહે તે આપણા સંઘનાં ઉપ-પૃમુખ શ્રી પરમાનંદભાઈ (ટે. નં. ૩૫૪૮૭૬) તથા સંઘના મંત્રીએ શ્રી ચીમનલાલ જે. શાહ (ટે. નં. ૩૨૬૭૯૭ તથા ૩૩૪૯૪૫) અને શ્રી સુબોધભાઈ એમ. શાહ, (ટે. નં. ૨૫૬૫૩૬ તથા ૩૬૬૨૮૫) સાથે ટેલીફોન પર પણ પિતાને ફાળો નેધાવી શકે છે. આપના ચીમનલાલ જે. શાહ-મંત્રીઓ ચીમનલાલ ચકુભાઈ શાહ-પ્રમુખ સુધભાઈ એમ. શાહ , પરમાનંદ કુંવરજી કાપડિયા-ઉપપ્રમુખ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ પ્રભુ જીવન મહાપ્રસ્થાનના પંથ પર-૨૩ ✩ થોડે દૂર ગમે ત્યાં પછી એ મળી. એ ઘેડો થોભાવીને મારી રાહ જોતી હતી. જૂની વાતનો તંતુ મેળવી પાછા અમે સાથે ચાલવા લાગ્યાં. એણે જાતજાતની વાતો કરી. એ પોતાની કર્મક્થાન પરિચય આપવા માંગતી નહે!તી, એમાં લજજા કરતાં વિનય ને નમ્રતા વિશેષ હતાં. પણ હું કાંઈ એમ એને છેડું એવા નહેતા. એની બધી વાત હું જાણવા ચાહતા હતા. મારી સાહિત્યકારના પ્રાણ કુતૂહલતાથી જાગી ઊઠયા હતો. એની દુ:ખની વાતમાં પણ મને અત્યન્ત આનંદ મળતો હતો. મારા કલ્પનાપ્રદેશમાં હું એનું નવીન રીતે રૂપાતાંર કરવા માગતા હતા. મારી સંવેદનાનાં બધા આગળા તેણે ઉઘાડી દીધા હતા. ધીરે ધીરે જતા હતા. એની વાતનું સાતત્ય, એના પ્રાણની ન નિવારી શકાય એવી ભરતી-એના પ્રવાહમાં એની વાત મુકત રીતે વહેતી હતી. અમારી ચર્ચા સમાજ, સાહિત્ય અને જીવનના સામાન્ય પ્રશ્ન વિષે ચાલતી. એ ઊંચા પ્રકારની વિદુષી સ્ત્રી નહેાતી, પરન્તુ બધા વિષયમાં એની એક સુનિર્દિષ્ટ અને સુદઢ દષ્ટિ હતી, જે મને ચર્ચામાંથી પ્રાપ્ત થઈ. પોતાના જીવનમાંથી જે વસ્તુ તેના હૃદયને પ્રાપ્ત થઈ નહોતી તેને કેવળ તર્કથી માનવા માટે એ જરાય તૈયાર નહોતી. બધી વાતચીતમાંથી એનું સુરુચિસંપન્ન અને ભદ્રં મન ડોકિયાં કરવું હતું. એનું મન અત્યંત સંસ્કારી હતું. સ્ત્રીઓ પુરુષના સંપર્કમાં આવતાં પ્રફુલ્લિત થાય છે. એન જીવનની જાણકારી પણ કાંઈ ઓછી નહતી. એ ઘણા પ્રદેશેમાં ફરી હતી અને ઘણાં કુટુંબમાં અને સગાંવહાલાંમાં ઉછરીને મેટી થઈ હતી. એક ડોકટર યુવક જોડે તેનાં લગ્ન થયાં હતાં. પશ્ચિમ તરફના એક શહેરમાં તે સંસાર માંડવા ગઈ હતી. જયાં પતિની પાસે હતી ત્યાં ગાયનવાદન, સામાન્ય અંગ્રેજી વાંચતાં લખતાં, ને હિન્દી તથા ઉર્દુ શીખી હતી. એક શિક્ષિકા રાખી હતી. તેની પાસે ભરતગૂંથણ, ચિત્રકામ વગેરે શીખી, પણ તે તે શેડો વખત. એ એનું શાંતિમય ને સુખી જીવન વિધાતાથી સહન થયું નહિ. એના પતિનું અકાળ મૃત્યુ થયું. એને એને ચાંદલા ને ચૂડી બધું છોડીને પાછા આવવું પડયું. જે ઉમરે સ્ત્રીનું મન હંસારનાં સ્વપ્ન ચિત્રો કે, સંતાન ને સંતતિની ભૂખે જે ઉંમરે સ્ત્રીનું માતૃહૃદય વાત્સલ્યભાવે ઉંસિત થઈ ઊઠે, તે ઉંમરમાં એનું આવું ભાવનામય જીવન ઉજજડ થઈ ગયું, એની બધી ગિત રૂધાઈ ગઈ. વાવાઝાડામાં જે પંખીના માળા ઉખડી ગયે, તેને હવે ઝડે ઝાડું આશરો લેવા પડે છે. એ કયારેક સાસરે રહી, કયારેક મામાને ત્યાં, ને થોડો વખત આમ તેમ તે વીતાવતી. હમણાં ના મામાને ત્યાં વધારે સમય રહેવાની એને સગવડ હતી. ત્યાં એને માટે સારું હતું. સવારથી રાત સુધી એ કામકાજના ચક્કરમાં ફસાયલી રહેતી. ઘરને હિસાબ રાખવાને, કોઠારની ચાવી સંભાળવાની, છેકરાછૈયાંની સંભાળ, ફ્સિ ને શાળામાં મોકલવા, રસાઈની વ્યવસ્થા, મેટાભ ઈની સેવ!-આ બધામાં એને નિસાસે નાંખવાના પણ વખત મળતા નહિ. એને થોડુ વૈદુ ને હોમિયાપથી પણ શીખી લીધાં હતાં. એની પાસે ઘણ. લેકો દવા કરાવવા ને એની સલાહ લેવા આવતા. જે ગ!મડામાં તે રહેતી હતી, ત્યાંની સ્ત્રીઓ બપારને વખતે એની પસે સીવણકામ શીખવા આવતી, ને લખતાં વાંચતાં શીખવા પણ આવતી. તે એમની પાસે ચાળી, ફ઼્રૉક વગેરે તૈયાર કરાવતી. આ કામ માટે તેને ઘરકામમાંથી જરાય છૂટ મળતી નહિ. ઘર એને ચોખ્ખું ચંદન જેવું રાખવું પડતું. ઘરમાં કોઈ માંદું પડયું કે તેની સેવા કરવાને ભાર એની ઉપર, ઉત્સવ, પર્વ, પૂજાઅર્ચા, કાંઈ ટાણુ’ હોય, કે કાંઈ પ્રસંગ હોય તો એ બધી વ્યવસ્થાના ભાર એને જ તા. ૧-૪-૬૭ >> માથે હોય. વચ્ચે વચ્ચે એ સાસરે જતી, સાસુ એની જોડે પ્રેમથી વર્તતી, દિયર દેરાણી એનું સન્માન કરતા. પણ એમાં સ્વાર્થની ગંધ હતી. એમની ઈચ્છા હતી કે ભાભી આવીને એમની જોડે રહે. ભણીના માસિક ખર્ચના જે પૈસા આવતા હતા, તે તેમના હાથમાં આવે. પણ આ એમના ગુપ્ત સ્વાર્થ રાણીની નજર બહાર નહાતે. પતિના મૃત્યુએ એના સાસરિયા જોડેના સંબંધમાં એક જાતના આડપડદો રચ્યા હતા. “સાસરે શાષણ ને મામાને ત્યાં શાસન” રાણીએ કહ્યું, “મને યાદ છે કે, થોડો વખત પહેલાં હું પણ ઘણી વિલાસપ્રિય હતી.” એના મેાઢા તરફ મેં જોયું એટલે એ હસીને બેલી, “વિધવાની વિલાસપ્રિયતા બહુ ખોટી ગણાય, નહિ ? પણ એ તે અતિ સામાન્ય છે. ઉજળાં લૂગડાં પહેરવાં ને ચેટલા વ્યવસ્થિત રાખીને એમાં આનંદ માનવા એમાં કયા ગુને છે? એ ગુના માટે મોટાભાઈએ મને બોલાવીને ચેટલા વગેરે કાઢી નાંખવા કહ્યું, ત્યારે ત્રણ દિવસ હું રડી હતી. મારા વાળ મારા ઢીંચણ સુધી લાંબા હતા. હું જાણું છું કે રડવું એ કરવાદ છે. સર્વત્યાગ કરવામાં જ વિધવાના જીવનની ઉજજવળતા છે તે પણ હું જાણું છું ... પણ” બાલતાં બેાલતાં તેણે મ્લાન હાસ્ય કર્યું. માસિચટ્ટી અમે પાર કરી હતી, રસ્તા સપાટ હતા. ક્યાંક ક્યાંક ગામડાંનાં ચિહ્ન જણાતાં હતાં. વૃક્ષાની છાયાથી ઢંકાયેલા પહોળા રસ્તો હતા. પર્વતની શિખરમાળા દૂર દૂર સરી ગઈ હતી. ગામડું મેદાન બધે નીરવતા હતી, હૂ હૂ કરતા વાસંતી વાયુ વાતા હતા. હવે રસ્તામાં ઝરણાં આવતાં નહોતાં. રામગંગા નદી પાસે જ હતી, બુડકેદારમાં બપોરનું ભાજન વગેરે પતાવી પાછા હું આગળ ચાલ્યો. આજ કાલ તો સુખ અને સ્વસ્થતા બન્ને મેં મેળવ્યાં હતાં. ઘોડા પર મુસાફરી કરતા હતા, ને દિદિમા પાસેથી રાંધેલા ભાત મળતા હતા, વાસણ પણ માંજવા પડતાં નહાતાં. જે દિવસે દુ:ખમાં હરદ્રારથી અમારી મુસાફરી શરૂ થઈ, તે દિવસે મે સ્વપ્નામાં પણ ધાર્યું નહોતું કે આટલા આનંદમાં મારી યાત્રા પૂરી થશે. ચારુની મા અને ગોપાલદાનું દળ આગળ નીકળી ગયું હતું. મને ઇચ્છા તો થઈ કે દોડતા જઈને એમને પકડી પાડું ને મારા સૌભાગ્યની વાત એમને કહું. ગાપાલદાની ધીરજથી અને સહનશીલતાથી હું ખરેખર મુગ્ધ છું. પણ એક વાતની મને શરમ આવતી હતી. દિવસે દિદિમા ને રાણી રાંધી આપતાં હતાં. ચૌધરીસાહેબ આગ્રહ કરીને ખવડાવવા હતાં. પણ એ માટે એક પણ પૈસા લેવાની તેઓ ચોખ્ખી ના પાડતા હતા. આથી જમતી વખતે મને સંકોચ થતા હતા. મારો સંકોચ અને શરમ જોઈને રાણી પણ અસ્વસ્થ બનતી. મારા સ્વમાનને આધાત ન લાગે એ વિષે એ ઘણી કાળજી રાખતી. સાંજે અમે નલચટ્ટી પહોંચ્યા. અત્યંત મનોરમ સ્થળ છે. પાસે જ કેળનું જંગલ છે, તેની પૂર્વદિશામાં એક નાની ટપાલ આફિસ છે, ને એની પાસે જ ધર્મશાળા છે. ઘેાડે દૂર એકાંતમાં એક પ્રાચીન મંદિર છે, તેની પાસે સાધુઓના આશ્રમ છે. ઘોડા પરથી ઊતરી અમે ચટ્ટીમાં આવી રાતવાસા કર્યો. હવે એ મુશ્કેલ પથ નહોતો. પહેલાં જેવું સંકીર્ણ આકાશ ન હતું. પર્વતોની હારમાળા વચ્ચે પ્રાણઘાતક ચઢાણ ઉતરાણ પણ નહોતું. હવે આકાશ દૂર દૂર સુધી દેખાતું હતું. નદીની હવે ગર્જના નહાતી. ઝરણાંના અવિરામ ઝરઝર અવાજ નહાતા, હવે દેશની ખૂબ નજીક અમે આવી પહોંચ્યા હતા. સવારના જ્યારે રાણીની જોડે મુલાકાત થઈ ત્યારે એણે કહ્યું: “હવે જરા આપણે છૂટા રહીશું. Page #77 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૪-૧૭ પ્રબુદ્ધ જીવન ૨૪૫ પાછો પેલા કોને વહેમ આવ્યું છે. ફોઈ જાસૂસી કરે છે. એને દેવદાર, ખજૂર, ને આંબાનાં વૃક્ષ હતાં, ડાબી તરફ બહુ દૂર પહાજાસૂસી સિવાય બીજું શું કહેવાય તમે જ કહોને?” ડનાં શિખર પર વિસ્તારવાળી ખેતીની જમીન હતી. અમે બધાં મેં કહ્યું, “પણ બધાં આપણને નિર્દોષ કયાંથી માને?” એક સાથે જ ચાલતાં હતાં. રાણીને એકાંતમાં મળવાને સુયોગ “તમે ઘોડા પર જાઓ છે, તે વિષે એ લોકો જાતજાતના આ વખતે મળ્યું નહિ. જાણી જોઈને હું પાછળ પાછળ ચાલતો હતે. તર્ક દોડાવે છે. એક કામ કરે. તમે ઘોડાને છેડી દો. પહેલાંની જેમ મારી પાસે જ ચૌધરી સાહેબ હતા. ફેઇ એની આદત પ્રમાણે પગપળા જ ચાલે.” ચેકીપહેરે કરતી દિદિમા અને એની બીજી સંગિનીઓ જોડે ચાલતી એથી શું લાભ થશે?” હતી. એની નજર રાણી તરફ જ હતી. બિલાડી જેમ ઉંદરને પકડવા “ભલે લાભ ન થાય. પણ વહેમ દૂર થશે. હવે તમારે ઘેડા એની તરફ નજર રાખે તેવી એની હિંસક નજર હતી. પર બેસવાનું નથી.” પણ નસીબે યારી આપી. જોતજોતામાં આકાશનું સ્વરૂપ મેં કહ્યું, “તથાસ્તુ.” બદલાઈ ગયું. બધી દિશાઓને આવરી લઈને કાળું વાદળ પથતેણે કહ્યું, “એક સાધારણ વાત પરથી શંકા જન્મી છે. રાઈ ગયું. ઝાડોમાંથી તોફાની પવન ફૂંકાવા લાગ્યા. જોતજોતામાં રસ્તામાં ઊભા રહીને તમે દૂધ ખરીદીને મને હાથમાં આપ્યું હતું. તે મુશળધાર વરસાદ તૂટી પડશે. પહાડી વરસાદ બહુ હેરાન કરે છે. એ પ્રસંગને મીઠું મરચું ભભરાવીને ફોઈએ દિદિમાને કહ્યો. એ તો વરસાદના ફેરાં પણ શરીરને વાગે એવાં મોટાં ને ધારા પણ જાણે સારું થયું કે ચૌધરી સાહેબ ત્યાં હતા. તેમણે કહ્યું, “દૂધ ખરી- પ્રહાર થતું હોય એવી હોય છે. બધાં ગભરાઈ ગયાં, ને કોણ દીને આપવામાં એણે એ શે ગુને કર્યો ? રસ્તામાં આવી સેવા કયાં આશરો લે તે નક્કી થઈ શક્યું નહિ. પણ આશરે લેવો તો બધા કરે.” તમે આગળ જાને. જરા પગ ઉપાડે. પેલા લોકો હોય તેય કયાં લે એ જ સવાલ હતો, ઘણાની પાસે મીણકાપડ આવે છે.” એ નવાઈની પરિસ્થિતિ હતી. જાણે કોઈ હરીફાઈની રમતમાં હતું. સાધારણ મણકાપડ ઢીને આ પ્રદેશમાં મજરે ને કંડીઅમે બન્ને જણ ઊતર્યાં હતાં. એ સમજાતું હતું કે સ્ત્રીના સંબંધમાં વાળા યાત્રીઓને સામાન ઉપાડે છે. એવા એક મીણકાપડને સ્ત્રીની દષ્ટિ કેવી સજાગ હોય છે, કોઈ કોઈને વિશ્વાસ કરતી નથી. ટુકડા માથા પર લઈને દિદિમા અને બીજા બેએક જણ ચાલવા કોણ જાણે કયાંની ફોઈ હશે. તે પોતાની સહયાત્રીના ચરિત્રરક્ષણ લાગ્યા. રાણીને માટે પણ એમણે એક મીણકાપડ કાઢયું ને એને માટે આટલી બધી માથાકૂટ કરતી હતી આટઆટલો આગ્રહ રાખતી આપ્યું. ઘોડા પર કટાણું મોટું કરીને એ આગળ વધી. હું પાછળ હતી. એ એમ માનતી હશે કે એ ન હોત તે બંગાળની ઘણી રહ્યો રહ્યો હસતે હતો. સ્ત્રીઓ ચારિત્ર્યભ્રષ્ટ થઈ જાત. વાવાઝોડું, વાવાઝોડું ને વરસાદ. વરસાદ ને કડાકા, વીજળી, રામગંગાને તીરે ખુટિયા ચટ્ટીમાં આવીને મેં પ્રચાર ઝાડપાન-બધાં ગાંડાની જેમ લાપરવાહ બની ગયાં. વરસાદના વેગથી કરવા માંડે કે મારી કમરમાં દુ:ખાવે શરૂ થયું છે. એટલે હવે હું ચારે દિશાએ જાણે ડોલવા લાગી. ભાગતાં ભાગતાં જેને જ્યાં ઘોડાપર નહિ બેસું. રાણી કોઈ ન જુએ તેમ હસતી હતી. પાંદ- , ફાવ્યું ત્યાં ગયાં, ચૌધરી સાહેબને પણ પત્તો નહોતો. ૨) દુર્ઘટના ડાંથી છવાયેલી એક ઝૂંપડીમાં રાંધવાનું પતાવ્યું. પાસે જ એક ગામ અને વરસાદમાં રાણીએ લગામ ખેંચીને એના ઘેડાની ગતિ મંદ હતું, થોડી દુકાને હતી, એક લુહારની દુકાનમાં હાડા ટીપાતા કરી દીધી. હું ભાગવા જતા હતા, ત્યાં તેણે મને બૂમ પાડી કહ્યું, હતા. ચટ્ટીની પાછળ નદીને કિનારે થોડા થોડાં ખેતીનાં ચિહને દેખાતાં “રહેવા દે, હવે ભાગીને શું કરશે? હવે ભીંજાવાનું શું બાકી રહ્યું હતાં. આજે ઘણે દિવસે નાહવાની સગવડથઈ. હવામાન ગરમ છે? નથી લાવ્યા છત્રી, નથી કાંઈ ઢાંકવા માટે કપડું. તમારું સન્યાહતું. નદીને પ્રવાહ બહુ પાતળા, વહેણ ધીમું, ને પાણી ગંદું હતું. સૌપણ જોઈને તે હાડમાં આગ બળે છે.” પરંતુ દુકાનમાંથી સાબુ મળ્યું, પછી જોઈએ ? નદીને કિનારે તમે તે આરામથી મુસાફરી કરે છે ને?” બેસીને ધોતિયું, કફની, ને ચાદર બરાબર જોયાં. ત્યાં મેં જોયું તે “તમે કયાં આરામથી મુસાફરી કરવા દે છે ? મને પણ ઘોડે, બળદ, ને માણસ–બધાં ત્યાં એક સાથે નહાતાં હતાં. તડકો થાય છે કે હું પણ આ ઘોડે છેડીને તમારી જેમ વરસાદમાં ભીંજાતી જ ઘણા સખ્ત હતે. ગ્રીષ્મદેશ તરફ આવ્યો છું એમ લાગ્યું, જરા ચાલું.. હું કહું છું. જોયું ને? હવે આ લોકોને ઓળખ્યાને? જે જરામાં તરસ લાગતી હતી. કામ કરવાની શકિત પણ ઘટી ગઈ બીજાને માટે મગજમારી કરે છે, તેઓ મુશીબત આવે ત્યારે એમને હતી. હવે થોડા જ રસ્તો બાકી હતું. બે દિવસ પછી તો અમે રાણી– પિતાનું જ ચામડું વધારે વહાલું લાગે છે, ને પ્રાણ બચાવવા એએ ખેત પહોંચવાના હતા. નાઈ ધોઈને આવ્યો, ને જોયું તે ત્યાં પાણી જ ભાગી છૂટે છે. સાચેસાચ તમારી આટઆટલી મહેનત, મુશ્કેલીથી નહોતું. તપાસ કરતાં ખબર પડી કે, થોડે દૂર જમીનની અંદર, મળતો સાબુ, ને એનાથી ધાયેલાં ધોતિયું, કફની, એ બધાંની શી દશા થઈ છે તે તે જુરો, બીજું કોઈ કપડું નથી. મોટા કર્ણ એક ઝરો વહેતે હતો. એટલે બાલદી લઈને સખત તડકો હોવા દાનેશ્વરી ખરાને તે બધું કર્ણપ્રયાગમાં દાનમાં આપી દીધું. આ છતાં હું દોડશે. જે રીતે જેમાં જરાય પાણી નહોતું એવી સૂકી ભીનાં કપડાં સૂકવશે શી રીતે? ચાદર પણ ભીંજાયેલી છે.” નદીમાં પથરાની નીચેથી તે દિવસે પીવાનું પાણી ભેગું કરીને લાવ્યા “એ તો શરીર પર જે કાઈ જશે.” મેં કહ્યું. હતે, તે આજે પણ મને સ્પષ્ટ યાદ છે. બે હાથમાં બે બાલદી વરસાદનાં ઝાપટાંથી અમે મૂંઝાયલા જતાં હતાં. આંખપર, પાણી લઈ આવીને બધાને મેં રાજી રાજી કરી દીધા. જમી કરીને મેઢાંપર, આખા શરીર પર પાણી હતું. એના પાણીથી ભીંજાયેલા પછી જરા ઊંદમાં. બપોરે ઊંઘવાથી અમારે થાક ઊતરતો હતો, મુખ પર કરચલી વળી. એણે કહ્યું, “શરીર ૫૨, શું ધૂળ સૂકાશે? ને તાઝગી આવતી હતી. તમારી વાત સાંભળીને તો મનમાં આગ ઊઠે છે, જે કાંઈ માંદા - ઊંધી ઊઠીને પછી રોજની જેમ સામાન બાંધીને યાત્રાની તૈયારી બાંદા પડયા તે અહીં સેવા કોણ કરશે?” કરી. ઘોડા પર બેસવાને મેહ ખતમ થયો હતો. એટલે એની પીઠ પર ' “કેમ તમે છોને?” હસતાં હસતાં મેં કહ્યું. કામળે ઝોળે વગેરે સામાન લાદીને એક ડોશીને એની પર બેસાડી. હા. એમ હોય તો સેળે કળા પૂર્ણ થાય” ને એકાએક તેમણે ડોશી અકળાતી ઘેડા પર જતી હતી. નમતા બપોરનો તડકો હજી રસ્તા તરફ જોયું ને ઘડાને ચાબૂક મારી રો ઝડપથી ચાલી ગઈ હતે. પાસે જ રામગંગાને પુલ હતા. પુલ પાર કરીને દક્ષિણ અનુવાદક: મૂળ બંગાળી: • દિશા તરફ અમે આગળ વધ્યા. રસ્તે સમથળ હતું. બન્ને બાજુ ડૅ, ચંદ્રકાંત મહેતા શ્રી પ્રબોધકુમાર સન્યાલ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ૧. શ્રીમતી ઈન્દિરા ગાંધી–વડા પ્રધાન ૨. શ્રી મેારારજી આર. દેસાઈ —નાયબ વડા પ્રધાન ૩. શ્રી ફખરુદ્દીન અલી અહમદ ૪. શ્રી એમ. સી. ચાગલા ૫. શ્રી યશવંતરાવ ચવ્હાણ ૬. શ્રી દિનેશસિંગ ૭. શ્રી જ્યશુખલાલ હાથી ૮. શ્રી જગજીવનરામ ૯. ડા. કરણસિંગ ૧૦. શ્રી અશોક મહેતા ૧. શ્રી બી. આર. ભગત ૨. ડૉ. એસ. ચંદ્રશેખર ૩. શ્રી પરિમલ ઘાષ ૪. શ્રીમતી ફ્લરેણુ ગુહા ૫. શ્રી જગન્નાથરાવ ૬. શ્રી એલ. એન. મિશ્રા ૭. શ્રી કે. સી. પંત ૮. શ્રી કે. રઘુરામૈયા ૯. ડા. કે. એલ. રાવ ૧. શ્રી ભકતદર્શન ૨. શ્રી રોહનલાલ ચતુર્વેદી ૩. શ્રી ડી. આર. ચવ્હાણ ૪, શ્રી એમ, માહન ધારિયા ૫. શ્રી ડી. એરીંગ પ્રબુદ્ધ જીવન કેન્દ્રનું નવું મંત્રીમડળ કેબિનેટ કક્ષાના મંત્રી : અણુશકિત : નાણાખાતું : ઔદ્યોગિક વિકાસ અને કંપનીની બાબતા કાશ્મીર, પાંદીચેરી. : વિદેશ ખાનું : ગૃહ ખાતું : વાણિજ્ય ખાતું : શ્રમ અને પુન:સ્થાપન : અન્ન અને કૃષિખાનું • પર્યટન ઉદ્યોગ અને નાગરિક વિમાનવ્યવહાર ખાતું : નિયોજન, પેટ્રોલિયમ અને રસાયણ તથા સમાજ કલ્યાણ ખાતું : સંરક્ષણ મંત્રાલય : સ્વાસ્થ્ય અને પરિવાર નિયાજન રાજ્ય કક્ષાના : રેલવે મંત્રાલય : સમાજકલ્યાણ ખાનું : બાંધકામ, આવાસ અને પુરવો : શ્રામ અને પુન:સંસ્થાપન મંત્રાલય : નાણાંમંત્રાલય : કાયદા ખાતું : સિંચાઈ અને શકિત : પરિવહન અને વહાણવટ : સુરાદીય બાબત : કાયદા ખાનું : સંસદીય બાબત ૧૧. શ્રી પી. ગોવિંદ મેનન ૧૨. શ્રી સી. એમ. પુનાચા ૧૩. ડૉ. રામ સુભાગસિંગ ૧૪. ડા. વી. કે. આર. વી. રાવ ૧૫. ડૉ. એમ. ચેન્ના રેડ્ડી ૧૬. ડૉ. ત્રિગુણ સેન ૧૭, શ્રી કે. કે. શાહ : અન્ન, કૃષિ, સામૂહિક વિકાસ અને સહકાર યંત્ર્યાલય ૬. શ્રીમતી જહાંરા જયપાલસિંગ : પર્યટન અને નાગરિક વિમાન વ્યવહાર મંત્ર્યાલય ૧૮. શ્રી સત્યનારાયણ સિંહા ૧૯. સરદાર સ્વર્ણસિંગ મંત્રીઓ ૧૦. શ્રી રઘુનાથ રેડ્ડી ૧૧. શ્રી પી. સી. શેઠી ઉપમ ત્રી ૧૨. પ્રા. શેરસિંગ ૧૩. શ્રી અન્નાસાહિબ શિંદે ૧૪. શ્રી વી. સી. શુકલ ૧૫. શ્રી ભગવત ના આઝાદ ૧૬. શ્રી આઈ. કે. ગુજરાલ ૧૭. શ્રી એમ. એસ. ગુરુપદસ્વામી તા. ૧-૪-૬૭ અન્ય પક્ષ—શાસિત : બહાર, કેરલ, મદ્રાસ, ઓરિસ્સા, પંજાબ, પશ્ચિમ બંગાલ, હરિયાણા, દિલ્હી, : કાયદા ખાતું : રેલવે ખાતું : સંસદીય બાબતો અને સંદેશાવ્યવહાર : પરિવહન અને વહાણવટા ખાનું : પોલાદ, ખાા અને ધાતુઓનું ખાતું : શિક્ષણ ખાનું : માહિતી અને પ્રસારણ ખાતું : દફ્તર વિનાના મંત્રી : સંરક્ષણ ખાતું : ઔદ્યોગિક વિકારા અને કંપનીની બાબત : પોલાદ, ખાણા અને ધાતુઓ : શિક્ષણ મંત્ર્યાલય : અન્ન ૯. શ્રી વી. એસ. મૂર્તિ ૧૦. શ્રી મહમદ શફી કુરેશી ૧૧. શ્રી કે. એસ. રામસ્વામી ૧૨. શ્રી જે. બી. મુથ્યાલરાવ ૧૩. શ્રીમતી નંદિની સત્યથી ૧૪. શ્રી ભાનુપ્રસાદસિંગ ૧૫. શ્રી ઈકબાલસિંગ ૭. શ્રી એસ. સી. જામીર : રેલવ ૮, ડૅ. (શ્રીમતી) સરોજિની મહિષી : દફતર વિનાનાં ઉપમંત્રી ૧૬. શ્રી સુરેન્દ્રપાલસિંગ નવી રચાયલી રાજ્ય – સરકારાનુ સ્વરૂપ અદ્યતન સામાન્ય ચૂંટણીના પરિણામે ઊભી થયેલી નવી રાજ્ય રચનાના સામાન્ય ખ્યાલ આપતાં જણાવવાનું કે મધ્યવર્તી સરકાર ઉપર આ વખતે પણ કોંગ્રેસ પક્ષનું શાસન ચાલુ રહ્યું છે, જ્યારે તેની નીચેના રાજ્યોમાં ચૂંટણી પહેલાં સર્વત્ર કોંગ્રેસ પક્ષનું શારાન હતું પણ ચૂંટણી બાદ નવું જ ચિત્ર નિર્માણ થયું છે. કેટલાક રાજ્યોમાં કેંગ્રેસ પક્ષનું શાસન ચાલુ છે, તા બીજા કેટલાક રાજ્યોમાં મેાટા ભાગે મિશ્ર સરકાર રચાઈ છે. આમાં પણ મદ્રાસમાં દ્રાવીડ મુનેત્ર કળગમ પક્ષે કૉંગ્રેસનું સ્થાન લીધું છે, જ્યારે કેરલ સામ્યવાદી પક્ષથી સવિશેષ પ્રભાવિત છે. રાજસ્થાનમાં પ્રધાનમંડળની રચના અંગે ગૂંચવાડો ઊભા થતાં રાષ્ટ્રપતિનું શાસન સ્થપાયું છે અને તેથી તેનું ભાવી હાલ અનિશ્ચિત છે. આ રીતે ઊભી થયેલી રાજ્ય સરકારો નીચે મુજબ બે વિભાગામાં વહેંચાયલી છે. કોંગ્રેસ-શાસિત : આંધ્ર, આસામ, ગુજરાત, મધ્ય પ્રદેશ, માઈસાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને મંત્ર્યાલય અને કૃષિ : ગૃહ મંત્ર્યાય : શિક્ષણ મંત્રાલય : સંસદીય બાબતો અને સંદેશાવ્યવહાર : અણુશકિત : સ્વાસ્થ્ય અને પરિવારનિયોજન મંત્ર્યાલય : ઉદ્યોગ : ગૃહ મંત્ર્યાલય : સંસદીય બાબત : માહિતી અને પ્રસારણ : ઔદ્યોગિક વિકાસ અને કંપનીની બાબતે : બાંધકામ, આવાસ અને પુરવઠ : વિદેશ મંત્ર્યાલય માલિક: શ્રી સુબઈ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક : શ્રી પરમાન ંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ. મુખઇ-૩૮ મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેલ્ટ, મુંબઈ Page #79 -------------------------------------------------------------------------- ________________ Regd. No. MH, 117 વાર્ષિક લવાજમ રૂા. ૭ પબુ જીવન પ્રબુદ્ધ જૈન’તુ નવસંસ્કરણ વષૅ ૨૮ : અ ૨૪ ક્ષુબઇ, એપ્રિલ ૧૬, ૧૯૬૭, રવિવાર આફ્રિકા માટે શિલિગ ૧૨ તંત્રી, પરમાન કુંવરજી કાપડિયા કરુણાનું (પંડિત બેચરદાસ જીવરાજ દોશીએ સંપાદિત કરેલ મહાવીર વાણી'ના ખુરોવચન તરીકે લખી આપેલા શ્રી ઉમાશંકર જોશીને લેખ નીચે પ્રગટ કરવામાં આવે છે. આ લેખ ભગવાન મહાવીરના ધર્મબોધના નીચેાડરૂપે છે. તેમાં આપેલી પદ્યપંકિતઓ મહાવીર વાણીમાં સંગ્રહિત કરેલ પ્રાકૃત ગથાઓમાંથી પસંદ કરાયલી પંકિતઓને ગુજરાતી અનુવાદ છે. તે પંકિતઓ સાથે આપેલા સંખ્યાંક મૂળ ગાથાઓના સંખ્યાંક છે. પરમાનંદ) ‘મહાવીર’ એમને શા માટે કહ્યા હશે? – નાનપણથી મનને કુતૂહલ થતું. કોઈ રણાંગણની લડાઈ સાથે તો એમને કશી લેવા દેવા નથી. જૈન ‘જિન' ના અનુયાયી. જિન એટલે જીતનાર. કોના જીતનાર? ધીમે ધીમે એ બંને શબ્દો યોજવા પાછળ રહેલા ઔચિત્યના પરિચય થયો. હ્રદયે સાક્ષી પૂરી: તમે મહાવીર, તે શત્રુ હાથમાં; સંજીવનીશું નિજ આત્મ-કોષ સીંચી અહિંસામૃત, જીવમાત્રની સમક્ષ ઊભા અભયે ખુદાભર્યા, તમે જયસ્વી જિન, લોકમાત્રને રાખો સદાયે અભયે; કર્યા વ તે માન, માયા, વળી ક્રોધ, લોભ, દુજૈ ય ચારે રિપુ, ને થયા જિન, પૃથ્વી ઉપર માનવના પણ ઠરવા માંડયો એ સાથે સાથે બાહ્ય પ્રકૃતિને સમજવાની એમની મથામણ શરૂ થઈ ચૂકી. દસવીસ લાખ વરસથી પૃથ્વી ઉપર એ વિચરે છે, પણ છેલ્લા ત્રણ સૈકાઓમાં અને ખાસ કરીને છેલ્લા દશકાઓમાં એ દિશામાં એની ગતિ ઘણી વધી છે. પેાતાની અંત:પ્રકૃતિને સમજવાની મથામણ પણ કાંઈ એણે ઓછી કરી નથી. છેલ્લાં પાંચેક હજાર વરસમાં જુદા જુદા દેશામાં એ અંગેની કેટલીક મહાન પ્રયોગશાળાઓ ચાલી છે. બાહ્ય પ્રકૃતિને સમજવા દ્વારા તેની ઉપર ‘વિજય” મેળવવાની વાત પણ માણસ કરવા લાગ્યો છે. પણ એને અંત: પ્રકૃતિ અંગેની સમજ કેળવવાની, એની ઉપર વિજ્ય મેળવવાની, આજે—કદાચ પહેલાં કદી ન હતી તેટલી જરૂર છે. એ વસ્તુઓની ગેરહાજરીમાં બાહ્ય પ્રકૃતિ અંગેની સમજ કે તેની ઉપર મેળવેલા વિજયનો ઝાઝા અર્થ દેખાતા નથી, કેમકે એના અસ્તિત્વને જ સંશયમાં લાવી મૂકનારાં એ નીવડયાં છે. વિજ્ઞાને આપેલી રિદ્ધિઓ, સિદ્ધિ, શકિતઓ જો માનવને ખાઈ જવાની ન હોય, અને હૂં એના વિકાસમાં ઉપકારક નીવડવાની હાય, તે ધર્મ વગર અધ્યાત્મ વગર—તેને ચાલવાનું નથી. ધર્મના અધ્યાત્મનાં સત્યો આત્મસાધકોની પ્રયોગશાળાઓમાં હજારા વરસાથી શ્રી મુ‘બઇ જૈન યુવક સઘનુ... પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા fidgether hother'17 @ અમૃત ✩ તારવવામાં આવ્યાં છે અને વારવાર સ્વાનુભૂતિથી નાણી જોવામાં આવ્યાં છે. એથી તો જુદા જુદા ધર્માંની, પાયાની વાતમાં, એક્મતી છે. ભગવાન મહાવીરની સંસાર એમનાં કરૂણા એમાં કલેશ સહન કરતા પ્રયોગશાળામાં તારણો શાં જોવા મળે છે? નેત્રાને દુ:ખસંભૂત લાગે છે. સૌ જીવાને જોઈ એમનું હૃદય કકળી ઊઠે છે: “હા દુ:ખિલ સંસાર, જીવા સૌ કલેશ જયાં સહે” (૧૯૭) પહેલી વાત એમને જે સૂઝે છે તે છે સૌ જીવો પ્રત્યેની અનુક’પા, અહિંસા. “સૌ જીવા જીવવું ઈચ્છે, મરનું કો ના ઈચ્છતું” (૧૫) એથી તમામ પ્રાણધારીઓ પ્રત્યે સંયમપૂર્વક વ્યવહાર કરવા, સમતાભાવથી વર્તવું એ યોગ્ય છે. અસત્ય વચન કે આચરણમાં હિંસા રહેલી જ હોય છે. એનું સૂચન માર્મિક રીતે થયું છે: આત્માર્થે, અન્ય અર્થે વા, ક્રોધથી, ભયથી થવા, નહીં હિંસાભર્યું જૂઠ વદનું કે વદાવવું” (૨૨) આત્માના મુખ્ય દુશ્મના ચાર ગણાવવામાં આવ્યા છે: માન, માયા, (શઠતા, કપટ), ક્રોધ અને લાભ. એમને શી રીતે વશ કરવા? ક્રોધ, માન માવતા વડે, “ઉપશમે માયા આર્જવભાવેથી, લાભ સંતોષથી જીતે,” (૧૪૬) આત્માર્થીને પ્રમાદ ન પોસાય. તેથી પુરાણ અને લોકકથાના ભારૂ ડપંખી (જેને બે મુખ હોઈ અસાવધપણે એક મુખથી કોઈ ઝેરી પદાર્થ ખાઈ બેસે તો મરી જ જાય) ની જેમ અપ્રમત્ન રહીને વર્તવાનું કહ્યું છે : “ભારુંડ પંખી સમ સસંચર અપ્રમત્ત.” (૧૦૬) આત્માનું રક્ષણ કરવા ઈચ્છનારે સદા અપ્રમત્ત જ રહેવું રહ્યું. ‘આત્માનુરક્ષીચર અપ્રમત્ત.” (૧૦૯) અપરિગ્રહ અંગે મહાવીર ભગવાનનું નિરીક્ષણ એવું છે કે ટકી રહેવા માટે અનિવાર્ય એવી સામગ્રી સાધક પાસે હોય તે પરિગ્રહ ગણાય નહિ, પણ સામગ્રી અંગેની ‘મૂર્છા’ (આસકિત, મમતા) એ પરિગ્રહ છે. મૂર્છા પરિગ્રહ કથી.’(૫૮) “સાધકે જીવનધારણા માટે કેવી રીતે વર્તવું? જે રીતે ભમરો ચૂસે દ્રુમના પુષ્પનો રસ, પુષ્પને ન વિલાવે તે, પોતે પામે પ્રસન્નતા ..” (૬૫) એ રીતે સાધકે પેાતાના નિર્વાહ અકલેશકર રીતે કરવા જોઈએ. જો સાધક બાહ્ય પદાર્થોની ઉત્તેજના અનુભવવા લાગ્યો, તે તેની ઉપર કામનાઓ ચારે તરફથી આક્રમણ કરવાની: “ઉદૃીમને ઘેરતી કામનાઓ, વિહંગ સ્વાદુફળ વૃક્ષને યથા.” (૧૩૫) Page #80 -------------------------------------------------------------------------- ________________ २४८ પ્રબુદ્ધ જીવન - તા. ૧૬-૪-૧૭ ઈચ્છા - કામના-ના બળને એક ઉદ્ગારમાં સુરેખ રીતે વર્ણવામાં આવ્યું છે: “ઈચ્છા ખરે આભ સમી અનન્તિકા.” (૧૫૦) સાધકને વળી વળીને વિષય વળગે તે તેથી એણે કંટાળી જવાનું નથી. બલકે અકંપ રહીને લક્ષ્ય તરફ આગળ વધવાનું છે. મથી રહ્યો સાધક મેહ જીતવા, તેને સ્પશે જે વિષય વળી વળી અછાજતા કેંક અનેક રૂપ, એને ઘટે ક્રેપ કર્યો ને ભિક્ષુએ.” (૧૧૦) સાધકે મનમાં એટલી એક ગાંઠ વાળવાની છે કે આત્મા પોતે તારનાર છે, બધું વાંછિત આપનાર છે: આત્મા વૈતરણી નદી ... આત્મા કામદુધા ધેનુ”. (૨૧૧) માણસે યુદ્ધ બીજા કોઈની સાથે કરવાનું નથી, પોતાની સાથે જ કરવાનું છે. .. “પોતે સામે જ ઝૂઝી લે, બાહ્ય યુદ્ધથી શું વળે? તે પામે સુખ તે જાતે જીતે, પિતાની જાતને” (૨૧૬) અને પછી ગોળધીના બે અક્ષર ઉમેર્યા છે: : આત્મા જીન્ય જીત્યું સર્વ.” (૨૧૭) . માણસ પોતે જેટલું પોતાનું બૂરું કરી શકે છે તેટલું ગળાકાપુ દુશમન પણ કરી શકતો નથી. . “ન કંઠરો અરિ બૂરું આચરે; કરી દુરાત્મા નિજ જેટલું ખરે” (૨૧૮). ધર્માચરણને નિશ્ચયપૂર્વક જે વળગ્યો છે તે ઈન્દ્રિયોનાં પ્રલોભન સામે અકંપ ઊભે રહી શકે છે. આત્મા થયો નિશ્ચિત જેહને કે, ‘તજીશ હું દેહ, ને ધર્મશાસન', - તે તેને ચળાવી નવ ઈન્દ્રિય શકે, ઝંઝાનિલ મેરુ મહાદ્રિને યથા.” (૨૧૯).. એ જ વાત ફેરવી ફેરવીને કહેવામાં આવી છે. સમાધિવાળી સહુ ઈન્દ્રિયો વડે આત્મા સદા રક્ષિત રાખવા ઘટે. (૨૨૦) ઉપનિષદના ઋષિએ ‘આત્મા રથારૂઢ જાણો, શરીર એ જ છે રથ” એવા રૂપકથી વાત કરી છે. મહાવીર વાણીમાં નૌકાનું રૂપક છે; “શરીરને કહ્યું નાવ, જીવ નાવિક છે કહ્યો, કહયે અર્ણવ સંસાર તરે જેને મહર્ષિઓ.” (૨૨૧) આવા આત્મજિત, સંસારને તરી જનારાઓની ક્ષમાશકિત અખૂટ હોય છે, અને તેથી તે સૌના પૂજય ઠરે છે: “ઉત્સાહથી કંટક લેહના જને આશાભર્યા મેં ગરજે સહી લે; આશા ત્યજી કર્ણશરો સહે જે કાંટાળ વાણીમય, તેહ પૂજય” (૨૪૮) શમની આવી શકિત વડે શ્રમણ થવાય, બ્રહ્મા–ચર્યાથી બ્રાહ્મણ થવાય, બાહ્મ આળપંપાળથી નહિ. ન મુંડને શ્રમણ કો, કારથી ન બ્રાહ્યણ મુનિના વનવાસેથી, કુશવસ્ત્ર ન તાપસ (૨૬૫) શમે કરી શમણ, ને બ્રહ્મચર્યોથી બ્રાહ્મણ, શાને કરી મુનિ થાય, તપથી થાય તાપસ.” (૨૬૬) " સાચા શ્રમણ કે બ્રાહ્મણ કે મુનિ કે તાપસને પ્રાણી માત્ર પ્રત્યે અવૈરભાવ, અહિંસાભાવ, પ્રેમભાવ જ ઊછળવાને. વિશ્વના ચોકમાં રોના હૃદયને મધુર ઉષ ગાજી રહેવાને: “મિત્ર હું સર્વ જીવોને, વેર મારે ન કોઈથી.” (૩૧૩) ઉમાશંકર જોશી આગમ વાણી ૨૮૯. જ્યારે જીવતત્ત્વ અને અજીવ તત્ત્વ એ બન્નેને પણ જે સારી રીતે સમજે છે ત્યારે તે, તમામ જીવોની બહુ પ્રકારની ગતિને પણ બરાબર સમજી શકે છે. અર્થાત જીવો પોતપોતાના વિવિધ સંસ્કારોને લીધે વિવિધ જન્મ ધારણ કરે છે એ હકીકત તેના ધ્યાનમાં આવે છે. ૨૯૦. જયારે તમામ જીવોની બહુ પ્રકારની ગતિને જે જાણે છે તે જ, પુણ્ય અને પાપની તથા બંધ અને મોક્ષના સ્વરૂપને સમજી શકે છે. ૨૯૧. જયારે પુણ્ય અને પાપનું તથા બંધ અને મોક્ષનું સ્વરૂપ બરાબર જાણવામાં આવે છે, ત્યારે જ સ્વર્ગીય ભેગે તરફ તથા માનવીય ભેગો તરફ અરુચિ થાય છે - કંટાળો આવે છે. અર્થાત “તે બન્ને જાતના ભેગો સાર વગરની છે એમ બરોબર સમજાય છે. ૨૯૨. જયારે સ્વર્ગીય ભોગાય સાર વગરના છે એમ બરાબર સમજવામાં આવે છે, ત્યારે રાગદ્વેષથી થતે અત્તર સંબંધ અને બહાર સંબંધ આપોઆપ છૂટી જાય છે, તજી દેવાય છે. ૨૯૩. જયારે રાગદ્રયોથી થતો આંતર સંબંધ અને બહારનો કૌટુંબિક સંબંધ પણ આપોઆપ છૂટી જાય છે ત્યારે સાધક, માથું મુંડાવીને - સઘળા શણગાર છોડી દઈને - અનગર ભાવની પ્રવ્રજયાને સ્વીકારે છે - અનગારની જેમ અનાસકત થઈને રહે છે. ૨૯૪. જયારે તેનું માથું મુંડાવીને અને મનને પણ મુંડાવીને, અનગાર ભાવની પ્રવ્રજયાને સ્વીકારે છે, ત્યારે જ ઉત્તમોત્તમ સંયમ'રૂપ ધર્મને સ્પર્શી શકે છે - અડકી – આચરી શકે છે. અર્થાત્ ત્યારે જ અનાસકત રહીને પોતાની જીવનયાત્રાને બરાબર નભાવી શકે છે.’ ૨૯૫. જયારે અનાસકત રહીને પોતાની જીવનયાત્રાને બરાબર નભાવી શકે છે ત્યારે જ તે અજ્ઞાનને લીધે જે જે ઘણા જુના એવા રાગદ્રષમય સંસ્કારો ચિત્તમાં પડેલા હોય છે તે તમામને ખંખેરી કાઢે છે. અર્થાત અનાસકત ભાવે રહેનારના જીવનમાં જ અહિંસા વગેરેના આચારો વણાઈ જતાં પછી ચિત્તમાં વિશ્વબંધુવને ભાવ પ્રગટ થાય છે અને એમ થયા પછી મારું-તારું અને પિતાનું-પારકું એવા ભાવ આપોઆપ છૂટી જાય છે. ૨૯૬, જયારે અજ્ઞાનને લીધે પેદા થયેલા ઘણા જુના રાગદ્રષમય એવા સંકુચિત સંસ્કારોને ચિત્તમાંથી ખંખેરી કાઢે છે ત્યારે જ તે સર્વવ્યાપી જ્ઞાનને અને સર્વવ્યાપી દર્શન મેળવી શકે છે. ૨૭. સર્વવ્યાપી જ્ઞાન અને સર્વવ્યાપી દર્શનને જયારે મેળવી શકે છે ત્યારે જ તે જિન થાય છે–રાગ ઉપર સંપૂર્ણ વિજય મેળવે છે, કેવળી થાય છે-કેવળ આત્મામય થાય છે તથા અલકના સ્વરૂપને જાણી શકે છે. ૨૯૮. જયારે જિન થાય છે, કેવળી થાય છે અને લોક તથા અલકના સ્વરૂપને જાણી લે છે, ત્યારે જ તે પોતાના મનની, પોતાના વચનની અને પોતાની કાયાની તમામ પ્રવૃત્તિઓને રેકી દઈને શૈલેષી દશાને એટલે હિમાલય પર્વત જેવી સ્થિર દશાને - અર્કપ દશાને પ્રાપ્ત થાય છે. ૨૯૯, જ્યારે પિતાના મનની, પોતાના વચનની અને પિતાની કાયાની તમામ પ્રવૃત્તિઓને રોકી દઈને શૈલેષી દશાને પામે છે ત્યારે જે પોતાના તમામ મલિન સંસ્કારોને - સંકુચિત સંસ્કારોનેસમૂળ નાશ કરીને પૂર્ણ નિર્મળ થયેલે તે સિદ્ધિને પામે છે. . ૩૦૦. અને જયારે પિતાના તમામ મલિન સંસ્કારોનો સમૂળ નાશ કરીને પૂર્ણ નિર્મળ થયેલ સાધક સિદ્ધિને - કૃતકૃત્યતાને - પામે છે ત્યારે જ તે, સમગ્ર લોકના માથા ઉપર રહેનારો એ શાશ્વત સિદ્ધ બને છે. અર્થાત કૃતકૃત્યતાના ભાવને પામેલે સાધક સમસ્ત લોકો શિરોમણિ બને છે અને કાયમી–જેને કદિ વિનાશ નથી એવોસિદ્ધ બને છે. (“મહાવીર વાણી” માંથી ઉધૂત) નેહસંમેલન આપણા સંઘના સભ્ય શ્રી શાન્તિલાલ હ. શાહ દિલહીની લોકસભામાં ચૂંટાયા છે તથા આપણ સર્વને અતિ નિકટ એવા શ્રી. ભાનુશંકર યાજ્ઞિક મહારાષ્ટ્ર રાજ્યની વિધાનસભામાં ચૂંટાયા છે–આ. અંગે આપણા દિલનો આનંદ પ્રદર્શિત કરવા માટે તા. ૧૭૪-૬૭ સેમવારના રોજ સાંજના છ વાગ્યે શ્રી. મુંબઈ જૈન યુવક સંઘ તરફથી મજીદ બંદર રોડ ઉપર, બરોડા બાંકની સામે આવેલા ધી ગ્રેન, રાઈસ એન્ડ ઓઈલસીડગ્ન મરચન્ટસ એસોસીએશનના હોલમાં સંઘના સભ્યોનું એક સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું છે. - મંત્રીઓ : મુંબઈ જૈન યુવક સંઘ Page #81 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૪-૬૭ પ્રભુત્વ વન ચૂંટણી પછીના બે મહિના ☆ ચૂંટણી પછી કેન્દ્રમાં તેમ જ મહારાષ્ટ્ર, ગુજરાત, માયસાર, આન્ધ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તરપ્રદેશ, આસામ તથા હરિયાણામાં કૉંગ્રેસ સરકારની રચના થઇ. કેરલ, મદ્રાસ, ઓરિસ્સા, બંગાલ, બિહાર તથા પંજાબમાં બીજા પક્ષાએ સાથે મળી સરકારની રચના કરી. રાજસ્થાનમાં રાષ્ટ્રપતિનું શાસન લાવવું પડયું. આ બે મહિના દરમિયાન પણ ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં કોંગ્રેસ શાસનનો અંત આવ્યો છે અને પંજાબમાં બીન કોંગ્રેસ શાસનનો અંત આવે એવાં ચિન્હ છે, રાજસ્થાનમાં સત્તાસ્થાન પર આવવા સુખડિયા અને વિરોધપક્ષાએ ઠીક કાવાદાવા અને તોફાનો કર્યા", પણ ગવર્નર સંપૂર્ણાનંદના સાથ છતાં, સુખડિયા સત્તાસ્થાન પર આવી ન શકયા અને કેન્દ્ર સરકારે, ગવર્નર સંપૂર્ણાનંદની ભલામણથી વિરોધ પક્ષને સત્તા પર આવવા ન દીધા. ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં કૉંગ્રેસની પાતળી બહુમતી હતી. તેમાં હરિયાણામાં ૧૩ અને ઉત્તર પ્રદેશમાં ચરણસિંહની આગેવાની નીચે ૧૭ કોંગ્રેસજનોએ પક્ષત્યાગ કરી, વિરાધપક્ષમાં મળી, કોંગ્રેસને ગબડાવી. પોંડીચેરીમાં કૉંગ્રેસ સત્તા પર આવી, પડી, ફરી આવી. આ ત્રણે રાજ્યામાં જે શરમજનક રીતે કૉંગ્રેસજનાઓ, સત્તા મેળવવા, પક્ષબદલા કર્યો તે લોકશાહી માટે ભયરૂપ છે અને કૉંગ્રેસજનાની નૈતિક અધાગિતના સૂચક છે. ઉત્તરપ્રદેશમાં ચન્દ્રભાણ ગુપ્તાના અને હરિયાણામાં ભગવદ્દયાળ શર્માના વર્તનથી કોંગ્રેસનાને ગમે તેટલા અસંતોષ હોય તો પણ,કોંગ્રેરા પક્ષ તરફથી ચૂંટાઈ આવી, કોંગ્રેસ સરકારની રચના થવા દીધી અને પછી થોડા દિવસમાં તેમને “જાણ” થઈ કે કેંગ્રેસ સડી ગયેલી છે, તેથી વિરોધપક્ષમાં ગયા અને ત્યાં મુખ્યપ્રધાન અથવા પ્રધાનો થયા, એ અક્ષમ્ય છે. આંધ્રના બ્રહ્માંનંદ રંડીએ આથી ચેતી જઈ અસંતુષ્ટ કોંગ્રેસજનેમાંથી ચાર પ્રધાના ઉમેર્યા, પંજાબમાં ગુરનામસિંગ સરકારની હાર થઈ તેમાં પતિયાળાના મહારાજાની આગેવાની નીચે કોંગ્રેસ સભ્યોએ અગત્યના ભાગ ભજવ્યો. અને હવે પતિયાળા મહારાજાની આગેવાની નીચે કાગ્રેસ સભ્યો સરકાર રચવા તૈયાર થયા છે. આ ઉપરથી એમ લાગે કે કોંગ્રેસ અથવા બીનકાગ્રેસ પક્ષા કોઈ પણ ભોગે સત્તા મેળવવા તત્પર રહ્યા છે. આ રમત ક્યાં સુધી ચાલશે ? સત્તા પર જે પક્ષ આવ્યા હોય તેને, પ્રજાહિતમાં, થોડો સમય સ્થિરપણે કામ કરવા દેવાની વૃત્તિ દેખાતી નથી. બંગાળ, બિહારમાં કાગ્રેસજના બીનકાગ્રેસ સરકારને જંપીને કામ કરવા દેશે? આનો અર્થ એમ નથી કે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે પેાતાની ફરજ ન બજાવવી, પણ સરકાર તોડી પાડવાના પ્રપંચ ન કરવા એટલા જ છે. કેન્દ્રમાં શ્રીમતી ઈન્દિરા ગાંધીએ, વિરોધ પક્ષના સહકાર મેળવવા, વખતો વખત અપીલ કરી, પ્રયત્નો કર્યા, પણ તેમાં સફળતા મળી હોય તેમ જણાતું નથી. કેન્દ્ર સરકારનું પહેલું પગલું, રાજસ્થાનમાં રાષ્ટ્રપતિનું શાસન વિરોધ પક્ષ સાથે સંઘર્ષનું કારણ બન્યું. ગવર્નર સંપૂર્ણાનંદે પરિસ્થિતિનું કુશળતાથી સંચાલન કર્યું હોત તો આ સંઘર્ષ ટાળી શકાયા હોત. રાજસ્થાનમાં વિરોધપક્ષને સરકાર રચવાની તક આપવી જોઈતી હતી અને તેમાં તે નિષ્ફળ જાય અને કદાચ નિષ્ફળ જ જાત તો રાષ્ટ્રપતિનું શાસન અનિવાર્ય બનત. કેન્દ્ર સરકારનું પગલું technically constitutional હતું. રાષ્ટ્રપતિના શાસનને વધારે ન લંબાવવાનો નિર્ણય લઈને કેન્દ્ર સરકારે ભૂલ સુધારી લીધી છે. પણ રાજસ્થાનમાં કોઈ પક્ષ લાંબા વખત રાત્તાસ્થાન પર ટકી શકે તેમ નથી, સિવાય કે કેટલાક ધારારાજ્યે પક્ષાન્તર કરે જે અસંભવ નથી. બીજો પ્રસંગ લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની પસંદગીના. શ્રીમતી ઈન્દિરા ગાંધીએ તેમાં વિરોધપક્ષાના સહકાર 3 ૨૪૯ ✩ માગ્યો. આ બાબતમાં વિરોધપક્ષના વર્તનના બચાવ થઈ શકે તેમ નથી. વિરોધપક્ષે એમ માનતા લાગે છે કે કાગ્રેસ તેમને સાથ માગે એટલે કોંગ્રેસને આદેશ આપવાના તેના અધિકાર છે. લોકસભામાં કોંગ્રેસની બહુમતી છે તે જોતાં અધ્યક્ષ કૉંગ્રેસ ઉમેદવાર હોય તે સ્વાભાવિક છે. અને વિરોધપક્ષે તે સ્વીકાર્યું હોત તો ઉપાધ્યક્ષ તરીકે વિરોધપક્ષના ઉમેદવારને કાગ્રેસ જરૂર સ્વીકારત. ઉપાધ્યક્ષ બાબતમાં પણ વિરોધ પક્ષ સર્વસંમત ન થયા, એટલે કૉંગ્રેસને પેાતાના ઉમેદવાર મૂકવાનું બહાનું મળ્યું. જો કે ચૂંટણી પહેલાં વિરોધ પક્ષે સર્વસંમત થયા હોત અને કાગ્રેસે સ્વીકાર્યું હોત તો સારું થાત, પણ કૉંગ્રેસ પક્ષને શ્રીમતી ઇન્દિરા ગાંધી સમજાવી ન શકયાં. પણ સૌથી કમનસીબ બનાવ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની પસંદગીને લગતા છે. આ સર્વોચ્ચ પદો માટે આવા કટોકટીના પ્રસંગે, સર્વસંમત પસંદગી થઈ હોત તો દેશનું સદ્ભાગ્ય લેખાત અને તે પદના અધિકારીઓને બળ મળત અને વિશ્વાસપૂર્વક તેઓ કામ કરી શકત. દુર્ભાગ્યે વિરોધપક્ષાએ આ પ્રસંગને દેશના હિતની દષ્ટિએ વિચારવાને બદલે, પોતે લાભ મેળવવાની અથવા કૉંગ્રેસને કફોડી સ્થિતિમાં મૂકવાની તક માની. આ પદ માટેની સૂચનાઓ શ્રીમતી ઈન્દિરા ગાંધીએ વિરોધ પક્ષોના આગેવાનો પાસે માગી ત્યારે તેમણે સૂચવેલ નામે સંબંધે સઁગ્રેસ વિચાર કરે તે પહેલાં તે નામે તેમણે જાહેર કરી દીધાં, અને કૉંગ્રેસ તે બન્ને સ્વીકારે તેવી અપેક્ષા રાખી. આ સર્વથા અયોગ્ય હતું. Congress was presented with a fiat accompliૐગ્રેસ આ તે જ સ્વીકારે અને વિરોધ પક્ષે પણ તે જાણતા હોવા જોઈએ. વળી જે બે નામેા—શ્રી સુબ્બારાવ અને અલીયાવર જંગ—તેમણે સૂચવ્યા તે, સાવ અણધાર્યા અને કોઈની ક્લ્પનામાં નહી એવા હતાં. આ બે વ્યકિતઓની સંમતિ પણ તેમણે મેળવી ન હતી. ડા. રાધાકૃષ્ણન અને ડૉ. ઝાકીરહુસેન આ પદા ઉપર ચાલુ રહે એવી સામાન્ય માન્યતા હતી. વિરોધ પક્ષામાંથી સ્વતંત્ર પક્ષે અને જનસંઘે ડૉ. રાધાકૃષ્ણન ચાલુ રહે તેમ જાહેર કર્યું હતું. છતાં વિરોધપક્ષના આગેવાનોએ ઈરાદાપૂર્વક પોતે એકમત છે એવું દેખાડવા, અને કૉંગ્રેસ વિરોધપક્ષાના અભિપ્રાયને વજન નથી આપતી એવી ફરિયાદને અવકાશ આપવા, આવી અજાણી વ્યકિતઓની પસંદગી કરી. દુર્ભાગ્યે કોંગ્રેસના વરિષ્ઠ મંડળમાં પણ આ વિષે તીવ્ર મતભેદ હતા. વડા પ્રધાન અને કેંગ્રેસ પ્રમુખ ઉપર છેડવામાં આવ્યું પણ તેઓ એકમત ન થયા અને છેવટ કંટાળીને ડૉ. રાધાકૃષ્ણને નિવૃત્ત થવાનો પોતાનો નિર્ણય જાહેર કર્યો. જો કે તેમનું કથળેલું સ્વાસ્થ્ય અને ઉંમર જોતાં અને વર્તમાન કટોકટીમાં રાષ્ટ્રપતિ ઉપર જે બોજો આવવાના છે તે વિચારતાં ડૉ. રાધાકૃષ્ણન પણ આ બોજો ઉપાડી શકત કેકે ! તે વિષે ઘણાને શંકા હતી. હવે કાગ્રેસ તરફથી રાષ્ટ્રપતિપદ માટે ડૉ. ઝાકીર હુસેન અને ઉપરાષ્ટ્રપતિપદ માટે શ્રી વી. વી. ગીરીની પસંદગી જાહેર થઈ છે. પણ આ બધામાં ૫. વધારે કમનસીબ હકીકત તો વિરોધપક્ષો તરફથી રાષ્ટ્રપતિ માટે શ્રી સુબ્બારાવની પસંદગીની છે. સર્વોચ્ચ અદાલતના ચાલુ વડા ન્યાયમૂર્તિ વિરોધપક્ષાના ઉમેદવાર તરીકે રાજકારણમાં પ્રવેશે તે બધી રીતે અનિચ્છનીય છે. અલબત્ત, એક નાગરિક તરીકે આ પદ માટે હરીફાઈ કરવાના શ્રી સુબ્બારાવને અધિકાર છે. પણ જે ઉચ્ચ સ્થાન તેઓ ભાગવે છે અને Judiciary રાજકારણથી અલિપ્ત રહે એવી અપેક્ષા આપણે રાખીએ, તે જોતાં તેમનો નિર્ણય આશ્ચર્યજનક અને ભાવિ માટે ભયરૂપ છે. નિવૃત્ત, ન્યાયમૂર્તિ ઉમેદવારી કરે તે સમજી શકાય. વિરોધપક્ષાને સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિની કોટિની વ્યકિત જોતી હોત તો ત્રણ ચાર નિવૃત્ત વડા ન્યાયમૂર્તિઓ—શ્રી સુબ્બારાવ કરતાં લેશમાત્ર ઓછી લાયકાતના Page #82 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ પ્રભુ હુ જીવન તા. ૧૬-૪-૧૭ નહિ એવા– તે વિચારી શકત. વિરોધપક્ષનું આ વર્તન સર્વથા અયોગ્ય છે અને પસંદગી કરતાં તે કરી, પણ કદાચ વિરોધ પોમાંથી પણ કેટલાકને પસ્તા થતી હશે. તેવી જ રીતે . ઝાક્તિહુસેનની પસંદગી જે રીતે કોંગ્રેસને કરવી પડી તેમાં કેંગ્રેસની નિર્બળતા અને આંતરિક મતભેદ દેખાઈ આવે છે અને તેથી પરિણામ ભયમાં મુકાય છે. આવી રીતે શાસક પક્ષ અને વિરોધપક્ષે વચ્ચે અંતર વધતું રહ્યું છે. પણ છેવટે, વિરોધપક્ષને સહકાર અને સંમતિ એટલે શું ? વિરોધ પક્ષ આ સરકારને તેડી પાડવા જ કટિબદ્ધ થયા છે અને પિતે તેમ કરી શકશે એમ માને છે. પાર્લામેન્ટનું કામકાજ સરળતાથી ચાલે, લેકશાહીની રીતરસમ જળવાય એવી બાબતમાં કદાચ તેમને સાથ મેળવી શકાય. પણ બુનિયાદી બાબત–આર્થિક કે વિદેશનીતિ–તેમાં Consensus સંભવે જ કેમ ? કોંગ્રેસે પોતાની નીતિ સ્પષ્ટપણે જાહેર કરવી જોઈએ અને તેનો અમલ કરવો જોઈએ. એ નીતિ લોકહિતમાં છે તેની પ્રજાને ખાત્રી કરી આપવી જોઈએ. પણ ઉપર જણાવી તે તે રાજકીય કે સત્તાસ્થાનની વાત થઈ. મુખ્ય વસ્તુ તો આર્થિક નીતિની છે. તેમાં નાણાંપ્રધાન શ્રી મેરારજી દેસાઈએ કેટલેક દરજજે પોતાની ભાવિ નીતિ જાહેર કરી છે. અવમૂલ્યાંકનથી દેશને લાભ નથી થશે તેમ તેમણે કહ્યું. પણ એતો હવે હકીકત છે. તેમાંથી લાભ ઊઠાવવા જે પગલાં લેવા જોઈએ તે પગલાં, કેટલાં લેવાય છે તે જોવાનું રહ્યું. તેમણે વિશેષમાં જાહેર કર્યું છે કે (૧) Deficit financing પોતે કોઈ સંજોગોમાં નહિ કરે (૨) Plan within resources-સાધનનાં પ્રમાણમાં યોજના (૩) વધારે કરવેરા નહિ. (૪) રાજ્યોને વધારે પડતા નાણાં (overdraft) બેંકોમાંથી ઉપાડવા દેવામાં નહિ આવે. . બજેટ વખતે આ નીતિ વધારે સ્પષ્ટ થશે, પણ તેને પાયો આ જ હશે. સ્વતંત્ર પક્ષ આવી જ નીતિની હિમાયત કરે છે. વધારામાં, કરવેરા ઓછા કરવા અને અંકુશે નાબૂદ કરવાની તેની માંગણી છે. આ નીતિ મુજબ પ્લાન મોટા પ્રમાણમાં ઓછા કરવા પડે. વિદેશી સહાયે આપણી આર્થિક નીતિ ઉપર ભરડે લીધે છે અને મળતી વિદેશી સહાયને માટે ભાગ અગ ઉ લીધેલ નાણાં તથા તેનું વ્યાજ ભરપાઈ કરવામાં જાય છે તેમ જ વિદેશી સહાયને લીધે તે દેશને માલ-અને અવમૂલ્યાંકનથી વિશેષ–દોઢ-બમણા ભાવે આપણે ફરજિયાત લેવો પડે છે. આ વિષચક્રમાંથી કેમ છવું ? વહેલી તકે સમાજવાદી સમાજરચના કરવાનું જેનું ધ્યેય છે એ પક્ષ શ્રી મેરારજી દેસાઈએ જાહેર કરેલ આર્થિક નીતિથી એ ધ્યેય હાંસલ કરી શકશે? આવી નીતિથી ઝડપભેર આર્થિક પ્રગતિ થશે ? કેંગ્રેસ ૧ ને શ્રીમતી ઈન્દિરા ગાંધીની કેબીનેટ આવી નીતિ સ્વીકારશે ? રાજ્ય નવા કરવેરા નાખવા માગતા નથી, બલ્ક જમીનમહેસૂલ, અનાજરાહત અને બીજી રીતે આવક ઓછી કરે તો over-draft અથવા કેન્દ્રની નાણાંકીય સહાય વિના કેમ ચલાવશે ? ૩૫૦ કરોડની ખાધ છે, કદાચ વધે. લશ્કરી ખર્ચ ઓછા કર નથી. સરકારી વહીવટીખર્ચ ઓછો થતો નથી, લાંચરૂશવતખોરી ઓછી થાય નહિ, વહીવટી કાર્યક્ષમતા વધે નહિ, કુગાવો અટકાવ, મેઘવારી કાબૂમાં લેવી, ઉત્પાદન વધારવું, નિકાસ વધારવી – આ બધા સંજોગોમાં, અને વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું હોય તે, પ્રજાના બધા વર્ગોએ—અને ઉપલા વર્ગોએ વિશેષ–મોટા ભેગ આપવા પડશે અને ભારે હાડમારી વેઠવા તૈયાર રહેવું પડશે. પ્રજા પાસેથી આ ભાગ મેળવી શકે અને હસ્તે મુખે હાડમારી વેઠાવી શકે એવી નેતાગીરી છે કે જેથી એવું ઉત્સાહજનક વાતાવરણ આપણે સર્જી શકીએ? શ્રી મોરારજી દેસાઈએ ભારે મેટી જવાબદારી ઉઠાવવાની રહે છે અને આવતું બત?? તેમની, કેંગ્રેસની અને પ્રજાની કટી હશે. આ બધા આર્થિક પ્રશ્નને અને અન્નપરિસ્થિતિને વિચાર કરવા રાજ્યોના મુખ્ય મંત્રીઓની બેઠક દિલ્હીમાં ચાર દિવસ મળી. નિખાલસતાથી ચર્ચા થઈ, પણ કોઈ સ્થાયી સમજૂતી થઈ હોય તેમ જણાતું નથી. છતાં સહકારથી કામ કરવાની ભાવના જણાઈ. આઠ રાજ્યમાં બીન કેંગ્રેસી સરકાર છે, તેથી કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંઘર્ષ થશે એવા ભય માટે અત્યાર સુધી ખાસ કારણ મળ્યું નથી. શ્રીમતી ઈન્દિરા ગાંધી અને મેરારજી દેસાઈએ ભારપૂર્વક જાહેર કર્યું છે કે બધા રાજ્યો સાથે બંધારણપૂર્વક અને સમાનભાવે વર્તન થશે. ૧૨-૪-૬૭. - ચીમનલાલ ચકુ ભાઈ શાહ બિહારની પ્રજાની વહારે ધાઓ ! ( [ મુનિશ્રી યશોવિજયજીએ મુંબઈમાં યોજાયેલ ઉપધાન-તપમાલારોપણ પ્રસંગે બિહાર દુકાળ રાહત કાર્યને અનુલક્ષીને તા. ૨૭-૨-૬૭ ના રોજ આપેલું પ્રવચન ટુંકાવીને નીચે આપવામાં આવે છે. આ રાહતકાર્યમાં ‘નાણાંની મદદ મેકલવા ઈચ્છતા ભાઈ–બહેને મુંબઈ જૈન યુવક સંઘ, ૪૫,૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ–૩, એ ઠેકાણે નાણાં ભરી શકે છે. તંત્રી] બિહારની ધરતી ઉપર સેંકડો નહિ, હજારે નહિ, પણ લાખ માનવીએ જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે. મેતના એના તેમના ઉપર ઊતરી ચૂક્યા છે. જો સમયસર રાહત નહીં પહોંચે તે ખચિત માનજો કે લાખે માનવીઓ મૃત્યુની ગાદમાં પેઢી જશે. આપણે ઈશ્વરને પ્રાર્થીએ કે એવું ન બને, પણ જો બની ગયું તે આજના વૈજ્ઞાનિક યુગમાં લાખો માનવીઓને મેતના ઘાટે ઉતારનારી કથા આ દેશની કરુણ કહાંકકથા બની જશે, અને ઈતિહાસ તે આ રાષ્ટ્રના રાહબરોને અને પ્રજાને કદિ માફ નહીં કરે. બિહાર એ તે જેમના શાસનમાં આપણે સહુ આત્મસાધના કરી રહ્યા છીએ એ શ્રમણ ભગવાન મહાવીરની જન્મભૂમિ અને વિહારભૂમિ છે. કહે છે કે વિહારના કારણે જ પ્રસ્તુત ધરતી ‘બિહાર’ ના નામથી ઓળખાય છે. પણ આજે કમનસીબી એ છે કે આજે એ ભૂમિના માનવીઓ અત્યંત ભૂખમરાની આફતમાં સપડાયાં છે. આજે ત્યાં ખાવા ધાન નથી, અનાજ નથી, અનાજ ખરીદવા પૈસા નથી, અને પીવાના પાણીના પણ સાંસા પડયા છે. લોકો ઘાસ બાફીને ખાય છે, જીવડાંએ ભેગા કરી રાંધી ખાય છે, પાંદડા ખાય છે. પહેરવા કપડાં નથી. અનેક સ્ત્રીઓને કપડાના અભાવે બહાર નીકળવું શરમરૂપ બન્યું છે. કંપારી છૂટે એવી એમની વીતક કથા છે. જૈન ધર્મે વિશ્વના પ્રાણી માત્ર સાથે મૈત્રી અને કરૂણાની - ભાવનાને નાતે બાંધવાનું પ્રબોધ્યું છે. એમાં દેશ કે કાળના ભેદ બતાવ્યા નથી. એમાં સમગ્ર જીવસૃષ્ટિ વચ્ચે કયાંયે દિવાલે રાખી નથી. એમાં ગમે તે સ્થળે, ગમે તે સમયે, કોઈ પણ દુ:ખી જીવની દયા- રક્ષા કરવાની વાત કહી છે, તે જૈનેની સવિશેષ ફરજ બની જાય છે. આજના ઉત્સવ પ્રસંગે અધિક જવાબદારી સમજીને એ આપણા દુ:ખી માંડુઓની વહારે દોડવું જોઈએ અને એના દુ:ખદર્દના ભાગીદાર બનવું જ જોઈએ. રખે એમ માનતા કે આ દુ:ખ પરપ્રાંતનું છે. રખે એમ સમજતા કે આ દુ:ખ આપણી પ્રજાનું નથી. જૈન ધર્મે માનવતાની ફરજ અદા કરવામાં કશે ટાળ રાખવાનું શીખવાડયું નથી. તમે તમારી માનવતાને અત્યારે બહેલાવે અને યથાશકિત ફાળો આપી માનવતાને શોભાવ. ' - તમો એ ધરતીના માન છે કે જે ધરતી ઉપર એક જ મહામાનવી પાક. એ માનવી નામે હતે. ‘જગડુશા’, જેમને આપણે સહુ કોઈ જાણીએ છીએ. આમના હૈયામાં દયા-કરુણાનાં નાયગરાને ધોધ વહેતું હતું. ગુજરાત વગેરે સ્થળોમાં બારવર્ષો દુકાળ પડયો ત્યારે એણે પોતાનાં અન્નભંડારો કશા પણ ભેદભાવ રાખ્યા વિના ખુલ્લા મૂકી દીધા, સ્થળે સ્થળે દાનશાળાઓ ખેલી, લાખે માનવીએ અને પશુઓ મૃત્યુને કોળી બને તે અગાઉ તેમને ઉગારી લીધા. આ રત્ન જેન કુળનું હતું. આ વળી તમે સહુ એ જ ભૂમિના સંતાનો છે, જે ભૂમિ ઉપર આવેલા ‘હડાલા’ ગામના પેલા ખેમા દેદરાણીએ હોડમાં મુકાએલી “શાહની અટકને અમર રાખી. ગુજરાતના અમુક ભાગમાં દુષ્કાળ પડયો હતો. બહારથી અનાજ લાવવા અઢળક નાણાં જોઈએ. ચાંપાનેરના મહેમદ Page #83 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૪–૧૭ પ્રબુદ્ધ જીવન ૨૫૧ બેગડાએ મહાજનને દરબારમાં બોલાવ્યું, મહાજનને કહ્યું કે, “તમે , મહાજન ગણાઓ છો અને મહાજન તરીકેના હકકો પણ ભોગવે છે, માટે તમારી ફરજ બજાવવાનો સમય આવ્યો છે. મારું ફરમાન છે કે એક મહિનામાં જો દુષ્કાળ માટે નક્કી કરેલાં નાણાં ભેગાં કરીને નહીં આપે તે હવે તમારા નામ આગળ ‘શાહ’ શબ્દ લખે છે, બોલો છો, તે કાયમને માટે બંધ થશે.” બાદશાહે આપેલું અલ્ટિમેટમ મહાજને સાંભળી લીધું, મહાજન ફરતું ફરતું “હડાલા” આવ્યું, ખેમાને મલ્યું, ખેમાને મહાજન ઉપર ઉતરેલી આફત કહી અને દુકાળની વાત સંભળાવી. ખેમાએ એ અલ્ટિમેટમ તરત જ સહર્ષ ઝીલી લીધું અને પિતાના ધનના ઢગલા મહાજનને ચરણે ધરી દીધા અને ‘શાહની અટકને જીવતી રાખી, દુષ્કાળની દારુણ હાલતમાંથી પ્રજાને ઉગારી લીધી. આ પણ જૈન કુલનું રત્ન હતું. આ બન્ને દષ્ટાંતે તમે સહુ યાદ રાખી એને પડઘો પાડજે. મુનિ યશે:વિજયજી ગેરક્ષાના પ્રશ્નની જટિલતા (૧૬ ફેબ્રુઆરીના “વિશ્વવાત્સલ્યમાંથી સાભાર ઉદ્ભૂત) સંપૂર્ણ ગોવધબંધી માટે થયેલા ઉપવાસનાં પારણાં થયાના સમાંચાર સાંભળ્યા એથી અંતરને રાહત થઈ. ગાયને માટે એ નિમિત્તે દેશભરમાં સારું હવામાન તૈયાર થયું. ગાય ભારતીય સંસ્કૃતિનું પ્રતીક અને આર્થિક જીવનને આધારભ છે – એ વાત સૌ કોઈ સ્વીકારે છે. હું વર્ષોથી ગાયોની સેવાનું કામ કર્યું છે અને અનુભવે લાગ્યું છે કે ગેરસેવાનું કામ. આંગણે ગાય રાખવાનું કામ આજે સૌથી વધારે કપરૂં છે; કારણ કે વર્ષોથી ગાયના વૈજ્ઞાનિક વિકાસનું કામ આપણા દેશમાં બંધ થયું છે. પરિણામે વિકસતા વિજ્ઞાન અને જીવન . સાથે ગાયની ઓલાદ આપણે વિક્સાવી શક્યા નથી. દિવસે દિવસે જમીન ઉપર માણસ અને ઢેરને જિવાડવાનું પ્રમાણ વધતું જાય છે. જમીનનું પ્રમાણ તેનું તે છે અને માણસે વધ્યાં છે. આપણા દેશમાં અનાજની ખેંચ છે. પરિણામે વધારે ને વધારે જમીન ખેડાતી ગઈ છે. એટલે પહેલાં ગાય વગડામાં ચરીને આવતી અને સાંજે દૂધ આપતી એ હવે રહ્યું નથી. અશકય બન્યું છે. એટલે ગામડામાં પહેલાં ફકત શન રૂપિયે, શુન આને ને શન પાઈમાં દૂધ મળતું. હવે ગાયને પણ આંગણે બાંધી ગમાણે નીરણ કરે તો જ તે સારી રીતે પોષાઈ શકે અને કોઈ પણ માણસ ગણતરીથી આ કામ કરવા જાય તો ગાય, આજની એની ઉત્પાદનશકિત, ગાયના દૂધના મળતા ભાવમાં પોષાય એવી જ નથી. '' દિવસે દિવસે આપણે ત્યાં ઘાસચારાની અને પાણીની તંગી વધતી જાય છે. છેલ્લાં પંદર વર્ષમાં પશુના ચારાની એકકે એક વસ્તુના ભાવ ત્રણથી ચારગણા વધ્યા છે. એટલે ગોવંશના રક્ષણ માટે જેવો તેવો પુરૂષાર્થ કર્યો ચાલે એવું નથી. સૌથી પહેલી અને પાયાની વાત છે સારી ઓલાદની ગાયો વધારવી. પણ એટલાદ તે એક દિવસમાં સુધરતી નથી. એ કામ ઘણું ખર્ચાળ ને મૂડી રોકનારૂં છે. પણ એ પાયો છે, એને માટે જે કાંઈ ખર્ચ ભેગવીએ એ દેશની શકિત વધારનારું છે. ઘસાઈ ગયેલી ગાય આજની પરિસ્થિતિમાં કોઈને પણ પિયાવાની નથી. એટલે જ્યાં સુધી દેશની એકકેએક ગાય ટંકે ૧૦ રતલ દૂધ આપતી ન થાય ત્યાં સુધી કોઈ પણ ગણતરીપૂર્વક પાલન કરનારને ગાય ન પોષાય, પછી બીજો મુદો એ છે કે દશ રતલ દૂધ મેળવવા માટે એટલે જ પૌષ્ટિક સૂકો ને લીલો ચારે જોઈએ, સારાં સંતુલિત ખાણદાણા જોઈએ. સારી ઓલાદ તે આપણે ગાયના માં આગળ જે કાંઈ નીરીએ તેને કાર્યક્ષમ રીતે દૂધમાં ફેરવી નાંખે. પણ નીરવાનું તે જોઈએ ને? ગુજરાતની મેટા ભાગની જમીન સૂકી ખેતીની છે. માત્ર ચૌદ ટકા જમીનમાં પિયતની સગવડ છે, અને તે પાણીમાંથી બહુ ઓછું પાણી ઘાસચારાના ઉત્પાદનમાં વપરાતું હશે. હું ક્યાં કામ કરું છું ત્યાં એક એરે સરેરાશ ૫૦૦ પૂળા ઘાસથી વધારે ઘાસ ઉત્પન્ન થતું નથી. હવે એક ગાયને સારી રીતે ધરવવા અને તેની પાસેથી પૂરનું દૂધ લેવા માટે જો ઓછામાં એાછા ચાર જ પૂળાની ગણતરી કરીએ તો એક ગાયને સારી રીતે જિવાડવા બે એકર જમીન જોઈએ. વળી ગાય એકલી રહેતી નથી. સારી સચવાયેલી ગાય પંદરમે કે સળગે મહિને વિયાય. એટલે એનાં વાછરડાંને માટે પણ સારો જોઈએ. આટલી સૂકી જમીન આપણે ફાજલ પાડી શકીએ એમ છીએ? ગાયને જિવાડવી એટલે જમીન ઉપર ઘાસચારે પેદા કરો. આ કામ જે કરે તેને જ ખબર પડે કે જેટલું કહેવું સહેલું છે એટલું કરવું અને આર્થિક બંને પાસાં સરખાં કરી કરવું–અઘરું છે. એવી જ વાત ગાયો માટેના ખાણદાણાની છે. ખાણદાણામાં મુખ્યત્વે કઠોળનું ભૂસું જોઈએ, ખેળ જોઈએ. એની કેટલી તંગી છે. છેલ્લાં બે વરસથી હું મારી ગે શાળામાં તુવેર કે ચૂની કે મગ કે મદનું ભૂસું આપી શકતો જ નથી. ખેાળના ભાવ પણ મારે ત્યાં ગાયના દૂધના મણના જેટલા ભાવ ઉપજે છે તેથી વધુ છે. હવે વિચાર કરો કે સારૂ ગેપાલન કરવું હોય તે ગાય જેટલું દિવસનું દૂધ આપે તેથી અડધું ખાણ દૂધ માટે અને અઢીથી ત્રણ રતલ ગાયના પોષણ માટે મૂકવું જોઈએ જ. એ ન મૂકો તો ચાલે જ નહિ. આટલા ખાણની રીતે આંકડા મૂકી જુઓ અથવા અનુભવ કરી જુએ. આ વાત હું સારા ગોપાલનની કરૂં છું, પણ તેથી નિરાશ થવાની જરૂર નથી. ગાયની સેવા આપણી પાસે ઘેડા ત્યાગની, થોડું ઘસાવાની અપેક્ષા રાખે છે. જે કોઈ આંગણે એક ગાય રા. તેની પાસે ઓછામાં ઓછી ૧૦ ગુંઠા પિયતની જમીન હોય અને તેના પર પોષ્ટિક લીલા શારશ બારે મહિના તૈયાર કરવામાં આવે તો જ ગાય અને તેની ઓલાદ અને તે પણ મર્યાદિત પ્રમાણમાં સાચવી શકાય, - ત્રીજો મુદ્દો છે ગાયના દૂધને ભાવ. પહેલાં જે અર્થતંત્ર હતું તેમાં ગાયના દૂધને માટે ખર્ચ નોરતે. હવે તે જે કાંઈ ગાયને આપે છે તેમને માટે ભાગ વેચાતો લેવો પડે છે. અને તે રકમ જે ગાય પાળનારને ન મળે તો તે ગાયને છોડી દેશે. એટલે ગાયનું દૂધ, તેનું બજાર અને તેના ભાવોને પ્રશ્ન આવે જ છે. સામાન્ય રીતે આપણે સૌ ગાયને ચાહીએ, ગાયની માતારૂપે પૂજા કરીએ, પણ ગાયનું દૂધ પસંદ ન કરીએ, અને કરીએ તો એના ભાવ ભેંસના દૂધ કરતાં ઓછા આપીએ. જે આપણી આ મનોવૃત્તિ રહી તે આપણી તીવ્ર ભાવના હોવા છતાં ગાયોની આપણે સાચા અર્થમાં રક્ષા નહીં કરી શકીએ. એટલે ગાયના દૂધનું પોષાય એવા ભાવે બજાર મળવું જોઈએ અને જે કોઈ ગાયની સેવામાં, ગારક્ષામાં માનતે હેય તેણે ગાયના દૂધના પડતરભાવ કરતાં સ્વેચ્છાએ વધુ ભાવ આપવા જોઈએ. કારણકે વર્ષોથી ગાયની જે અવદશા થઈ છે તેને સુધારવા માટે તેને વધુ આપવાની, તેને સારી રીતે પિષવાની જરૂર છે. - આ કામ એકલું સરકારનું નથી. છેવટે તે સરકાર કાયદો કરી ગોવધબંધી કરી શકે. આપણા ગુજરાત રાજયમાં તે એ નિયમન છે. છતાં એની જે રચનાત્મક બાજુ છે તે મારે મન વધારે મહત્ત્વની છે. એ છે સેવાની. હું સેવા શબ્દ પૂરા વૈજ્ઞાનિક અર્થમાં વાપરું છું. માત્ર ભકિત કે લાગણીથી પૂજા કે શહેરમાં એક આને આપી પૂળી ઘાસ નીરે છે એ નહિ; એમાં ભકિત છે, પણ વિજ્ઞાન નથી. જેની આપણે હાથે સેવા કરીએ તે લાંબે વખત સુધી લાચાર તે ન જ રહેવી જોઈએ. એની શકિત. એટલી વધવી જોઈએ કે આપણે ગાયમાતાની સેવા કરીને અને ગાયનાં દૂધ - ધી આપણને પશે. એ કામ કરતાં કરતાં લાંબે ગાળે બે પાસાં સરખાં થઈ રહે એ માટે આપણે સૌ સમજપૂર્વક કામે લાગીએ! નવલભાઈ શાહ - મહાવીર જ્યન્તી અંગે વાયુપ્રવચન એપ્રિલ માસની બાવીશમી તારીખ શનિવારના રોજ રાત્રીના ૭થી ૧૧૫ સુધી એલ ઈન્ડિયા રેડીએના મુંબઈ કેન્દ્ર ઉપરથી શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા મહાવીર | જયતી અંગે ભગવાન મહાવીર વિશે વાર્તાલાપ કરશે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૨૫ર પ્રભુનૢ જીવન રાષ્ટ્રપતિપદના ઉમેદવાર સ્વામી સત્યભકતના પરિચય આગામી મે માસની છઠ્ઠી તારીખે ભારતના રાષ્ટ્રપતિ તથા ઉપ-રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. આ પદ માટે ચાલુ એપ્રિલ માસની ૧૩ મી તારીખ સુધીમાં ઉમેદવાર વ્યકિતઓનાં નામની સરકારી દફતરે નોંધણી થવાની હતી. ઈચ્છવાયોગ્ય તો એ હતું કે બધાં રાજકીય પક્ષા એકમત બનીને પ્રત્યેક પદ માટે એક એક વ્યકિતનું નામ રજૂ કરે અને કશી પણ સ્પર્ધા અથવા હરીફાઈ સિવાય સર્વાનુમતે ભારતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અથવા તો નિમણૂક થાય. પણ આવી એકમતી નહિ સધાવાના કારણે પ્રસ્તુત સ્પર્ધા અનિવાર્ય બની છે. આજના રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણને, જો તેમને ચૂંટવામાં આવે તો, એ પદ ઉપર ચાલુ રહેવાની ઈચ્છા દર્શાવી હતી, પણ આ સંબંધમાં કોંગ્રેસ તથા બાકીના વિરોધ પક્ષ) તરફથી જુદાં જુદાં નામેા રજૂ થતાં અને આ માટે તીવ્ર રસાકસી જેવી પરિસ્થિતિ ઉભી થતાં, તેમણે ફરીથી ચૂંટાવા અંગે પોતાની અનિચ્છા દર્શાવી છે. તેમને બાદ કરતાં, છાપાંઓ દ્વારા મળતી ખબર મુજબ, રાષ્ટ્રપતિ પદ માટે કુલ વીશ નામે નોંધાયા છે, જેમાં વર્ધાના સ્વામી સત્યભકતને સમાવેશ થાય છે. આમાં કોન્ગ્રેસ તરફથી ડૉ. ઝાકીર હુસૈનનું નામ અને સંસદના ગર્વ વિરોધપક્ષાએ એકઠા થઈને તેમના તરફથી સુપ્રિમ કોર્ટના ચોફ જસ્ટીસ શ્રી સુબ્બારાવનું નામ સૂચવવામાં આવ્યું છે. ઉપ-રાષ્ટ્રપતિપદ માટે કોંગ્રેસ તરફથી માઈસેારના રાજ્યપાલ શ્રી વી. વી. ગિરિનું નામ અને સંસદના સર્વ વિરોધપક્ષ તરફથી અલીગઢ યુનિવર્સિટીના અધ્યાપક મહમદ હબીબનું નામ સૂચવવામાં આવ્યું છે. ઉપર જણાવ્યા મુજબ રાષ્ટ્રપતિપદ માટે પેાતાની ઉમેદવારી જાહેર કરનાર સ્વામી સત્યભકતે, જો પોતાને એ પદ ઉપર નિયુકત કરવામાં આવે તે તે કેવી નીતિ ધારણ કરશે, ભારતની પ્રજાની કંઈ રીતે સેવા કરશે, દેશના બધા રાજકીય પક્ષેા સાથે મેળ સાધીને ભારતના રાજકારણી નાવનું પોતે કેવી રીતે સંચાલન કરશે એના વિગતવાર ખ્યાલ આપતું એક ઉદ્ઘાષણાપત્ર તાજેતરમાં બહાર પાડયું છે. રાજકારણના ક્ષેત્રે તદ્દન અપરિચિત એવી આ તે કોણ મહાન વ્યકિત છે કે જેના મગજમાં આવી મહત્ત્વાકાંક્ષા પેદા થઈ છે, જે આવા મહત્ત્વના સ્થાન માટે પોતાને સુયોગ્ય અધિકારી માને છે તેવા પ્રશ્ન અનેકના દિલમાં કુતૂહલ પેદા કરશે. આ કુતૂહલને તૃપ્ત કરવાના હેતુથી તે વ્યકિતવિશેષનો પરિચય નીચે આપવામાં આવે છે. તા. ૧૬-૪-૧૯ મધ્ય પ્રદેશમાં આવેલા શાહપુર ગામમાં ઈ. સ. ૧૮૯૯ના નવેમ્બર માસમાં એક અત્યન્ત ગરીબ એવા એક દિગંબર જૈન કુટુંબમાં તેમના જન્મ થયેલે પિતાનું નામ નાન્ડુલાલ; માતાનું ગૌરી. બાળકનું નામ દરબ રીલાલ પાડવામાં આવેલું. ચાર વર્ષની ઉમ્મરે તેમણે માતા ગુમાવી, બાર વર્ષની ઉમ્મરે તેમનું કુટુંબ સાગર શહેરમાં આવીને વસ્યું અને દરબારીલાલે સંસ્કૃત ભાષાનો અભ્યાસ શરૂ કર્યો. એ દરમિયાન માતાના અભાવમાં તેમને ઉછેરનાર ફઈ સ્વર્ગવાસ થયા. ચૌદ વર્ષની ઉમ્મરે તેમનાં લગ્ન કરવામાં આવ્યાં. તેમની બુદ્ધિ ભારે તેજસ્વી હતી. તેમના અભ્યાસ ખૂબ આગળ વધી રહ્યો હતો. ૧૯ વર્ષની ઉમ્મરે તેમણે ક્લકામાં લેવાતી ‘ન્યાયતીર્થ’ની પરીક્ષા પસાર કરી અને કાશી વિદ્યાલયમાં શ. ૩૫ ના પગારે તેઓ નિમાયા. તેઓ સ્વતંત્ર અને સુધારક વિચારના હાઈને અને પ્રસંગેાપાત પોતાના વિચારોની નિડરપણે રજુઆત કરતા હોઈને તેઓ કાશીમાં હતા તે દરમિયાન સ્થાનિક સ્થિતિચુસ્ત સમાજની ઠીક ઠીક અથડામણમાં આવેલા. જીવનના બદલાતા સંયોગે તેમને ૨૧ વર્ષની ઉમ્મરે ઈંદોર લઈ ગયા. એક કુશળ દાર્શ નિક અને અધ્યાપક તરીકે તેમની ખ્યાતિ ચોતરફ ફેલાવા લાગી. સમય જતાં તેઓ મુંબઈ આવ્યા અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ધામિક અધ્યાપક તરીકે તેમણે કેટલાંક વર્ષ સેવા આપી. તેમના આ મુંબઈ નિવાસ દરમિયાન મને તેમની સાથે ઠીક ઠીક પરિચયમાં આવવાનું બનેલું અને તેમની બુદ્ધિપ્રભાથી હું પ્રભાવિત થયેલા. તેઓ સમર્થ વ્યાખ્યાતા છે, મર્મસ્પર્શી વિવેચક છે, સ્વતંત્ર ચિન્તક છે, અને જૈન ધર્મતત્ત્વના ઊંડા અભ્યાસી છે—એ રીતે તેમને હું ઓળખતા થયા. સમય જતાં તેમણે મુંબઈ છેડયું અને વર્લ્ડ જઈને તેઓ વસ્યા અને શરૂઆતમાં સ્વ. શેઠ જમનાલાલ બજાજના અનુમોદનથી અને પં. દરબારીલાલજીના ભકત ઉપાસક જેવા શેઠ ચિર જીલાલજી બડજાતેના સહકારથી, ૧૯૩૬ની સાલમાં સર્વધર્મ સમભાવના આદર્શ ઉપર આધારિત, એવા એક આશ્રમની તેમણે સ્થાપના કરી અને તેને ‘સત્યાશ્રમ' નામ આપવામાં આવ્યું. સાથે સાથે તેમણે ‘સત્યસંદેશ’ નામનું માસિક શરૂ કર્યું અને તેમનાં અનેક લખાણા પુસ્તકાકારે પ્રગટ થવા લાગ્યાં. સત્યના અનન્ય ઉપાસક હાવાના તેઓ દાવો કરવા લાગ્યા અને એ દાવાની પરિપૂતિરૂપ પોતાની જાતને પણ પં. દરબારીલાલજીના સ્થાને ‘સત્યભકત’ના સૂચક નામથી તેઓ ઓળખાવવા લાગ્યા. એ વર્ષોમાં મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તેમને વ્યાખ્યાન આપવા માટે અવારનવાર નિમંત્રણા આપવામાં આવતાં. તેમના મૌલિક ચિન્તન વડે અને અસાધારણ વક્તૃત્ત્વના કારણે શ્રોતાઓ તેમના વિષે મુગ્ધતા અનુભવતા. અહિં એ જણાવવું અપ્રસ્તુત નહિ ગણાય કે ગાંધીજી એ જ વર્ષોમાં વર્લ્ડની બાજુએ આવેલા સેવાગ્રામમાં વસતા હતા; વિનાબાજીની કર્મભૂમિ પણ એ જ બાજુએ હતી. પણ એ બધું વર્ધાની એક દિશાએ હતું; ખં. દરબારીલાલજીની અથવા તો સ્વામી સત્યભકતની વસાહત વર્ષાની બીજી દિશાએ હતી. અને એવું જ અન્તર ગાંધી - વિનાબા અને દરબારીલાલજીનાં વલણ અને વિચારસરણીમાં ઊભું થયું હતું. સમયના વહેવા સાથે દરબારીલાલજી અથવા સ્વામી સત્યભકત પાતા વિષે એમ માનવા અને મનાવવા લાગ્યા કે આજ સુધીમાં તેમના અભિપ્રાય મુજબ રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, ઈશુ, મહમદ, જરથ્રુસ્ત અને કાર્લ માર્કસ એ મુજબના પયગંબરો થયા છે અને પોતાનું કાર્ય કરીને વિદાય થયા છે અને હવે તેમની હરોળના આધુનિક જગતના તેઓ પોતે એક અને અનન્ય પયગંબર પેદા થયા છે અને ભગવાન સત્યેશ્વરના સંદેશા જગતને સંભળાવવો પહોંચાડવા એ તેમના જીવનનું મિશન—ધર્મકાર્ય બન્યું છે. આ ભાવભકિતથી તેમને પૂજતા ઉપાસતા અનુયાયીઓનું એક નાનું સરખું મંડળ કેટલાંક વર્ષોથી ઊભું થયેલ છે અને તેમના આ ધર્મકાર્યને ગણ્યાંગાંઠયા પ્રચારકો અહિતહીં ઠીક ઠીક પ્રચાર કરી રહેલ છે. આ સત્યભકતજીની પયંગરપ્રાપ્તિ અંગે સવિશેષ પ્રકાશ પાડે તેવું ‘દિવ્ય દર્શન’ એ નામનું ૧૮૫૦ પંકિતઓનું હિન્દી ભાષામાં એક મહાકાવ્ય તેમના તરફથી બે વર્ષ પહેલાં બહાર પાડવામાં આવ્યું છે અને તેની અંદર પેાતાના જન્મથી માંડીને પયગંબરપ્રાપ્તિ સુધીના આત્મવૃતાન્ત તેમણે આલેખ્યો છે. આ કાવ્યકથા ભારે રોચક અને રસાળ છે. હિન્દી ભાષા અને કાવ્યરચના ઉપરના તેમના પ્રભુત્ત્વના આ પુસ્તકમાં આલ્હાદક પરિચય થાય છે. સ્વામી સત્યભકતની સ્વકલ્પિત મહત્તાના કાંઈક ખ્યાલ આવે તે હેતુથી તેમાંનાં બે ત્રણ પ્રસંગે અહિં ઉતારવા મન થાય છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૪-૬૭ . પ્રબુદ્ધ જીવન ૨૫૩ આ દુનિયામાં તેમનું અવતરણ થયું તે પહેલાંની સ્થિતિ વર્ણ- વતાં સ્વામી સત્યભકત જણાવે છે કે “મને ટૂંઢા સબ સંસાર, પાઉં સત્યેશ્વરકા દ્વાર 1 ભટક રહા થા વિશ્વ બના હુઆ થા ભાત ! પદ વૈભવ ભી મિલ ગયે, ફિર ભી રહી અશાન્ત નિશ દિન મનમેં હાહાકાર, મને ટૂંઢા સબ સંસાર! ” આમ પિતાની પુણ્ય પિટલી લઈને સ્વામીજી નિયતિના દરબારમાં પહોંચ્યા. નિયતિએ તેમનો પુણ્યસંચય જોઈને જણાવ્યું કે: “ચાહે બન લે ઈન્દ્ર તુમ, ચાહે લ સામ્રાજય! ચાહે તે રાજા બનો, સાત જન્મ લો રાજય! તુમ્હારા બહુ પુણ્યભંડાર.” સ્વામીજીએ જવાબ આપ્યો કે, “મને ભેગ, વૈભવ, રાજય, કીર્તિ, કશું ન જોઈએ. મને તે જોઈએ - સત્યલોકમે ગતિ મિલે, દેખ સકું ભગવાના સત્યેશ્વરકા દૂત બનું, કરૂં સત્યકા દાન ” આ અભિલાષ સિદ્ધ કરવામાં ગરીબી, અપમાન, આફત ખૂબ સહન કરવું પડશે, એમ કહીને આવો મનોરથ છોડવા નિયતિ તેમને ઘણું સમજાવે છે, પણ સ્વામીજીને તે સત્યેશ્વરનાં દર્શન અને સત્યના પ્રચાર સિવાય બીજું કશું ખપનું નથી, એટલે નિયતિ આશીર્વાદ આપે છે કે: “સત્યેશ્વર કી સાધના, કરો વીર ભરપૂર 1 જો હે બહાર કી કમી, વહ ભી હોગી દૂર કૃતિમય બને તુમારા ધ્યાના જાઓ જાઓ હે મતિમાન ” આ રીતે નિયતિનું વરદાન પામીને સ્વામીજી વિદાય થાય છે અને સ્વેચ્છાએ પ્રાપ્ત કરેલી તીવ્ર ગરીબીથી જીવનને પ્રારંભ એક ભારે મૂંઝવણ અનુભવે છે અને તેના નિકાલ માટે ભગવાન સત્યāર સમક્ષ ફરીથી તેઓ ઉપસ્થિત થાય છે અને જણાવે છે કે: “આદેશ આપકા પ્રભુ મસ્તકસે વન્દનીય હય મુઝ કો. પર આત્મશ્લાઘા કી લજજા મુઝ કે સતા રહી હૈ અબ છે પૈગંબર તીર્થંકર ખૂદ હી ખુદ કો ભલા કહું કૈસે દુવિધા યહી રહી હૈ, ઈસ પર આદેશ દીજિયે મુઝકો. સત્યેશ્વરને હંસકર મુઝ કે વાત્સલ્ય ભાવસે દેખા ફિર કરુણા કર બોલે તેરા યહ વિનય દેખકર ખુશ હું પર ઈસમે કયા લજ્જા, ભારી કર્તવ્ય હ તુઝે કરના ઉસકે હિ માફક યદિ કહે જગત તે તુમે લજાના કયા તીર્થંકર પૈગંબર જબ તૂ બન જાયગા સુકા તબ જગ ખુદ હી મુખસે તુઝ કે ઈસ નામસે પૂકારેગા પૈગમ્બર તીર્થંકર પ્રચલિત હો જાય નામ જબ જગમે. તબ કયા લા ઈસમે, નિજ મુખ સે ભી કભી કહ જાયે” આમ ભગવાન સત્યેશ્વરનાં વચનથી સમાધાન પામીને સ્વામી સત્યભકત મૃત્યુલોકમાં પાછા આવે છે અને વર્ષોથી જગદુદ્ધારનું પયગંબર કાર્ય - તીર્થકર કૃત્ય - કરી રહ્યા છે. આવી લોકોત્તર વ્યકિત આજે રાષ્ટ્રપતિપદ ઉપર આવીને ભારતની જનતાની સેવા કરવા માંગે છે એ ભારતના જ અહોભાગ્ય લેખાય. ન પામીને જે રાષ્ટ્રપતિ નકર કૃત્ય જ છે અને વર્ષો વીત્યા બાદ, તેઓ પોતાની જીવનકથામાં વર્ણવે છે તે મુજબ, સંભવ છે કે ૩૫ વર્ષની ઉમર આસપાસ, આધ્યાત્મિક સાધનાના બળે સ્વામી સત્યભકત ભગવાન સત્યેશ્વરના ધામમાં પહોંચે છે અને સત્યેશ્વરનાં સાક્ષાત દર્શન કરે છે. સત્યેશ્વર સ્વામીજીને પૂછે કે છે તારે શું જોઈએ છે? સ્વામીજી જણાવે છે કે મને માત્ર ચાર વર આપો: (૧) સત્ય શોધની શકિત, (૨) હું આપને પયગંબર બનું, (૩) સત્યલેકમાં જયારે ઈચ્છું ત્યારે પ્રવેશી શકું (૪) દેવના દરબારના દર્શન કરું.” આગળ ચાલતાં સ્વામીજી જણાવે છે કે: સુનકર મેરે ઉદ્ગાર હુએ ખુશ સ્વામી, બોલે, બેટા, તું બના સત્યપથગામી, પૈગંબર કા ભાર ઉઠા લેગા તું, સબ વિદન પ્રલોભન જીત સત્ય દેગા તું. જા કર જગ કો પૈગામ સુના દે મૈર, સંજ્ઞાન જયોતિ દે, જન્મ સફલ હો તેરા. દેતા હું ચારે વરદાન, પૂરે હો અરમાન. સત્યભકત છે. તેરા નામ, સત્યભકિત હે તેરા કામ, પૈગંબર બન દે પૌગામ, બહુત કઠિન હે તેરા કામ, કરના ચાહે જબ વિશ્રામ, મેરા ખુલા હુઆ હ ધામ.” આ પ્રમાણે વરદાન પામ્યા બાદ એ સત્યેશ્વરના ધામમાં વસતા ભૂતકાલીન પયગંબરો – રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, ઈશુ, મહમદ, કાર્લ માર્કસ અને જરથુસ્ત – પ્રત્યેકની અનુક્રમે સ્વામીજી મુલાકાત લે છે અને પ્રત્યેકની સાથે ચર્ચાવાર્તા અને વિચારવિનિમય કરે છે. આ પયગંબરના મીલન બાદ મર્પલેકમાં આવવા પહેલાં સ્વામીજી રેવન્ડ ચાર્લ્સ ડબીટર અને મીસીસ એનીબેસન્ટ બન્નેએ સાથે મળીને શ્રી કૃષ્ણમૂર્તિને જગષ્ણુરૂ બનાવવાનું અને એ રીતે તેમને દુનિયા પાસે સ્વીકાર કરાવવાને કેવો પ્રપંચ કરે એ ઘટનાની વિગત પ્રબુદ્ધ જીવનના આગળના અંકોમાં પ્રગટ થઈ ચૂકી છે. અહીં તે સ્વામી સત્યભકતજી ખુદ પોતે જ પોતાને એક પયગંબર માનવા - મનાવવાની ધૃષ્ટતા કરી રહેલ છે અને અનુયાયી ભકતોની મદદ વડે પિતાને પ્રચાર કરવા મથી રહેલ છે. આથી સંતોષ ન માનતો, હવે તેમને ભારતના રાષ્ટ્રપતિ બનવાની ઘેલછા લાગી છે અને તે પદ માટેની ઉમેદવારીનું હાસ્યાસ્પદ નાટક તેઓ ભજવી રહેલ છે. કોઈ પણ મને વૈજ્ઞાનિક પટે, આજના જમાનામાં પોતે પયગંબર હોવાની વાત કરનાર સત્યભકતજી એક પડકારરૂપ સમસ્યા છે. માનવીનું મન અને મગજ સ્વાભાવિક ભૂમિકા છોડીને અસ્વાભાવિકતા તરફ-normal state માંથી abnormal તરફ આગળ વધતે વધતે કઈ હદ સુધી જઈ શકે છે તેનું દાંત તેમનામાં પણને જોવા મળે છે. નર્યો દંભ અથવા તે ઘેરી ભ્રમણા અને ઘમંડની પરાકાને અજબ નમુને સ્વામી સત્યભકતજી ૨જુ કરી રહેલ છે. આ સત્યભકતજીને ‘સત્ય” શબ્દને કઈ અજબ વળગાડ લાગે છે. સત્યનું તેમને ન સમજી શકાય એવું - Obcession અભિનિવેશથયેલ છે. પોતાનું નામ દરબારીલાલ હ. તે બદલી તેમણે સત્યભકત રાખ્યું છે. તેમના આ કામ તું નામ સત્યાશ્રમ છે. એ આશ્રમમાં ઊભું કરવામાં આવેલ સર્વધર્મસમભાવ સૂચવતા મંદિરમાં સત્ય અને અહિંસાની મૂર્તિઓ સાથે પોતાના માનેલા પયગંબરો રામ, કૃણ, મહાવીર, બુદ્ધ, ઈશુ, જરથુસ્તની મૂતિઓ અને મકા-મદીનાનું એક ચિત્ર મૂકવામાં આવેલ છે. તેનું નામ ‘સત્યાર’ અથવા ‘સત્ય મંદિર રાખવામાં આવ્યું છે. તેમના માસિકનું નામ ‘સત્ય સંદેશ” છે અને તેમનું લખેલું સાહિત્ય ‘સત્ય-પાહિત્ય'ના નામથી ઓળખાય છે અને તેમના એક પ્રચારક અથવા ગણધર જેવા અયોધ્યાવાસી મિત્ર લાલજીભાઈ છે તેઓ પણ “સત્ય-સ્નેહી’ ની અટકથી ઓળખાય છે. આમ “સત્ય” શબ્દનું લેબલ જ્યાં ત્યાં લગાડવાથી સત્ય નજીક આવતું હશે કે દૂરનું દૂર જતું હશે એ પ્રશ્ન છે. આ પ્રશ્નને ઉત્તર ન માની શકાય, ન સ્વીકારી શકાય એવા ચમત્કારથી ભરેલા તેમના “દિવ્ય દર્શન’માંથી મળી રહે છે. અ. છે સ્વામી સત્યભકતને પરિચય અને આ છે તેમની પયગંબરલીલા ! પરમાનંદ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ પ્રબુદ્ધ જીવન પુનર્જન્મની માન્યતા અંગે વિચારણા (જાન્યુઆરી માસના અખંડઆનંદમાં ગાંધીજીના પુનર્જન્મ અને અવતાર” એ મથાળા નીચે પ્રગટ થયેલ કાકાસાહેબ કાલેલકરના લેખમાંથી ઉદ્ધૃત). હું પૂર્વજન્મમાં માનું છું એટલે કે અનેક માણસને એના વર્તમાન ભવ પહેલાં અનેક જન્મ મળેલા હોવા જોઈએ અને આ ભવ પૂરો કર્યાં પછી અનેક જન્મ લેવાનું પણ માણસના ભાગ્યમાં હાઈ શકે છે. આમ, પૂર્વજન્મ અને પુનર્જન્મમાં વિશ્વાસ રાખવા છતાં, એને વિષે ખાસ જાણવાની ઈચ્છા મને થતી નથી. ઈશ્વરે માણસ પાસેથી એના પૂર્વભવનું જ્ઞાન છૂપું રાખ્યું છે એ સારું છે એમ માનવા તરફ મારું વલણ છે—જો કે હું જાણું છું કે પુરાણામાં માણસના પૂર્વજન્મની અસંખ્ય વાતો ડગલે અને પગલે આવે છે. ગીતામાં ભગવાન અર્જુનને કહે છે કે, “મારા અનેક જન્મો થયા છે અને તારા પણ થયા છે, પણ અર્જુન, તું તે જાણતો નથી.” ભગવાને એમ નથી કહ્યું કે “ચાલ, હું તને તારા પૂર્વભવા વિષે વિગતે કહું છું.” કર્મના સિદ્ધાન્તમાં માન્યા પછી અનેક જન્મના સિદ્ધાન્તમાં માન્યા વગર છૂટકો જ નથી હોતા, સનાતન વૈદિક ધર્મના, બૌદ્ધ અને જૈન ધર્મના લોકો સામાન્યપણે જન્માન્તરમાં માને છે. કેટલાક પારસીઓ કહે છે કે અમારા ધર્મમાં પણ જન્માન્તર ઉપર વિશ્વાસ રખાય છે. ઈસ્લામ અને ખ્રિસ્તીધર્મ આપણી પેઠે પુનર્જન્મમાં માનતા નથી એમ મનાય છે, જો કે દેશી અને પરદેશી કેટલાય બિનહિન્દુ પુનર્જન્મમાં માનતા દેખાય છે. માણસને આ ભવે પૂર્વભવનું જે સ્મરણ હોય છે તેને આપણા ધર્મમાં જાતિસ્મરણજ્ઞાન કહ્યું છે. ઉપર કહ્યું છે તેમ આપણા ધર્મગ્રંથોમાં અને ઈતિહાસ–પુરાણોમાં પુનર્જન્મની વાતા ડગલે ને પગલે આવે છે. તે વાતો સાચી જ છે એમ માનવાનું કારણ નથી. પુરાણામાં આવતી અનેક ક્થાએ કાલ્પનિક બોધકથાઓ હોય છે. પુનર્જન્મ ઉપર આપણા લોકોના દઢ વિશ્વાસ હોઈ, ધર્મબોધ માટે ગમે તેવી કાલ્પનિક થાઓ ઉપજાવી કાઢવી એ આપણા લોકો માટે સ્વાભાવિક અને સહેલું કાર્ય છે. એ બધી વાર્તાઓ સાચી છે, ખરેખર બનેલી છે એમ ભાળા લોકો માને છે. તેઓ જાણતા નથી એમાંથી કેટલી બધી મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ શકે છે અને માણસ ખોટે રસ્તે પણ ચડે છે. સ્વર્ગના એક દેવના મનમાં કલ્પના ઊઠી કે આ ભવે જે મારી માતા છે તે પછીના ભવમાં, સંભવ છે કે, મારી કાન્તા પણ થશે. એક કિસ્સા હું જાણું છું કે જેમાં એક માણસે પોતાના ગુરુ ને પૂછ્યું કે, “તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશાં ચાલું છું, છતાં કેમ મારું મન એક પરસ્ત્રી પ્રત્યે આટલું જોરથી આર્ષાય છે.” ગુરુ મહારાજે પોતાના પ્રિય શિષ્યને મુંઝવણમાંથી મુકત કરતાં કહ્યું કે, “મને એમાં આશ્ચર્ય નથી થતું. પૂર્વજન્મમાં તમે બન્ને પતિ-પત્ની હતાં. એટલે જ તમારી વચ્ચે આટલું આકર્ષણ છે.” એક ભવના સંબંધો શુદ્ધ રીતે સાચવતાં માણસને કેટલી બધી મુશ્કેલી પડે છે, ત્યાં પૂર્વભવના સંબંધો જાણી એમને વફાદાર રહેવાનું માથે આવે તે માણસની શી વલે થાય ? અને પૂર્વજન્મ વિષેની વાત સાચી જ છે એ તો શ્રદ્ધાથી જ માની લેવાનું ને ? એમાં કોકવાર છેતરપીંડી હોવાના સંભવ રહે છે. ઘણી વાર કેવળ કલ્પના જ હોય છે અને શ્રદ્ધાથી માણસ માને છે કે એ વાત સાચી હોવી જૅઈએ. એટલે હું તે પૂર્વજન્મમાં અને પુનર્જન્મમાં માનવા છતાં એને અંગે કશી જિજ્ઞાસા સેવતા નથી. “જ્ઞાનપ્રાપ્તિનું કોઈ સાધન હાથ આવે તો તેના જોરે મળે તેટલું જ્ઞાન મેળવવું જોઈએ. કોક વખતે એમાંથી ઘણા લાભ થવાના. જ્ઞાન કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે અને જ્ઞાનથી કોઈને નુકસાન થવાનું નથી.'' ઈત્યાદિ વૈજ્ઞાનિકોની શ્રાધ્ધા હું જાણુ છું. અને તેથી પૂર્વ તા. ૧૬-૪-૬૭ જન્મની શોધ કરવા પાછળ પડેલા અતિમાનસશાસ્ત્રી (અંગ્રેજીમાં જેમને પેસાઈકોલોજિસ્ટ કહેવામાં આવે છે) પ્રત્યે મારા મનમાં સહાનુભૂતિ અને આદર છે, અને છતાં જ્યારે લોકોને મોઢે પૂર્વજન્મની કે જન્માન્તરની વાતો સાંભળું છું, ત્યારે એને વિષે મારા મનમાં કુતૂહલ જાગતું નથી અને એ દિશામાં તપાસ કે શેાધ કરવાનું મન થતું નથી. આને હું મારી કેવળ મર્યાદા માનું છું. પૂર્વજન્મની વાર્તાઓ નાનપણથી એટલી બધી સાંભળી છે કે હું તેથી ધરાયો છું. કાકા કાલેલકર પૂરક નોંધ ઉપરના લખાણમાં કાકાસાહેબે પુનર્જમની માન્યતા અંગે જે વિચારણા રજૂ કરી છે તેનું નીચેની અંગ્રેજી ઉકિતમાં આપણને સચોટ સમર્થન મળે છે : - "It is folly to be wise where ignorance is bliss" જ્યાં અજ્ઞાન સુખકર છે ત્યાં ડાહ્યા થવું—વધારે ઝીણવટથી ચકાસણી કરવી—એ મૂર્ખાઈ છે. પૂર્વજન્મનું સામાન્ય માનવી માટે કોઈ પણ કાળે સ્પષ્ટ, વિશ્વસનીય અને સ્થાયી જ્ઞાન શકય નથી. પૂર્વજન્મના સ્મરણના કિસ્સાઓ અપવાદરૂપ કિંદ દિ આપણા સાંભળવામાં આવે છે. આ કિસ્સાઓમાં ઉપસ્થિત થયેલું પૂર્વજન્મનું સ્મરણ ધુમ્મસથી આચ્છાદિત એવા કોઈ સ્થૂળ દૃષ્ય જેવું હોય છે. તે દેખાય છે છતાં પૂરું ન દેખાવા જેવું હોય છે; તેની વિગતો પુરી વિશ્વસનીય હોતી નથી. અને આવું જ્ઞાન અલ્પકાલીન હેાય છે; જોતજોતામાં તે જ્ઞાનનું વિસ્મરણ થઈ જાય છે. વસ્તુરિથતિ આવી હોવાથી પૂર્વજન્મના તથ્યને અથવા તત્ત્વને સ્વીકારવા છતાં, તે જાણવા પાછળ ફાંફા મારવા એ કોઈ પણ રીતે લાભપ્રદ નથી. જે વ્યકિતવિશેષ આ વિષયનું વૈજ્ઞાનિક ઢબે સંશોધન કરવા માગતી હોય તેની વાત જુદી છે. પણ સામાન્ય માનવીએ પુનર્જન્મ અંગે અનુમાનપ્રાપ્ત શ્રદ્ધાથી સંતોષ નાનવા અને એના ઊંડાણમાં ઉતરવાના પ્રયત્ન ન કરવા એમાં જ તેનું શ્રેય છે. અહિં એક બીજો પ્રશ્ન પ્રસ્તુત બને છે. ધારો કે કોઈ અમુક વ્યકિતને જોતાં અને તેના વિશેષ પરિચયમાં આવતાં, આપણામાંના કોઈના દિલમાં એવું તીવ્ર સંવેદન—જાણે કે પૂર્વજન્મના સ્મરણ ઉપર આધારિત હોય તે પ્રકારનું ઉત્કટ સંવેદન—થાય કે તે વ્યકિત તેની પૂર્વજન્મની માતા છે, ભગિની છે, પત્ની છે, અથવા પિતા છે—તો તે વ્યકિત અંગે આ જન્મમાં તેણે કઈ રીતે વિચાર કરવો ?, તે વ્યકિત વિષે પૂર્વસ્મરણને સુદઢ કરીને તેની પ્રત્યે તે પ્રકારન ભાવ ધારણ કરવા અને વ્યવહાર આચરવેશ કે તે સ્મરણને મનમાં એમ ને એમ સમાવી દેવું અને જરા પણ આગળ ન વધવું ? આવી પરિસ્થિતિમાં એ સ્મરણને જરા પણ ઉત્તેજન ન આપવું અને ઊગ્યું એવું જ દબાવી દેવું—એમાં જ આપણું, તે વ્યકિતનું અને બંને સાથે સંબંધ ધરાવતા સમાજનું શ્રેય છે. પૂર્વજન્મના એવા કોઈ સંબંધના બન્નેના મૃત્યુ સાથે અન્ત આવી ગયો છે અને તે સગપણ સંબંધને અદ્યતન જીવન સાથે કશે પણ સંબંધ નથી એમ સુદઢપણે સ્વીકારવું, વર્તવું અને વિચારવું ઉચિત છે. આ અન્યથા વર્તનાર અને વિચારનાર પોતાના ચાલુ જીવનમાં નવી ગુંચે અને કર્તવ્યધર્મને લગતી નવી અથડામણેા પેદા કરે છે અને બન્ને પક્ષ માટે અનિચ્છનીય અને કદિ કદિ વૈમનસ્યયુકત વાતાવરણ ઊભું કરે છે. આ મુદા ઉપર જ થોડા દિવસ પહેલાં આચાર્ય રજનીશ સાથે ચર્ચા કરવાનો પ્રસંગ ઊભા થયા હતા. તેમના પણ ઉપર મુજ બનો અભિપ્રાય હતા. પરમાનંદ Page #87 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૪-૬૭ પ્રબુદ્ધ જીવન જૈન પૂજાવિધિમાં અપેક્ષિત પાયાનું સંસ્કરણુ [ ઈતિહાસવેત્તા પંન્યાસ મુનિશ્રી કલ્યાણવિજયજીએ, જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાં આજે જે પ્રકારની જિનભૂતિની પૂજાને લગતી પદ્ધતિ પ્રચલિત છે તેનું, છેલ્લાં ૨૫૦૦ વર્ષના વિશાલ ફ્લકને લક્ષમાં લઈને, એક અભ્યાસપૂર્ણ ઐતિહાસિક સંશોધન કર્યું છે અને તે ‘જિનપૂજાવિધિ સંગ્રહ' એ નામથી તાજેતરમાં પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પુસ્તકના સંક્ષિપ્ત સાર જૈન વિદ્રાન શ્રી કસ્તૂરમલજી બાંઠિયાએ ‘શ્વેતાંબર જૈન કી પૂજાવિધિયોં કા ઈતિહાસ' એ મથાળા નીચે ‘શ્રમણ’ માસિકનાં ઑગસ્ટ તથા સપ્ટેમ્બરના અંકોમાં બે હતાથી પ્રગટ કર્યો છે. આ સમગ્ર સંશેધનનો સાર એ છે કે જિનમૂતિની ધ્યાનસ્થ યોગીની આકૃતિ અને કલ્પના સાથે જરા પણ બંધબેસતી ન આવે એવી પૂજાવિધિને લગતી કેટલીક પ્રક્રિયાઓ આજે પ્રચલિત છે; દાખલા તરીકે જિનમૂર્તિઓ ઉપર ચક્ષુ ટીલાં ચેાડવાં, તેનું નિત્ય સ્નાનવિલેપન તથા કેસરમૂજન કરવું, તેની ઉપર પુષ્પોના ઢગ ખડકવા, આંગી ચઢાવવી, શાભાશણગાર કરવા, આભૂષણા તેમ જ મુગટ કુંડલ પહેરાવવાં. મુનિશ્રી કલ્યાણવિજ્યજીના અભિપ્રાય મુજબ આ બધી જૈન મૂર્તિ પૂજામાં પેઠેલી વિકૃતિઓ છે, ભકિતભાવનો અતિરેક છે, વૈષ્ણવ સમાજ સાથેની દેખાદેખીનું પરિણામ છે અને લગભગ છેલ્લાં ૫૦૦ વર્ષ દરમિયાન આ વિકૃતિઓને-આ અતિરેકોના પ્રવેશ થયા છે. જિનમૂર્તિનું સ્વરૂપ તદૃન નિરાડંબરી અને એક ધ્યાનાવસ્થિત યોગીની આકૃતિને અનુરૂપ હોવું જોઈએ અને આ ધ્યેય સિદ્ધ કરવા માટે આજની મૂર્તિપૂજાની પદ્ધતિમાં પાયાના ફેરફારો થવા જોઈએ, પ્રચલિત વિકૃતિઓ અથવા તો અતિરેક દૂર થવા જોઈએ—આવા મુનિશ્રી કલ્યાણવિજયૂજીના જૈન સમાજને અનુરોધ છે. તેના અનુસંધાનમાં ઉપર જણાવેલ શ્રી કસ્તૂરમલજી બાંઠિયાના લેખને અન્તિમ ઉપસંહારાત્મક વિભાગ નીચે આપવામાં આવે છે. આ લખાણમાં કેટલાક જૈન પરિભાષાના શબ્દો આવે છે તેમ જ કેટલાંક એવા જ સાંપ્રદાયિક વિધાને છે કે જેઓ જૈન શ્વે. મૂ. સંપ્રદાયની મૂર્તિપૂજાવિધિથી પરિચિત ન હોય તેમના માટે તેનું હાર્દ પકઢાવું મુશ્કેલ બનવા સંભવ છે. એમ છતાં આજની મૂર્તિપૂજાવિધિમાં જે સુધારાઓ કરવાની જરૂર છે તેને પૂર્વકાળમાં પ્રચલિત પદ્ધતિનું સમર્થન છે અને એ સુધારાઓના અમલ કરવામાં આવે તે પછી જેમાં મૂળ રૂપ આજ સુધી લગભગ જળવાઈ રહ્યું છે એવી દિગંબર જૈન પૂજાપદ્ધતિ અને શ્વેતાંબર પૂજા પદ્ધતિ વચ્ચે કોઈ મહત્ત્વનું અંતર ન રહે એ ઈષ્ટ લાભ છે. આ દષ્ટિએ આ લેખનું ખાસ મહત્ત્વ છે અને તેથી આજના જૈન સમાજે તેમાં ચર્ચવામાં આવેલા મુદાઓ ઉપર ગંભીરપણે વિચાર કરવાની જરૂર છે. પ્રગતિલક્ષી વિચારકોને આ લખાણ અનેક રીતે માર્ગદર્શક બનશે એ આશયથી મૂળ હિંદી લખાણનો નીચે અનુવાદ આપવામાં આવે છે. શ્વેતાંબર જૈન મૂર્તિ ઉપર ચોડવામાં આવતાં ચક્ષુઓ અંગે થોડી વધારે સ્પષ્ટતા કરવાની જરૂર છે. મુનિશ્રી કલ્યાણવિજયજીના અભિપ્રાય અનુસાર દિગંબર જૈન મૂતિઓથી શ્વેતાંબર મૂતિઓને જુદી પાડવાની આ પ્રકારની પ્રથા આધુનિક છે; આગળના સમયમાં ‘ ચક્ષુઓ ચાઢવામાં આવતાં નહોતાં, પણ કોરવામાં આવતાં હતાં. મૂર્તિ ઉપર આ ચક્ષુઓ ચોડવાની પ્રથાએ જૈન મૂતિના સ્વરૂપને ભારે હાનિ કરી છે; તેનું યૌગિક આસન અને ઉંઘાડી દેખાતી આંખાઆ બન્ને સ્પષ્ટપણે પરસ્પરવિરોધી છે. જૈન મૂર્તિનું સ્વરૂપ ધ્યાનસ્થ યોગીનું છે, તેથી તેની આંખો કાંતો બંધ અથવા તે અર્ધનિમિલિત • અડધી ઉઘાડી હોવી જોઈએ અને એમ બને તો જ પ્રશમરસનિમગ્ન’દષ્ટિ યુગ્મપ્રસન્ન' આવું જિનમૂતિની આંખોનું શાસ્ત્રાકારોએ ૫૫ કરેલું વર્ણન સાર્થક બને. આજે તા ચાડેલી આંખાના કારણે જિનમૂર્તિ આપણી સામે ટગરટગર જોતી હોય એમ લાગે છે. જૂની મૂર્તિએની કરવામાં આવેલી આ દુર્દશા જયાં ટાળવી શકય હોય ત્યાં ટાળવી ઘટે છે અને નવી મૂતિઓને આ દુર્દશાનો ભાગ બનતી અટકાવવી ઘટે છે. ભગવાન બુદ્ધની મૂતિની સરખામણીમાં સામાન્ય જનતાને જૈન તીર્થંકરની મૂર્તિ ઓછી આકર્ષક લાગે છે તેનું ખરૂં કારણ આ છે. જૈન શ્વે. મૂ. સંપ્રદાયના આગેવાન આચાર્યને તેમ જ જૈન મંદિરના સંચાલકોને આ બાબત ગંભીરપણે ધ્યાનમાં લેવા અનુરોધ છે. ઉપર જણાવ્યા મુજબ કોરેલાં ચક્ષુઓવાળી મૂર્તિ બનાવીને થાડા સમય પહેલાં વિલેપારલે ખાતે બંધાવવામાં આવેલા નવા જિન મંદિરમાં એક બાજુએ તે મૂર્તિને પ્રતિષ્ઠિત કરવાની શ્રી રતિલાલ મણિલાલ નાણાવટીએ પહેલ કરી છે, જે માટે તેમને ધન્યવાદ ઘટે છે અને જેનું અન્યત્ર અનુસરણ થવું ઘટે છે. પરમનંદ ] 9 આભરણિવિધ અને ચક્ષુમુગલ શાસ્ત્રમાં અવસ્થા—વિશેષ દેખાડવા માટે જિનમૂતિને આભરણ પહેરાવવાનું વિધાન છે. દેવેા દ્વારા સિદ્ધાયતનમાં કરવામાં આવેલી જિનપૂજામાં આભરણ ચઢાવવાના ઉલ્લેખ છે, પરન્તુ આજકાલ તો આ પ્રવૃત્તિ સીમાતીત બની ગઈ છે. માત્ર પ્રક્ષાલન કરવાના વખતે જ મૂતિ ઉપરથી આભરણ ઉતારવામાં આવે છે અને પ્રક્ષાલન પૂરું થતાં વેંત આભરણા પહેરાવવામાં આવે છે. આને લીધે મંદિરોમાં ચારીઓ થાય છે. કંદ કદિ મૂર્તિઓ ખંડિત પણ થાય છે. કહેવાતા ભકતાને આ બાબતનું કોઈ દુ:ખ થતું નથી અને આ અતિપ્રવૃત્તિનું નિયંત્રણ કરવાની નથી કોઈને ચિન્તા થતી. રાયપસેણઈ વગેરે સૂત્રાકત પૂજાવિધાનામાં વજ્રયુગલ પહેરાવવાનું વિધાન આવે છે. આ સૂત્રોક્ત વિધાનને પાછળના આચાર્યોએ ગાથાઓમાં વણી લઈને સત્તારભેદી પૂજાની વિધિ તૈયાર કરી છે, પરન્તુ આ ગાથાઓ ‘શાહવિધિની ટીકા’માંથી ઉદ્ધૃત કરતી વખતે ‘વયુગલ’ના સ્થાનમાં ‘ચક્ષુયુગલ’અસાવધાનીથી લખાઈ ગયું છે. આ પરિવર્તન શ્રાદ્ધવિધિકારનું છે. તેને મુનિશ્રી ક્લ્યાણવિજયજી અનાગમિક આગમ વિરોધી—જણાવે છે. આ કોઈ લેખકની ભૂલનું પરિણામ છે અને તેનું ગીતાર્થોનું દ્નારા સંશાધન થવું ઘટે છે. મુનિશ્રી કલ્યાણવિજયજીનું આ સંબંધમાં કહેવું છે કે મૂળ ‘વત્થે જુગલ’ના સ્થાનમાં ‘ચકખુજીગલ’ થયું છે એ તે નિશ્ચિત છે. આ ભૂલ કોના હાથે થઈ તેને નિર્ણય કરવાનું અશકય છે. પણ અમારું તો અનુમાન છે કે આ ભૂલના પરિણામે આપણી શ્વેતાંબરપરંપરામાં પ્રતિષ્ઠિત પ્રતિમાઓ ઉપર પછીના સમયથી ચક્ષુએ ચડવાની પદ્ધતિ નીકળી હશે. આ અમારું અનુમાન સત્ય હોય ત ચક્ષુઓ ચોડવાની પ્રવૃત્તિ સંબોધ પ્રકરણ કે જેમાં ‘વત્કૃપુ ગલ’ન પાઠ છે. ત્યાર પછીની અને ‘શ્રાદ્ધવિધિ કૌમુદી’ કે જેમાં ‘ચકખુ યુગલના પાઠ છે તેની રચના એટલે કે સં. ૧૫૦૬ પહેલાંની છે. આભરણ અને આંગી રાજ્યાવસ્થાની પ્રદર્શક છે. ભગવાનની મૂર્તિ ઉપર આભરણ અને આંગી ચઢાવીને રાજયાવસ્થાનું પ્રદર્શન ઉત્સવે અથવા પર્વના દિવસેામાં શેશભા આપી શકે છે, પણ દર્શનાર્થીઓમાં આવી આંગી કોઈ પણ કાળે વૈરાગ્યભાવ ઉત્પન્ન કરી શકતાં નથી. ચૈત્યવન્દન કરવાવાળા પિંડસ્થ, પદસ્થ અને રૂપરહિતત્ત્વ—આ ત્રણ અવસ્થાઓની ભાવના ક્યા પ્રકારે કરી શકે? આંગી તથા આભૂષણોની નીચે ઢંકાયલા ભગવાનને જોઈને ‘પદસ્થ અવસ્થા’ અથવા ‘રૂપરહિત અવસ્થા’ના ચિન્તનને અવકાશ જ રહેતા નથી. પરન્તુ ‘પિડાવસ્થા’ના ત્રણ પ્રકારોમાં ‘બાલ્યાવસ્થા’ અને ‘શ્રમણાવસ્થાના'ની ભાવનાને પણ Page #88 -------------------------------------------------------------------------- ________________ . ૫૬ પ્રભુ સ્થાન મળતું નથી. માત્ર ‘રાજયાવસ્થા’ની ભાવનાનું ચિંતન કરીને અટકી જવું પડે છે જયારે આપણા શાસ્ત્રકારો હ ંમેશા ત્રણે અવસ્થાની ભાવના કરવાનો ઉપદેશ કરે છે. આ ત્રણ અવસ્થાના પર્યાય નામ ક્રમશ: છાસ્થાવસ્થા, કેવલિત્વાવસ્થા તથા મુકતાવસ્થા છે. ચૈત્યવન્દન મહાભાષ્યમાં આ સંબંધમાં જણાવવામાં આવ્યું છે કે: “આ રીતે જિનબિમ્બ ઉપર નિશ્ચિલ દષ્ટિ કરીને શુભપરિણામી મનુષ્ય ચૈત્યવન્દન કરતી વખતે ભગવાનની ઉકત ત્રણ અવસ્થાઆનું સારી રીતે ચિન્તન કરવું જોઈએ.” આ અવસ્થાઓની ભાવનાનું સાધન પૂર્વકાલીન પરિકરવાળી મૂર્તિઓમાં હતું. પરન્તુ સ્નાન - વિલેપનની પદ્ધતિએ પરિકરને હઠાવી દીધું અને તેમ થતાં પ્રાતિહાર્ય ઋદ્ધિનું દર્શન પણ ચાલી ગયું અને પદસ્થભાવના સમાપ્ત થઈ ગઈ. શ્રમણાવસ્થાસૂચક નિકેશ મસ્તક પણ સદાકાળ મુગટવડે ઢંકાયેલું રહેવા લાગ્યું અને મેઢુ પણ કુંડલાદિ વડે અલંકૃત રહેવા લાગ્યું. પરિણામે દર્શનાર્થી સામે માત્ર રાજયાવસ્થાને આકાર રહી ગયો, સિદ્ધાકારના બે આકારમાંથી પહેલી પર્યંકાસન પ્રતિમા જ શ્વેતાંબર મંદિરોમાં હોય છે. પરન્તુ સદા આંગી વડે ઢંકાયેલી રહેતી. મૂલનાયકજીની પ્રતિમાની અમૂર્તત્ત્વાવસ્થા દષ્ટિગોચર થતી નથી અને તેની ભાવનાનું પ્રતીક પણ તિરોહિત થઈ જાય છે. પૂર્વકાળની પૂજાપદ્ધતિ અતિ સુગમ અને સુખસાધ્ય હતી. જયારથી સર્વોપચારી પૂજાનો પ્રચાર વધ્યો, ત્યારથી તે શ્રમસાધ્ય તથા વ્યયસાધ્ય માત્ર નહિ, પણ નિષ્પ્રાણ જેવી બની ગઈ છે. પહેલાંની પદ્ધતિ વિશેષ પરિણામજનક હતી; પરન્તુ ચૌદમી સદીથી નિત્ય સ્નાનવિલેપનના પ્રચાર બાદ તેમાંથી પ્રાણતત્ત્વ ઘટતું ગયું અને સોળમી સદી સુધીમાં તેમાં અનેક અનિષ્ટ પરિણામો ઉત્પન થવા પામ્યા, જેમાં સૌથી વધારે અનિષ્ટ પરિણામ થયું મૂર્તિપૂજાવિરોધી સંપ્રદાયના ઉદ્ભવ. મૂર્તિપૂજા -નિમિત્તક સામાન્ય હિંસાના વિષય અંગે આચાર્ય હરિભદ્રસૂરિના સમયમાં ઉહાપોહ થયા હતા. તેને શ્રુતધર આચાર્યશ્રીને કુવાના દષ્ટાંતદ્નારા ઉત્તર દેવા પડયા હતા. તાત્કાલિક વિરોધી સ્થિતિના સમાધાન માટે આચાર્યશ્રીને જિનપૂજાના વિષયમાં સૌથી વધારે લખવું પડયું હતું, અને પરિણામે મૂર્તિપૂજા સામેના વિરોધથી મૂર્તિપૂજાને તત્કાળ કોઈ ખાસ હાનિ પહોંચી નહોતી. વિક્રમની તેરમી સદીમાં અંચલગચ્છીય આચાર્યોએ ફળ, નૈવેદ્ય, ધાન્ય તથા દીપક પૂજાનો વિરોધ કર્યો હતો. તેનું પરિણામ પણ શૂન્યમાં આવ્યું હતું. પરન્તુ સર્વ પ્રતિમાઓના નિત્યસ્નાનવિલાપનની પતિ દાખલ થવા બાદ આ વિષયની અતિ પ્રવૃત્તિઓના કારણે લેાકમાનસમાં વિપરીત ભાવનાઓ તીવ્રથી વધીને તીવ્રતર થતી ગઈ, કારણ કે ‘ઉપયોગા ધર્મલક્ષણમ'ની અવહેલના અધિકતમ થતી રહી. આ વિરોધ લેાંકાશાહના નામ ઉપર નોંધાયા. આમ કહેવાનું કારણ એ છે કે લાંકાશાહ કોઈ પ્રસિદ્ધ વકતા તેમ જ નામાંકિત વિદ્રાન નહાતા. ઉપલબ્ધ પ્રમાણેાથી એમ જ સિદ્ધ થાય છે કે તેઓ માત્ર શાસ્ત્ર-લેખક—વ્યવસાયી હતા. પરન્તુ સાધારણ જનતાને અધિક ભાગ ધનવાનોની પૂજા–વિષયક અતિપ્રવૃત્તિઓના કારણે ત્રાસી ઊઠયા હતા અને લાંકાશાહદ્વારા તેમની આંતરિક વિરોધભાવનાનો વિસ્ફોટ થયો હતો. બારમી સદીમાં ‘નિત્ય સ્નાન -વિલેપન’ નું જે દેશવ્યાપી આંદોલન ઊઠયું તેનું આ સૌથી વધારે અનિષ્ટ પરિણામ નિપજ્યું હતું. પરન્તુ મૂર્તિપૂજક વર્ગ આમ છતાં પણ એ કાળે ચેત્યો નહિ અને આજે પણ હજુ ચેત્યો નથી. નવપદ - આરાધના, ઉપધાન, વર્ષીતપ વગેરે વગેરે અનેક રૂપોમાં આ પ્રવૃત્તિઓ ધર્મનું અનિવાર્ય આવશ્યક અંગ બની ગઈ તેમ જ બનતી જતી રહી છે, અને લોકમાનસને ક્ષુબ્ધ બનાવી રહી છે. સોળમી સદીમાં મુસલમાની તથા ઈસાઈ પ્રોટેસ્ટન્ટ ધમે મૂર્તિપૂજાવિરોધી પ્રેરણાને વેગ આપીને મુખર બનાવી તેા આજ કાલ રશિયાના સામ્યવાદ આથી પણ વધારે પ્રમાણમાં મૂર્તિવિરોધને પ્રેરિત કરી રહેલ છે. જીવન તા. ૧૬-૪-૬૭ આપણી સરકારની અર્થ તેમ જ ધર્મનીતિ પણ આડંબરી પ્રદર્શનપછી ભલે તે સામાજિક, રાજકીય અથવા તો ધાર્મિક હાય—આ સર્વ પ્રદર્શનો વિરૂદ્ધ લાકોને ઉશ્કેરી રહી છે, કારણ કે જીવનનિર્વાહ કઠિરતરથી કઠિનતમ થઈ રહ્યો છે. ભૂખે ભજન ન હો હિં ગોપાલા’ની ભાવના આજે જોર પકડી રહી છે. ભગવાન બુદ્ધે ભૂખ્યાની ભૂખ મટાડીને ધર્મના ઉપદેશ આપ્યો તો સંસારમાં બૌદ્ધધર્મીઓ જૈનો કરતાં કેટલા બધા વધી ગયા, જે કે મહાવીરને માનવાવાળા રાજાએ જેટલા મળ્યા હતા તેટલા બુદ્ધને મળ્યા નહોતા. આજે પણ આપણામાં એ દષ્ટિકોણ પેદા થયા નથી કે જૈનધર્મી કોઈ ભૂખ્યો ન રહે. આમ જયાં છે ત્યાં અન્ય લોકો પ્રત્યે કરુણાવૃત્તિ દાખવવાનું તો પૂછવું જ શું? આપણા ધાર્મિક આડમ્બરી ઉત્સવો પણ એ જ પ્રકારના સ્વર્ગના પરવાનારૂપ બની ગયા છે કે જેમ મધ્ય યુગમાં ખ્રિસ્તી લોકો પાપને મોં માંગી ભેટ આપીને પોતા માટે સ્વર્ગના પરવાના લખાવી લેતા હતા. ફરક એટલા જ છે કે આ ધન આપણાં મંદિરોના ભંડારની વૃદ્ધિ કરે છે. પહેલાના ચૈત્યવાસીઓ માફક આપણા સાધુઓ જો કે, કોઈ સંપત્તિના માલીક હોતા નથી, એમ છતાં પણ, આ સંચિત ધનના ખર્ચ કરવામાં નિર્ણાયક મત આજે પણ ધર્માચાર્યોને જ હોય છે. આવી સ્થિતિ લાંબો સમય ચાલી ન જ શકે. સમય જતાં જૈન મુનિ અને જૈન ગૃહસ્થ ચેતી જાય એવી કામના છે. Y જો કે આ લેખની પ્રેરણા તથા સામગ્રી અધિકાંશમાં મુનિશ્રી ક્લ્યાણવિજયજીનું સઘ–પ્રકાશિત પુસ્તક શ્રી. જિનપૂજાવિધિસંગ્રહમાંથી લેવામાં આવી છે, પરન્તુ આ લેખ માટે લેખક જ સંપૂર્ણપણે જવાબદાર છે, અન્ય કોઈ નહિ. મુનિશ્રીના અભિપ્રાયને વ્યકત કરવામાં જે કાંઈ ભૂલચૂક અને પ્રમાદ થયો હાય તો તે માટે મુનિશ્રીના હું ક્ષમાપ્રાર્થી છું. અનુવાદક: પરમાનંદ મન રે... (ગાન) મન રે, તારૂ ગૂંજન તે શા રાગે? આવડે એ તે! લાગતા ઓછા નિતનવા સૂર માંગે ..........મન આલાપ તારા આજ અધૂરા, બીનતારે ઝણકાર ન પૂરા, સાય અધીરા મન, તને સહુ સૂર પુરાણા લાગે; આવડે એ તે લાગતા ઓછા નિતનવા સૂર માંગે !.........મન ચંચલ તારી ચાલ નિરાળી, કોઈ તાને એકતાલ ન ભાળી, ઝૂલતી યે ઝીલાનું જાગે; સ્પંદન આવડે એ તો નિતનવા ઓછા માંગે ..........મન ગીતા પરીખ દીક એવું લાગતા સૂર મૂળ હિંદી શ્રી કસ્તુરમલ બાંડિયા વિષયસૂચિ કરુણાનું અમૃત આગમવાણી ચૂંટણી પક્ષના બે મહિના બિહારની પ્રજાની વહારે ધા ! ગારક્ષાના પ્રશ્નની જટિલતા રાષ્ટ્રપતિપદના ઉમેદવાર સ્વામી સત્યભકતના પરિચય પુનર્જન્મની માન્યતા અંગે વિચારણા જૈન પૂજાવિધિમાં અપેક્ષિત પાયાનું સંસ્કરણ મન રે... (કાવ્ય) મહાપ્રસ્થાનના પથ ૫૨-૨૪ આત્માનું આત્મા સાથે મિલન પૃષ્ઠ ઉમાશંકર જોષી ૨૪૭ ૨૪૮ ચીમનલાલ ચકુભાઈ શાહ ૨૪૯ મુનિયાવિન્યજી ૨૫૦ નવલભાઈ શાહ પરમાનંદ ૨૫૧ પર કાકા કાલેલકર ૫૫ કસ્તૂરમલ બાંર્ડિયા ગીતા પરીખ ૨૫૬ પ્રબોધકુમાર સંન્યાલ ૨૫૭ કિશાર ૨૫૯ ૨૫૪ Page #89 -------------------------------------------------------------------------- ________________ તા.૧૯-૪-૧૭ પ્રભુજ જીવન ૨૫૭ મહાપ્રસ્થાનના પથ પર–૨૪ પહાડી પ્રદેશને વરસાદ, જેતજોતામાં તે આકાશ હલકું | થેડીવાર પછી પેંડા અને ચણાનું શાક લાવીને હું ઊભે થઈ ગયું, શૂન્ય મને હું ધીરે ધીરે ચાલતું હતું. વરસાદ બંધ રહ્યો. રહ્યો ત્યાં રાણીએ કહ્યું, “મારા હાથમાં આપે. દિદિમાં જપમાં વાવાઝોડું અટકી ગયું. આકાશ રાખું થઈ ગયું. રસ્તામાં આવતો બેઠાં છે.” યુલ ઓળંગીને દક્ષિણ દિશા તરફ ચાલ્યા. ઘડીવારમાં નમતા બપ મેં એના હાથમાં ખાવાનું આપ્યું. એણે હસતાં કહ્યું “મેની થેંકસ.” , રને મ્યાન તડકો ફરી પાછો નિર્લજજની જેમ દેખાવા લાગ્યું. બીજા બે માઈલ ચાલતાં ચાલતાં સાંજને વખતે અમે એક ધર્મ બીજે દિવસે આઠ વાગે દ્વારીહાટ નામના નાના પહાડી શહેર શાળામાં આવી પહોંચ્યાં. સ્થાનિક શેડા હિન્દુસ્તાની ગૃહસ્થ આગળથી અમે પસાર થયા. બે તરફ બે રસ્તા હતા. એક આલમેડા એક દુકાનમાં બેસીને વાતો કરતા હતા. બંગાળીઓને જોઈ તેઓ તરફ જતા હતા, ને બીજો જ હતો રાણીખેત. મેં રાણીખેતને આગળ અાવ્યા, ને અમારી જોડે વાત કરવી શરૂ કરી. એમણે કહ્યું માર્ગ લીધે. પાસે જ ભૈરવનું એક પ્રાચીન મંદિર હતું. મંદિરની કે સામેની ધર્મશાળા રહેવાલાયક નથી ને પછી ત્યાંની એક શાળામાં પાછળ એક વિશાળ મેદાન હતું, ને મેદાનના ઊંચાનીચા પ્રદેશની એમણે અમારે રહેવાની વ્યવસ્થા કરી દીધી. નિશાળ જોઈને થયું વચ્ચે પહાડી ગામ હતું. રસ્તે ધીમે ધીમે નીચે ઊતરતો હતે. આટલા કે આસપાસમાં ગામ હોવું જોઈએ. પંડિતજી આવ્યા, ને એની - દિવસ પછી આજે શ્રમજીવી સ્ત્રી–પુરુષ જોવા મળ્યાં. કોઈના જોડે થેડા વિદ્યાર્થીઓ આવ્યા. તેમણે આવીને દેશના રાજકારણ માથા પર લાકડાંની મારી હતી, કોઈએ ઘાસને ગાંસડો વિશે અનેક પ્રશ્નો અમને પૂછયા. કેંગ્રેસની સ્થિતિ કેવી છે, મહા માથે ચઢાવ્યો હતો, તે કોઈએ ઘઉંની ગુણ પીઠપર લીધી હતી. ભાજી કયારે છૂટશે, હજી ધરપકડો થાય છે કે નહિ, વગેરે પ્રશ્ન કોઈ ઘેડાની પીઠ પર ચીજવરનું લાદીને ચાલતા હતા. અમારા દિલમાં પરથી એમને ઉત્સાહ અને આગ્રહ જોઈને હું આશ્ચર્યચકિત બને. બધા મળીને પાંચ ઘડાઓ હતા. ચાર ઘેડાની પીઠ પર યાત્રીઓ સાંભળવામાં આવ્યું કે કયારેક કયારેક આલમડાથી એમની પાસે હતા, ને એકની પીઠ પર સરસામાન હતું. એકની પાછળ એક દેશભરના ખબરે આવે છે. અંગ્રેજી રાજ્ય પ્રત્યેની એમની ધૃણા એમ ઘોડાએ ખટાખટ અવાજ કરતા ધૂળ ઉડાડતા ચાલતા હતા. એમણે સારી રીતે વ્યકત કરી. ઘોડા ઉપર જે જાતને સાજસરંજામ હતો, ને તેમાંના એક ઉપર * નિશાળના ઝરૂખામાં અમારો સામાન અમે મૂક્યા. ઝરૂખાની ડોશી જે હાસ્યાસ્પદ રીતે બેઠી હતી તે જોઈને મને થયું કે ઘોડા પાસે જ થોડાં ફ_લ ઝાડ હતાં, પાસે છોકરાંઓને રમવા માટે ખુલ્લી પર બેસવા જે શરમજનક વ્યાપાર આ દુનિયામાં બીજો કોઈ જમીન હતી, ને પશ્ચિમ તરફ એક લાકડાનું કારખાનું હતું. ઝરૂ નથી. ડોશી તરફ જોઈને રાણી પિતાનું હસવું ખાળી શકતી નહોતી. ખાની એક તરફ અમે ચૌદે જણાંએ આશરે લીધે. હજી કપડાં ને આજે તડકો ઘણે ત્રાસદાયક લાગતા હતા. ગરમીથી બધા બિસ્તરા બધામાંથી પાણી ટપકતું હતું. એટલું નસીબ કે રસ્તા થાકી ગયા હતા. પળે પળે ગળું સૂકાતું હતું. નહોતું ઝરણું કે { "પરના પવનથી કપડાં થોડાં સૂકાયાં હતાં. સાંજનું અંધારું ઘેરૂ થવા નહોતું પાસે કોઈ જળાશય. કયાંય પાણીનું નામનિશાન નહોતું. લાગ્યું, બે ત્રણ ફાનસ સળગાવ્યાં. યાત્રીઓના સમૂહમાં રાણી કાલથી રીતસરને પાણીને ત્રાસ શરૂ થયો હતો. સૂકો, બેડ, ઝાડપાન અને દિદિમાં બિચારાં કંટાળ્યાં. આજે ઘણા દિવસ પછી ઝાળા વિનાને પહાડ હતું. કયાંય છાયા નહોતી. ગરમ પવનની જોડે ચારેમાંથી કાગળ ને કઇમ બહાર કાઢી નોંધ લખવા બે, કેટલા માર્ગો તરફથી પૂળ ઉડતી હતી, અને એથી વાતાવરણ મેડાં થઈ ગયું હતું. કેટલીયે ઘટનાઓ, કેટલાં સંસ્મરણે જીવનબહારની વાતો લખી પાણી ! પાણી ! પાણી વગર અમે હેરાન પરેશાન થઈ ગયા : શકાય, પણ એની સર્વોત્તમ ક્ષણનાં દુ:ખ અને આનંદને ભાષામાં હતા. અનેક પ્રકારનું દુ:ખ સહન કર્યું હતું, પણ પાણીનું દુ:ખ ઉતારવાં એ બહુ કઠણ કામ છે. કલમ લઈને ઝરૂખાને એક ખૂણે તે આ પહેલવહેલું જ હતું. જો કોઈ એકાદ લોટો મને પાણી હું બેઠો છે ખરો, પણ મને પહેલવહેલા આ જ વિચાર આવ્યા. આપે તે આ ઝોળે ને કામળે એને આપી દઉં એમ મને મનમાં થયું શું લખું? લખું તે કેટલી વાત જણાવી શકું? થયું. ચાતકની જેમ તરસથી ઉત્કંઠિત થઈ ચારે બાજુ પાણી માટે - સાંજ પડી, પણ એક લીટી પણ કાગળમાં લખાઈ નહીં. નજર નાખતો હતો પણ કયાંય પાણી નજરે ચઢતું નહોતું. દશ હવે તે માટે રાંધવું પડશે. ચૌધરી સાહેબ મારા હાથની રઈ જમવાના માઈલ સુધી આ પ્રાણીને ત્રાસ હતો. હતા. ઝરૂખાને વટીને આવતી વખતે આજે સાંજે વળી પાછું પેલું લગભગ બાર વાગે એક બે માળની ચટ્ટીમાં આવી પહોંચ્યો. ચિત્તને ચમત્કારિક લાગે એવું દષ્ય જોયું. જપ પૂરો કરીને નિર્વાક ત્યાંથી દૂર પહાડની ઉપર રાણીખેત શહેર અસ્પષ્ટરૂપે દેખાતું હતું. દષ્ટિથી જોતી રાણી બેઠી હતી. એના હાથમાં રૂદ્રાક્ષની માળા હતી. ચટ્ટીમાં પહોંચતાં જ પાણીને માટે મેં દોડધામ કરી મૂકી, પાસે જ ખેતીની જ ન હતી. તે ઓળંગીને જો નીચે ઊતરીએ તે એક ઝરણું ફાનસના અજવાળામાં એણે મારી સામે જોયું. પ્રસન્ન લાંબી આંખે. એ આંખેમાં સ્વપ્ન અને તંદ્રા હતાં. એ આંખે અડધી મચેલી હતી. હોય એમ લાગતું હતું. પણ થોડો આરામ લીધા વિના મારાથી ચલાય જે નારીને હું રસ્તા પર જોઉં છું, જેને ઘેડા ઉપર બેઠેલી જોઉં છું, એમ હતું નહીં. એટલે એક દુકાનમાં ગયો ને અંદર જઈને બેઠો. જેનું ખિલખિલાટ હાસ્ય, કંઠકલરવ, ને પ્રાણના ચાંચલ્યથી આખા રસ્તે મારી ચાલવાની શકિત જાણે ખૂટી ગઈ હતી. માત્ર બેચાર જણ જ સચકિત અને મુખર બની ઊઠે છે, તે આ માયાવી ગિની નથી. આવ્યા હતા. ને ચૌધરી સાહેબ તથા દિદિમાના માણસો આવ્યા હતા. આ તે એની સદંતર પરિવર્તિત પ્રતિકૃતિ છે. દેહથી પર એવે રાણી દૂર બેઠી બેઠી મારી અવસ્થા ધ્યાનથી જોતી હતી. કોઈ કોઈક ઠેકાણે એનું મન ગયું હતું. તેથી એ મને ઓળખી શકી નહિ. કાંઈ બોલતું નહોતું. એવામાં જમીન પર જાતજાતને ત્યાં સામાન પડ * એની આંખ પર આંખ ઠેરવીને હું ઊભું હતું, પણ મારું મસ્તક હતા, એમાં મને કાંઈ ચકચકતું દેખાયું. મેં એને ઊંચક્યું તે એક 'ઢળી પડયું. મોઢું ફેરવીને પેલી તરફ જઈને મેં દીદીમાને કહ્યું, “તમારે તાંબાનું પતરું હતું. તેના પર લક્ષ્મીનાં બે ચરણ કર્યા હતા. તરત જ માટે કંઈ લઈ આવવું છે?” મેં ઊઠીને એ તાંબાનું પતરું રાણીને ભેટ આપ્યું. લક્ષમીનાં ચરણદિદિમાએ કહ્યું, “હા, ભાઈ. દુકાનમાં તે ચણાનું શાક ને પેંડા ચિહ્ન જોઈને એણે આદરથી એ પતરૂં લઈને પેતાની પાસે રાખ્યું. મળે છે, તે એ જ લઈ આવે. આ લે પૈસા. આ દેશમાં તે પેંડા આમ સામાન્ય વસ્તુ અત્યારે અસામાન્ય બની ગઈ. લીધા સીવાય છૂટ નથી.” બહુ મહેનતે પાણી ભેગું કરીને તરસ છીપાવી.દિદિમા આવી ને Page #90 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૪-૬૭ તેની પાસે વિજ્યાદિદિ રડતી રડતી આવી. થયું છે શું? ખબર પડી હતી તે મારી પાસે આવી પહોંચી. આવતાં જ હસતાં હસતાં એણે કે એને પગને તળિયે પત્થરની કરચ વાગી હતી અને એને ઘણી 0 2 2 થી 'કહ્યું “આ વખતે એ લોકો ખુબ ફ્લાયા છે, એ લોકો તે માને છે કે તમે ઘણા, પાછળ છે. ઓ! તમે તો હાંફે છે ને? પણ ઊભા પીડા થતી હતી, એ ચાલી શકે એમ નહોતું. વિજ્યાદિદિ પૂર્વ રહેવાથી કંઈ વળવાનું નથી, ચાલે. જોયુંને ? આ વખતે મને કે બંગાળની ભાષામાં વિલાપ કરતી હતી. રાંધવાની તૈયારી કરવામાં સરસ ઘેડે મળ્યો છે તે? મને એમ થાય છે કે એને ઘેર લઈ જાઉં.” અમે સી પડયાં. એક નિસાસે નાખીને તે ફરી બોલી, છેવટને રસ્તે ખુબ આનંદથી - બપોર નમવા આવ્યા એટલે ફરી યાત્રા શરૂ કરી. વિજયા કાપ્યો એ કદી નહિ ભૂલાય.” દિદિની દશા જોઈને રાણીએ પિતાને ઘોડો એને આપી દીધો. આજે ચાલતાં ચાલતાં એણે ફરી પાછું કહ્યું, “પગમાં હવે જરાય દુ:ખતું નથી. આટલે રસતો તે હું સહેલાઈથી ચાલી શકત. પણ તે રાણીએ પહેલવહેલી પદયાત્રા શરૂ કરી. એના પગમાં જે દર્દ હતું, પછી તમારી જોડે વાત થઈ શકત નહીં. સારે નસીબે ઘોડો મળી ગયું.” તે સામાન્ય હતું. એટલે બાકી રહે તે એ ગમે તેમ કરીને કાપી શકે એમ હતું. આટલા દિવસ એણે પગમાં ચંપલ પહેર્યા હતાં. હવે બપોરને તડકો નરમ પડતે હતે. ચીડવૃક્ષોનાં ઘનજંગલની અંદર તેને ઘોડો ચાલતો હતો. ચારે તરફ એક પ્રકારની પ્રશાંત નીરએણે પાછા કેનવાસના સફેદ બૂટ પહેર્યા. રસ્તે આ વખતે થોડો થોડો વર્ત હતી. કયારેક ક્યારેક પવન વાતે હતે. એ પવન અરણ્યને ઉત- ન હતો, એટલે ચાલવામાં કોઈ મુશ્કેલી નહોતી. આજે સવા- મર્મરધ્વનિ નહોતે, એ ચીડવનને દીર્ધ નિશ્વાસ હતો. એમાં સ્પષ્ટ રથી જ એની જોડે વાતચીતને કાંઈ યોગ ખાતે નહોતે, કારણ વેદનાની ઝલક હતી. અમારી આ અસ્થાયી મૈત્રી તરફ નજર ડાબાજમણી એની પર આંખને પહેરો હતા. ફોઈ કશું બોલ્યા વિના નાંખીને કાળદેવતા જાણે કરુણ નિશ્વાસ નાખતા હતા. આજે સવાર થીજ ક્ષણે ક્ષણે એક પ્રકારને વિદાય સૂર સંભળાતા હતા. અમે એની ચોકી કરતી હતી. હવે એની પર હુકમ નહોતે, માત્ર પહેરો જ પરસ્પરના હૃદયને સ્પર્શ કરી શક્યા હતા, અને વિચ્છિન્ન કરવાને હતો. રાણી પણ જાણે કશું જ નથી એમ વાત કરતી કરતી એની વખત અાવી પહોંચ્યું હતું. અમારું મિલન સાહજિક હતું ને સહજ સંગીનીઓ જોડે ચાલતી હતી. મારી તરફ નજર કરવાને પણ એને રીતે અમે છૂટા પડવાને પ્રયત્ન કરતા હતા. એ વાતને સ્વીકાર અવકાશ નહોતે. હું બધું સમજ. હું પણ એની તરફ અખંડ કર્યા વિના છૂટકો નથી, કે અમારી વચ્ચે એક પ્રકારના સુસ્પષ્ટ મમ ત્વબેધનું બંધન સર્જાયું હતું અને આવનાર વિદાયને આભાસ તેને ઉદાસીનતા બતાવીને આગળ આગળ ચાલતા હતા, જાણે રાણીને આઘાત પહોંચાડતા હતા. અમને ખબર હતી કે અમારા આ પરિચયને ઓળખતો જ નથી, રાણી વળી કોણ? વિશેષ ઘનિષ્ટ દૂરની ઉત્તુંગ પર્વતમાળા, આ નદી, આ અરણ્યની ગામમાંથી થઈને ભાંગ્યાતૂટયે, વાંકોચૂકો રસ્તો હતો, ત્યાં હારમાળા કરતા હતા. જો પાછળ વિશ્વપ્રકૃતિની પટભૂમિ ન હોત તે, અમે એકબીજાને આટલી નિકટતાથી ઓળખી શકયાં એક જૂનાં પાટિયાનું નાળું વટાવીને લગભગ ચાર વાગે અમે ન હોત. એણે મૃદુકઠે કહ્યું, “તમારે માટે મેં અનેક ચોરી કરી છે, ગગારુમાં આવી પહોંચ્યા, ગગારુ એક જળાશયને તટે નાનું પહાડી પણ એને માટે મારા મનમાં જરાય ગ્લાનિ નથી. તમારી જોડે છેટલા શહેર છે. અમને પગપાળા જોઈને કેટલાક સ્થાનીય લોકો ઘોડા લઈને થોડા દિવસો વીત્યા તે મારા જીવનમાં આ જપમાળાના રૂદ્રાક્ષની જેમ હાજર થઈ ગયા. ઘડા જોઈને જ રાણી ટટ્ટાર થઈ ગઈ. એણે જડાયેલા રહેશે.” કહ્યું, “ આટલું તે ચાલી, સમજ્યાને દિદિમા, પણ પાછું પગનું અનુવાદક : મૂળ બંગાળી : દઈ ઉપડયું છે. સાચેસાચ મને શું થઈ ગયું છે?” ડૉ. ચંદ્રકાંત મહેતા પ્રબોધકુમાર સન્યાલ 'આ વખતે એક સફેદ રંગને તેજી ઘેડ એણે પસંદ કર્યો. રાણીખેત સુધીનું ભાડું ફકત એક રૂપિયા હતું. એની જોડે એક ઘોડાવાળ છોકરો જવાનો હતો. આ વખતે બહુ સરસ સવારીને ઘોડો વિશ્વકવિ રવીન્દ્રનાથ ઠાકોરને કોણ નથી ઓળખતું? “ગીતાં જલિ” કાવ્ય વિશે એમને નોબેલ પ્રાઈઝ' મળતાં એ વિશ્વ હતો. મને ઈશારાથી આગળ જવાનું કહીને એ ઘેડા પર બેઠી. વિખ્યાત વ્યકિત બની ચૂકેલા છે. " પછી સામે જ એક વિપુલ વિસ્તીર્ણ ચઢાણ હતું. જોતાંવેંત એમને મળવા માટે ગાંધીજીથી માંડીને સી. એફ. એન્ડ્રુઝ મને તે બીક લાગી. પણ આ આખરી ચઢાણ છે, ને આ આખરી સુધીના લોકો આવતા તે બીજી બાજુએ ક્સિાનથી માંડીને પટાપહાડ છે, ને આ પાર કર્યો કે આપણને મુકિત મળી ગઈ, એ જાણ્યું વાળા સુધીના લેકો આવતા. શાન્તિનિકેતન અને વિશ્વભારતી ત્યારે જરા સ્વસ્થતા અનુભવી. રસ્તાની ચૂડમાંથી છટશે એ વિચારે વિશ્વવિદ્યાલયે એમની નામના ચોમેર ફેલાવી દીધી હતી. આનંદ પ્રગટાવ્યો. હવે રસ્તાને અમારે વિદાય આપવી પડશે એથી એક વાર એક મેલાંઘેલાં, કપડાંવાળી, પાગલ જેવી બાઈ એમને મળવા આવી. પટાવાળાએ આ પછાત, ગંદી અને અછૂત દુ:ખ પણ થતું હતું. શા માટે આ આનંદ ને દુ:ખને હિંડોળે મને સ્ત્રીને કવિ પાસે ન જવા દીધી. એટલે પેલી બાઈએ એક વૃક્ષ નીચે, આનંદદાયક લાગતું હતું ? મને મળ્યું શું, ને હું ગુમાવીશ શું? બરાબર મહાલયની સામે જ મૂકામ નાખે. કવિતાની મસ્તીમાં હવે માત્ર સામાન્ય છ માઈલને રસ્તો હતે. થોડે દૂર આગળ કવિવર પિતાના મકાનની અગાસીમાં રહેલી રહ્યા હતા. પેલી બાઈ ગયો, તે ત્યાં જઈને જોઉં છું તે સમજાયું કે જરા મહેનત વધારે આ બધું ખૂબ ભકિતપૂર્વક જોતી હતી. પડે, પણ જો સીધેસીધા જઈએ તે રસ્તે ઘણે કે થઈ જાય. મેં . દરવાન કોઈ કારણે આમ તેમ આઘાપાછા થતાં જ પેલી ગાંડીએ તે તતડાવીને દોટ મૂકી અને દાદર મારફતે અગાસીમાં એ પ્રમાણે કર્યું. સખત ગરમીની કશી પરવા કર્યા વિના જે રીતે પહોંચી ગઈ. જેમ ભકતને ભગવાન મળતાં પ્રસન્ન થઈ ઊઠે છે ગળી દિવાલ પર ચઢે એ પ્રમાણે પર્વત પર ચઢયે ને અર્ધા કલાક તેમ આ ગાંડીને પોતાને ગિરિધારી મળતાં જ ભેટી પડી અને પછી પહાડના શિખર પર આવી પહોંચ્યો. બીજા યાત્રીઓને આ ભાવવિભોર બની ગઈ. આ સહૃદયીના મંગલ સ્પર્શથી કવિ ઉન્નત રસ્તાની ખબર નહોતી, એટલે એ લોકો ઘણા પાછળ રહી ગયા હતા. અવસ્થામાં મસ્ત બની ગયા. આનું નામ જ ચાલાકીથી રસ્તાની ચોરી કરવી. જે લોકો એમ માને કોઈએ પાછળથી રવીન્દ્રનાથને પૂએ, “ જ્યારે તમને એ બાઈ છે કે હું જ બધાની પાછળ છે, તેઓ છેવટે જોશે કે હું જ બધાથી ભેટી પડી ત્યારે એનાં મેલાં કપડાં, ગંદા વાળ અને સ્વચ્છ આગળ છું. રસ્તા પર એક મેટા પર્વત પર ઊભા રહીને મેં થોડો શરીરમાંથી બદબો આવી ન હતી ?” ત્યારે કવિવર ટાગેર અન્દર જવાબ સમય આરામ લીધો. મેં ધાર્યું હતું તેમજ થયું. રાણી એના સફેદ દીધે, “મને એ બધાની યાદ નથી. એ તો આત્માનું આત્મા સાથે તેજી ઘોડાને દોડાવતી આવતી હતી. મારે ખભે એક લાલરંગને મિલન હતું. સહૃદયતામાં આત્માની સુવાસ હોય છે. સૌન્દર્ય એ ટુવાલ હતા, તે ઊંચકીને ફરફરાવ્યો, એટલે એની દષ્ટિએ હું પડશે. સ્કૂલ વ નથી. એ તે આત્માની અમર કલા છે.” મેં લાલધજાનું સિગ્નલ આપી દીધું. ઘેડાને ખૂબ દોડાવતી દોડા* કિશોર * SSતા દાડા ; , માલિક: શ્રી મુંબઈ જન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ- ૩. મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ આત્માનું આત્મા સાથે મિલન Page #91 -------------------------------------------------------------------------- ________________ Regd. No. MH. 117 વાર્ષિક લવાજમ રૂા. ૭. 7) પોર प्रजुद्ध भुवन જીવન 'પ્રબુદ્ધ જૈન'તુ નવસસ્કરણ વર્ષ ૨૯ : અંક ૧ બઈ, મે ૧, ૧૯૬૭, સેમવાર આફ્રિકા માટે શિ’િગ ૧૨ િ તંત્રી, પરમાનંદ કુંવરજી કાપડિયા ભગવાન મહાવીર હાવીર જયન્તી તા. ૨૨-૪-૬૭ના રોજ ઑલ ઈન્ડિયા રેડિયો, મુંબઈ કેન્દ્ર ઉપરથી પ્રસારિત કરવા માટે ૧૫ મિનિટમાં પૂરો થાય એવા ભગવાન મહાવીર ઉપર વાર્તાલાપ તૈયાર કરવાનો હતો. તે માટેના લખાણમાં મનમાં ધારેલા મુદ્દાઓ સમાવવા જતાં લખાણ લંબાઈ ગયું, તેને નિયત સમય પૂરતું ટૂંકાવીને ઑલ ઈન્ડિયા રેડિયાને પહોંચાડયું અને વખતસર પ્રસારિત થયું. પેલું મૂળ લખાણ, ભગવાન મહાવીર વિષેના ચિન્તનમાં ઉપયોગી થશે એમ સમજીને, નીચે રજૂ કરવામાં આવે છે. પરમાનંદ) આજે જૈન ધર્મના પ્રણેતા ભગવાન મહાવીરના જન્મદિવસ છે. તેમની જન્મજયંતી આજે ભારતભરમાં સ્થળે સ્થળે ઉવાઈરહી છે. તેમના જન્મ આજથી ૨૫૬૫ વર્ષ પહેલાં બિહારમાં આવેલી વૈશાલીનગરીમાં થયા હતા. તેમના પિતાનું નામ રાજા સિદ્ધાર્થ; માતાનું નામ રાણી ત્રિશલા. રાજા સિદ્ધાર્થને બે પુત્રો અને એક પુત્રી હતાં. મોટા પુત્રનું નામ નંદિવર્ધન, નાના પુત્રનું નામ વર્ધમાન, જે સમય જતાં તેમના અસાધારણ પરાક્રમ અને જીવનપુરુષાર્થના કારણે મહાવીરના નામથી જગવિખ્યાત બન્યા. સમૃદ્ધિભર્યા જીવન વચ્ચે માતાપિતાના લાડકોડભર્યો ઉછેર પામતાં, વર્ધમાન મોટા થવા લાગ્યા; વિદ્યાસંપન્ન બન્યા; શઅસ્ત્રવિદ્યામાં કુશળ બન્યા, ધર્મગ્રંથોમાં તેમના નામે તેમની બાળવયમાં અનેક પરાક્રમે નોંધાયાં છે. અનેક રાજકુમારોમાં પોતાની અનોખી તેજસ્વીતાના કારણે તેઓ જુદા તરી આવતા હતા. સમય જતાં રાજપુત્રી યશેાદા સાથે તેમનું લગ્ન થયું. તેનાથી તેમને પ્રિયદર્શના નામની પુત્રી પ્રાપ્ત થઈ. આ પ્રિયદર્શનાનું ભગવાન મહાવીરની બહેન સુદર્શનાના પુત્ર જામાલી સાથે લગ્ન થયું. ૨૮ વર્ષની વયે ભગવાનના માતાપિતાનું અવસાન થયું. જીવનના પ્રારંભથી તેમનામાં એક પ્રકારની વિરકિત પેદા થઈ હતી. સામાન્ય માનવી સંસારમાં— જીવનનાં ભાગવૈભવમાં—અનુરકત હોય છે. આવી કોઈ અનુરકિત તેમનામાં હતી નહિ. તેમનું મનન ચિન્તન કેવળ આત્મલક્ષી હતું, તત્ત્વના સાક્ષાત્કારને તેમનું દિલ ઝંખતું હતું. સંસાર છેડીને આત્મસાધના તરફ વળવા તેઓ અન્યત્ત્ત ઉત્સુક હતા. પણ માતાપિતાના તેમની ઉપરની અગાધ વાત્સલ્યના કારણે, તેમની હયાતી સુધીમાં આવું કોઈ પગલું ભરતાં માતાપિતા માટે જીવન અસહ્ય બની જશે એમ સમજીને, તે સંસારી જીવનને વળગી રહ્યા. માતાપિતાના અવસાન બાદ મોટા ભાઈ નંદિવર્ધનના અતિ આગ્રહને વશ થઈને બીજા બનવા તેઓ રોકાયા. પણ આ બે વર્ષ તે તેમણે આગામી કઠાર તપસ્યાય જીવનની તૈયારીમાં જ ગાળ્યા અને એક વ્રતધારી શ્રી મુબઇ જૈન યુવક સ’ઘનુ' પાક્ષિક મુખપત્ર છૂટ નલ ૪૦ પૈસા સÄ જીવનચર્યા સ્વીકારી, પોતાની સર્વ ધનસંપત્તિનું ધનની પિતિવાળા ાકોમાં વિતરણ કરી દીધું અને ૩૦ વર્ષની ઉંમરે - પ્રેશર વદ ૧૦ ના રોજ તેમણે પંચમહાવ્રતરૂપ ચારિત્ર્ય વાસુ દીક્ષા ગ્રહણ કરી. ભાગવૈભવ છેડીને સંપૂર્ણપણે અપરિગ્રહી નલા એવા સમગવાન મહાવીરે ભીક્ષાવૃત્તિ સ્વીકારી; પગપાળા કાર શરૂ ી; એક સ્થળેથી બીજા સ્થળે તે વિચરવા લાગ્યા; રવિનાનાં કષ્ટો પરિસહે, ઉપસર્ગો તે સહન કરવા લાગ્યા. નાની મોટી મુદતના ઉપવાસ કરતે કરતે આત્મધ્યાનમાં લીન રહીને દિવસે, મહિનાઓ, વર્ષો તેઓ વીતાવવા લાગ્યાં. ચેમારું આવે ત્યારે તેઓ મોટા ભાગે કોઈ એક સ્થળે સ્થિર બનીને ચારે માસ તપ, ચિંતન, તેપ જ ધ્યાનમાં વ્યતીત કરતા; બાકીનો સમય તેઓ સતતવિહારમાં ગતિશીલ રહેતા. તરેહ તરેહના ઉપદ્રવાના તેઓ ભાગ બનતા. કોઈ સ્થળે સન્માન પામતાં તો કોઈ સ્થળે અપમાન સહી લેવા પડતા. બાર વર્ષના આ તેમના સાધનાકાળ દરમિયાન મોટા ભાગે તેઓ મૌનપરાયણ રહેતા; કોઈને તેઓ કદિ ઉપદેશ આપતા નહિ. કદિ કદિ તેઓ અમુક અભિગ્રહ ધારણ કરતા. અભિગ્રહ એટલે કે અમુક સરતો પુરી ન થાય ત્યાં સુધી આહાર ગ્રહણ ન કરવા અને આવા અભિગ્રહ પૂરો થતાં મહિનાઓ નીકળી જતા. કથાકાર કહે છે કે તેમના સાધનાકાળ દરમિયાન ઓછામાં ઓછા ત્રણ દિવસના અને વધારેમાં વધારે છ મહિનાના એવા પર પરાબદ્ધ ઉપવાસ તેમણે કરેલા. અજાણ્યા પ્રદેશમાં તેઓ જતા ત્યારે તેમને અન્ય કોઈ રાજયના જાસુસ સમજીને `સ્થાનિક સલામતીરક્ષકો ખૂબ રંજાડતા, પરેશાન કરતા. આ બધું સમભાવે સહન કરતાં કરતાં, એક સ્થળેથી બીજા સ્થળે વિહાર કરતાં કરતાં, અપાપા નગરીથી જંભિક ગામે આવ્યા અને તે ગામને પાદરે આવેલી જુવાલુકા નદીના કિનારે એક શાલ વૃક્ષની નીચે સ્થિર થયા, ધ્યાનસ્થ થયા. તેમને છ ટકના નિર્જળા ઉપવાસ હતા. વૈશાખ શુદ ૧૦ દિવસના હતા, અને ચંદ્રના ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર સાથે યોગ થયો હતો. ઉત્કૃષ્ટ પ્રકારના શુકલ ધ્યાનમાં ભગવાન મહાવીરની સ્થિતિ હતી. અને તેથી જ કોઈ જીર્ણ દોરી જેમ તત્કાળ તૂટી જાય તેમ તેમના આત્મા ઉપરનાં ચાર ઘાતી કર્મોનાં બંધન અચાનક તૂટી ગયાં અને દિવસના ચેાથે પહેરે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આ જ્ઞાનને શાસ્ત્રકારોએ સંપૂર્ણ, પ્રતિપૂર્ણ, અવ્યાહત, નિરાવરણ, અનન્ત અને સર્વોત્તમ એવાં વિશેષણાથી વર્ણવ્યું છે. આ જ્ઞાનને આપણે વસ્તુતત્ત્વના પારગામી દર્શન તરીકે ઓળખી શકીએ. આથી તેઓ સાધક—છદ્મસ્થ મટી અર્હત, જિન,કેવળી, સર્વજ્ઞ, તથા સર્વભાવદર્શી બન્યા. આના પરિણામે તેઓ વિશ્વના મહાન માર્ગદર્શક—પથપ્રદર્શક—બન્યા, ત્યાર બાદ તત્કાલીન જગતના લોકોને તેમણે જે માર્ગદર્શન આપ્યું તેના મર્મને સમજવા માટે તત્કાલીન સામાજિક પરિસ્થિતિની જાણકારી જરૂરી બને છે. એ સમયની જનતાની સમસ્યા રાજકીય કે આર્થિક નહિ પણ વિશેષત: સામાજિક તથા ધાર્મિક હતી. એ વખતના સમાજ ઉપર Page #92 -------------------------------------------------------------------------- ________________ મ પ્રભુનૢ જીવન બ્રાહ્મણ વર્ગનું અસાધારણ પ્રભુત્ત્વ હતું. સમાજ ચાર વિભાગમાં ~ વર્ણમાં — વહેંચાયલા હતે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. આ ચાર વર્ગમાં ઉપરના વર્ગ કરતાં નીચેના વર્ગ સામાજિક પ્રતિ ઠામાં ઉતરતા લેખાતા. આમ માનવી માનવી વચ્ચે ઊંચા નીચાના ભેદભાવ એ વખતના સમાજમાં સર્વત્ર વ્યાપેલા હતા. પુરુષ અને સ્ત્રીમાં પણ સ્ત્રીના દરજો ઊતરતો અને હલકો ગણાતો. વળી સામાન્ય જનતા વૈદિકધર્મને બહુધા અનુસરનારી હતી. ધર્મગ્ર ંથેમાં વેદનું સ્થાન સર્વોપરી હતું અને વેદને પૌરુષેય એટલે કે ઈશ્વરનિમિત ગણવામાં આવતા. યજ્ઞનું પણ એ સમયમાં અસાધારણ મહત્ત્વ હતું. આ યજ્ઞેશમાં સંખ્યાબંધ પશુઓનાં બલિદાન અપાતાં અને એમાં ધાર્મિકતાની પરિપૂર્તિ માનવામાં આવતી. તરેહતરેહના ધાર્મિક ક્રિયાકાંડો તરફ લોકજીવનના વધારે ઝેક હતા અને ચારિત્ર્યશુદ્ધિ લગભગ ઉપેક્ષિત હતી. વળી અનેક દેવ-દેવીઓની ઉપાસના એ વખતે ચાતરફ પ્રચલિત હતી. અંધશ્રાદ્ધ, અજ્ઞાન, જડતા અને વહેમાથી લા જીવન અસ્વસ્થ, કુળ અને સ્થગિત હતું. આવી પરિસ્થિતિ વચ્ચે, ઉપર જણાવ્યા મુજબ, વસ્તુતત્ત્વનું પરમદર્શન પ્રાપ્ત કર્યા બાદ, ભગવાન મહાવીરે પાતાના ધર્મકાર્યના પ્રારંભ કર્યો. લોકોને ધર્મતત્ત્વ અંગે-જીવનતત્ત્વ અંગે—સાચી સમજણ આપવાના હેતુથી ભગવાન મહાવીરે ઉપદેશના પ્રવાહ વહેતો કર્યો. તેમણે હાથ ધરેલી સમસ્યાઓમાં કેટલીક તત્કાલીન હતી; કેટલીક સનાતન હતી. એ વખતના વર્ગવિભાજિત સમાજ સમક્ષ માનવી માત્ર સમાન છે, પ્રત્યેક માનવી ધર્મપરાયણ જીવન જીવવાના અને અન્તિમ ધ્યેય મોક્ષનો અધિકારી છે, જન્મથી કોઈ ઊંચા નથી કે કોઈ નીચેા નથી, ઊંચાનીચાપણ' માત્ર શુભાશુભ કર્મના પરિણામે પ્રાપ્ત થાય છે—આવા સમાનતા અને ગુણવત્તા ઉપર આધારિત સમાજની તેમણે જોરદાર રજૂઆત કરી. આ રીતે જાતિવાદને અને તે સાથે સંકળાયલા બ્રાહ્મણવર્ગના સર્વોત્કૃષ્ટ સ્થાનને તેમણે પડકાર્યો, એટલું જ નહિ પણ, મેતારજ અને હરિકેશી જેવા અસ્પૃશ્ય લેખાતા ચાંડાળને દીક્ષા આપીને – અપનાવીને – તત્કાલીન સમાજરૂઢ અસ્પૃયતાને તેમણે ઠોકર મારી, મિત્તિ મે સવ્વ ભૂએસુ, વેર મઝઝ ન કણઈ– આવી વિશ્વવ્યાપી મૈત્રીની તેમણે પ્રરૂપણા કરી. આવી જ રીતે એ વખતના સમાજમાં ઊતરતા દરજૉ ધરાવતી સ્ત્રીજાતિને તેમણે પુરુષસમાન દરજ્જો આપ્યો, એટલું જ નહિ, પણ સ્ત્રીને સંન્યાસદીક્ષાની અધિકારી બનાવી, ચંદનબાળા નામની રાજકુમારી તેમની પ્રથમ દીક્ષિત સાધ્વી બની અને તેની પાછળ અનેક સ્ત્રીઓએ કામણધર્મના અંગીકાર કર્યો. આવી જ રીતે ભગવાન મહાવીરે વેદની કહેવાતી અપૌરુષેયતાના ઈનકાર કર્યો, એટલું જ નહિં પણ, ધર્મગ્રંથ તરીકે તેના સર્વોત્કૃષ્ટપણાના પણ અસ્વીકાર કર્યા. વેદના શબ્દપ્રામાણ્યને અમાન્ય જાહેર કર્યું. શ્રદ્ધાના સ્થાને બુદ્ધિને, તર્કને, સસદ્ વિવેક દાખવતી પ્રજ્ઞાને પ્રતિષ્ઠિત કરી. યુકિતમદ્ વચનં યસ્ય તસ્ય કાર્ય: પરિગ્રહ : આ સૂત્રને તેમણે આગળ કર્યું. આ વિવેકવિચારનો આધાર લઈને તેમણે યજ્ઞામાં થતી પશુહિસાના સખ્ત વિરોધ કર્યો. અનિવાર્ય કારણે કોઈ હિંસા કરે એ જુદી વાત છે, પણ ધર્મના નામે અને ધર્મને આગળ ધરીને યજ્ઞમાં અપાતાં બિલદાનો કોઈ પણ શમાં ધાર્મિક બની નજ શકે, અને તેથી તેવા યજ્ઞા દ્રારા સુખ મળે, વૈભવ મળે, સ્વર્ગ મળે—આવી બધી કલ્પનાઓને કોઈ સત્યનો આધાર હોઈ ન, જ શકે —આવા વિચાર તેમણે તે વખતના ધાર્મિક સમાજ સામે સુદઢપણે રજૂ કર્યો. મહાવીરના સમયની પરિસ્થિતિને વિચાર કરતાં તેમણે રજૂ કરેલા આ વિચારો કેવળ ક્રાન્તિકારી લેખાય. આ કારણે તેમણે તત્કાલીન બ્રાહ્મણ વર્ગને—સ્થિતિચૂરસ્ત સમાજને સખ્ત વિરોધ નાર્યો. જયારે જયારે આવી ક્રાન્તિકારી વિભૂતિઓ આ વિશ્વના લક ઉપર નિર્માણ થાય છે, ત્યારે ત્યારે તે તે કાળની પરિસ્થિતિના સંદ તા. ૧-૫-૬૭ ર્ભમાં તેઓ નવાં જીવનમૂલ્યા આપે છે, પરિવર્તનકારી નવા વિચારો આપે છે, જેમાંનું કેટલાકનું મૂલ્ય તત્કાલીન હોય છે, કેટલાકનું મૂલ્ય ચિરકાલીન હોય છે. ભગવાન મહાવીરે તત્કાલીન સમાજને અનુલક્ષીને જે માર્ગદર્શન આપ્યું તેનું આપણે સંક્ષેપમાં વિવરણ કર્યું. હવે ચિરકાલીન મૂલ્ય ધરાવતી તેમણે જે વિશિષ્ટ વિચારસરણી જગતને આપી તેના વિચાર કરીએ. જૈન ધર્મમાં ૨૪ તીર્થંકરોની એક પરંપરા સ્વીકારવામાં આવી છે. તેમાંના પહેલા તીર્થંકરનું નામ ઋષભદેવ છે. તેમનું અસ્તિત્વ પ્રાગૈતિહાસિક કાળ સાથે જોડાયેલું છે. ઐતિહાસિક કાળ સાથે જેમના સંબંધ છે તે ભગવાન પાર્શ્વનાથ જૈનાના ૨૩ મા તીર્થંકર છે અને તેમની પછી ૨૫૦ વર્ષ બાદ થયેલા ભગવાન મહાવીર જૈનેાના ૨૪ મા તીર્થંકર છે. મહાવીરના માતાપિતા પાર્શ્વનાથની પરંપરાના અનુયાયી હોવાના શાસ્ત્રોલ્લેખ છે. પાર્શ્વનાથનો ધર્મ ચતુર્યામ ધર્મના નામે ઓળખાતા હતા. આ ચતુર્યામ એટલે અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ. સ્ત્રી પણ મિલ્કત અને ભાગવટાની વસ્તુ હોય એવા કોઈ ખ્યાલથી બ્રહ્મચર્યને અપરિગ્રહ વ્રતમાં સમાવેશ કરવામાં આવ્યા હતા. ભગવાન મહાવીરને આ વિચારણા અધુરી-અપર્યાપ્ત લાગી. બીજી માલમિલ્કત માલેકી ધરાવવાની અને સ્ત્રીપુરુષના જાતીય તત્ત્વ સાથે જોડાયલી પરસ્પરને ભાગવવાની કામવાસનાના બન્ને એકમેકથી અલગ અને સ્વતંત્ર બાબતો છે. તેથી સંયમપ્રધાન એવા જૈનધર્મની વિચારણામાં બ્રહ્મચર્યની ઉપાસનાને એક સ્વતંત્ર સ્થાન આપવું ઘટે એમ વિચારીને તત્કાલ—પ્રચલિત ચાર વ્રતમાં ભગવાન મહાવીરે બ્રહ્મચર્ય નામના પાંચમા વ્રતનો ઉમેરો કર્યો. આ રીતે પાંચ મહાવ્રતની કલ્પના ઉપર જૈનધર્મની ઈમારત રચવામાં આવી. આા પાંચ મહાવ્રતનો હેતુ શું છે? વ્યકિત અને સમષ્ટિના પરસ્પર આધારિત જીવનને સંવાદી—સુમેળવાળું બનાવવું અને સમષ્ટિના જીવનને બાધ ન આવે એ રીતે વ્યકિતને આધ્યાત્મિક ઉત્કર્ષ સાધવા એ તેના પાયાનો હેતુ છે. બીજી રીતે વિચારીએ તેા ધર્મમાત્રના આશય વ્યકિત અને સમાજનું–એકમેકના હિતને બાધ ન આવે તે રીતે—ધારણપાષણ કરવું તે છે અને આવા ધારણપોષણ માટે ઉપર જણાવેલ પાંચ વ્રતોનું શકય તેટલું પાલન દરેક વ્યકિત માટે આવશ્યક અને અનિવાર્ય છે. તેના અભાવમાં વ્યક્તિ અનિયંત્રિત બની જાય અને સમાજમાં અરાજકતાં વ્યાપી જાય. આ પાંચ વ્રતમાં પણ ભગવાન મહાવીરે અહિંસાને સૌથી વધારે મહત્ત્વ આપ્યું અને બાકીના ચાર વ્રતો પણ અહિંસા ધર્મના પૂરક હોઈને મહત્વના છેએમ તેમણે જણાવ્યું. મને જેમ મારું જીવન પ્રિય છે તેમ અન્યને તેનું જીવન એટલું જ પ્રિય હોય છે, અને તેથી એકમેકના જીવનના આદર કરવા એવી પરસ્પર અપેક્ષા ઊભી થાય છે. આમ હોઈને અન્ય કોઈ જીવને પીડા આપવાના—તેના પ્રાણની હાનિ કરવાના—મને કોઈ અધિકાર નથી એમ નિષ્પન્ન થાય છે અને તેથી સમગ્ર જીવસૃષ્ટિના જીવનને બાધ ન આવૅ એવી રીતે મારે જીવવું જોઈએ, વર્તવું જોઈએ. આનું નામ છે અહિંસાધર્મ. આ રીતે વિચારાયલા અહિંસાધર્મ માત્ર માનવસમાજ પૂર સીમિત થઈ ન શકે. જીવસૃષ્ટિની અંતિમ સીમા સુધી—જેમાં વન સ્પતિને પણ સમાવેશ થાય છે ત્યાં સુધી—ા અહિંસાવિચારને લંબાવવા જોઈએ, લાગુ પાડવા જોઈએ, તદનુસાર માનવીએ પેાતાના આચરણને ઘડવાના સતત પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે અહિંસાવિચારને એક બાજુએ ભગવાન મહાવીરે અસીમ વ્યાપ્તિ આપી અને બીજી બાજુએ માનવીના સમગ્ર આચારને—માનસિક, વાચિક તેમ જ કાયિક આચારને અહિંસાવિચારથી વણી લીધા. આ પરંપરાપ્રાપ્ત અહિંસાવિચાર મોટા ભાગે વ્યકિતગત આચાર સાથે સંબંધ ધરાવતા હતા તેને સમાજ અને રાષ્ટ્રના પ્રશ્નો સાથે સાંક Page #93 -------------------------------------------------------------------------- ________________ તા.૧-૫-૧૭ પ્રભુ ળીને ગાંધીજીએ આપણને એક નવું જ પરિમાણ આપ્યું છે અને આજની વિશ્વવ્યાપી કટોકટીમાં અહિંસાને સમગ્ર માનવીજીવનમાં અપનાવ્યા સિવાય બીજો કોઈ તરણાપાય છે જ નહિ એમ હવે સૌ કોઈ વિચારકો સ્વીકારી રહ્યા છે. આ જીવનવ્યાપી અહિંસાવિચાર એ આજના યુગને ભગવાન મહાવીરની અમૂલ્ય દેણગી છે. આ જ અહિંસાના પૂરક એવા અનેકાન્તવાદ ભગવાન મહાવીરે આપેલા બીજા મહત્ત્વનો વિચાર છે. કોઈ પણ વસ્તુનું જુદા જુદા દષ્ટિબિન્દુથી અવલેાકન કરવું કે કથન કરવું તેને અનેકાન્તવાદ અથવા સ્યાદ્વાદ કહે છે. એક જ વસ્તુમાં ભિન્ન ભગ્નિ દષ્ટિબિન્દુએથી સંગત થઈ શકતા જુદા જુદા—પરસ્પરવિરુદ્ધ દેખાતા— ધર્માના પ્રામાણિક સ્વીકાર એ સ્યાદ્વાદ છે. જેવી રીતે એક જ પુરુધમાં પિતા પુત્ર, કાકો—ભત્રીજો, મામા—ભાણેજ, સસરો—જમાઈ વગેરે પરસ્પર વિરુદ્ધ લાગતા વ્યવહાર ભિન્ન ભિન્ન સંબંધની ભિન્ન ભિન્ન અપેક્ષાએ સંગત થતા હોઈને માનવામાં આવે છે, તેવી રીતે એક જ વસ્તુમાં સ્પષ્ટીકરણ માટે એક વિશેષ વસ્તુ ઉઠાવીને કહીએ તે એકજ ઘટમાં—નિત્યત્વ અને અનિત્યંત્વ વગેરે વિરુદ્ધરૂપે ભાસતા ધર્મ જુદી જુદી અપેક્ષાદષ્ટિએ સંગત થતા હોઈને સ્વીકારી શકાય છે. આમ, એક વસ્તુમાં ભિન્ન ભિન્ન દષ્ટિએ સંમત થઈ શકે તેવા ભિન્ન ભિન્ન ધર્મોના સ્વીકાર કરવા એ સ્યાદ્ વાદ અથવા અનેકાન્તવાદ છે. આ જ તત્ત્વને નયવાદ, સપ્તભંગી, અપેક્ષાવાદ અથવા તો સમન્વયવાદઆવાં નામોથી ઓળખવામાં આવે છે. અહિંસાવિચારને માનવીના હૃદયના કંપન સાથે સંબંધ છે. અનેકાન્તને માનવી બુદ્ધિાં પેદા થતા તર્ક સાથે સંબંધ છે. એકમાંથી પ્રેમ અને કરુણા નિર્માણ થાય છે; અન્યમાંથી બૌદ્ધિક ઉદારતા અને ખેલદિલી નિષ્પન્ન થાય છે. આજે જેટલી જરૂર હિંસાવૃત્તિની છે તેટલી જ જરૂર અનેકાન્ત દષ્ટિની છે. માત્ર પરમતસિંહશુતા નહિ પણ સર્વધર્મસમાદર અનેકાન્ત દર્શનની ફલશ્રૃતિ છે. આજે ચૈતરફ અસહિષ્ણુતા, પોતાના વિચારો અન્ય ઉપર લાદવાના આગ્રહ, અને પ્રકાર પ્રકારના અભિનિવેશા માનવીના દિલ અને બુદ્ધિને ગુંગળાવી રહ્યા છે. તેમાંથી બચવાના—ઊંચે આવવાનેઉપાય અનેકાન્તદષ્ટિ સમન્વયની ભાવના છે. ભગવાન મહાવીરની વિચારસરણીના ત્રીજા મહત્ત્વનો મુદ્દો અપરિગ્રહન છે. પરિગ્રહવાદ એટલે મૂડીવાદ–મિલ્કતવાદ. આજના સર્વ અસંતોષનું અને સંઘર્ષનું મૂળ અમર્યાદિત પરિગ્રહવૃત્તિમાં રહેલું છે. પરિગ્રહપ્રમાણ સંકોચતા જવું અને પોતાનું જે કાંઈ હોય તે અન્ય સાથે વિભાજિત કરીને ભાગવવું એવા વિચારમાંથી માલમિલ્કતના ન્યાયપૂર્વકના વિતરણ ઉપર આધારિત સમાજવાદના જન્મ થયા છે. અહિંસાની માફક અપરિગ્રહનો જે વિચાર વ્યકિતગત હતા તેને આ રીતે આજે સામાજિક રૂપ આપવામાં આવ્યું છે. ભગવાન મહાવીરની તાત્વિક વિચારસરણી સંબંધે થોડું વિવેચન અહિં અસ્થાને નહિ ગણાય. જૈન દર્શન શરીરથી અલગ એવા આત્મતત્વને અને કર્મબંધના કારણે થઈ રહેલા તેના ભવભ્રમણને સ્વીકારે છે. હિંસા કર્મબંધનું મૂળ છે. બંધાયેલાં કર્મો નષ્ટ થાય અને નવાં કર્યાં બંધાતાં અટકે તે સાથે જીવના ભવભ્રમણનો અંત આવે છે અને જીવાત્મા માક્ષને પ્રાપ્ત કરે છે. આ સંસાર અનાદિ અનંત છે. તેના નથી કોઈ કર્તા કેસસંહર્તા. પ્રારબ્ધકર્મનાં ફળ પ્રસ્તુત ભવમાં જીવ ભાગવે છે અને નવાં કર્મોના બંધ સાથે તેનું ભાવી નિર્માણ થાય છે. પેાતાના સુખ દુ:ખનો -ઉત્કર્ષ અપકર્ષના—કર્તાહર્તા જીવ પોતે જ છે. આ રીતે સુખ દુ:ખના નિર્માતા ઈશ્વરનું સ્થાન માનવીના પુરુષાર્થ લે છે. ભગવાન મહાવીરના જીવનમાં અને જૈન વિચારસરણીમાં તપને અત્યન્ત મહત્ત્વનું સ્થાન મળેલું છે. તપથી કર્મોની નિર્જરા થાય છે અને મોક્ષ સુલભ બને છે. આ તપના બે પ્રકાર છે, જેમાં જીવન ઉપવાસાદિ મારફત દેહદમન રહેલું છે તે બાહ્ય તપ અને જેમાં ધ્યાન, પ્રાયશ્ચિત, વિનય, સેવાસુષા અને સ્વાધ્યાય દ્વારા ચિત્તનું. સંશોધન રહેલું છે તે આભ્યન્તર તપ. બન્ને પ્રકારના તપની પ્રખર આરાધનાના પરિણામે ભગવાન મહાવીરે પૂર્ણત્વને પ્રાપ્ત કરી હતી એમ એમના જીવનચરિત્ર ઉપરથી માલુમ પડે છે. આજના યુગને બાહ્ય તપ પ્રત્યે કદાચ આકર્ષણ નહિ થાય, પણ આભ્યન્તર તપ સિવાય આધ્યાત્મિક ઉત્કર્ષી શકય જ નથી. જૈન ધર્મ જ્ઞાન અને ક્રિયા ઉને એકસરખું મહત્વ આપે છે. ‘જ્ઞાનક્રિયાભ્યાં મેક્ષ:' અથવા ‘સમ્યક્ દર્શન જ્ઞાન ચારિત્ર્યાણિ મોક્ષમાર્ગ:' જ્ઞાન એટલે આંતરચેતનાની જાગૃતિ. ક્રિયા એટલે અહિંસા, સૌંયમ અને તપ ઉપર આધારિત જીવનચર્ચા. આ બન્નેની સાધના – ઉપાસના દ્વારા માનવી પોતાના જીવનનો પરમ ઉત્કર્ષ સાધે છે; અન્તિમ માક્ષને પ્રાપ્ત કરે છે. આ પ્રકારના નૂતન જીવનદર્શનનું સ્થળે સ્થળે વિતરણ કરતાં કરતાં, અનેક જીવાને ધર્મના બોધ આપતાં આપતાં, અનેક લોકોના સંશયનું નિરાકરણ કરતાં, ચોતરફ જ્ઞાનના ઉદ્યોત પ્રસારિત કરતાં, માનવીની બુદ્ધિને નવા વળાંક આપતાં, નૂતન સંસ્કાર સિંચતાં, અનેકના જીવનમાં પાયાનો પલટો પેદા કરતાં, સર્વદર્શી ભગવાન મહાવીરે ૩૦ વર્ષ વ્યતીત કર્યા. એ દરમિયાન તેમણે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા—એમ ચતુર્વિધ -સંઘની સ્થાપના કરી. શાસ્રકારના કહેવા મુજબ ભગવાન મહાવીરના સમયમાં ઊભા કરવામાં આવેલા આ સંઘમાં ૧૪,૦૦૦ શ્રમણા હતા; ૩૬,૦૦૦ સાધ્વીએ હતી; ૧,૫૦,૦૦૦ શ્રાવકો અને ૩,૧૮,૦૦૦ શ્રાવિકાએ હતી. આવા પરમપકારી ભગવાન મહાવીરના અંતિમ સમયનું વર્ણન કરતાં શાસ્ત્રકાર જણાવે છે તે મુજબ “હવે ભગવાને પર્યંકાસને સ્થિર થઈ ધીરે ધીરેં મન – વાણી—કાયાના સ્થૂલ તેમ જ સૂક્ષ્મ યોગા રૂ’ધવા માંડયા અને એ રીતે ધ્યાનની સર્વોત્તમ કક્ષાએ પહોંચી સર્વ કર્મબંધ તોડી નાખ્યા. એમ થતાં જે પદ પ્રાપ્ત કરવા માટે તેમણે પુર – મંદિર – રાજ્ય – લક્ષ્મીનો ત્યાગ કર્યો હતા; સ્નેહે કરીને વ્યાપ્ત એવા બંધુજનાના સ્નેહને અવમાન્યો હતા; ગમે તેવા ગ્રીષ્મ ૠતુના તીવ્ર તાપ તથા શીત ઋતુની ગમે તેવી તીવ્ર ઠંડીએ સતત સહ્યા કરી હતી; ભિક્ષા માગીને ગમે તેવાં લૂખા-સૂકાં તુચ્છ અન્નપાન સ્વીકાર્યા હતાં; ભયંકર સ્મશાન, શૂન્ય ગૃહો અને અરણ્યોમાં વિહરવાનું માન્ય રાખ્યું હતું; છ ટકઆઠ ટેંક આદિના કઠિન ઉપવાસે સતત કર્યા હતા તથા બીજાં પણ અનેક વિઘ્નો તથા સંકટો ખેદરહિતપણે સહ્યાં હતાં તે પદ મોક્ષપદ તેમને પ્રાપ્ત થયું. ૭૨ વર્ષની ઉમ્મરે આસા વદ અમાસની રાત્રિએ તેમનું નિર્વાણ થયું. વિષયસૂચિ ભગવાન મહાવીર પ્રકીર્ણ નોંધ: પ્રબુદ્ધ જીવન ૨૯મા વર્ષમાં પ્રવેશ કરે છે. સાધુસદશ એવા એક સ્વજનની વિદાય, મુંબઈના જૈન સમાજને ધન્યવાદ, આ હવે ન ચાલી શકે અહિંસા અને અનેકાન્ત એ મહાવીરના આજના જગતને મહામૂલા સંદેશ છે. હળીમળીને રહા, એકમેકના જીવનના અને વિચારોને આદર કરી, પુરુષાર્થનિર્ભર બની આત્મતત્વને પ્રાપ્ત કરી, અહિંસા, સંયમ અને તપ દ્વારા માનવી જીવનને નવા સંસ્કાર આપો, મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા – એ ચાર ભાવના દ્વારા જીવનનું ઘડતર કરી, તપ અને ધ્યાન દ્વારા કર્મોનો ક્ષય કરો, ઉર્ધ્વ ચેતનાના આવિર્ભાવ દ્વારા પરમતત્ત્વની અનુભૂતિ કરી, ભવભ્રમણના ચક્રથી મુકત બની શાશ્વત એવા મેાક્ષને પ્રાપ્ત કરો – આ તેમની વાણી તેમ જ પ્રત્યક્ષ જીવનદ્નારા વ્યકત થયેલા ઉપદેશનો સાર છે; આવી મહાન વિભૂતિને આજના તેમના જન્મ દિને આપણાં અનેક વંદન હો ! પરમાનંદ શ્રી શાન્તિલાલ હ. શાહ તથા ભાનુશંકર યાજ્ઞિકના સન્માનાથે યોજાયેલું સ્નેહ સંમેલન અદ્યતન પરિસ્થિતિ અંગે ઉડતું વિહંગાવલાકન બુદ્ધ અને મહાવીરની ધરતી પોકારે છે ધર્મને બચાવે આંતરરાષ્ટ્રીય સમજદ રી 3 પરમાનંદ પરમાનંદ જયપ્રકાશ નારાયણે શાન્તિલાલ હ. શાહ ૩ પૂર્ણિમા પકવાસા નવલભાઈ શાહ શ્રી. ઉ થાં ૫ ૬ ૬ ८ 「 ૧૦ Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રભુદ્ધ જીવન પ્રકીર્ણ નોંધ પ્રબુદ્ધ જીવન ૨૯ મા વર્ષમાં પ્રવેશ કરે છે પ્રબુધ્ધ જીવન આ અંકથી ૨૮ વર્ષ પૂરાં કરીને ૨૯ મા વર્ષમાં પ્રવેશ કરે છે. આ પ્રસંગે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની સામયિક પ્રવૃત્તિનો ટૂંકો ઇતિહાસ રજૂ કરવામાં આવે તે અસ્થાને નહિ ગણાય. શ્રી મુંબઈ જૈન યુવક સંઘની ઈ. સ. ૧૯૨૯ માં સ્થાપના કરવામાં આવી ત્યારથી આજ સુધી સંઘની કાર્યવાહી સાથે એક ચા બીજા નામ નીચે સામયિક પ્રવૃત્તિ મોટા ભાગે જોડાયેલી રહી છે. તા. ૩૧-૮-૨૯ના રોજ સ્વ.જમનાદાસ અમરચંદ ગાંધીના તંત્રીપણા નીચે ‘મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા' એ નામથી સંઘ · તરફથી એક સાપ્તાહિક પત્ર શરૂ કરવામાં આવ્યું હતું. તે બે વર્ષના ગાળે બંધ થયું હતું. ત્યાર બાદ અઢી મહિનાના ગાળે પ્રબુદ્ધ જૈન' એ નામથી સાપ્તાહિક પત્ર શરૂ કરવામાં આવ્યું હતું. બે વર્ષ નિયમિત ચલાવ્યા બાદ એ પત્રમાં પ્રગટ થયેલ ‘અમર અરવિંદ ’નામની વાર્તા સામે તે વખતની અંગ્રેજ સરકારે વાંધા લીધા અને રૂ. ૬૦૦૦ ની જામીનગીરી માંગી, એ સવિનય સત્યાગ્રહની લડતના દિવસેા હતા. તેથી સરકારે માંગેલી ડીપોઝીટ ‘ભરવાનું યોગ્ય ન લાગતાં તા. ૯-૯-૩૩ના રોજ એ પત્ર બંધ કરવામાં આવ્યું. ત્રણ મહિના બાદ સંઘની સામયિક પ્રવૃત્તિએ ‘તરુણ જૈન' એ નામ નીચે પાક્ષિક પત્રના રૂપમાં તા. ૧-૧-૩૪ થી નવા અવતાર ધારણ કર્યો. વચગાળે તા. ૧-૯-૩૪ થી તા. ૧૫-૫-૩૫ સુધી એ પત્ર બંધ કરવામાં આવેલું. અને પાછું તા. ૧૯-૫-૩૫ થી એ યંત્ર શરૂ કરવામાં આવ્યું તે તા. ૧-૮-૩૭ સુધી ચલાવવામાં આવ્યું અને ત્યાર બાદ ઘણું ખરું આર્થિક કારણસર બંધ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સંઘના બંધારણની તા. ૧૭-૪-૩૮ ના રોજ નવરચના કરવામાં આવી; સંઘની પ્રવૃત્તિ અને સભ્યત્વ માત્ર જૈન શ્વે. મૂ. વિભાગ પૂરતાં સીમિત હતાં તેને સમગ્ર જૈન સમાજ પૂરતો વિસ્તૃત બનાવવામાં આવ્યાં અને સંઘ તરફથી સ્વ. શ્રી મણિલાલ માકમચંદ શાહના તંત્રીપણા નીચે ‘પ્રબુદ્ધ જૈન ’ એ નામથી પાક્ષિક પત્રની શરૂઆત કરવામાં આવી. સમય જતાં મણિભાઈની તબિયત લાંબા સમય નાદુરસ્ત રહેતાં તા. ૧-૫-૫૧ થી પ્રબુદ્ધ જૈનના હું રીતસરનો તંત્રી બન્યો. તા. ૨૬-૭-૫૨ ના રોજ મણિભાઈનું અવસાન થયું. ૧૪ વર્ષના ગાળે તા. ૧-૫-૫૩ થી સંઘના મુખપત્ર પ્રબુદ્ધ જૈનનું ‘પ્રબુદ્ધ જીવન’એ નામે નવસંસ્કરણ કરવામાં આવ્યું. આ ઘટનાને પણ આજે ૧૪ વર્ષ પૂરાં થાય છે, અને આ અંકથી ૧૯૩૯ ના મે માસની પહેલી તારીખે શરૂ કરેલ સંઘનું પાક્ષિક મુખપત્ર ૨૯મા વર્ષમાં પ્રવેશ કરે છે. આ અઠ્ઠાવીશ વર્ષના ગાળા દરમિયાન, વચગાળે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી શરૂ કરવામાં આવનાર’ યુગદર્શનના સંપાદનની જવાબદારી સ્વીકારવાના કારણે, તા. ૧-૫-૪૯ થી તા. ૧૫-૪-૫૦ સુધી પ્રબુદ્ધ જૈનની જવાબદારી અન્ય મિત્રાને સોંપવી પડેલી—તે ગાળા બાદ કરતાં પ્રબુદ્ધ જૈન અથવા તો પ્રબુદ્ધ જીવનના સંપાદન કાર્યની જવાબદારી વહન કરવાનું મારા ભાગે આવ્યું છે અને તે જવાબદારી મે' એકસરખી નિષ્ઠા અને રસથી સંભાળી છે અને આ લાંબા ગાળા દરમિયાન પ્રબુદ્ધ જૈન અથવા તે પ્રબુદ્ધ જીવન એક સરખું અતૂટપણે પ્રગટ થતું રહ્યું છે. આ કારણે હું એક પ્રકારના સંતોષ અને કૃતકૃત્યતા અનુભવું છું. સંઘના મુખપત્રમાં જાહેર ખબર નહિ લેવાની પ્રારંભથી વિચારાયલી પ્રતિજ્ઞાને, દર વર્ષે ખમવી પડ઼તી અને વધતી જતી ખોટનો સામનો કરીને પણ, આજ સુધી વળગી રહી શકાયું છે એ હકીકત પ્રબુદ્ધ જીવનની આર્થિક જવાબદારી વહન કરતા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ માટે ઓછી ગૌરવપ્રદ નથી. તા. ૧-૫-૧૭ પ્રબુદ્ધ જીવને ગત વર્ષ દરમિયાન ૨૫૮ પાનાંની લેખ સામગ્રી પૂરી પાડી છે. આગળના વર્ષ દરમિયાન શરૂ કરવામાં આવેલ ‘મહા પ્રસ્થાનના પથ પર ' ની લેખમાળા ગત વર્ષ દરમિયાન મોટા ભાગે ચાલુ રહી છે. હવે તેના માત્રબે હફ્તા બાકી રહ્યા છે. આ લેખમાળા પ્રબુદ્ધ જીવનના કેટલાક વાચકો માટે એક મહત્ત્વનું આકર્ષણ બની રહેલ છે. વર્તમાન રાજકારણની આલોચના કરતાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનાં વકતવ્યો તેમ જ લખાણા પ્રબુદ્ધ જીવનનું એક મહત્વનું અંગ બની રહેલ છે. શ્રી મેનાબહેન નરોત્તમદાસના અનુવાદો પ્રબુદ્ધ જીવનમાં અવારનવાર પ્રગટ થતા રહ્યા છે. આ ઉપરાંત શ્રી સુબોધભાઈ શાહ અને તેમનાં પત્ની શ્રી નીરૂબહેન પ્રબુદ્ધ જીવનના સંપાદનકાર્યમાં બને તેટલા સહકાર આપવાની આતુરતા દાખવી રહેલ છે. અન્ય મિત્રો પણ માગણી મુજબ લખાણા દ્વારા પ્રબુદ્ધ જીવનની લેખસમૃદ્ધિમાં સારો વધારો કરી રહેલ છે. આ ઉપરાંત પ્રબુધ્ધ જીવનના તેમ જ મુંબઈ .જૈન યુવક સંઘની પ્રવૃત્તિના અનેક ચાહકો પહુઁપણ વ્યાખ્યાનમાળા દરમિયાન અપેક્ષિત દ્રવ્ય સારા પ્રમાણમાં પૂરું પાડીને પ્રબુદ્ધ જીવનની મોટી ખોટ અને સંઘના ચાલુ ખર્ચને પહોંચી વળવામાં ખૂબ મદદરૂપ થઈ રહ્યા છે. આ સર્વ મિત્રોના તેમણે આપેલા સહકાર માટે હું આ પ્રસંગે હાર્દિક આભાર માનું છું અને હવે પછી પણ પૂરતો સહકાર આપતા રહેવા તેમને મારા અનુરોધ છે. ‘પ્રબુદ્ધ જીવન ’ મારા માટે સત્ય અને શ્રેયની ઉપાસનાના પ્રયોગ રૂપ એક પ્રવૃત્તિ છે. આવી એકધારી ઉપાસના માટે જે બળ, ચિન્તન, નિડરતા, નમ્રતા, સારાસાર વિવેક, ભાષાપ્રભુત્વ અને શારીરિક તેમ જ માનસિક આરોગ્ય અપેક્ષિત છેતે પરમ શકિત સાથેના અનુસંધાન દ્વારા મને સતત પ્રાપ્ત થતાં રહે અને જે અભિવ્યકિતનું માધ્યમ મને સદ્ભાગ્ય યોગે પ્રાપ્ત થયું છે તે માધ્યમ સર્વ કોઈ માટે કલ્યાણકર ક્રોયસ્કર બને એવી મારી અંતરની પ્રાર્થના છે. સાધુસદશ એવા એક સ્વજનની વિદાય તા. ૨૩મી એપ્રિલની સાંજે આપણી દુનિયામાંથી એક એવી વ્યકિતએ વિદાય લીધી કે જેને દુનિયા બહુ ઓછું જાણતી અને એમ છતાં એક માનવી તરીકે જેનું મૂલ્ય બહુ ઊંચું હતું. આ વ્યકિતનું નામ શ્રી રતિલાલ સારાભાઈ ઝવેરી. અવસાન સમયે તેમની ઉમ્મર ૮૦ વર્ષની હતી. તેઓ મૂળ અમદાવાદના વતની, પણ વર્ષોથી મુંબઈમાં આવીને વસેલા અને વ્યાપારવ્યવસાયને વરેલા. સારાભાઈ ભાગીલાલ નામની મુંબઈમાં એક અગ્રગણ્ય ઝવેરીની પેઢી હતી. તેમાં તેઓ એક ભાગીદાર હતા. કેટલાંક વર્ષો બાદ ઝવેરાતના ધંધા તેમણે છોડી દીધા. પછી તેઓ સેન્ટીનલ ઈન્શ્યોરન્સ કંપનીમાં ભાગીદાર બન્યા. અન્ય લોકો માફક તેમને પણ જીવનમાં ચડતી પાછળ પડતી આવી અને આર્થિક બાજુ સારા પ્રમાણમાં ઘસાણી, આજથી ૨૦ વર્ષ પહેલાં તેમનાં પત્નીનું અવસાન થતાં તેમણે સ્વેચ્છાએ વ્યાપારનિવૃત્તિ સ્વીકારી. વ્યવસાયકાળ દરમિયાન તેઓ મુંબઈની જીવદયા મંડળીની કાર્યવાહી સાથે વર્ષોસુધી જોડાયલા હતા. છેલ્લાં સાત આઠ વર્ષથી તેઓ હ્રદયરોગના ભાગ બન્યા અને પરિણામે તેમનાં હલનચલન ઉપર ખૂબ કાપ મૂકાયો અને તેમને ફરજિયાત ઘરવાસ સ્વીકારવા પડયા. તેઓ મારા નિવાસસ્થાનથી ખૂબ નજીકમાં રહેતા હતા. ઝવેરાતના મારા વ્યવસાયના કારણે તેમને આમ તો હું ઘણાં વર્ષોથી ઓળખતો હતો, પણ ઉપર જણાવેલ તેમના નિવૃત્તિકાળ દરમિયાન મને તેમના ગાઢ પરિચયમાં આવવાનું બન્યું. તે સાત્વિક વૃત્તિના સજ્જન હતા; વર્ષોથી તેઓ ગાંધીવિચાર તરફ ઢળ્યા હતા; હંમેશાં અમુક સમય તેએ . રેંટીઓ કાંતતા અને વસ્રો માટે ખાદીના Page #95 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૪-૬૭ ઉપયાગ કરતા. જન્મે જૈન હાવાના કારણે જૈન પરંપરાના તેમના જીવન ઉપર ઊંડા સંસ્કાર હતા. તેથી શારીરિક પ્રતિકૂળતા બાદ કરતાં તેઓ હંમેશા સામિયક તેમ જ અવારનવાર વ્રતનિયમ કરતા. આમ છતાં પણ તેઓ ચિંતનમાં ખૂબ મુકત હતા. સ્વાધ્યાયપરાયણ તેમનું જીવન હતું. જૈન ધર્મના તેમ જ અન્ય તત્વદર્શનના ગ્ર’થાનું પારાયણ ચાલ્યા કરતું. અન્ય સામયિકો ઉપરાંત ભૂમિપુત્ર અને પ્રબુદ્ધ જીવન તેઓ નિયમિતપણે વાંચતા. આચાર્ય રજનીશજીનાં પુસ્તકોનું તેઓ ઊંડી જિજ્ઞાસાપૂર્વક મનન ચિંતન કરતા. તાત્ત્વિક જિજ્ઞાસાના કારણે પં. સુખલાલજીના તેઓ સારા પરિચયમાં હતા. હું તેમની પાસે દશ બાર દિવસના ગાળે અવારનવાર જતો અને જ્યારે હું જાઉં ત્યારે વચગાળાના વાંચનદ્નારા મનમાં ઊઠેલા પ્રશ્નોની તેઓ ચર્ચા કરતા. રજનીશજીના વિચારો સંબધમાં તે અમારી વચ્ચે અવારનવાર ખૂબ જ ચર્ચા ચાલ્યા કરતી. તેમનામાં ઊંડી જિજ્ઞાસા હતી અને પૂર્વગ્રહો અને અભિનિવેશાથી મુકત બનીને વસ્તુતત્ત્વને સમજવાની તેઓ તત્પરતા ધરાવતા. દિવસના અમુક સમય તેઓ ધ્યાનમાં વ્યતીત કરતા. ગાંધીજી તથા વિનોબા પ્રત્યે તેમને અત્યંત આદર હતો અને ુ તેમના ચાલુ સ્વાધ્યાયમાં આ બન્ને મહાપુ ષોનાં લખાણાના પણ સમાવેશ થતા. તેઓ સદા સ્વસ્થ અને પ્રસન્ન દેખાતા. બહોળા કુટુંબપરિવાર હોવા છતાં વિરકિતપૂર્વકનું જીવન તેઓ વ્યતીત કરતા હતા. ઓછામાં ઓછી જરૂરિયાત ઉપર તેમને જીવનનિર્વાહ નિર્ભર હતા. તેમની વાતામાં ન કદિ કોઈની નિન્દા હોય કે ન કદિ કોઈ પ્રત્યે દ્વેષભાવ હોય, તેમને આત્મદર્શનની લગની લાગી હતી. જોરજનીશજીને આત્મદર્શન થયું હોય તો મને પણ કેમ ન થાય? - આવા તેમના ધ્રુવ પ્રશ્ન રહેતો. સંયોગોએ તેમના જીવનને લગભગ એકાન્ત— પરાયણ બનાવી દીધું હતું. પણ આથી તેઓ કદિ કંટાળતા નહિ, ઊલટું એકાન્તમાં આનંદ માણવાની કલા તેમણે કેળવી હતી. ગૃહસ્થન જીવનમાં તેમણે સાચી સાધુતા પ્રાપ્ત કરી હતી. જીવન અંગે તેમનામાં કોઈ લાલુપતા નહોતી; મૃત્યુ તો તેમને અનેકવાર સ્પર્શીને પાછું ફરેલું, તેથી મૃત્યુ અંગે તેમનામાં કોઈ ભડક કે ભય નહોતો. આત્મસાધનામાં—ગાધ્યાત્મિક ચિન્તનમાં—તેઓ મોટા ભાગે નિમગ્ન રહેતા. કોઈ મને પૂછે કે મારે સાચા જૈનનાં દર્શન કરવા છે તો હું તેને રતિભાઈ સામે આંગળી ચીંધતા, મારા ઉપર તેમના અનહદ ભાવુ હતો. મળવાનું બને ત્યારે પ્રશ્નોત્તરના આકારમાં અમારા વાર્તાલાપ ચાલ્યા કરતો. તેમના પ્રશ્નો ઘણી વાર મારી બુદ્ધિની ચકાસણી કરતા અને મારા ચિંતનને સ્પષ્ટ શબ્દાકાર આપવામાં ખૂબ મદદરૂપ બનતા. મારા ઉત્તરમાં તેઓ ખૂબ સમાધાન અનુભવતા. મારે મન તે સૌજન્યની – સાધુતાની – સરળતાની – એક મૂર્તિ હતા. મુંબઈ શહે૨ના કોઈ એક ઘરના ખૂણામાં વર્ષોથી શીતળ પ્રકાશ પાથરતા એક દીવેા એપ્રિલ માસની ૨૩મી તારીખે સાંજે તેલ ખૂટી જતાં એલવાયો. જેઓ તેમને જાણતા હતા તેમના માટે ન પુરાય એવા એક સ્વજનની – સાધુજનની – ખોટ પડી, બાકીની દુનિયાએ એ વિષે ન કાંઈ જાણ્યું કે ન તેની કોઈ નોંધ લીધી! પ્રભુ જીવન મુંબઈના જૈન સમાજને ધન્યવાદ ! તા. ૨૨-૪-૬૭ શનિવારના રોજ મહાવીર જયંતી નિમિત્તે સવારના ભાગમાં કાસ મેદાનમાં મુંબઈના સમસ્ત જૈનોની સભા ભરવામાં આવી હતી. આ પ્રસંગે જૈન સાધુઓ તેમ જ સાધ્વીએ પણ સારી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. જૈનાની પણ આ વખતે આગળનાં વર્ષો કરતાં વધારે મોટા પ્રમાણમાં હાજરી હતી. આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે શ્રી જયપ્રકાશ નારાયણ પધાર્યા હતા. તેમણે ભગવાન મહાવીરને આદર–અંજલિ આપ્યા બાદ બિહારના અમુક ભાગામાં પ્રર્વતતા દુષ્કાળની ભયંકર પરિસ્થિતિનું હૃદયદ્રાવક ચિત્ર રજૂ કર્યું હતું અને ત્યાંના લોકોને રાહત પહોંચાડવા માટે શક્ય તેટલી ૫ આર્થિક મદદ આપવા જૈન સમાજને અપીલ કરી હતી. તેમની અપીલથી પ્રભાવિત બનીને સભાનું સંચાલન કરતા શ્રી શ્રેયાંસપ્રસાદ જૈને ઉપસ્થિત જૈન આગેવાનો સાથે સલાહમંત્રણા કરીને મુંબઈના જૈન સમાજમાંથી રૂ. ૧,૨૦,૦૦૦ એકઠા કરીને બનતી ત્વરાએ બિહાર રિલીફ કમિટીને મોકલી આપવાની કબૂલાત આપી હતી. આ બૂલાતને ત્યાં એકઠા થયેલા જૈનોએ વધાવી લીધી હતી અને એ જ વખતે આશરે રૂ. ૩૦,૦૦૦ એકઠા થયા હતા અને ત્યાર બાદ બાકી રહેલી રક્મ એક્કી કરવાના પ્રયત્નો વેગપૂર્વક હાથ ધરવામાં આવ્યા છે, જેથી પખવાડિયાની અંદર કબૂલ કરવામાં આવેલી આખી રકમ એકઠી થઈ જશે એવી આશા રહે છે. મહાવીર જયંતી જેવા પ્રસંગે ભગવાન મહાવીરની દુષ્કાળપીડિત ભૂમિના પ્રજાજાને મુંબઈના જૈન સમાજ રૂ. ૧,૨૦,૦૦૦ જેટલી રકમ માકલી આપવાનો નિર્ણય જાહેર કરે એ માટે મુંબઈના જૈન સમાજને અનેક ધન્યવાદ ઘટે છે. પરમાનંદ આ હવે ન ચાલી શકે ' ભારત જેવા દેશમાં પ્રધાનો, અમલદારો અને ધનિકો હજી પોતાની દોરદમામની અને ઠાઠમાઠની આદત નહીં છેડે અને પોતાની રીતરસમો નહિ બદલે તો દેશમાં અશાંતિ ફાટી નીકળશે, અને પછી તેને કોઈ નહીં રોકી શકે. પડોશી દેશમાં ચાલી રહેલ “ લાલ મંત્રી” એના આંદોલનના પડઘા આપણે ત્યાં પણ પડયા છે. અહીંના ડાબેરી પક્ષાના કેટલાક જણે મારી સાથેની વાતચીતમાં એમ કહ્યું પણ છે કે એક બાજુ દેશમાં લોકોને જીવન ટકાવી રાખવા મુઠ્ઠી ધાનનાયે સાંસા હોય, અને બીજી બાજુ કેટલાક જણ ઠાઠમાઠ સાથે ભપકાદાર ભાજન સમારંભા ગાઠવે, એ હવે આ દેશમાં ન ચાલી શકે, એ લોકોએ મને એમ પણ કહ્યું કે આ સ્થિતિમાં કોઈ સુધારો ન થયો તે અશાંતિ ઊભી કરવાની બદનામી વહેારી લઈને યે અમે એવા ભાજન સમારંભામાં વિઘ્ન નાખીશું. હું તમને ભડકાવી નથી રહ્યો, પણ આજે દેશમાં આ એક પરિસ્થિતિ ઊભી થઈ છે. બિહારમાં અને બીજા કેટલાક પ્રાન્તામાં અમુક ભાગોમાં દુકાળની અત્યંત વિકટ સ્થિતિ અત્યારે ચાલુ છે, જ્યારે બીજી તરફ હાલત એ છે કે દિલ્હી ને પટણામાં આવતા વિદેશી લોકોના સન્માનમાં જે ભાજન સમારંભા યોજાય છે તે એ વિદેશીઓને પણ વિસ્મયમાં નાખી દે છે. એ સમારંભાને ઠાઠમાઠ ને દોરદમામ તથા પીરસાતાં ભાતભાતનાં પકવાન એ આર્ગતુકો સામે એવા પ્રશ્ન ઊભા કરે છે કે ખરેખર જ શું આ દેશ ગરીબ છે? અને અહીંના કેટલાક ભાગામાં ભયંકર દુકાળની સ્થિતિ પ્રવર્તી રહી છે એ વાત શું સાચી છે ? અરે, દૂરની ક્યાં વાત ! થોડા વખત પરજ જ્યારે એક વિદેશી સહાયતા સંસ્થાના પદાધિકારી બિહારના દુકાળની સ્થિતિનું નજરોનજર અવલોકન કરવા આવેલા, ત્યારે ખુદ બિહારની રાજધાની પટણામાં જ એમના સન્માન માટે સરકાર તરફથી આવે જ એક શાનદાર . ભાજન સમારંભ ગાઠવવામાં આવેલા ! કુદરતના કોપ, સરકારની ખોટી નીતિરીતિઓ અને જનતાની ઉદાસીનતાનું પરિણામ છે આ દુકાળ અને ભૂખમરો, જેણે ભારતમાતાને દુનિયાની સામે ભિક્ષાપાત્ર લઈને ખડી કરી દીધી છે. ઉઘોગા ને કારખાનાં, મેાટા બંધો અને અન્ય ટેક્નિકલ કામેા માટે આપણે બીજા દેશા પાસેથી કરજ લઈએ તે હજી સમજાય, પરંતુ અન્ન માટે કે આપણે હંમેશા ભીખ માગવી પડે ? ખેતી પ્રધાન આ દેશમાં ખેતીની બહુ ઉપેક્ષા થઈ છે. દેશમાં ઉદ્યોગ ધંધાની અવશ્ય જરૂર છે, પરંતુ તેને માટે પણ પહેલાં ખેતીની ઉન્નતિ આવશ્યક છે. પ્રાથમિકતા મળવી જોઈતી હતી ખેતીને અને એવા નાના ઉદ્યોગાને જેમાં પૂંજી આછી રોકાય અને વધારે માણસને કામ મળી શકે. જ્યપ્રકાશ નારાયણ Page #96 -------------------------------------------------------------------------- ________________ . પ્રબુદ્ધ જીવન તા. ૧૫-૧૭ શ્રી શાન્તિલાલ હ. શાહ તથા ભાનુશંકર યાજ્ઞિકના સન્માનાથે યોજાયેલું સ્નેહ સંમેલન છે . ગયા એપ્રિલ માસની ૧૭મી તારીખ અને સોમવારના રોજ ધી ગ્રેન, રાઈસ ઍન્ડ ઑઈલ સીડઝ મરચન્ટસ એસોસીએશનના હલમાં, શ્રી શાંતિલાલ હ. શાહ દિલ્હીની જોકસભામાં ચૂંટાયા અને શ્રી ભાનુશંકર યાજ્ઞિક મહારાષ્ટ્રની વિધાનસભામાં ચૂંટાયા અને મહારાષ્ટ્ર રાજયના પ્રધાનમંડળમાં નિમાયા--આ અંગે તે બન્ને વ્યકિતવિશેષનું સન્માન કરવાના આશયથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે એક સ્નેહસંમેલન યોજવામાં આવ્યું હતું. પ્રારંભમાં સંઘના ઉપપ્રમુખ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ શ્રી શાંતિલાલભાઈને તથા શ્રી ભાનુશંકરભાઈને આવકાર આપતાં બન્નેની આજ સુધીની અનેક સેવાક્ષેત્રોને સ્પર્શતી ઉજજવલ જીવનકારકીર્દીને વિગતવાર પરિચય આપ્યો હતો અને પોતાના વકતવ્યના અંતમાં, જયારે રાજયવહીવટના બહોળા અનુભવ સાથે શ્રી શાંતિભાઈ લકસભામાં ગયા છે અને દેશનું ભાવિ ઘડતા રાજકારણી આગેવાનના સીધા સંપર્કમાં આવવાને તેમને સુગ સાંપડે છે ત્યારે, તેઓ આ પ્રસંગે ઉપસ્થિત ભાઈ - બહેનોને આજની રાજદ્વારી પરિસ્થિતિ અંગે માર્ગદર્શન આપે એ શાન્તિલાલ શાહને અનુરોધ કર્યો હતો. ત્યાર બાદ સંઘના કોષાધ્યાક્ષ શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારીએ - બન્ને સન્માનિત બંધુઓને ભાવભરી અંજલિ આપતાં તે પ્રત્યેકની સાથેનાં પિતાનાં મીઠાં અંગત સંબંધને ખ્યાલ આપ્યો હતો. શ્રી. ચંપકભાઈ મહેતાએ પ્રસ્તુત સન્માનકાર્યમાં પોતાને સુર પૂરાવતાં ભાવભર્યા ઉદ્ગારો રજૂ કર્યા હતા. સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહે વિનદાત્મક કટાક્ષ વડે પિતાના વિચારો રજૂ કરતાં સભાના ગંભીર વાતાવરણને જરા હળવું બનાવ્યું હતું. પછી સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે આગળનાં વિવેચનને ઉપસંહાર કરતાં જણાવ્યું હતું કે, “શ્રી શાંતિભાઈ મારા વર્ષોજૂના મિત્ર અને સાથી છે; અનેક બાબતમાં અમારું સહચિંતન ચાલે છે અને એક યા બીજી બાબતમાં અમે સંમત હોઈએ કે ન હોઈએ—એકમેક પ્રત્યે આદર એકસરખો કાયમ રહ્યો છે. શ્રી. શાન્તિભાઈ મુંબઈની પચરંગી સંસ્કૃતિના પ્રતિનિધિ સમા મુંબઈગરા માનવી છે. આપણા આજના બીજા મહેમાન શ્રી ભાનુભાઈ આપણ સર્વને સુપરિચિત છે અને તેમની આજુધીની સેવાના કારણે તેને આપણા આદરના અધિકારી બન્યા છે. તેમની પાસે નશાબંધીની જબ્બર જવાબદારી આવી છે. ગમે તેવા વિપરીત સંયોગોમાં પણ એમણે આ અનિષ્ટને દાબી દેવા માટે–નિર્મૂળ કરવા માટે–દઢતાપૂર્વક લડવાનું છે. તેમના આ કાર્યને હું અત:કરણપૂર્વક સફળતા ઈચ્છું છું.” ત્યાર બાદ આવું સંમેલન યોજવા માટે સંઘને આભાર માનતાં શ્રી શાન્તિલાલ શાહે આજની પરિસ્થિતિની એક ઉડતી આલેચના કરી હતી. (જો આ અંકમાં અન્યત્ર આપવામાં આવેલ છે.) અને શ્રી ભાનુશંકર યાજ્ઞિકે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહી ઉપરથી પોતે કેવી પ્રેરણા મેળવી હતી તેને લગતાં કેટલાંક સ્મરણે રજૂ કર્યા હતા અને આગળ બોલતાં જણાવ્યું હતું કે “કેમાં હજુ લોકશાહી માટે આવશ્યક એવી જાગૃતિ આવી નથી. પરિણામે ચૂંટણીમાં ઉલટાં સુલટાં પરિણામ આવે છે. મતદારોની સમજણની અપરિપકવતાની એ નિશાની છે. આગેવામાં પણ વિચાર અને વાણીમાં આસમાન જમીનને ફરક છે. પરિણામે આમજનતા ઉપર તેમને પ્રભાવ પડતું નથી.” નશાબંધીની જે ઉપેક્ષા થાય છે તેને ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે “આજે આપણે ત્યાં સારા અને સાચા આગેવાને નથી એ જ એનું કારણ છે. ઢોંગી વૃત્તિના કારણે લોકોની શ્રદ્ધા ખૂટી ગઈ છે. આપણે શ્રી શાન્તિલાલ હ. શાહ સભાને સંબોધી રહ્યા છે. સમાજના હિત ખાતર આજની નેતાગીરીના સ્થાને વધારે પ્રભાવશાળી સામુદાયિક નેતાગીરી ઊભી કરવી પડશે.” ત્યારબાદ સંઘના અન્ય મંત્રી શ્રી સુબોધભાઈ શાહે અતિશય રોકાણવાળા એવા આજના બન્ને મહેમાન સંઘના નિમંત્રણને માન આપી અહિ આવ્યા અને સંઘના સભ્ય પ્રત્યે આવી આત્મીયતા દાખવી એ માટે તેમને આભાર માન્યો હતે. સંઘના પ્રમુખે ફલહાર વડે બન્ને સન્માનિત મહાશયનું સવિશેષ સન્માન કર્યું, અને અલ્પાહાર બાદ સંઘસંમેલન વિસજિત કરવામાં આવ્યું. અદ્યતન પરિસ્થિતિ અંગે ઉડતું વિહંગાવલોકન (તા. ૧૭-૪-૬૭ સોમવારના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યોજાયેલા સ્નેહસંમેલનમાં શ્રી. શાન્તિલાલ શાહે કરેલી અદ્યતન પરિસ્થિતિલક્ષી આલોચના) દર વખતે જે ચૂંટણી થાય છે એ કરતાં આ વખતની સાર્વત્રિક ચૂંટણીઓ જુદા જ પ્રકારની હતી. મતદારોને મીજાજ પણ જુદી જાતને દેખાય. એમાં એક વસ્તુ એ દેખાઈ કે હું સંસદની બેઠક પર ઊભેલા, પણ કોઈએ મને વિયેટનામ વિશે ન પૂછયું, તેમ ન પૂછયું અવમૂલ્યન વિષે. જયાં જયાં હું ગયો ત્યાં લેક પાણી, રસ્તાઓ વગેરે સ્થાનિક અને રેજ-બ-રોજની સસ્મયાઓ વિષે જ પ્રશ્ન પૂછતા અને ચર્ચા ચાલતી. ખરી રીતે આ સમસ્યાઓ ઉકેલવાનું કામ સુધરાઈ સભ્યનું છે. આ બધું જોતાં એમ લાગે કે મતદારની જાગૃતિનું ધારણ ની છે. મોંઘવારી અંગે અથવા દેશની અર્થનીતિ કે ફુગાવા અંગે કોઈને પ્રશ્ન છેડયા જ નહિ. - બીજી એક વાત મેં એ જોઈ કે હવે લોકો ઉપર “અમે જેલમાં ગયેલા” એવી કોઈ વાતની અસર થતી નથી. હવે જે પેઢી આવી છે એને ગાંધીજી કે આઝાદીની લડતની કાંઈ માહિતી જ નથી. થોડા દિવસ પહેલા હું દિલ્હી જતો હતો. મારી સાથે ગાડીમાં વડોદરાના એક અગ્રગણ્ય નેતાનાં પુત્રવધૂ હતાં. એમની સાથે સરદારના સમયની વાતે નીકળી. એમણે બાળાસાહેબ ખેર કે નરીમાનનું નામ સાંભળેલું નહિ, એ વખતે જે વિરોધ-વાવંટોળ વચ્ચે સરદારસાહેબે જે કુનેહથી કામ પાર પાડેલું એ પ્રસંગેની આ બહેનને કાંઈ ખબર જ નહોતી. હમણાં નવી દિલ્હીમાં ઈન્દુકની કચેરીના એક જુવાન કાર્યકરને મેં કાંઈ નોંધ લેવા બેલા. એને મેં ગિરમિટીયા મજુર વિષે લખાવ્યું. પણ એ વળી કેવા મજૂર એની વિમાસણમાં એ પડશે. આફ્રિકામાં ગાંધીજીએ સત્યાગ્રહની ચળવળ શરૂ કરી તેમાં ગિરમિટીયા મજૂરોએ ભજવેલા ભાગ વિષે એને કશી ખબર નહોતી. ગાંધીજીએ કે સરદારે શું કર્યું હતું એની નવી પેઢીને ખબર નથી. આઝાદીની વાતની એટલે જ કોઈના ઉપર છાપ પડતી નથી. મને લાગે છે Page #97 -------------------------------------------------------------------------- ________________ " તા: ૧-૫-૧૭. પ્રભુત્વ જીવન આઝાદી પછીના વિકાસ માટે તેની પૂર્વભૂમિકા અને ઈતિહાસથી એક અવાજે, બેલતી નથી. લેકવિચારનું ઘડતર આથી થતું નથી. એમને આપણે માહિતગાર કરવા જોઈએ. પ્રધાનેએ અંદરો અંદર ઠરે ચર્ચા કરવી હોય તે કરે. પણ બહાર 'મારા પિતાને પણ અમુક ચોક્કસ પ્રકારનો મિજાજ છે. મત- સમાજમાં એ જણાવવી નહીં જોઈએ. હું રાજયના પ્રધાનમંડળની દારોના સંપર્કમાં એથી ઘણીવાર અવનવા અનુભવ થતા. એક બેઠકમાં મારો અભિપ્રાય બેધડક રજૂ કરતા હતા. મારા સાથીઓ દિવસ રાત્રે ૧૧ વાગ્યે હું પ્રચારકાર્ય ઉકેલીને ઘેર જતો હતો. ત્યાં આથી ઘણીવાર નારાજ થતા. પણ ત્યાં તે મારે મને જે લાગ્યું કેટલાક લોકો આવ્યા. “ચાલ ઉપર ત્રીજા માળે અમારે ત્યાં ચા પીવા” એ કહેવું જ જોઈએ. જો ત્યારે ન કહું તે કયારે કહું? બહાર મત માગનારને ધંધા ભીખારી જેવું છે. લોકો મત આપશે એવી તે પછી બેલાય જ નહિ. નાશારો હા કહેવી પડે છે અને મત આપે કે ન આપે પણ એને બીજી એક વાત એ છે કે, ઘણીવાર કેંગ્રેસને ટકાવી રાખવા આભાર માનવે પડે છે. માટે ગમે તેવા માણસોને પસંદ કરવામાં આવે છે. પછી પણ કેંગ્રેસ . વળી મને થયું કે, થડા મત મળતા હશે તે ટળી જશે. હું તો પડે જ છે. તો પછી નિષ્ઠાવાન માણસે જ શા માટે ન લેવા? ગયો; વાત કરી, સારી ગરમ ગરમ ચા પીધી, પણ આ કંઈ ઠીક ' ખેરસાહેબે પ્રધાનમંડળની રચનામાં હંમેશા આવો દષ્ટિકોણ રાખ્યો હતો. નહિ. ઉમેદવાર કંઈ. મતદારને નેકર નથી-એમને પ્રતિનિધિ છે. જ હોંશિયારી કરતાં ચારિત્રયની કિંમત હંમેશા વધારે છે. રાજઅલબત્ત મેં ચા પીધી એટલે એ લોકો ખુશી તે થયાં, પણ આમ કારણેમાં થોડુંક સંતવ્ય છે. જો કે, પ્રધાનમંડળમાં હંમેશા સહુથી લાગણીશીલતાના પાયે કામ ચાલે તે ઠીક નહિ. ફ લહારની બાબતમાં સારા કે બુદ્ધિશાળીને જ પસંદ કરવા જોઈએ એવું પણ નથી. પ્રધાનપણ એવું છે. એ ખોટે ખર્ચ દુષ્કાળ રાહતમાં આપવાની વાત કરીએ મંડળ બેઠવનારની બુદ્ધિ અને નિષ્ઠા પર બધો આધાર છે. એને તે લોકો નારાજ થઈ જાય છે. ' મૂહ લે છે એ આપણે ન જાણીએ તે એની વિવેકશકિતમાંથી ચૂંટાઈને હું દિલ્હી ગયો. વળી ત્યાંના રાજકીય વાતાવરણમાં આપણે શ્રદ્ધા ગુમાવીએ છીએ. હું સાવ નો. મેં તે નક્કી જ કરેલું કે આપણે તાગ કાઢીને જ દેશની સમગ્ર સ્થિતિ જોતાં મને એમ લાગે છે કે, ચાર છે આગળ જવું. ઝંપલાવવું નહિ. આપણા પોતાના માપે માપીને મે મહિના પછી મંદીનું મોટું મોજું આવશે. મોંઘવારીને વિષય અર્થપગલું ભરવું. એટલે હજી આજ સુધી કહી શકાય એવું ગણનાપાત્ર શાસ્ત્રીના છે. પણ મારે અંદાજ એવો છે કે, આવતું અંદાજપત્ર કે જાણવા જેવું કોઈ કામ કર્યું નથી. છેલ્લા સાડાચૌદ વરસથી દેશને સદ્ધર સ્થિતિમાં મૂકી શકે એવું હશે. એવરડ્રાફટ અને વિધાનસભામાં મારે જવાબ આપવાનું કામ હતું. એટલે મારા નવા કરવેરા નહીં હોય એવાં સૂચને તે મળી ચૂક્યાં છે. પણ વિષય સિવાય બીજી કોઈ બાબતમાં માથું મારવાની મેં પરવા કરી સર્વત્ર કરકસરનું ધારણ વિચારવું પડશે. આ અંગે મારે એ નહતી. હવે તે મારે જ સવાલ પૂછવાના છે એટલે હવે સબ- જરૂર જણાવવું જોઈએ કે પ્રધાનોના પગાર ઘટાડવાથી કાંઈ ફેર બંદરના વેપારી થવું પડશે. પડવાનો નથી. આ દષ્ટિ બરાબર નથી. એમાં અદેખાઈ છે. તમે દિહીને હું આમે ય અજાણે . સંસદનું આટલું મોટું ઊંચું ટી કરકસર ન કરે. એ થર્ડ ક્લાસમાં મુસાફરી કરીને દિલહી મકાન જોઈને જ હું ઘણીવાર ભૂલ પડી જાઉં છું. ઘણીવાર સિપા જાય, પછી એ ત્યાં આઠ કલાક કામ ન કરી શકે. , ઈને પૂછવું પડે છે કે આ હું બરોબર દિશામાં જઈ રહ્યો છું ને? ઈંગ્લાંડના વડા પ્રધાનને શનિ-રવિ શાંતિથી ગાળવા મળે - થોડા વખત પહેલા રાજસ્થાનમાં ગરબડ થઈ. એને વહીવટ એટલે ખાસ ચેકર્સ એસ્ટેટ ભેટ આપવામાં આવી છે. એટલે જેમની રાષ્ટ્રપતિએ સંભાળ્યું. મારે તે આ બાબત સાથે કાંઈ સીધો સંબંધ પાસેથી આપણે ખૂબ કામ લેવું છે એમને પૂરી સગવડો તે આપવી નથી. પણ રાષ્ટ્રપતિનું ભાષણ પત્યા પછી રાજસ્થાનમાં ઊભી થયેલી જ જોઈએ. આ તે જરા આડવાત થઈ. પણ દેશની આર્થિક પરિઆ નવી કટોકટી અંગે વિધાનની દષ્ટિએ એ પ્રશ્ન વિષે બેલવા મને સ્થિતિને વિચાર કરતાં મને લાગે છે કે દેશની ભાવી સ્થિતિને કહેવામાં આવ્યું. મેં ભાષણ કર્યું. બધાને સારું લાગ્યું. છાપાં આધાર ચોમાસા ઉપર ઘણાબધે છે. જે સારો વરસાદ નહીં થાય વાળાઓએ પણ વખાણ્યું. મને થયું, વાહ. તે મોરારજીભાઈ કાંઈ નહીં કરી શકે. બે સારા ચોમાસા ને બે બીજી એક વાત મને એ જણાઈ કે કેટલીક બાબતમાં આપણા સારા અંદાજપત્ર મળી જાય તે પછી વાંધો નહીં આવે. અંદાજપત્ર મુખ્ય પ્રધાન શ્રીમતી ઇંદિરા ગાંધી જોઈએ એવી પીઢતા બતાવતાં અંગે આપણે ભાતભાતની આશા રાખી શકીએ પણ વરસાદની નથી. પ્રધાનમંડળનાં નામની જાહેરાત કરી, પછી, અમુક વ્યકિતએ વહેંચણીનું કામ કાંઈ નાણાંપ્રધાનનું નથી. નાયબ પ્રધાનપદ સ્વીકારવાની ના પાડી. જેને પ્રધાન તરીકે નિમવા દિલ્હીમાં હમણાં પોલીસેએ હડતાળ પાડી. કેટલાક રાજકીય હોય એને અગાઉથી પૂછી ન લેવાય? પોતે નામ જાહેર કરે ને પક્ષે એને ટેકે આપે છે. એ વાત વિચિત્ર છે. આજે કેંગ્રેસ છે તે કાલે પિતાને વારે આવી જશે. જો કે દક્ષિણમાં ને બધે ય પાછળથી એ ના પાડે એ ઠીક નહિ. અનુભવની એ ખામી છે. બિનઝેંગ્રેસી સરકારોને હવે ખબર પડવા માંડી છે કે રાજય કેમ પહેલાં તે હંમેશા કેંગ્રેસી અગ્રણીઓની વચ્ચે ગમે તેટલા ચવાલાય છે. દેશની આઝાદીનું રક્ષણ કરવા માટે દરેકે બધું જ સહન મતમતાંતર રહેતા, પણ એકવાર નિર્ણય લેવાયા પછી વાતાવરણ એ કરતાં શીખી લેવું જોઈએ. આઝદીની રા, રાજકીય સ્થિરતા અને નિર્ણયતરફી જ રહેવું અને બધા જ નેતાઓ એક અવાજે બોલતા. મોસમની સાનુકૂળતા એ ત્રણ બાબત ઉપર દેશનું ભાવિ મુખ્યત્વે આધાર રાખે છે. એ બધું હવે ગયું. છાપાવાળા ભલેને ગમે તે સવાલ પૂછે. પછી મોરારજીભાઈ હું એમ માનું છું કે દેશમાં પાંચેક વરસમાં આપણી લોકશાહી માં સ્થિરતા આવી શકશે. પછી લોકશાહીના તંદુરસ્ત સંચાલન , હોય કે કામરાજ કે ઈંદિરા હોય. એમણે દરેકે એકસરખે જવાબ માટે વિકલ્પ તરીકે બે કે ત્રણ જ પક્ષે રહેશે. બે પથામાં પણ બહુઆપવું જોઈએ. મને લાગે છે કે આ જવાબ આપવામાં એ બધા ભિન્નતા હોવી જરૂરી નથી. લોકશાહીમાં લોકો સારું રાજય હોય જોઈએ તેટલા સાવધાન નથી. એના પરિણામે લોકમત વિવાદાસ્પદ ત્યારે પણ એનાથી અમુક વખતે કંટાળે છે ને બીજા પક્ષને ચૂંટી : કાઢે છે. બાબતેમાં જાતજાતના વિકલ્પોમાં અટવાય છે. પ્રજામાનસ એથી આપણા સૌ પક્ષે લોકતંત્રમાં માને એવા હોય એ જરૂરી છે. અસ્થિર બની જાય છે. જો એમ નહીં હોય તે બધું ય બંધ થઈ જશે. પક્ષ પસંદ કરતાં 'આપણા નેતાઓ અંગત મત કે વિરોધ જાહેરમાં જણાવે છે. આપણે એ ખાસ જોવું જોઈએ કે પ્રજાતંત્ર નષ્ટ ન થઈ જાય. લોકેમાં આથી સંભ્રમ પેદા થાય છે, કારણ કે આજની નેતાગીરી શાન્તિલાલ હ. શાહ Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રબુવ જીવન તા. ૧-૫-૬૭ ^ - ૧ ૧ ૧ ૧ છે કે ૧ છે કે બિહાર દુષ્કાળ રાહત અને સંઘ તરફથી એકઠા કરવામાં આવેલ ફાળો શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી બિહાર દુષ્કાળ રાહત અંગે એકઠો કરવામાં આવેલ અને તા. ૨૨-૪-૬૭ શનિવારના રોજ જૈન સોશિયલ ગ્રુપ તરફથી જવામાં આવેલ સભામાં શ્રી જયપ્રકાશ નારાયણને સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી નીરુબહેનના હસ્તક સુપ્રત કરવામાં આવેલ રૂ. ૫,૩૬૧ના ફાળાની યાદી નીચે આપવામાં આવે છે. આ ફાળામાં ભરાયેલી નાની મોટી રકમના સંદર્ભમાં એટલો ખુલાસો કરવાની જરૂર છે કે આ ફાળામાં ભરનાર સભ્યોમાં કેટલાક એવા છે કે જેમને અન્યત્ર પણ એક બે ઠેકાણે સારા પ્રમાણમાં ફાળ ભર પડયો છે અને તે કારણે નામ મોટું અને રકમ નાની- એવી - કાંઈક કઢંગી લાગે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આ ઉપરથી તે તે સભ્યોની સહાનુભૂતિનું કઈ માપ ન માપે. અહિં એ ઉમેરવાની જરૂર છે કે સંધ તરફથી યોજાયેલા આ ફાળાનું કામ હજુ ચાલુ છે અને જે કઈ સભ્ય અથવા ભાઈ બહેન આ રાહતકાર્ય માટે હવે પછી જે કાંઈ રકમ સંઘના કાર્યાલય ઉપર મોકલી આપશે તે રકમ યોગ્ય સ્થળે પહોંચાડવાનો સંઘ તરફથી પ્રબંધ કરવામાં આવશે. અહિ એ પણ જણાવવું જરૂરી છે કે ઉપર જણાવેલ પ્રસંગે જૈન સોશિયલ ગૃપ તરફથી પોતાના સભ્યોમાંથી એકઠી કરીને રૂા. ૩૦૦૧ની રકમ શ્રી જયપ્રકાશ નારાયણને સુપ્રત કરવામાં આવી હતી અને એ સંસ્થા તરફથી પણ રાહતકાર્ય માટે ફાળો એકઠો કરવાનું કાર્ય ચાલુ છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ ૨૦૦૦ શ્રી રસિકલાલ મોહનલાલ ઝવેરી ૫૧ શ્રી યુનિવર્સલ ઈન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન ૨૫ શ્રી રમણિક્લાલ મણિલાલ શાહ ૧૦૦૦ , કરમસી હીરજી વીકમસી ૫૧ , ભગવાનદાસ સી. શાહ ૨૫ , હરિલાલ ગુલાબચંદ શાહ , ખુશાલચંદ સાકરચંદ ,, રબ્બર ગુડ્ઝ ટ્રેડીંગ કું. , શાંતિલાલ અમરચંદ ઝવેરી , ચીમનલાલ ચકુભાઈ શાહ હીરાલાલ ટાંબકલાલ ડગલી , પ્રભાવતીબહેન ભાનુરાય શુકલ ૧૦૧ , ચીમનલાલ જે. શાહ - સ્વ.ભવાનજી રવજી શાહ , સીતાબહેન પ્રતાપસી , સુબોધભાઈ એમ. શાહ , ઘેલા કુરપાળ , એક સદગૃહસ્થ ,, જયંતીલાલ ફોહચંદ શાહ , મણિબહેન સવચંદ કાપડિયા , શારદાબહેન જયન્તિલાલ કોઠારી , દામજીભાઈ વેલજી શાહ , મેનાબહેન નરોત્તમદાસ , દીપચંદ કેશરીમલ ', પોલી રબ્બર ઈન્ડસ્ટ્રીઝ ૨૫ , ખેતસી માલસી સાવલા પ્રવિણભાઈ મંગળદાસ શાહ , ખીમજી માડણ ભુજપુરીઆ , રમણલાલ લાલભાઈ લાકડાવાળા , ૫ હર્ષદરાય પ્રાણજીવનદાસ અવેલાણી , કે. પી. શાહ - ૨૫ , પરમાનંદ કુંવરજી કાપડિયા ૧ , ભગવાનજી ત્રીજી સેની , લાલચંદ અમુલખ મહેતા ૨૫ , મફતલાલ ભીખાચંદ શાહ , રાજેન્દ્ર અમૃતલાલ ૨૫ , રતિલાલ ચીમનલાલ કોઠારી ૫,૩૬૧ - “બુદ્ધ અને મહાવીરની ધરતી પોકારે છે!” (શકિત-દલની પત્રિકામાંથી ઉદ્ભૂત) જયપ્રકાશજીનું મન આ બધું જોઈને બહુ દુ:ખી થયું. એમની દષ્ટિ આપણા શરીરના કોઈ પણ ભાગમાં જો સહેજ પણ પીડા, સમક્ષ તે બિહારના દુષ્કાળપીડિત લોકોના હાડપિંજર અને એમના વિકાર અથવા ગુમડું થાય છે તે આપણને જરા પણ ચેન પડતું કાનમાં દુષ્કાળપીડિત લોકોને આર્તનાદ ગુંજી રહ્યો હતે. તેઓ નથી અને આપણી બધી શકિત એને મટાડવામાં કામે લાગી જાય છે. વધારે સમય સુધી આ બધું સહન કરી શકયા નહિ. થોડીવાર સુધી બિહાર રાજય. આપણાં દેશને એક ભાગ છે. ત્યાંના લોકો સુનમુન ઊભા રહ્યા અને પછી બાર હજાર રૂપિયાની રકમ લીધા. જ્યારે ભૂખથી મરી રહ્યા છે, અન્નના દાણા માટે ટળવળી વિના જ ચાલી ગયા. આ વૈભવશાળી લગ્ન-સમારંભમાં રાજ્યના રહ્યા છે ત્યારે એવા દુષ્કાળ સંકટમાં પણ આપણે ત્યાં પ્રધાન અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ હાજર હતા એ વાત મુંબઈમાં જ રોજ નાના મોટા ભેજન-સમારંભ અને પાર્ટીઓ પણ નોંધવા જેવી છે. વગેરે ધામધુમથી કરવામાં આવી રહ્યા છે, જેમાં અનાજને ભયંકર ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં અને ધરમપુર તાલુદુર્ભય થાય છે. એમ લાગે છે કે કેટલાક લોકો માટે પોતાના વૈભવનું કામાં દુષ્કાળની ઘેરી છાયા ફેલાઈ રહી છે. સર્વોદય કાર્યકર્તા શ્રી પ્રદર્શન કરવા માટે આવા ભેજન સમારંભ અનિવાર્ય થઈ પડયા છે! બબલભાઈ મહેતાએ એક પ્રસંગનું વર્ણન કરતાં જણાવ્યું હતું કે પછી દેશ અને દેશબંધુઓની હાલત કેવી પણ કેમ ન હો ? આ નવ દસ માણસોના એક કુટુંબ વચ્ચે માત્ર એક જ રોટલો હતો, જેના પ્રકારની મનોવૃત્તિ નિંદનીય તે છે જ, સાથે સાથે વિચારણા પણ પર મીઠું છાંટેલું હતું. આ રોટલે ચાર બાળકોને વહેંચી આપવામાં માંગી લે તેવી છે. આવ્યા અને મોટા લોકો ભૂખ્યા રહી ગયા. કેટલાંક કુટુંબ પાણીમાં ઉપર ઉપરથી ભવ્ય અને સુંદર દેખાતાં પરંતુ વાસ્તવમાં કદ- લોટ અને મીઠું ઓગાળીને પછી તેને ઉકાળીને પી જાય છે અને એ રૂપ એવાં આ વૈભવ પ્રદર્શન કેટલાક લોકોની પ્રકૃતિને અનુકુળ ભલે રીતે પોતાના દિવસે પસાર કરે છે. કેટલાક લોકો જંગલી કંદ, ઝાડના હોય, પણ જ્યારે શ્રી જયપ્રકાશ નારાયણ જેવા મહાનુભાવ અને પત્તાં બીજ વગેરે જે કંઈ હાથ લાગે તેને પાણીમાં ઉકાળીને પી લે છે સર્વોદય નેતા કે જેઓ દુષ્કાળ પીડિતાની વચ્ચે રહીને તેમનું દુ:ખ અને એ રીતે પોતાની ભૂખ શમાવવાનો પ્રયત્ન કરે છે. ઓછું કરવાના પુરુષાર્થમાં લાગેલા છે તેમને રૂા. બાર હજારની મદદ પીવાના પાણીને પણ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. પાણી આપવાનું વચન આપીને એવા કોઈ વૈભવ-પ્રદર્શનમાં લઈ જવામાં ધરતીમાં બહુ ઊંડે ઊતરી ગયું છે, જેથી કૂવાઓને અને નદીની આવે એને ધૃષ્ટતાની પરાકાષ્ટા સિવાય બીજું શું કહેવું? જયપ્રકાશ- રેતમાં બનાવેલા ખાડાઓને વધારે ઊંડા અને ચારેબાજુથી પાકાં જીએ ત્યાં જઈને ઠાઠમાઠ, બત્તીઓને ઝળહળાટ, ખાણી પીણી, ચણતરવાળા બનાવવાની જરૂર ઊભી થઈ છે. દરેક કૂવાને ફરીથી ફળફલ અને કિંમતી વસ્ત્રો અને દાગીનાઓના પ્રદર્શન સિવાય બીજું દુરસ્ત કરવામાં પાંચથી આઠસો રૂપિયા ખરચ થાય છે. આ શું જોયું હશે ? અને આવા પ્રસંગમાં ખાવાપીવાની ચીજોને જે પીડિત લોકોને અવાજ જો આપણાં હૈયાંને સ્પર્શ કરી જાય તો તેમની વિવેકહીન બગાડ થાય છે અને શું કઈ સમજુ માણસ સહી શકે ? ભુખ તરસ છીપાવવા માટેના પુણ્યકાર્યમાં આપણે સૌએ તનમનથી Page #99 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૫ ૧૭ લાગી જવું જોઈએ. તો જ દુષ્કાળના આ કપરા દિવસે પસાર કરી શકાશે. પ્રભુ જીવન ઇશ્વરની કૃપા થાય અને વરસાદ જો પૂરતા આવે તો જ આ બધાં દુ:ખોનો અંત આવે; તો બિહાર, ગુજરાત, ઓરિસ્સા અને સારા યે ભારત દેશની ધરતી નવપલ્લવિત થઈ જાય. ધરતીમાતા પોતાની છાતી ચીરીને ધાન્યના ભંડાર છલકાવી દે અને પોતાનાં બાળકોને પેટ ભરીને ખાવાની સુવિધા કરે એવી પ્રાર્થના વારંવાર અંતરમાંથી નીકળે છે. પ્રભુ એને જરૂર સાંભળશે. પણ માનવતાના નાતેઆપણા પણ ધર્મ છે, દેશ પ્રત્યે આપણી ફરજ છે. આપણાં પીડિત અંગને પીડામુકત કરવાની ભાવના આપણામાં હોવી જોઈએ. બુદ્ધ અને મહાવીરની ધરતી આજે આપણને પુકારી રહી છે. આપણે એના અવાજ સાંભળવા જ પડશે. અનુવાદક : નીરુબહેન સુબોધભાઈ શાહ * ધર્મને બચાવા મૂળ હિંદી. પૂર્ણિમા પકવાસા (‘વિશ્વવાત્સલ્ય’માંથી સાભાર ઉષ્કૃત) એક ધર્મ બીજા ધર્મ ઉપર આક્રમણ કરે છે. શા માટે? પોતાના ધર્મના પ્રચાર કરવાને ! જગતમાં બધે જ આવું બન્યું છે. ઈસ્લામને જગતમાં પોતાના ઝડો રોપવા હતા. ખ્રિસ્તીધમે પોતાના પાદરી પરદેશ માકલ્યાં હતા. કારણ કે તેમણે માન્યું કે જગતનો ઉદ્ધાર પોતાના ધર્મદ્વારા જ થશે. પોતાના ધર્મ જ સાચા છે. બીજા અધૂરા છે. એવા અધૂરા ધર્મોનું અવલંબન લેવા કરતાં પૂર્ણને જ પકડવા શું ખોટો? આમ વ્યકિત પોતાનું અહં પોતાના ધર્મમાં આરોપે છે અને આખા જગતને પેાતાના ધર્મમાં લાવવાના પ્રયત્ન કરે છે; તે બીજાને વટલાવે છે. પોતાના ધર્મ તેને આપવા નહિ પણ તેને પેાતાના ધર્મમાં દાખલ કરવાને. આમ તેને સંખ્યાની માયા લાગે છે અને પછી તે ધર્મ-પ્રચારને માટે ધન, સત્તા, અરે! ગમે તેને આશ્રાય લે છે અને પોતે એમ જ માની લે છે કે ધર્મપ્રચાર એ જ માનવજાતની અને પોતાના ધર્મની મેાટામાં મેાટી સેવા છે. બીજી બાજુએ, જેના પર આક્રમણ થાય છે તે પણ ગભરાઈ જાય છે અને બોલી ઊઠે છે, ‘આપણા ધર્મ રસાતળ જઈ રહ્યો છે. સાધુઓ! સ્વધર્મીઓ ! જાગો, ધર્મને બચાવા.’ સાંપ્રદાયિક પેપરો પોતાનાં પાનાં ભરે છે, સ્વધર્મીઓ ધર્મરક્ષાને માટે ધન લઈ દાડે છે. સાધુઓ ‘આપણા જ ધર્મ સાચા છે’નાં પાના પાછે જોરશેારથી સમાજને ચડાવે છે અને ધર્મપ્રચારનું એક જોરદાર આંદોલન સમાજમાં ચાલે છે. આ બધું શું? આ બધું શા માટે? શું ધર્મ એવી વસ્તુ ખરી કે તેનો નાશ થઈ શકે? ના. તે પછી આ ધમાલ શા માટે? કારણ, આપણને ડર છે કે આપણા ધર્મ ભાંગી જશે એટલે કે એની જનસંખ્યા ઘટી જશે. આપણે ધર્મને રડતા નથી, પણ રડીએ છીએ જનસંખ્યાને. જેમને ધર્મના પ્રચાર કરવા છે અને જેમને ધર્મને બચાવા છે તે બંનેનાં માં માણસાની સંખ્યા તરફ હાય છે. ખોટો પ્રચાર, કાવાદાવા અને ધમકીઓ અપાય છે. ધર્મ પોતે પોતાને જ હાથે પોતાનું ખૂન કરે છે અને છતાંય વટાળનાર ગર્વ લે છે કે અમારા ધર્મ આટલા વિકસ્યા અને બચાવનાર માને છે અમારો ધર્મ રક્ષાયો. એક કહેશે: આ અમારા મહાન ધર્મપ્રચારક અને બીજો કહેશે : આ અમારા મહાન ધર્મરક્ષક. ધર્મપ્રચારક કોણ ? ધર્મરક્ષક કોણ ? આજે મોટાભાગના યુવાન વર્ગને ધર્મમાં શ્રાદ્ધા નથી, એમને ધર્મની વાતામાં રસ નથી. માત્ર વૃદ્ધો જ ધર્મસ્થાનકોમાં જાય છે, સ્ત્રીઓ મૂંગી મૂંગી સાંભળે છે, કોઈનાં માં પર તેજ દેખાતું નથી. જાણે કે ધર્મ મરી પરવાર્યા ન હોય ! આજના જમાના વિજ્ઞાનના છે. વિજ્ઞાન કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે. ફકત ધર્મ જ ત્યાંને ત્યાં છે. તેના તે જ શાસ્ત્રોમાં છે. એમાં સંશાધનને અશવકાશ નથી. કારણકે તે ત્રિકાળજ્ઞાની પુરુષોએ લખ્યાં છે. માણસનું આખું જીવન બદલાઈ રહ્યું છે. તે જૂનાને નવી રીતે સમજવા માગે છે. જે જૂનું જાણે છે તેમનામાં નવું સમજવાની અને સમજીને નવી રીતે આપવાની શકિત નથી. જેમનામાં શકિત છે, જ્ઞાન છે, તેમને પ્રણાલિકા જકડી રહી છે. પુરાણાપણાના આપણા ‘અહ” જ આપણને પાડી રહ્યો છે. નવું જ્ઞાન, નવું વિજ્ઞાન, નવું સાહિત્ય, નવું અર્થશાસ્ત્ર, નવી સમાજવ્યવસ્થા; ફકત ધર્મ જ જૂના અને તે પણ જૂના છે માટે કોષ્ઠ ! ધર્મ એ સનાતન તત્ત્વ છે. છતાં એ સનાતન પણ સનાતન રીતે જ મૂકવામાં આવે તો સડેલું લાગે એમાં નવાઈ પણ શી? આજે આપણને આપણા ધર્મનું દુ:ખ નથી પણ આપણે તે આપણા જૂના વારસાને એના એ સ્વરૂપે જોવા ઈચ્છીએ છીએ, એ અશક્ય છે. ધર્મનાં તત્ત્વા નવું મૂલ્યાંકન નવી રજૂઆત ઝંખે છે. આપણે તે કરવું નથી અને ધર્મને રક્ષવા છે. તો એ કયાંથી રક્ષાય? આપણે ત્યાં ચૈતન્યનું ખૂબ ખૂબ ખેડાણ થયું છે, જ્યારે પશ્ચિમે ભૌતિક જગતનું ખેડાણ કર્યું છે અને તે પણ એટલું ઊંડું કે આજે સ્થૂળને શોધતાં તેઓ લગભગ ચૈતન્યની નજીક આવી પહોંચ્યા છે. સારા સારા વૈજ્ઞાનિકો હવે માનવા લાગ્યા છે કે આ સ્થૂળ જગતના અંતરમાં ચૈતન્યશકિત કાર્ય કરી રહી છે. આજે પૂર્વ અને પશ્ચિમના સમન્વયની જરૂર છે. પૂર્વે જો સંવેદનથી અનુભવ્યું છે, તો પશ્ચિમે તે વૈજ્ઞાનિક સંશેોધનથી પ્રત્યક્ષ કર્યું છે. ધર્મે એક બીજી વસ્તુ પણ કરવાની છે. માત્ર આત્મા અને ચૈતન્યશકિતની જ વાતા ધર્મમાં આવે છે. બીજું મિથ્યા છે. પણ આમિથ્યા છે એને અર્થ એ નકામું છે એમ નહિ પણ ચૈતન્યની સાધનાની અપેક્ષાએ એની કિંમત ઓછી છે; પણ જયાં સુધી એ ચૈતન્ય અનુભવાયું નથી, એ ચૈતન્યના પ્રકાશ જીવનમાં રૅડાયા નથી ત્યાં સુધી શું? આજે આંતરિક જીવન અને બાહ્ય જીવનના સુમેળ સધાય એવા ધર્મ સમાજ માગે છે. જો ધર્મ જીવનની એકેએક પ્રવૃત્તિમાં પ્રેરણા આપવામાં સફળ નીવડશે તો તે જીવશે, એ બચશે. એને બચાવવાય નહિ જવું પડે. ધર્મ આપોઆપ પેાતાની પ્રતિભાથી માનવજીવનને ઝળકતું કરી દેશે. ધર્મએ જીવતી જાગતી વસ્તુ બનશે. નવલભાઈ શાહ ઘરમાં એકઠાં થયેલાં આષધા સંધના કાર્યાલયમાં માકલી આપે! શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોને તેમજ મુંબઇમાં વસતા પ્રબુદ્ધ જીવનના વાચકોને નમ્ર નિવેદન કે આજે કુટુંબમાં માંદગી આવતાં ડાકટરો અનેક પ્રકારની પેટન્ટ દવાઓ, મલમા તથા ઈન્જેકશન લખી આપે છે અને ધાર્યા મુજબના આરામ ન થતાં આગળનાં ઔષધો પૂરા ઉપયોગમાં આવ્યા ન આવ્યા અને નવાં ઔષધો લાવવાની ડાક્ટરો સૂચના આપે છે. આ રીતે ઓછાં વપરાયાં તેમ જ નહિ વપરાયલાં ઔષધો અનેકને ત્યાં ઠીક પ્રમાણમાં એકઠાં થાય છે. આ રીતે નહિ વપરાયેલાં, તથા થોડા પ્રમાણમાં વપરાયાં છતાં ઉપયોગમાં લઈ શકાય તેવાં ઔષધોનો અન્યત્ર ઉપયોગ થઈ શકે તે માટે મુંબઈ લાયન્સ કલબ તરફથી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં એક પેટી રાખવામાં આવી છે, જેમાં સંઘના સક્ર્મો તેમજ પ્રબુદ્ધ જીવનના વાચકો તરફથી મળેલાં ઉપર જણાવ્યા મુજબનાં ઔષધો એકઠા કરવામાં આવશે અને લાયન્સ ક્લબ દ્વારા તેની પૂરી જાતતપાસ કરીને તે ઔષધા તેની જરૂરિયાતવાળા લોકેને વહેંચી આપવામાં આવશે. તે પોતાને ત્યાં નકામાં પડી રહેલા છતાં ઉપયાગમાં આવે તેવાં આષધા સંઘના કાર્યાલયમાં પહોંચાડતા રહેવા સંઘના સદસ્યો તથા પ્રબુદ્ધ જીવનના વાચકોને પ્રાર્થના છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ. Page #100 -------------------------------------------------------------------------- ________________ * પ્રખું જીવન તા. ૧-૫-૬૭ આન્તરરાષ્ટ્રીય સમજદારી : INTERNATIONAL UNDERSTANDING (યુનના મહામંત્રી શ્રી ઉ––થા એ તા. ૧૨-૪-૬૭ના રોજ વિજ્ઞાન સહકારથી કામ કરવાને અનુરોધ કરતાં એમણે એ પ્રવચનમાં કહ્યું ભવન, ન્યુ દિલ્હી ખાતે ‘આંતરરાષ્ટ્રીય સમજદારી” માટેના પ્રથમ હતું, “આજની દુનિયા માટે સહકાર એ અત્યંત જરૂરી ચીજ છે. નેહરુ એવોર્ડને સ્વીકાર કરતાં આપેલા પ્રવચનમાંથી ટૂંકાવીને મૂળ રાજકીય અથવા બીજા ક્ષેત્રે એકબીજાથી વિરુદ્ધ માન્યતાવાળા અંગ્રેજી પરથી અનુવાદ) દેશ માટે પણ સહકારની અનેક શક્યતાઓ પડેલી છે.” જગતના તમામ દેશે અને તેના લોકો વચ્ચે આંતરરાષ્ટ્રીય સંયુકત રાષ્ટ્રોના મુસદામાં જણાવાયેલા સિદ્ધાંતની ટેકેદારી સમજદારી, શુભેચ્છા અને મિત્રતા વધારવામાં વિશિષ્ટ ફાળે આપ નેહરુએ માત્ર શબ્દોમાં જ કરી નથી. એમના નેતૃત્ત્વ નીચે, ભારતે નાર નં. જવાહરલાલ નેહરુની સ્મૃતિમાં આ એવૈૉર્ડ - પુરસ્કાર - પોતાની અનેક મુશ્કેલીઓ છતાં, યુનોના ઘણા પ્રયત્નો અને કાર્યઆપવામાં આવ્યા છે. કોઈ પણ વ્યકિતને માટે સૌ પ્રથમ આ એવૉર્ડ ક્રમમાં સંગીન ફાળો આપ્યો હતે. ખાસ કરીને, કૌગો અને મધ્યમેળવવું એ ભારે ગૌરવની બાબત છે, તેમાં પણ સંયુકત રાષ્ટ્રોના પૂર્વનાં દેશમાં યુનોએ કરેલા શાંતિ માટેના પુરુષાર્થમાં શ્રી નહેરુએ મહામંત્રીને માટે તે આ બાબત ભારે મહત્ત્વની સૂચક છે, ગૌરવની આપેલા ટેકાને ઉલ્લેખ અહિં કરવું જ જોઈએ. કૅગોમાં ૧૯૬૨ના સાથે પ્રેરણા અને પ્રોત્સાહન આપનારી છે. માર્ચમાં એક સૈનિક ટુકડી મોકલવાને એમણે કરેલા નિર્ણય કૅગોના બીજા વિશ્વયુદ્ધ પછીનાં સંક્રાંતિકાળમાં નેહરુ એક મહાન પ્રશ્નના નિરાકરણ માટે એક ઐતિહાસિક નિર્ણય હતું, જે નિર્ણય વિભૂતિ હતા. તેમની મહાનતા સત્તા કે રાજકારણીય દાવપેચને કારણે પોતાના દેશમાં કંઈક અપ્રિય બન્યો હતો અને પરદેશમાં જેના ન હતી, પણ તેમની પિતાની ઊંડી સમજદારી અને દુરંદેશીપણાને વિશે ગેરસમજુતી પેદા થવાને પૂરો સંભવ હતા. આભારી હતી. તેમણે આવી રહેલા યુગનાં એંધાણ બહુ સ્પષ્ટપણે મારું પ્રવચન પૂરું કરતાં પહેલાં, મને જે એવોર્ડ આપવામાં જોયાં હતાં. દેશમાં તેમ જ દુનિયામાં આ નવા યુગના પ્રશ્ન-ફે- આવ્યો છે તેની સાથે સીધો સંબંધ ધરાવે છે એવો એક વિચાર ફાર, મુશ્કેલીઓ, ને ભયસ્થાનેને સામને તેમણે હિંમત અને શાંતિ હું ૨જ કરવા માગું છું. આ એવા ર્ડનું નામ “આંતરરાષ્ટ્રીય સમજદારી પૂર્વક કર્યો હતો. તે પાછળ માનવસ્વભાવની તેમની ઊંડી સમજ માટેને એવડ” એમ જે રાખવામાં આવ્યું છે તે ભારે સુચક છે. સમજદારી” શબ્દને જે અર્થ આપણે સામાન્ય રીતે જાણીએ છીએ હતી અને માનવમાત્રને માટે તેમને પ્રેમ ઊભરાતો હતો. એક પ્રસંગે તેના કરતાં એના સાચા અને વિશિષ્ટ અર્થને હું આગળ ધરવા એમણે કહ્યું હતું કે: માગું છું. લોકોને જુસ્સે કે અપ્રતિમ હોય છે! સેંકડો વરસથી લોકો અને રાષ્ટ્રો વચ્ચે સર્વમાન્ય સમજૂતી સાધવાનો પુરુષાર્થ માણસ પોતાની અનેક નિષ્ફળતાઓ છતાં, એક આદર્શ માટે, પોતાના કરવાવાળાઓ માટેના અનિવાર્ય લક્ષણ તરીકે આ શબ્દને વારંવાર દેશ માટે, સ્વમાનની રક્ષા કાજે, સત્યને માટે, પોતાનું જીવન ન્યોછા ઉપયોગ કરવામાં આવ્યો છે. એક જાણીતા લેખકે એકવાર કરોળીયા વર કરતા આવ્યા છે. આદર્શો બદલાય તે પણ ન્યોચ્છાવરીની એની અને માખી વચ્ચેની સમજદારીની વાત કરી હતી. તેઓ એકબીજાને તાકાત કાયમ રહે છે, અને એથી એના વિષે અશ્રદ્ધા સેવવાનું બરાબર સમજતા હોવા છતાં પણ તેમની વચ્ચે બિરાદરી છે એમ કશું કારણ નથી. નિરાશાઓના મહાસાગર વચ્ચે પણ માણસે પોતાનું કહી ન શકાય. આપણા મનમાં જે લક્ષ્ય છે તે સાધવા માટે સર્વોચ્ચ ગૌરવ ઑયું નથી, તેમ જ જે આદર્શ પિતાને પ્રિય છે એ વિષેની પ્રકારની સમજદારીની જરૂર છે એ વાત સ્પષ્ટ છે. શ્રદ્ધા તેણે ગુમાવી નથી. પ્રકૃતિની રાક્ષસી તાકાતને પણ, સાગરમાં - રાષ્ટ્રો વચ્ચે મૈત્રી અને શાંતિ માટે જગતમાં કેવા પ્રકારની રહેલા જળના બિન્દુ જેવો હોવા છતાં, માણસે પોતાની તમામ તાકા- સમજદારી હોવી જોઈએ એ જ પ્રશ્ન આપણે આપણી જાતને તથી સામને કર્યો છે.” પૂછવાને છે. એક વાત સ્પષ્ટ છે. માત્ર જાણવાથી’ કે ‘સમજવાથી’ જાહેર જીવનમાં પડેલી બધી જ વ્યકિતઓની જેમ, આવી મહાન આપણા હેતુ સરવાનું નથી. આ માટે એકબીજાની સહાનુભૂતિવિભૂતિ હોવા છતાં નેહરુ પણ રાજકારણી બળની ખેંચતાણથી ભરી ઓળખાણ અને મેકળા મનની વાતચીતે જરૂરી છે. સામેના તદન મુકત ન હતા. પરિણામે કેટલાક પ્રસંગોમાં તેમને સમાધાન માણસની કે રાષ્ટ્રની વાત એની નજરે શું છે તે સમજવાની જરૂર સ્વીકારવું પડતું યા તે બાંધછોડ કરવી પડતી. આખરે તે નેહરુ છે. આંતરરાષ્ટ્રીય સહકાર અને સમગ્ર માનવજાતની એકતા-કે જે પણ આપણા જેવા જ એક માનવી હતા. તમામ મહાન ધર્મોનું તેમ જ સંયુકત રાષ્ટ્રોનું પિતાનું પણ એક આંતરરાષ્ટ્રીય જગતમાં કટોકટીના ઘેરાયેલાં વાદળે વચ્ચે નેહરુએ ધ્યેય છે–તે પ્રાપ્ત કરવા સારુ આપણી એકબીજા માટેની સમજએક અગ્રગણ્ય રાજપુરુષને ભાગ-ભજવ્યો હતો. તેમની આગેવાની દારીમાં સામેની વ્યકિત કે તેના સમાજ કે સંસ્કૃતિ વિશે આપણા હેઠળ ભારતે જગતના રાષ્ટ્રોની પરિષદોમાં મેભાનું સ્થાન મેળવ્યું હતું, મનમાં આદરની ભાવના હોવી અત્યંત આવશ્યક છે. સમજજે આજ સુધી પણ કાયમ છે. એમણે શાન્તિ, સભ્યતા અને આંતર -દારીની ભાવનામાં સહાનુભૂતિ અને ખેલદિલી અંતર્ગત છે. આ રાષ્ટ્રીય સહકારના પક્ષે પોતાને બુલંદ અવાજ હંમેશાં ઉઠાવ્યો હતો પ્રકારની વિશાળ સમજદારીના મુખ્ય પુરસ્કર્તા શ્રી નેહરુ હતા અને ઊંડી અને સુદઢ આત્મશ્રદ્ધા ધરાવતા અનન્ય રાજપુરુષ તરીકે એ તેમનાં કાર્યો, તેમના લખાણે અને તેમના પ્રવચનમાં સ્પષ્ટ તરી એમણે પોતાના દેશની તેમ જ સમગ્ર માનવતાની સેવા કરી હતી. આવે છે. સંયુકત રાષ્ટ્રોમાં નેહરુ એક અજોડ આંતરરાષ્ટ્રીયતાવાદી શ્રી નેહરુના અનેક સુલક્ષણો પૈકીનું આ એક સુલક્ષણ હતું, Internationalist અને તટસ્થતાની નીતિના સર્વોચ્ચ પ્રણેતા જેની સ્મૃતિમાં આ એવૉર્ડ આપવામાં આવ્યા છે. આ એવૉર્ડ મેળવતાં હું આ દેશના અને સારી દુનિયાના લોકો કે જેઓ નેહઅને પુરસ્કર્તા ગણાતા હતા. નવેમ્બર ૧૯૬૧માં એમણે સંયુકત રુની સ્મૃતિને પોતાના દીલમાં સાચવી રાખે છે અને તેમના આદર્શને રાષ્ટ્રોની સામાન્ય સભા સમક્ષ કરેલું યાદગાર પ્રવચન હજી પણ માટે એ જ જાસ્માપૂર્વક કામ કરવા કૃતનિશ્ચયી બન્યાં છે એ સર્વને આપણને એટલું જ તાજું છે, જેના પરિણામે ૧૯૬૫માં આપણે હું એક સાથી અને સંગાથી બનું છું. આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ” ઉજવ્યું હતું. યુદ્ધની ભયાનકતા વિશે અનુવાદક : મૂળ અંગ્રેજી: અને અણુશસ્ત્રોની વિરુદ્ધમાં જગતને ચેતાવીને, સંઘર્ષને બદલે સુબોધભાઈ એમ. શાહ શ્રી ૯ થી માલિક: શ્રી મુંબઈ જન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ:૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩, મુદ્રષ્ણુસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ. કોટ, મુંબઈ Page #101 -------------------------------------------------------------------------- ________________ Regd. No. MH, 117 વાર્ષિક લવાજમ રૂા. ૭ પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ જૈન'નું નવસસ્કરણ વર્ષ ૨૯ : અંક ૨ મુંબઈ, મે ૧૬, ૧૯૯૭, મગળવાર પરદેશ માટે શિલિંગ ૧૨ તંત્રી, પરમાનંદ કુંવરજી કાપડિયા અમદાવાદની સંઘ સમિતિનુ કરવામાં આવેલુ કમનસીબ વિસર્જન શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રી સંઘ, સિમિત તરફથી શેઠ કસ્તુરભાઈ લાલભાઈ, શેઠ કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી, શ્રી છોટાલાલ ત્રિકમદાસ પરીખ, શેઠ અમૃતલાલ કાલીદાસ દોશી, શેઠ બાબુભાઈ છગનલાલ ગ્રાફ, શ્રી મોતીલાલ વીરચંદ શાહ, શ્રી મનસુખલાલ ચુનીલાલ મહેતા તથા શ્રી ઘેવરમલ રતનલાલ મહેતા—આ મુજબના સમિતિ સભ્યોની સહીવાળું ગત એપ્રિલ માસની અગિયારમી તારીખે અમદાવાદ ખાતે પ્રગટ કરવામાં આવેલું નીચે મુજબનું એક નિવેદન મળ્યું છે. ગાળા દરમિયાન કશું પણ કાર્ય બજાવ્યા સિવાય આમ વિસર્જિત કરવી પડે એ જૈન શ્વે. મૂ. કામ માટે એક અત્યન્ત કમનસીબ ઘટના ગણાય. આથી સહજ પ્રશ્ન થાય છે કે શેઠ કસ્તુરભાઈ લાલભાઈની આગેવાની નીચે રચવામાં આવેલી આવી વગદાર સમિતિ જો સાધુ સમુદાયને નાથી ન શકી તો તેને બીજું કોણ નાથી શકવાનું છે? અને આવા પ્રશ્ન જરૂર આપણા દિલમાં એક પ્રકારની નિરાશા પેદા કરે છે. શ્વે “ સને ૧૯૬૩ ના એપ્રિલ માસની ૧૩મી તથા ૧૪ મી તારીખે અમદાવાદમાં મળેલ શ્રી અખિલ ભારતીય જૈન તાંબર મૂર્તિપૂજક શ્રમણોપાસક શ્રી સંઘ સમ્મેલને સંઘ શુદ્ધિ અને સંઘની એકતા માટે શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રી સંધ સમિતિની સ્થાપના કરી હતી. “આ સંમેલનની ચર્ચામાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે જો સિમિતને સોંપેલું કામ પાર પાડવું હશે તે સ્થાનિક સંધ અને આચાર્ય મહારાજૅને તેમાં પૂરેપૂરો સાથ હશે તો જ તે શક્ય બનશે. તેથી શ્રી સંધ સમિતિની સ્થાપના કરતા સંમેલનના ત્રીજા ઠરાવમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે: “ આ સંમેલન અન્ત:કરણપૂર્વક ઈચ્છે છે અને આશા રાખે છે કે અનેક પૂજ્ય આચાર્ય મહારાજે તેમ જ સંખ્યાબંધ જૈન આગેવાનાની હાર્દિક ભાવનાના પ્રતિધ્વનિ રૂપે રચવામાં આવેલી આ સમિતિને પૂજ્ય આચાર્ય મહારાજ આદિ શ્રમણ-સમુદાયના આશીવંદા અને શ્રમણોપાસક શ્રી સંઘની શુભેચ્છાઓ મળશે અને સિમતિએ ઉપાડેલ મહાન જવાબદારીઓને પૂરી કરવામાં એ સર્વના સંપૂર્ણ સાથ અને સહકાર મળશે. “અમને જણાવતાં દુ:ખ થાય છે કે આપણે ત્યાં સ્થિતિ વધુ ને વધુ કથળતી જાય છે, જેમ જેમ અમે ઊંડા ઊતરતા ગયા તેમ તેમ જે બનાવા અમારી જાણમાં આવ્યા તે અતિ ખેદજનક છે. આમ છતાં, સ્થાનિક સંઘે કે પૂજ્ય આચાર્ય મહારાજ આદિ શ્રમણ – સમુદાયના સહકાર ન મળતાં અમારે ન છૂટકે આ સિમતિને આટોપી લેવાનો નિર્ણય કરવો પડયો છે અને તે મુજબ સિમતિને આટોપી લેવામાં આવે છે.” શ્રી મુબઇ જૈન યુવક સઘનુ... પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા આજથી બરાબર ચાર વર્ષ પહેલાં જૈન શ્વે. મૂ. સમાજના અગ્રગણ્ય નેતા શેઠ કસ્તુરભાઈ લાલભાઈની બળવાન પ્રેરણા અને આગેવાની નીચે સુનિશ્ચિત કાર્યક્રમ અને ઉદ્દેશાપૂર્વક અને તેમાં પણ જૈન શ્વે. મૂ. સમાજના સાધુ સમાજમાં વધતી જતી શિથિલતાને મૂળમાંથી નાબૂદ કરવાના ખાસ હેતુપૂર્વક પ્રસ્તુત સંઘ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. આ સંઘ સમિતિને, સ્થાનિક સંધા અને જૈન આચાર્યના સહકાર ન મળવાના કારણે, ચાર વર્ષના લાંબા પ્રસ્તુત વિસર્જનનું મહત્ત્વ સમજવા માટે આ સંધ સમિતિ કેવા સંયોગામાં ઊભી કરવામાં આવી હતી તેને ખ્યાલ હોવા જરૂરી છે. શેઠ કસ્તુરભાઈ જૈન શ્વે. મૂ. સમાજના અદ્રિતીય આગેવાન હોઈને, તેમના ઉપર જૈન સાધુઓના શિથિલાચારની વિગતો રજૂ કરતા અનેક પત્રો અને લખાણા, પ્રસ્તુત સંઘ સમિતિ સ્થપાઈ તે પહેલાનાં સમય દરમિયાન, આવવા લાગ્યા હતા. અમુક જૈનાચાર્યો તરફથી પણ, આ દિશામાં કાંઈક મક્કમ પગલું ભરાવું જોઈએ અને તે માટે શેઠ કસ્તુરભાઈએ ક્રિયાન્વિત થવું જોઈએ એવો આગ્રહપૂર્વક અનુરોધ કરવામાં આવ્યો હતો. તદુપરાન્ત તત્કાલીન જૈન સાધુ સન્મુદાય ઉપર સારૂ વર્ચસ ધરાવતા કેટલાક જૈન આગેવાનોએ પણ આ બાબતમાં અત્યન્ત ઉત્કટતા દાખવી હતી અને ઉપર જણાવેલ આચાર્યના અનુરોધમાં સૂર પૂરાવ્યો હતો. પરિણામે જેમના હૈયે જૈન શ્વે. મૂ. સમાજનું હિત ખરેખર જડાયેલું છે એવા શેઠ કસ્તુરભાઈ આ પ્રશ્ન અંગે ખૂબ સતેજ, ભાવાવિષ્ટ, એટલું જ નહિ પણ, પૂરા અંશમાં જેહાદપરાયણ બન્યા હતા અને પોતાના initiative થી—સ્વસંચાલિત બુદ્ધિ અને પ્રેરણાથી—સ્થળ સ્થળના સંધોના પ્રતિનિધિઓને નિમંત્રણા મોકલીને આજથી ચાર વર્ષ ઉપર અમદાવાદ ખાતે અખિલ ભારતીય જૈન શ્વે. મૂ. સંઘાનું તેમણે એક ભવ્ય સંમેલન યોજ્યું હતું અને સાધુસમુદાયની શિથિલતા નાબુદ કરવાને લગતા મુદ્દાને તેની પાસે સ્વીકાર કરાવીને તે દ્વારા એક વગદાર સંઘ સમિતિની નિમણુંક કરાવી હતી. વસ્તુત: આ સંઘ સમિતિની જ્યારે જાહેરાત કરવામાં આવી અને તેના ઉદ્દેશની ચાતરફ જાણકારી થઈ ત્યારે આખો સાધુસમુદાય અવાક્ બની ગયા હતા, સ્તબ્ધ બની ગયો હતા, હવે જે તે ગૃહસ્થને ત્યાં પોતાની વતી રકમો જમે કરાવી નહિ શકાય; હવે બ્રહ્મચર્ય વ્રતના પાલન અંગેના ગોટાળા ચલાવી નહિ શકાય; હવે જેને તેને મનમાં ફાવે તે રીતે દીક્ષા આપી નહિ શાકય; હવે સાધ્વીએ કે સમાજની સ્રીઓ સાથેના વ્યવહારમાં પ્રમાદ કે શિથિલતા દાખવી નહિ શકાય; હવે કોઈ એક સ્થળે વર્ષો સુધી પોતાનો અડ્ડો જમાવી નહિ શકાય; હવે પોતાની સુખ સગવડો અંગે ધાર્યા મુજબ ગાઠવણા કરી નહિ શકાય. આવી એક ભડક આખા સાવર્ગમાં ફેલાઈ ગઈ હતી, અને આવા અચળ વિશ્વાસ અને Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૫-૧૭ પોતાના અજોડ નેતૃત્વના ખ્યાલ ઉપર શેઠ કસ્તુરભાઈએ આ સમિતિનું કાર્ય ત્રણ મહિનામાં પૂરું થઈ જશે એવી આશા, એ દિવ- સામાં ભરવામાં આવેલા અખિલ ભારતીય જૈન શ્વે. મૂ. શ્રમણપાસક સંઘ સંમેલનને ઉપસંહાર કરતાં વ્યકત કરી હતી. ' વચનસિદ્ધિના સુદઢ વિશ્વાસ અને નિશ્ચયપૂર્વક શરૂ કરવામાં આવેલી પ્રવૃત્તિને, કશું પણ નક્કર પરિણામ નિપજાવ્યા સિવાય, ચાર વર્ષ બાદ શેઠ કસ્તુરભાઈને આમ એકાએક સંકેલી કેમ લેવી પડી? આ બાબતનું વિગતથી પૃથક્કરણ કરતાં એમ લાગે છે કે કમનસીબે પ્રસ્તુત સંધ સમિતિએ આ સમસ્યા હલ કરવા અંગે ધારણ કરેલી નીતિમાં કોઈ પ્રકારની મક્કમતા કે સખ્તાઈ પ્રારંભથી જ અખત્યાર કરવામાં આવી નહોતી. કોઈ પણ સાધુને જાહેરમાં બનતા સુધી ઉતારી પાડવે નહિ અથવા તે બહારની દુનિયામાં જૈન સમાજની અપકીર્તિ થાય એ રીતે તેની સાથે કામ લેવું નહિ અને જે કાંઈ પગલાં ભરવાં જરૂરી લાગે તે સ્થાનિક આગેવાનો અથવા તો તેના ગુરુજને મારફત ભરવાં-પાવું તેમની નીતિ અથવા તે કાર્યપદ્ધતિનું સ્વરૂપ રહ્યું હતું. હવે વાસ્તવિકતા એવી હોય કે સ્થાનિક આગેવાને ઉપર તે મોટા ભાગે પ્રસ્તુત સાધુનું અથવા તે તેના ગુરુનું પ્રભુત્વ હોય અને ગુરુજના પિતાના પરિવારની બેઆબરુ થાય એવું પગલું ભરવાને સાધારણ રીતે તૈયાર ન જ હોય. આવી જયાં પરિસ્થિતિ પ્રવર્તતી હોય ત્યાં, સંધ સમિતિને વિસજિત કરતા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે તે મુજબ, આ સમિતિને સ્થાનિક સંધે અથવા તે પ્રસ્તુત ગુરુજને યા તે નાચાર્યોના સૈરિછક ટેકો ન મળે એ સ્વાભાવિક હતું અને માત્ર તેમના ઐચ્છિક ટેકા ઉપર જ આધાર રાખીને એટલે કે તેમના ઉપર કશું પણ દબાણ નહિ લાવવાની પદ્ધતિઓ કામ કરવા માગતી સંઘ સમિતિ કાર્ય આગળ ચાલી ન જ શકે એ એટલું જ સ્વાભાવિક હતું. ખરી રીતે આ કામ સીધા પગલાંનું હતું, એટલે કે જે શિથિલાચાર કિસ્સે સંધ સમિતિના ધ્યાન ઉપર આવે અને તે અંગે તેને પાકી ખાત્રી થાય તે સાધુ સાથે સંબંધ ધરાવતા તેના ગુરુજનો ને સંઘે ઉપર જરૂરી દબાણ લાવવું અને તે સાધુને બરોબર ઠેકાણે લાવવાની અને તે ઠેકાણે ન આવે તે તેને વેશ ઝૂંટવી લઈને તેને સંસાર તરફ વિદાય કરવાની ગુરુજને અને સંધને ફરજ પાડવી ગાને આવા દરેક કિસ્સાને જરૂરી પ્રસિદ્ધિ આપવી. આવાં પગલાં ભરવાની શેઠ કસ્તુરભાઈમાં કે તેમણે પસંદ કરેલી વગદાર સમિતિમાં તાકાત નહોતી એમ કઈ કહી જ ન શકે. એમ છતાં આ હદ સુધી જવાની સંઘ સમિતિએ કદી પણ તત્પરતા કે ઉત્કટતા દાખવી નહિ. પરિણામે સંઘ સમિતિના દફતરે જૈન સાધુઓના શિથિલાચારના કિસ્સાર નાંધાતાં ગયા, અવનવાં પ્રકરણે ફાઈલ ઉપર ચડતાં ગયાં, ઉમેરાતાં ગયાં, પણ કોઈ મક્કમ પગલાંના કદિ દર્શન ન થયાં. આવી સ્થિતિ ઠીક સમય સુધી ચાલતાં શિથિલાચારી સાધુ માત્ર નિર્ભય બની ગયા અને તેમના ભ્રષ્ટાચારને છૂટો દોર મળી ગયો. પરિણામે સંધ સમિતિની સ્થાપના થઈ તે વખતની ભડક ઓસરી ગઈ અને નિરંકુશતા બે–લગામ બની બેઠી. સંઘ સમિતિ આ બધું જોતી રહી અને શિથિલાચાર ફાલતો ફુ લતે રહ્યો. ' અમદાવાદના ઉપર્યુકત રોંધ સંમેલનની મેં એ દિવસના પ્રબુદ્ધ જીવનમાં એક સવિસ્તર આચના કરી હતી. તેમાં મેં સૂચવ્યું હતું કે જેમને જૈન સમાજ ઉપર અસાધારણ પ્રભાવ છે. એવાં સાધુ સમુદાયમાં પ્રવર્તતી શિથિલતા દૂર કરવાનું કામ લેઢાની ચણા.. ચાવવા જેવું છે. તે કપરું કામ કરતાં અનેકને અળખામણા થવું પડે, અનેકનાં દિલ દુભાવવાં પડે, અને કોઈ પણ વખતે અપમાન ખમવાના પ્રસંગે પણ ઊભા થાય–ગાવાં તેમાં જોખમે રહેલાં છે. આ તાકાત અને તૈયારી શેઠ કસ્તુરભાઈ ધરાવે છે ખરા ? મારી આલેચનામાં મેં જણાવ્યું હતું કે “ત્રણ ચાર સદીઓ પહેલાં યુરોપમાં માર્ટીન લ્યુથર થઈ ગયે. તેણે પોપની સત્તા સામે બળવે પિકારેલે. માર્ટીન લ્યુથર એક સામાન્ય માનવી હતા. એમ છતાં તે એક ક્રાન્તિકાર હતા. તેણે પિપને અપ્રતિષ્ઠિત કર્યો; ધાર્મિક ક્ષેત્રે વિચારસ્વાતંત્ર્યને નવો યુગ પ્રવર્તાવ્ય; નવાં પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયની સ્થાપના કરી. શ્રી કરતુરભાઈમાં ક્રિાન્તિકારનું આવું ખપીર હજુ સુધી દ્રષ્ટિગોચર થયું નથી. કેટલાંક વર્ષો પહેલાં વૈષ્ણવ સમાજમાં બહાદુર નરવીર કરસનદાસ મૂળજી પાકેલા. તેમણે વૈષ્ણવ ગોસાંઈએમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર સામે જેહાદ જગાવી. જીવના જોખમે તે ભ્રષ્ટાચારને ઉઘાડે પાડો, લગભગ નાબુદ કર્યો. કસ્તુરભાઈએ પણ જૈન શ્વે. મૂ. સમાજમાં સાધુઓના શિથિલાચાર સામે આવી જ કોઈ જેહાદ શરૂ કરી છે. જેહાદ શબ્દ કોઈ વધારે પડતે ન માને. ઠરાવમાં ગોળ ગોળ ઘણું કહેવામાં આવ્યું છે. ભારોભાર Sugar Coating છે. સંમેલનના ઠરાવોને શર્કરાને ગાઢ પુટ આપવામાં આવ્યું છે. વળી કોઈ એમ ને કહે કે માત્ર સાધુ સંસ્થા જ આ સંમેલનનું મૂળ લક્ષ્ય છે. એટલે શ્રાવક સંસ્થાઓની ત્રુટિઓ પણ બીજા ઠરાવ દ્વારા આગળ ધરવામાં આવી છે. આમ છતાં પણ આ સંમેલનની મૂળ અને મુખ્ય બાબતે સાધુ સંસ્થાની શિથિલતાને પડકારવાની છે. એટલે કસ્તુરભાઈની આ જેહાદ સ્વ. કરસનદાસ મૂળજીની જેહાદ સાથે અમુક અંશે સરખાવી શકાય તેમ છે. ફરક એટલો જ છે કે એ વખતનાં વૈષ્ણવ ગોસાંઈઓના ભ્રષ્ટાચાર અને આજના જૈન સાધુઓના શિથિલાચારમાં બહુ મોટી માત્રાનો ફરક છે. એમ છતાં ગુરુસંસ્થાની ભ્રષ્ટતા કે શિથિલતા દૂર કરવી એ લક્ષ્ય બન્ને માટે સમાન છે. કસ્તુરભાઈને આ જેહાદમાં સફળતા મેળવવી હશે તે તેમણે સ્વ. કરસનદાસ મૂળજી ખમીર દાખવવાનું રહેશે. કારણ કે આજના જૈન સાધુઓ-જેમના શિથિલાચારને લક્ષમાં રાખીને આ સંમેલન ભરવામાં આવ્યું છે તે આજે મૌન ભલે સેવતા હોય, પણ વખત જતાં સંમેલનના ઠરાવોને અવિનાના બનાવવા તરકીબો અજમાવ્યા વિના નહિ રહે. તેમના ઉપર ઊભી કરવામાં આવેલી ચુકી હંમેશને માટે તેઓ સહન કરી લે એ માનવસ્વભાવની વિરુદ્ધ છે, અને તેથી સતત જાગૃતિ અને જરૂર પડે ત્યાં કારપ્રહાર એ બે ઉપાય શેઠ કસ્તુરભાઈએ અને તેમણે નીમેલી સંઘસમિતિએ ધારણ કરવા જ રહેશે અને તે જ સંઘ સંમેલને પસાર કરેલા ઠરાવે અમલી બનાવી શકાશે.” ઉપર જણાવેલ ચાર વર્ષની પરિણામશૂન્યતા દર્શાવે છે કે જૈન સાધુ સંધ સમિતિના ઠરાવને ઘોળીને પી ગયા છે, અને અનેક સ્થળોએ નાના મોટા શ્રાવક સમુદાયે સાધુઓની શિથિલતાને કશી રોકટોક સિવાય પોષી રહ્યા છે. જે જાગૃતિ અને સુદઢ કર્તવ્યપરાયણતાની સંઘ સમિતિ અંગે અપેક્ષા રાખવામાં આવી હતી તેવી કોઇ જાગૃતિ યા તે કર્તવ્યપરાયણતા સંઘ સમિતિ દાખવી શકી નથી અને કુઠાર–પ્રહારને બે ચાર કિસ્સાઓમાં પણ પ્રયોગ કરવાનું સામર્થ્ય શેઠ કસ્તુરભાઈ લાલભાઈ અથવા તે તેની સંઘ સમિતિ રજુ કરી શકેલ નથી. શેઠ કસ્તુરભાઈ બીજી અનેક બાબતો અંગે વિપુલ તાકાત ધરાવે છે, પણ સાથે સાથે પ્રસ્તુત પરિણામ ઉપરથી એ જણાવવું જ રહ્યું કે તેમની માટી માર્ટીન લ્યુથરની માટી નથી; તેમનું ખમીર કરસનદાસ મૂળજીનું ખમીર નથી. આ બધું છતાં સંઘ સમિતિના વિસર્જનને લગતા નિવેદનમાં પિતાની નિષ્ફળતાને નીચેના શબ્દોમાં જે બીનસંકોચ એકરાર કરવામાં આવ્યો છે કે “આપણે ત્યાં સ્થિતિ વધુ ને વધુ કથળતી જાય છે. જેમ જેમ અમે ઊંડા ઉતરતા ગયા તેમ તેમ જે બનાવો અમારી જાણમાં આવ્યાં તે અતિ ખેદજનક છે. આમ છતાં સ્થાનિક સંઘે કે પૂજ્ય આચાર્ય મહારાજ આદિ શ્રમણ સમુદાયને સહકાર ન મળતાં Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૩. તા. ૧૯-૫-૧૭. પ્રબુદ્ધ જીવન અમારે ના છૂટકે આ સમિતિને આટોપી લેવાનો નિર્ણય કરવો પડયો , તેમના નિર્ણય સ્વતંત્ર હોય છે. ઉ - થાં ભાગ્યે જ રાત્રે સાડાછે.” આવા ખુલ્લા એકરાર માટે અને આજની વિષમતર બનતી જતી આઠથી વધુ સમય સુધી પોતાના કાર્યાલયમાં હોય છે. કોઈપણ પરિસ્થિતિ પ્રત્યે સ્પષ્ટ શબ્દોમાં જૈન સમાજનું ધ્યાન ખેંચવા માટે વિષય અંગે એકવાર નિર્ણય લીધા પછી તેઓ તેની ફેરવિચારણા શેઠ સ્તુરભાઈ લાલભાઈને તથા તેમની સમિતિને ધન્યવાદ ઘટે છે. મોટેભાગે કરતા નથી. આ એકરાર આજની નવી પેઢીને પડકાર કરે છે કે જે કાર્ય શેઠ ઉં-થાં સાચા અર્થમાં કૅ પોલીટન’ છે, નાતજાત ધર્મ કે કસ્તુરભાઈ લાલભાઈ જેવા બાહોશ પુરુષ કરી ન શકયા તે કાર્ય રાષ્ટ્રવાદ સાથે જોડાયેલા સાંકડાપણાથી મુકત છે. જયારે તેઓ કિશોર વધારે બળવાન પુરુષાર્થ દાખવીને ધ્યેય સિદ્ધ કરવાની અડગ કટિ- હતાં ત્યારે એકવાર એક બર્મીઝ અને બીજા પરદેશી પહેલબદ્ધતા રજૂ કરીને અને તે માટે ચાહે તેટલું જોખમ ખેડીને નવી વાન સાથેની કુસ્તી જોવાને તેમને પ્રસંગ સાંપડેલે. એ પ્રસંગે પિતાને પેઢી કરી બતાવે, સાધુ સંસ્થાની પાયામાંથી સાફસૂફી કરે, કોઈ પણ દેશવાસી બર્મીઝ પહેલવાન જીતે તે સારૂં એવી ભાવના એમણે ક્ષણદંભ, પાખંડ, કે શિથિલાચારને ન સહી લે કે ન ક્ષણભર ટકવા દે. વાર પણ સેવી ન હતી. આ પ્રકારનું તેમનું માનસિક વલણ, આ નોંધ પૂરી કરું તે પહેલાં શેઠ કસ્તુરભાઈ પ્રત્યે સહાનુ- કોઈ વારસાગત વલણ નહોતું, પણ જાતે કેળવેલી શિસ્તનું પરિણામ હતું. ભૂતિ દાખવતા બે શબ્દો લખું તો તે અસ્થાને નહિ ગણાય. શેઠ આ રીતે પોતે વિશ્વના એક નાગરિક હોવાથી જ કદાચ તેમના કસ્તુરભાઈ એક એવી પુણ્યશાળી વ્યકિત છે કે જેમના આજ સુધીના અત્યારના હોદ્દા માટે તેઓ વધારેમાં વધારે યોગ્ય વ્યકિત છે. જગતજીવનમાં કોઈ પણ બાબત કે વિષયમાં પીછેહઠ અથવા તે નિષ્ફળતા ની સમગ્ર માનવજાતિ પ્રત્યે તેમની વફાદારી અને નિષ્ઠાને કારણે જ નોંધાણી હોય એમ જાણ્યું કે સાંભળ્યું નથી. આ પાછળ તેમની તેઓ ઝઘડતા દેશો વચ્ચે પણ સમતુલા જાળવી શકે છે, જો કે પુણ્યવત્તા સાથે તેમનું દુરંદેશીપણું તેમ જ પૂરી સમજદારી તથા એમણે પોતે ખેદ સાથે કબૂલ કર્યું છે તે મુજબ મહાસત્તાઓની દઢતાપૂર્વક કામ કરવાની અસાધારણ કુશળતા રહેલી છે. તેમની દાદાગૌરીને લઈને અત્યારે સંયુકત રાષ્ટ્ર સંસ્થા મોટેભાગે બિનકઈ યોજના કે ગણતરી નિષ્ફળ જાય જ નહિ એવી સામાન્ય જન અસરકારક અને શકિતહીન બની ગઈ છે. વિયેટનામ, શેડેશિયા, તામાં–ખાસ કરીને જૈન શ્વે. મૂ. સમાજમાં–તેમણે શ્રદ્ધા પેદા કરી છે. તે ઊભી કરેલી સંઘ સમિતિના કાર્યમાં મળેલી નિષ્ફળતા. આફ્રિકા અને પોર્ટુગલના પ્રશ્નમાં રાષ્ટ્રસ્થા કશે અસરકારક કદાચ તેમના જીવનમાં પહેલી જ હોય. આ માટે તેમના વિશે પ્રભાવ પાડી શકી નથી. કેટલાક મોટા સભ્ય રાષ્ટ્રો પાસેથી તે આદર ધરાવતા આપણા સર્વની હાર્દિક સહાનુભૂતિના તેઓ અધિ- પિતાનું લેણું પણ તે વસુલ કરી શકી નથી. સંયુકત રાષ્ટ્ર સંસ્થાના કારી બને છે. માનવીના જીવનના ઘડતરમાં સફળતા તેમ જ નિષ્ફળતા-- ઓછા થતા જતા પ્રભાવને કારણે જ કદાચ છે - થા મહામંત્રીના બને મહત્ત્વનો ભાગ ભજવે છે. ઘણી વાર સફળતા કરતાં નિષ્ફળતા હોદ્દાની જવાબદારી બીજીવાર સ્વીકારવા તૈયાર ન હતા. આજની વાસ્તવિકતાના સમ્યક્ દર્શનમાં વધારે મદદરૂપ બને છે. આમ છતાં પણ દુનિયાના દેશમાં એક “ત્રીજે બ્લોક” ગણી સફળતાની પરંપરાથી પ્રમત્ત બનતા જતા માનવીને નિષ્ફળતા વિનમ્ર શકાય એવા નવસ્વતંત્રતા પામેલા અને પાંગરતા દેશે માટે તે બનાવે છે, અન્તર્મુખતા તરફ વાળે છે. કસ્તુરભાઈને સાંપડેલી આ આ જ એકમાત્ર સંસ્થા છે, જેમાં આંતરરાષ્ટ્રીય પ્રશ્ન વિષે તેઓ નિષ્ફળતા તેમને વિનમ્ર બનાવે, અન્તર્મુખતા તરફ વાળે, વધારે મોટા પિતાને મત રજૂ કરી શકે છે. તદુપરાંત, તેમને સ્પર્શતા ઘણા ઝધમાનવી બનાવે એવી તેમના વિશે આપણી પ્રાર્થના છે ! ડાઓમાં પણ આ સંસ્થા સમાધાનલક્ષી મહત્ત્વને ભાગ ભજવે પરમાનંદ છે. ૧૯૬૫ ની ભારત-પાકિસ્તાન લડાઈમાં તેમ જ આરબ - ઈઝરાયલી ઝઘડામાં સંયુકત રાષ્ટ્ર સંસ્થાએ આવે જ ભાગ ભજવ્યો હતો. આ સંસ્થાના સભ્ય દેશે પૈકી બહુમતી ધરાવનારા આ નાના “હું એક રૂઢિચુસ્ત બદ્ધ કુટુંબમાં ઉછર્યો છું. લાગણીઓની નાના દેશેને ઉં- થાં પ્રત્યે ભારે માન અને વિશ્વાસની લાગણી છે. કેટલેક અંશે સમતુલા જાળવવાની કેળવણી મને મળી છે. સારી છે. પરિણામે ઉ - થાંની પણ આ દેશ પ્રત્યે એવી જ જવાબદારી છે. માનવજાતને એક અને અવિચિછન્ન એકમના રૂપમાં જોવાનું પણ મને આજથી છ વર્ષ અગાઉ જયારે એમણે પ્રથમવાર આ પદ સંભાળ્યું ત્યારે એમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેઓ પોતે “નિષ્પક્ષ’ જરૂર 3-થાંના પિતાના આ શબ્દો છે, જેમાં એમના ચારિત્રયનું યથાર્થ રહેશે, પણ એને અર્થ એમ નથી કે તેઓ ‘તટસ્થ’ હશે. તેમની નિરૂપણ છે. ૧૯૬૧ થી તેને સંયુકત રાષ્ટ્રસંઘના મહામંત્રીને હોદો આજસુધીની કામગીરીઓ આ વાત પુરવાર કરી આપી છે. મહાધરાવે છે, જે સાચેસાચ જ જગતમાં સૌથી વધારે કપરો અને સત્તાઓ તેમ જ નાના દેશે બધાંને તેમની નિષ્પક્ષતામાં-Objectivity મોટા ભાગે અપયશ અપાવનારો છે, માં–સંપૂર્ણ વિશ્વાસ છે. જુદે જુદે પ્રસંગે તેમણે રશિયાની, અમેરિકાની, બેલજીયમની તેમ જ એક ચુસ્ત બૌદ્ધની જેમ ઉ - થાં પિતાના ન્યુ ર્કના પરાંના પ્રમુખ દ’ગેલની ખુલ્લું ખુલ્લા ટીકા કરી છે. તટસ્થ દેશે પણ તેમના હુમલાથી બચ્યા નથી. નિવાસસ્થાને રોજ સવારે છ વાગે પ્રાર્થનાથી દિવસની શરૂઆત એકવાર તેમણે અજીરિયાના પ્રમુખ બેન બેલાની પણ વધુ પડતા કરે છે, પછી એકાદ કલાક તે ધ્યાનમાં ગાળે છે, હવામાન અનુકૂળ Racist-જાતિભેદના હિમાયતી–થવા માટે ટીકા કરી હતી. હોય તો તરવા જાય છે, અને ત્યાર પછી પિતાનાં પત્ની અને પુત્ર- આ મહાન જવાબદારીભર્યા હોદ્દા પર – કે જ્યાં બીજો કોઈ પુત્રી સાથે કોફી પીએ છે. લગભગ ૧ના વાગતાં તેઓ દિવસના જરા ઊતરતી યોગ્યતાવાળે માણસ કદાચ ભાંગી પડયો હત– એમને વિકટ પ્રશ્નનો મુકાબલો કરવા તૈયાર થઈ ગયાં હોય છે. ટકાવી રાખે છે એમને આશાવાદ. તેઓ કહે છે. “ઈતિહાસના સામાન્ય રીતે ધર્મ વિશેની તેમના અંતરની શ્રદ્ધા અને ખાસ મારા અવલોકન પરથી હું એવા નિર્ણય પણ આવ્યો છું કે માણસ જાત કરીને બૌદ્ધ ધર્મ પરના તેમના વિશ્વાસમાંથી જ એમનાં પૈર્ય, સહિ એક મહાન સમન્વય તરફ પ્રયાણ કરી રહી છે, કે કચ્છતા. અને અગાધ માનસિક ક્ષમતાના ગુણે પ્રગટયાં છે. તેમના જેમાં જુદા જુદા વાદો વચ્ચે ઘર્ષણ નહીં પણ પ્રત્યેક કાર્યમાં તેમની શાંતિ અને સ્વસ્થતા જણાઈ આવે છે. એકતા સધાશે.” એક આંતરરાષ્ટ્રીય સંસ્થાના સર્વોચ્ચ અધિકારી તરીકેના પિતાના સ્થાનને તેઓ આ આવી રહેલા એકીકરણ (અથવા પોતાના સલાહકાર અને સહકાર્યકરો પાસેથી કામ લેવાની એમની આગવી રીત એ રીતે સમજાવી શકાય. ૧૯૬૧ના એક સમન્વય) ના પ્રતિનિધિ જેવું ગણાવે છે. વિમાની અકસ્માતમાં જેમનું કરુણ અવસાન થયેલું તેવા તેમના એક બાજ પશ્ચિમના ધનવાન મોટા લોકોથી વસાયલી મહાનપુરોગામી શ્રી દાગ હેમરશિડ ઉ - થાં થી ભિન્ન પ્રકૃતિના માનવી નગરીએાની અને બીજી બાજુએ ગરીબાઈથી કચડાયેલી ખદહતા. ઘણીવાર તેઓ પોતાના સલાહકારોની તાત્કાલિક સભા બેલા- બદતી રંગીન પ્રજાથી વસાયલાં ગ્રામપ્રદેશો વચ્ચે વહેંચાયેલી આ વતા, જેમાં મેડી રાત સુધી ચર્ચા ચાલ્યા કરતી અને તે પણ તેઓ દુનિયામાં આવા ઉદ્દારા આદર્શવાદ જેટલે વિરલ તેટલું જ જે નિર્ણય કરતાં તે અધકચર અને ઉતાવળે રહેતો. બીજી બાજુ આવશ્યક છે. ઉ – માં વધારે સ્વસ્થતાપૂર્વક કામ કરે છે. શ્રી દાગ હેમરશીલ્ડની મૂળ અંગ્રેજી: . અનુવાદક: જેમ ઉ- થાં પોતાના સલાહકારોથી દોરવાઈને કોઈ નિર્ણય લેતા નથી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સુબેધભાઈ એમ. શાહ રાષ્ટ્રસંસ્થાના સેક્રેટરી–મહામનાઉ-ગાં લાગણીઓની અને અલિપિછાન મળવણી અને શિખવવામાં Page #104 -------------------------------------------------------------------------- ________________ ' પ્રબુદ્ધ જીવન તા. ૧૯-૫- ની છે છે “પુરુષ સ્ત્રીને હજુય ઓળખી શકે નથી સક જેન સોશિયલ ગ્રુપના ઉપક્રમે, ઉપરોકત વિષય ઉપર એક ચેટલા અને ભાંગે કોઈના એટલા” તેમાં સમજવા જેવું છે પણ રસપ્રદ વિવાદસભા મંગળવાર તા. એપ્રિલના સાંજના ૭-૦૦ વાગે શું? પુરુષ હંમેશા પરણ્યા પછી પાંચમે જ દિવસે પસ્તાતો હોય છે. ચાઈલસીડઝ હાઉસમાં ગોઠવવામાં આવી હતી. આ ય પુરુષ સ્ત્રીને નથી સમજો એમ માની લઈએ તે પણ હું એમ પૂછું સભાગૃહ ભાઈ-બહેનથી ચિક્કાર ભરાઈ ગયો હતો. કે સ્ત્રી સ્ત્રીને સમજી શકી છે ખરી ? સ્ત્રી સ્ત્રીની દુશ્મન નથી શું? સ્ત્રી શરૂઆતમાં જૈન સેશિયલ ગ્રુપના મંત્રી શ્રી ચીમનલાલ જેઠાલાલ સ્ત્રીની જ અદેખાઈ નથી કરતી શું ? અરે વિજ્યાલક્ષમી પંડિત જેવાશાહે સર્વશ્રી હર્ષદા પંડિત, તારાબહેન શાહ, રામુભાઈ પંડિત માં ય સ્ત્રીના આ મૂળ સંસ્કાર ઘણી વાર નથી દેખાતા શું? અને અને રમણભાઈ શાહને પરિચય કરાવ્યો હતો અને કહ્યું-“સૃષ્ટિનું પુરુષ સ્ત્રીને ઓળખી શકયો છે એ તો ઇંદિરા ગાંધીને વડા પ્રધાનપદે સર્જન થયું ત્યારે સૌ પ્રથમ પ્રવેશ પુરુષને હતો એમ કહેવાય છે. લાવીને ય પુરુષે પુરવાર કર્યું છે. બાકી નૈતિક રજા પર પુરુષ ઉતરે અને એ પુરુષનું નામ “આદમ” હતું. આદમને એકલું ગમ્યું નહિ છે અને સ્ત્રી નથી ઉતરતી એવું કોણે કહ્યું? અને છોકરીઓ અને પરમાત્માએ એની પાસે એક સ્ત્રી-ઈવ-ને મોકલી અને ત્યારથી યુનિવર્સિટીમાં પરિણામે સારા લાવે તેનું કારણ એ જે વિષયો લ્ય છે તે જ આ પ્રશ્ન ઊભો થયો છે. સ્ત્રી હંમેશ ફરિયાદ કરતી આવી છે, છોકરીઓના વિષય છે. છોકરાએ એ વિષય લેતા નથી, લઈ શકતા પુષ્પ સ્ત્રીને ઓળખી શકયો નથી.' આથી આ વિષયની છણાવટ નથી. ૫,૫ ને બરાબર ઓળખે છે, સ્ત્રી જ સ્ત્રીને ઓળખતી નથી.” કરવા આ વિવાદસભાને પ્રબંધ કરવામાં આવ્યું છે. અહીં બે આ પછી સોફિયા કોલેજના ગુજરાતીના પ્રાધ્યાપક શ્રીમતી ફરિયાદીઓ છેએ આરોપીઓ છે. અલબત્ત આ વિવાદસભા તારાબહેન શાહે કહ્યું- “શ્રી રામુભાઈએ કહ્યું કે પુરુષ પરણ્યાને પાછon સાક્ષરદંપતીઓને ઝઘડાવી મારવાનો આશય છે જ નહિ, પાંચમે દિવરો જ પસ્તાય છે. મારું કહેવું છે કે સ્ત્રી તે સગપણ હોઈ શકે જ નહિ.” કરીને સાત કલાકમાં જ પસ્તાય છે. એને સગપણ પછી ઓફર કરવિવાદસભાની | વામાં આવે છે કે શરૂઆત એસ. આટલા વાગે એન. ડી. ટી. કોલે એક લી મ ળ છે, જના માનસશાસ્ત્ર તારી બા ના પાડે ના પ્રા ધ્યાપક તે ય એને અષ્ટમ શ્રીમતી હપિદા પષ્ટમ સમજાવીને બહેન પંડિતે કરી મને આ જગ્યાએ અને કહ્યું:“ચીમન મળજે.” પુરુષની ભાઈએ આદમ આ જહુકમી નહિ અને ઈવની વાત - તે છે? કરી, પણ મારે “ચાર મળે એમને કહેવું છે કે ચોટલા’ એમ કહી આ દમને ફળ રામુભાઈએ કહ્યુંખાવાની પણ સૂઝ ન હતી. અને રામુભાઈને આ સ્ત્રીએ એને એ ચે ટ લા વ ગ ૨ સૂ છે આ પી. રાટલે કે એટલે મા નસ શા સ્ત્રની * વિવાદસભાને અંતે ઉપસંહાર કરતા શ્રી. પરમાનંદભાઈ * કયાંય મળવાનો છે દષ્ટિએ જોઈએ તે પણ પુરુષ કરતાં સ્ત્રીની સમજ ખરો? વાંઢાને કયાંય મકાનમાં કોઈ જગ્યા આપે છે ખરા ? પુરુષ હમેશાં વધારે રહી છે. અને એથી જ યુનિવર્સિટીના પરિ- સ્ત્રીને સમજ જ નથી- પ્રાચીન કાળથી તે અર્વાચીન કાળ સુધી.” ણામે જોઈશું તે તમે જોશે કે છોકરીઓ છોકરાઓ કરતાં વધારે સારા .આ પછી શ્રીમતી તારાબહેને રામાયણ મહાભારતમાંથી માર્ક્સ લાવે છે અને વધારે સારા પરિણામે રજુ કરે છે. સ્ત્રીઓ અનેક દાખલાઓ આપ્યા. “સંયુકતાને ઉપાડી જવાને બદલે એક કરતાં પુરુષનું નૈતિક ધોરણ પણ હંમેશ નીચું રહ્યું છે. એક પર- નાટકમાં પૃથ્વીરાજ દાસીને ઉપાડી જાય છે. આ પુરુષની બાધાઈ દેશીએ “ભારતીય પતિ’ પર પુસ્તક લખ્યું છે. તેમાં જણાવ્યું છે કે તે જુઓ... પુરુષને પોતાની પત્ની સાથે વાત કરવાનો ય સમય નથી ભારતને પતિ જ્યારે ભારતને કિનારે છોડે છે ત્યારે એ “Moral મળતા તે સમજવાને સમય તો કયાંથી મળે ? સ્ત્રી જ સમાજની Holidays-નૈતિક રજા” ઉપર ઊતરે છે. જ્યારે તમે કોઈ સ્ત્રી વિશે સર્વશ્રેષ્ઠ વ્યકિત રહી છે. સ્ત્રીએ માતાની, ભગિનીની, પત્નીની-શકિતનું આવું નહીં સાંભળે.” “પુરુષ સ્ત્રીને હજુ ય ઓળખી શક નથી. આ દર્શન કરાવ્યું છે. સ્ત્રીઓ બધા જ ક્ષેત્રોમાં પુરુષની બરાબરી કરી વાકય અધુરું છે.- “ઓળખી શક નથી” પાછળ “ઓળખી શકવાને છે. આમ છતાં ય પુરુષ સ્ત્રીને અન્યાય કરતે જ આવ્યો છે. ગમે પણ નથી.” આ શબ્દો મૂકીને વાકય પુરું કરવું ઘટે છે.” તેવી લાગણી બતાવવા છતાં પુરુષનું અંદરનું અભિમાન હંમેશ જાગૃત - શ્રીમતી હર્ષિદાબહેનને જવાબ આપતાં તેમના પતિ શ્રી રામુ રહ્યું છે. મનુ ભગવાને પણ સ્ત્રીને તાડનની અધિકારી કહી સ્ત્રી જગતને ભાઈ પંડિતે કહ્યું- “મારી અગાઉના વકતાએ ઈવની સૂઝ વિષે કહ્યું. અન્યાય કર્યો છે.” હું પૂછું કે ઇવે આદમને એવું સહેલું ફળ ખાવાની સૂઝ આપી તે શ્રીમતી તારાબહેનને જવાબ આપતાં તેમનાં પતિ ડે. શ્રી એની સડેલી સૂઝનું પ્રદર્શન નથી શું? અને પુરુષને સ્ત્રીમાં સમજવા રમણલાલ શાહે કહ્યું મારી આગળનાં વિદ્વાન વકતાએ આપણા જેવું કશું ન પણ લાગે એ સ્વાભાવિક છે. અને આખરે ચાર મળે પ્રાચીન ગ્રંથને ઉલ્લેખ કર્યો, પણ એ ભૂલી ગયા કે એ ગ્રંથના Page #105 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૫-૧૭ પ્રભુ સર્જકો પુરુષો હતા. નવલકથાનાં સુંદર સ્ત્રીપાત્રાનું સર્જન કનૈયાલાલ મુનશી કરી શકયા છે, લીલાવતી મુનશી નહિ. સંયુકતાનું પાત્ર લાગવગથી સંભવ છે કે કોઈ સામાન્ય સ્ત્રીને ભજવવાનું આવ્યું હોય એટલે પુરુષ એ સામાન્ય સ્ત્રીને-ભલે પછી તે સંયુકતા હોય તેને ઉપાડી ન જતાં સુંદર લાગતી દાસીને ઉપાડી જાય તેમાં તે પુરુષની બાઘાઈ કે બુદ્ધિમતાનું સુંદર પ્રમાણ છે ? મનુ ભગવાને સ્ત્રી તાડનની અધિકારી કહી છે—તો યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમન્તે દેવતા :” પણ કહ્યું છે. એટલે સ્ત્રીનું સન્માન પણ કર્યું છે. બાકી જુદે જુદે પ્રસંગે જુદી જુદી રીતે જુદી જુદી પરિસ્થિતિથી પુરુષે સ્ત્રીને ઓળખવી જોઈએ. સ્ત્રીને સાચી તે ત્યારે જ સમજી શકાય જ્યારે એને આપણી પત્ની બનાવીયે, બધી સ્ત્રીને તે પત્ની બનાવી શકાય નહિ, એ શકય નથી. એટલે પુરુષ સ્ત્રીને ન સમજી શકયા હોય તો તેમાં વાંક તે સ્ત્રીને જ છે.” આ વિવાદસભામાં કરવામાં આવેલા વાદ અને પ્રતિવાદને ઉપસંહાર કરતા, એકત્ર થયેલા ભાઈ-બહેનનાં મુરબ્બીસમા શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ જણાવ્યું કે આજના 'ચર્ચાવિનાદમાં લગભગ પોણાબે કલાક કેમ પસાર થયા એની આપણને ખબર ન પડી. પણ હવે આ ચર્ચાના ઉપસંહારમાં હું તમારો વધારે વખત લઉં તે યોગ્ય ન ગણાય. આજનું વિવાદવાકય છે “પુરુષ સ્ત્રીને હજુ ય ઓળખી શક્યો નથી.” બાબતને જરા ગંભીર રીતે વિચારીએ તો એમ કહી શકાય કે આ વિધાનમાં જેટલું સત્ય છે તેટલું જ સત્ય આથી ઉલટા વિધાનમાં એટલે કે ‘સ્ત્રી પુરુષને હજુ ઓળખી શકી નથી.' એ મુજબના વિધાનમાં પણ રહેલું છે. આજ સુધીના આપણા સંસાર પુરુષના આધિપત્ય ઉપર અને સ્ત્રી ઉપરના શાસન ઉંપર નિર્માણ થતા રહ્યો છે. આજ સુધી પુરુષ દ્રવ્ય કમાતો રહ્યો છે અને સ્ત્રીઓ એ દ્રવ્યની મદદ વડે ઘર ચલાવ્યું છે. અને જે દ્રવ્ય કમાય તેનું હંમેશા પ્રભુત્વ રહે એ સ્વાભાવિક છે. શારીરિક દષ્ટિએ અને પ્રસૂતિઓની સંભાવનાના કારણે સ્ત્રી મેાટા ભાગે શરીરની બાબતમાં નબળી રહી છે. આ રીતે પુરુષે સ્વપક્ષે રહેલી આ વધારે અનુકૂળ સ્થિતિના પોતા માટે ખૂબ લાભ ઊઠાવ્યો છે. અને શ્રી આજ સુધી આ કારણે ઘણી રીતે દબાતી રહી છે. પરિણામે પુરુષે પેાતાને હંમેશા ચડિયાતો અને શાસન કરવા યોગ્ય અને સ્ત્રીએ પેાતાને ઊતરતી અને શાસિત બનવા યાગ્યે માની છે. આવી અસમાનતા પૂર્વકના પ્રત્યેકના અભિગમના કારણે પુરુષમાં અને સ્રીમાં અન્યોન્ય વિષે અભિનિવેષા બંધાતા તેમ જ કેળવાતા રહ્યા છે. પરિણામે બન્ને પૂર્વસંચિત અભિનિવેશના ચમા વડે એકમેકને જોતા રહ્યા છે. આમ હોય ત્યાં એક અન્યને સમ્યકપણે ઓળખી ન શકે એ સ્વાભાવિક છે સદ્ભાગ્યે આધુનિક કાળમાં સ્ત્રીજાત પેાતાનું સ્વત્વ પ્રાપ્ત કરી રહી છે અને તેનામાં રહેલી શકિતઓ બહાર આવી રહી છે. પહેલાં જે ક્ષેત્રમાં સ્ત્રીઓને પ્રવેશ નહાતા મળતા તે ક્ષેત્રમાં તેઓને પ્રવેશ મળવા લાગ્યો છે અને તે તે ક્ષેત્રમાં સ્ત્રી-પુરુષની સમાવડી-કદિ દિ ચડિયાતી હવાનું માલુમ પડયું છે. વળી સ્ત્રીએ દ્રવ્યોપાર્જનના ક્ષેત્રમાં પણ સારો પગપેસારો કરવા માંડયા છે. આજે હવે એ સર્વસામાન્ય પ્રતીતિ થઈ છે કે પુરુષ કે સી કોઈ કોઈથી ચડિયાતું કે ઊતરતું નથી પણ સમાજના સમેાવડિયા ગા છે અને કેટલીક બાબતમાં એકમેકના પૂરક ગા છે. . આવા અભિગમમાંથી જ એકમેકની સાચી ઓળખ શક્ય બને છે. આજના યુગે સ્ત્રીને સમાન હક્કો બક્ષીને તેને પુરુષની સમાવડી બનાવી છે અને પુરુષને સ્ત્રી પ્રત્યે આદરભાવ દાખવતો બનાવ્યો છે. આમ છતાં પૂર્વસંસ્કારોના ધોરણે સ્ત્રી ઉપર આધિપત્ય ધરાવવાની વૃત્તિથી અને વર્તનથી હજુ પુરુષ મુકત થયા નથી. વિચારમાં પુરુષ સમાન ભાવ દાખવે છે. પણ. આચરણમાં હજું પુરુષ શાસનલક્ષી અસમાન ભાવથી વર્તે છે. પરસ્પર પ્રત્યેના વિચાર ચાને વર્તનમાં જીવન ૧૫ રહેલા આવા વિરોધ, જે રીતે સ્ત્રીજાત ઊંચે ઉઠતી રહી છે અને સમાન દરજ્જો અખત્યાર કરતી રહી છે તે જોતાં હવે લાંબા વખત ટકી નહિ શકે એવી શાશા બંધાય છે. આ ઉજળા ભવિષ્યના સુભગ દર્શન આજે આપણી વચ્ચે ઉપસ્થિત થયેલા બે વિદ્રાન અધ્યાપક યુગલામાં આપણને થાય છે. આપણે જોયું કે આ પતિપત્ની આજની ચર્ચામાં એકમેકની સામે કેવી જડબાતોડ દલીલો રજુ કરી રહ્યા હતા અને એમ છતાં એક અન્યને ઓળખતું નથી એમ કહી શકાય તેમ છે જ નહિ, આનું કારણ એ છે કે આ યુગલનું નિર્માણ પરસ્પર સમાનતાની ભાવના અને પ્રત્યેકના સ્વત્વના સ્વીકાર ઉપર થયેલું છે. પચાસ વર્ષ પહેલાં આવા યુગલોનું સ્વપ્ન પણ સંભવ નહાવું, આજે આવા યુગલા જ્યાં ત્યાં દષ્ટિગાચર થઈ રહ્યાં છે. આ ઉપરથી એવી શ્રદ્ધા બંધાય છે કે ભવિષ્યના પતિ-પત્નીને સંબંધ–સ્રી પુરુષના સંબંધ-પરસ્પરની પૂરી ઓળખ અને પરસ્પર પ્રત્યેના પૂરા આદર-પૂર્વકના હશે—તેમાં પુરું સ્વાસ્થ્ય, સંતાપ અને સહકાર હશે. આજની ચર્ચા અંગેનું ચિન્તન મનન આપણા સમાજનું એ ઉજળું ભવિષ્ય નિર્માણ કરવામાં નિમિત્તભૂત બને એવી આપણે આશા રાખીએ—એવી આપણે શુભ ભાવના ભાવીએ! આ રીતે વિવાદસભાની પૂર્ણાહૂતી થતાં જૈન સોશિયલ ગ્રુપના પ્રમુખ શ્રી કાન્તિલાલ વેારાઓ વિવાદમાં ભાગ લેનાર બન્ને દંપતીઆના તથા શ્રી પરમાનંદભાઈના આભાર માન્યો હતો. ત્યાર બાદ અલ્પાહારને ન્યાય આપી નવ વાગ્યા બાદ સભા વિજિત થઈ હતી. સંકલનકાર : ચીમનલાલ જે. શાહ મંત્રી, જૈન સોશિયલ ગ્રુપ આતનાદ બિહારના (ધી બામ્બે મુડીબજાર કરિયાણા મરચન્ટસ એસોસિએશનના મંત્રી શ્રી કુસુમચંદ્ર ડાહ્યાભાઈ શાહ ગયા એપ્રિલ માસ દરમિયાન બિહારના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિ નજરે નિહાળવાના આશયથી બિહાર ગયેલા. તેમણે જે જોયું તેના અહેવાલ એક પત્રિકાના આકારમાં એપ્રિલ માસની ૧૯મી તારીખે તેમના તરફથી બહાર પાડવામાં આવ્યો છે, જે નીચે પ્રગટ કરવામાં આવે છે. -તંત્રી) ધી બોમ્બે મુડીબજાર કરીયાણા મરચન્ટસ એસોસિએશન તરફથી બૌધગયા ખાતે તા ૯-૪-૬૭થી પાંચસા વ્યકિતઓ માટેનું એક અન્નક્ષેત્ર બિહાર રીલીફ કમિટીના આકાયે શરૂ કરવામાં આવ્યું છે. એસસીએશનના માનદ્ મંત્રી તરીકે મારે દક્ષિણ બિહારના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં જવાનું થયું. પૂજ્ય રવિશંકર મહારાજ તથા ગયા જિલ્લાના રીલીફ કમિટીના અધ્યક્ષ શ્રી ગૌરીબાબુ સાથે દૂરદૂરના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં સાથે ફરીને પરિસ્થિતિનું અવલોકન કરવાની મને તક મળી છે. અનેક સાથી કાર્યકરો જેવા કે બૌદ્ધ— ગયાના શ્રી દ્રારકોજી, અમદાવાદના શ્રી ધીરુભાઈ પટેલ, ઔરંગાબાદના શ્રી અમુલખભાઈ ખીમાણી તથા જાની ભીગાના મહંત શ્રી રામાનંદ ભારતી સાથે પણ દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં ફરવાનું થયું. અઠવાડિયામાં આઠસો માઈલના ગામડાંઓના પ્રવાસ કરતાં સારી એવી માહિતી એકઠી કરી શકયો છું. સારા યે ભારતને લાટુ, કોલસા અને અબરખ પૂર' પાડનાર બિહારના દક્ષિણ વિસ્તાર દુષ્કાળમાં સપડાઈ ગયો છે. ચામા અને રવિપાક નિષ્ફળ જતાં દક્ષિણ બિહારના ૧૮,૦૦૦ ગામડાંઓમાં દુષ્કાળની છાયા ફરી વળી છે. વીસ વીસ વર્ષની આઝાદી પછી કંગાળીયતની પરિસીમા દેખાય છે. વસ્તી દુબળી છે, કંગાળ છે, સાધનરહિત છે. ગ્રામજના અજ્ઞાન, મહેનત કરવામાં આળસુ અને દારુ તાડીની લતે ચઢેલા છે. ઉપર આભ અને નીચે ધરતી સિવાય જનતા પાસે કાંઈ નથી. માટીના ખોરડાઓ)માં વીસ પચ્ચીસ રૂપિયાની ઘરવખરી પણ નથી. દુષ્કાળના કારણે ઘરમાં અનાજના સંગ્રહ નથી, પહેરવા વજ્ર નથી, પોતાના બાળબચ્ચાંને પાષવા જ્યાં પૂરતું અનાજ નથી ત્યાં ઢોરોની પરિસ્થિતિ અત્યંત વિકટ બની છે. દૂરદૂરના ગામડાંઓની પરિસ્થિતિ અત્યંત કથળી ગઈ છે. ઈલેકશન દરમ્યાન પંદર દિવસ રેશનિંગ પહોંચ્યું ન હતું તેવું ભૂલેચૂકે પણ ફરીથી બને તે હજારો લોકો મૃત્યુના ખપ્પરમાં હેમાઈ Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રમુદ્ધ જીવન ૧૬ જશે. લોકો પાસે પૂરતું રેશનીંગ ખરીદવા પૈસા નથી. અત્યંત ગરીબ લોકો સીમળીના ફ્ ઊ ખાઈને ચલાવે છે, તેમના શરીરે સાજા આવી ગયા છે. હાથ પગ દોરડી અને પેટ ગાગરડી જેવા હજારો બાળકો નજરે ચઢે છે. અત્યારે જ્યાં ગામડાંઓની આવી દુર્દશા બની બેઠી છે ત્યાં ઉગ્ર બનતા જતા ઉનાળામાં શું થશે તેની કલ્પના કરતાં કંપારી આવે છે. મુખીઆ કમાવામાં પડયા છે. રાહતકાર્યોના ઠેકા મેળવવામાં પડાપડી ચાલી રહી છે. સરકારી તંત્રમાં લાંચરૂશ્વત માઝા મુકી છે. રેશનીંગ દુકાનેાવાળા ગાલમાલ કરવામાં પડયા છે. કિસાનની જમીના પાણીના ભાવે પડાવી લેવા માટે નવા જમીનદારી બળા ગીધડાંની માફક ટાંપી રહ્યાં છે. કિસાનોનાં ઢોરા કતલખાને જઈ રહ્યાં છે, ખરીદશકિત જ્યાં નષ્ટ થઈ છે ત્યાં પૂરા રેશનીંગનું અનાજ લેવાના પૈસા હોતા નથી. તેથી પૈસા હોય તેટલું અનાજ અપાય છે, જ્યારે કાર્ડમાં પૂરેપૂર નોંધાય છે. વધારાનું અનાજ આમ કાળાબજારમાં પગ કરી જાય છે. ઠેકેદારો રસ્તાના, તળાવના, કૂવાના ઠેકા લે છે, સરકાર પાસેથી મજૂરીના પૂરા દર વસુલ કરે છે, જ્યારે મજૂરોને પૂરતી મજદુરી અપાતી નથી. કૂવા ખોદવા માટે ડ્રીલીંગ મશીનો આવ્યાં છે. સરકારના ઈમરજન્સી વિભાગ કાર્ય કરી રહ્યો છે. ટેકનીકલ જાણકારીના અભાવે યા સ્પેરપાર્ટના અભાવે કેટલાંય ડ્રીલીંગ મશીના પડી રહ્યાં છે. ડ્રીલીંગ મશીનો દ્વારા છેદ પાડવાનું કાર્ય એક વિભાગ ચલાવી રહ્યો છે, જ્યારે છેદ પાડેલા કૂ વા ઉપર પમ્પ બેસાડવાનું કાર્ય બીજા કોન્ટ્રાકટરને સોંપાયું હોય છે. ગયા બ્લોકમાં અને નબીનગર બ્લૅકમાં ૬૭ કૂવાના છેદ પડયા, જ્યારે પંદર છેદ ઉપર પમ્પ બેસાડવામાં આવ્યા છે. બાકીના પમ્પ આવી રહ્યા છે. પંદર પમ્પમાંથી નવ પમ્પ છ અઠવાડિયામાં બગડી ગયા છે. ઉઘાડા છેદમાં કેટલીક જગ્યાએ રેતી યા કાંકરા ભરાઈ ગયા છે. આ છે સરકારી તંત્રના એમરજન્સી વિભાગની કાર્યશકિતના નમૂનો. બિહારમાં ચાર કરોડની ખાદી વેચાયા વગરની પડી રહી છે. દુષ્કાળમાં વધુ માણસાને રોજી આપવાનો પ્રશ્ન જ્યાં ઊભા થયો છે ત્યાં કાંતણ, વણાટ અને ખાદીના કાર્યો સ્થગિત થઈ જાય તે સ્વાભાવિક છે. માણસાને ખાવા મળતું નથી અને ઢોરોની સ્થિતિ અત્યંત વિકટ બની ગઈ છે. ચારાના કાર્ડ હોવા છતાં ઝાડનાં પાંદડાં ખવડાવી ખવડાવીને ઝાડોને બાંડા કરી દીધા છે. જ્યાં ઢોરોને ખવડાવી શકાતું નથી ત્યાં ઢોરને કસાઈને ત્યાં વેચી દેવામાં આવે છે. માંસના ભાવ શેરના છ આનાથી આઠ આના થઈ ગયા છે, જે બતાવે છે કે ઢોરોની કતલ મોટા પાયે થઈ રહી છે. બિહારમાંથી જમીનદારી અને જાગીરદારી ભલે નષ્ટ થઈ પણ જનતા આજે મુખી, ઠેકેદારો અને સરકારી અમલદારોના ત્રિવિધ તાપમાં રીબાઈ રહી છે. દુષ્કાળના કારણે સ્થાનિક અર્થતંત્ર તૂટી પડયું છે. મુખીઆ લોકોના હાથે લેાકશાહીનું નાટક ભજવાઈ રહ્યું છે. સ્થાનિક શ્રીમંત મદદ આપવામાં પાછળ રહ્યા છે, સ્થાનિક કાર્યકરો બાલાવાની રાહ જોઈ રહ્યા છે, શિક્ષિતવર્ગ રાહતકાર્યામાં ઉપેક્ષા દાખવીને નિષ્ક્રિય રહ્યો છે. મુખીયા વિરૂદ્ધ થવાની ગામમાં કોઈમાં હિમ્મત નથી. કોંગ્રેસી કાર્યકરો હજી ચૂંટણીની હારના પ્રત્યાઘાતામાં રાચી રહ્યા છે, સ્થાનિક સરકાર હજી દુષ્કાળની જાંચ કરી રહી છે, ત્યારે કાર્ય કરી રહ્યા છે વિનેાબાજીના ભૂદાન કાર્યકરો ! ગણ્યા ગાંઠમાં ભૂદાન કાર્યકરોએ વેગથી રાહતકાર્યો શરૂ કર્યાં છે. વાલંટિયરો તથા કાર્યકરોની તંગી વચ્ચે તે પ્રસંશાપાત્ર કાર્ય કરી રહ્યા છે. બિહારમાં હાલ કુલ પાંત્રીસ સામાજિક સંસ્થાઓ તરફથી કાર્યો ચાલી રહ્યાં છે, તેમાં જયપ્રકાશજીની બિહાર રીલીફ કમિટી તરફથી ૬૫૧ અન્નક્ષેત્ર ચાલે છે. દરેક અન્નક્ષેત્રમાં પાંચસે બાળકો, સ્ત્રી અને નિરાધાર વૃદ્ધોને એક ટંક ભોજન અપાય છે. ભારત સેવક સમાજ તથા સેન્ટ્રલ રીલીફ ટ્રસ્ટ, મુંબઈ તરફથી પણ અન્નક્ષેત્ર ચાલે છે. પૂ. રણછેાડદાસજી મહારાજ તરફથી રાજ પચીસ હજાર માણસાને જમાડવામાં આવે છે. શ્રી રવિશંકર મહારાજ તરફથી તથા સદ્વિચાર સિમિત તરફથી પણ અનેક અન્નક્ષેત્ર ખોલવામાં આવ્યાં છે, તથા રાહતનાં કાર્યો શરૂ કરવામાં આવ્યાં છે. કેર તથા આક્ષામ તરફથી હજારો મણ વીટામીન ફ્ડ તથા દૂધના પાવડરના ડબ્બા ભેટ આવી રહ્યા છે. સ્કૂલામાં દૂધના તથા વિટામીન ફ ુડનાં સેન્ટરો ચાલી રહ્યાં છે. દૂરદૂરથી માનવી માનવતાને નામે મદદે આવી રહ્યો છે. માનવતાના દીવા ટમટમી રહ્યાં છે. તા. ૧૬૫૬૭ બિહારની વહારે ધાવામાં ગુજરાત અને ગુજરાતી કાર્યકરો મેખરે રહ્યા છે. સેંકડો અન્નક્ષેત્રા તેઓએ શરૂ કર્યા છે. ગુજરાતના સેકડો કાર્યકરો ત્યાં ગામડે ગામડે માનવ સેવામાં લીન થઈ ગયા છે. મુંબઈની સંસ્થાઓ અને ગુજરાતી કાર્યકરો તન, મન અને ધનથી રાહતકાર્યોમાં લાગી ગયા છે. મોટાભાગના અન્નક્ષેત્રે વ્યવસ્થિત ચાલે છે. કેટલાક અન્ત ક્ષેત્રામાં કાર્યકરોના અભાવે વ્યવસ્થા જળવાતી નથી. પાશેર ખીચડી માટે ધામધખતા તડકામાં ઉઘાડા પગે એકાદ બે માઈલ દૂરથી અનંક્ષેત્ર યા દૂધ સેન્ટરો ઉપર ટોળે વળેલી દુર્ભાગી જનતાની કંગાળીય જોઈને કરુણા ઉભરાઈ આવે છે. કેટલીક જગ્યાએ કલાકો સુધી તડકામાં તપવું પડે છે. અનેક બહારની સંસ્થા તરફથી વસ્ત્રની મદદ આવી રહી છે. વર્ષો મેળવવા માટે ગરીબ જનતા પડાપડી કરે છે. પરદેશી ગરમ ધાબળા આવ્યા અને ગરીબોને વહેચાયા. શહેરમાં પંચાય રૂપિયામાં પણ ન મળે તેવા ધાબળા તે નિ:સહાય લોકો પાસેથી દા રૂપિઆમાં સ્થાનિક લોકોએ પડાવી લીધા. પરદેશથી આવેલા કોટપાટલુન ગામડાની ગરીબ જનતામાં વહેંચાયા. ગામડાઓમાં જ્યાં પંચીયા પહેરે છે ત્યાં કોટ-પાટલૂનની ઉપયોગીતા ન જણાતાં તે વિદે.. કોટ-પાટલુન આઠથી દશ રૂપિયામાં વેંચાઈ ગયા. ખરીદવાવાળા ત્યાં માજુદ હતા. આ બહારથી દવાઓ અને વીટામીન ફડની ગોળીએ મોટા પ્રમાણમાં આવી રહી છે, પણ તેની વહેંચણી ધીમી છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ડોકટરો મારફત વ્યવસ્થિત આરોગ્ય સેવાઓની ખૂબ જ જરૂરિયાત છે. સરકારી ડૉકટરો અને સ્વાસ્થ્યવિભાગ મંદ ગતિએ કાર્ય કરી રહ્યો છે. ભગવાન બુદ્ધ અને મહાવીરની આ કર્મભૂમિ છે. વીસ વીસ વર્ષની આઝાદી પછી પણ જ્યાં આબાદીનું નામનિશાન નથી તે પ્રજાના ઉત્થાન માટે લાકક્રાંતિની આવશ્યકતા છે. નિ:શુલ્ક અન્નક્ષેત્રે, મફત વીટામીન ફ ડ અને દૂધના સેન્ટરો હાલ દુષ્કાળ પુરતાં ચલાવવાં ભલે અત્યંત જરૂરી હોય, જીવનદાતા હોય, પણ પ્રજા તેથી વધુ નિર્માલ્ય ન બની જાય તે ખાસ જોવાનું છે. પ્રજાનું જીવન, ખમીર, સત્વ જગાડનારાં રાહતકાર્યો લાંબી દષ્ટિ રાખીને સરકારે યોજવા જ રહ્યાં. હાલના તબકકે સરકાર તરફથી નીચેના ઉપાયો. વહેલી તકે યોજાય તો જ બિહારની જનતાને રગામી રાહત મળી શકશે એમ મારું માનવું છે. (૧) (૨) (૩) સરકાર તરફથી દુષ્કાળના રાહતકાર્યો જેવાં કે રસ્તા, તળાવ, કૂવા ઈત્યાદિ, ઠેકાપદ્ધતિ વગર શરૂ કરવામાં આવે. પાતાળકૂવા ખાદવા માટેની શારડીઓ તથા કૂવા ખોદવાના ડ્રીલીંગ મશીનાના કમ્પલીટ યુનીટો દ્રારા કૂવા કરવા માટે મીલીટરી અને એન્જીનીયર ટુકડીઓને વ્યવસ્થિત રીતે કામે લગાડવી જોઈએ. ડ્રીલીંગથી માંડીને પમ્પ બેસાડવાનું એક જ યુનિટે પુરું કરવું જોઈએ. (૪) દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્યસેવાઓ માટે સરકારી ડોકટરોની ફરતી ટીમમાબાઈલ એમ્બ્યુલન્સ વાન કામે લાગવી જોઈએ. મીલીટરીના ડૉક્ટરોના પણ ઉપયાગ કરવા. સેવાભાવી ડૉકટરોને પણ સાથ મેળવવા. મધ્યસ્થ સરકાર તરફથી આ વિસ્તારને અકાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. (૫) (૬) (૭) (૮) ગૃહઉદ્યોગ અને હુન્નરઉદ્યોગની વસ્તુઓનું ઉત્પાદન, વેચાણ માટે કાર્યક્ષમ વ્યવસ્થા ઊભી કરવી. ચામાસુ વાવેતર માટે ખાતર, બીયારણ, વગેરેની લેાન આપવાની વ્યવસ્થા અત્યારથી જ વિચારવી. શિક્ષકો અને કોલેજના વિદ્યાર્થીઓને તથા સામાજિક કાર્યકરીને અન્નક્ષેત્રામાં તથા રાહતકાર્યોમાં કામે લગાડવા. જમીનવાળા કિસાનોને રેશનીંગનું અનાજ ખરીદવા માટે એકટોબર મહિના સુધી “નૅશનલાન” તરીકે રૅશન ઉધાર આપવાના પ્રબંધ કરવા, જે લેાન ત્રણ વર્ષે વાળી લેવી. (૯) રેશનીંગ દુકાન ઉપર કડક જાપ્તો ગોઠવવા. દૂરદૂરનાં ગામડાંઓમાંથી ભૂખમરાથી થતા મૃત્યુના સમાચાર આવવા લાગ્યા છે. ભૂખમરાથી કદાચ થોડાક વધુ માણસા મણૅ તેવી ગંભીર પરિસ્થિતિ ગામડાંઓની છે. બિહારના સ્થાનિક કાર્યક અત્યારે કેમ નિષ્ક્રીય છે તે સમજાતું નથી. શું દુષ્કાળની વધુ વણસતો જતી પરિસ્થિતિ તેમને જગાડી શકશે કે પછી તે માટે તેમને લેાકકાંતિની જ જરૂર પડશે ? કુસુમચંદ ડાહ્યાભાઈ શાહ Page #107 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૯-૫-૧૭ પ્રબુદ્ધ જીવન નવા રાષ્ટ્રપતિ ડે. ઝાકીરહુસેનનું પ્રેરક સંવેદન 5 ઑલ ઈન્ડિયા રેડિયેના પ્રતિનિધિ સાથે વાર્તાલાપ પુરુષ રહ્યા છે. મારા જીવન દરમિયાન મહાત્માજીએ ઉપદેશેલા મે માસની નવમી તારીખે ભારતના રાષ્ટ્રપતિપદ માટેૉં. ઝાકીર કેટલાએક વિચારને અમલ કરવા પ્રયત્ન મેં કર્યો છે અને મને હુસેનની કરવામાં આવેલી ચૂંટણીની જાહેરાત થયા બાદ તરતમાં જ પ્રાપ્ત થયેલી લોકોની સેવા કરવાની આ તક દરમિયાન, ગાંધીજી જે ઑલ ઇન્ડિયા રેડિઓના પ્રતિનિધિને મુલાકાત આપતાં ડં. ઝાકીર સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહ્યા હતા - વ્યકિતગત તેમ જ હુસેને જણાવ્યું કે, “રાષ્ટ્રપતિની જવાબદારી હંમેશાં ભારે મહત્વની સામાજિક ક્ષેત્રે પવિત્રતાભર્યું જીવન, સાધ્ય જેટલો જ સાધનરહી છે અને હવે પછી એથી પણ વધારે મહત્ત્વની બને. આ માટે શુદ્ધિને આગ્રહ, નબળા અને દબાયેલા લોકો માટે સક્રિય અને એક સરખી જીવન્ત સહાનુભૂતિ, અને આ દુનિયામાં આપણું જીવન વધારે સભર, અર્થપૂર્ણ, સમૃદ્ધ અને શાલીનતા સત્ય અને અહિંસા ઉપર આધારિત વિશ્વશાંતિ અને વિશ્વબંધુભર્યું બને એવા લક્ષ્યની ઉપાસના અને નિષ્ઠા તરફ સમર્પિત થવા ત્વની સ્થાપના કરવા માટે જેની સૌથી વધારે આવશ્યકતા છે એવી પ્રજાજનોને હું અનુરોધ કરૂં છું.” ભારતના હવે પછીના પ્રમુખ ભારતીય પ્રજાના વિવિધ વર્ગો વચ્ચે એકતા નિર્માણ કરવાની ઉગ્ર થવા માટે પ્રજાના પ્રતિનિધિઓએ તેમની પસંદગી કરી – આવા તમને – આ બધાં તેના વિકાસ અને ઉત્કર્ષ તરફ મારા લોકોને મહત્વના નિર્ણયની તેમને જાણ થતાં તેમના દિલમાં કયા પ્રકારને ક્રિયાશીલ બનાવવા માટે હું મારાથી શકય હશે તે બધું કરી છૂટીશ. પ્રત્યાઘાત ઉદ્ભવ્યો એવા પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. ઝાકીર તેઓ જેને રામરાજ્ય કહેતા હતા તે આ જ છે. હુસેને જણાવ્યું કે, “ આ અંગે મારું પહેલું સંવેદન નમ્રતાનું છે, આ નમ્રતા એ પ્રકારની નથી કે જે ક્રિયાશીલ બનવામાં અવરોધનું કાર્ય કરે આજે ચેતરફ સંઘર્ષ અને અથડામણ જોવામાં આવે છે, છે, પણ એ પ્રકારની છે કે જે આગળ વધવા, નવું શિખવા અને ' હું મારા પ્રજાજનેને એકમેકની વધારે ને વધારે સમીપ લાવવાનો પ્રયત્ન કરીશ કે જેથી આપણે જે મહાન પુwાર્થ કરવાનું છે તે લોકોની સેવા કરવા તરફ વળવા ઈચછતા માનવીઓમાં એક ગુણ રૂપે જોવામાં આવે છે, એવી વિનમ્રતા કે જે પોતાને શિરે આવેલી સિદ્ધ કરવા માટે સૌ કોઈ ખભેખભા મિલાવી શકે. આપણા દેશના નવી જવાબદારીઓને પહોંચીવળવામાં પોતાના સર્વ સામર્થ્યને કેટલાક ભાગે જે દુષ્કાળ અંગેની યાતનાઓના ભંગ બની રહ્યા યોગ આપવા માટે આવશ્યક ધૃતિ અને નિશ્ચયબળનું નિર્માણ છે તે અંગે હું પૂરેપૂરો સભાન છું અને ઊંડી વેદના અનુભવું છું. અન્નની અછતે આપણા જીવનમાં એક સ્થાયી પરિસ્થિતિનું રૂપ ધારણ કર્યું છે. આપણા દેશની આબાદીને અવરોધ કરતા આ બધા તેમની પસંદગી એક અમુક વ્યકિતને વિજય નહિ પણ એક્કસ દુમને સામને કરવા માટે આપણે કટિબદ્ધ થવાનું છે અને આદર્શો અને સિદ્ધાંતને વિજ્ય છે એવી જે દેશભરમાં સર્વસામાન્ય પૂરી તાકાત દાખવવાની છે. લાગણી પ્રસરેલી જોવામાં આવે છે તે સંબંધમાં તેમને શું કહેવાનું છે તો પછી આપણા લોકોનાં દુ:ખો અને સંકટો હળવા કરવાના એવા પ્રશ્નનો જવાબ આપતાં તેમણે જણાવ્યું કે “ આ બાબતમાં ભીપણ કાર્યને પહોંચી વળવા માટે આપણે ફરીથી પ્રતિજ્ઞાબદ્ધ અભિપ્રાય માટે મારા કરતાં મને ચૂંટનારા લોકો વધારે અધિકારી છે; થઈએ. આ માટે હું ફરીથી પ્રતિજ્ઞા લઈશ અને એ માટે જે મહાઆમ છતાં પણ મને લાગે છે કે જે વ્યકિતને તેના પ્રજાજનેના પ્રતી માનવે મારા દેશજનેની સેવામાં મારી જાતને સમર્પિત કરવાનું કના સ્થાને આરૂઢ કરવામાં આવે છે તે વ્યકિતએ પ્રજાજનેના દિલમાં માર્ગદર્શન કરાવ્યું છે તે મહામાનવની સમાધિ સમક્ષ એ પ્રતિજ્ઞા રહેલા અમુક જીવનમૂલ્યોનું પ્રતિનિધિત્વ કરવું જ રહ્યું. જો તેઓ લેવા માટે આવતી કાલે સવારે સાત વાગ્યે હું રાજધાટ જઈશ. મારામાં વ્યકિતગત તેમ જ સમાજગત વ્યવહારના સંદર્ભમાં પવિત્રતાની, જાહેર જીવનમાં ગાંધીવાદી અભિગમની અને શિક્ષણ એ જ હું આશા રાખું છું કે આપણા દેશને બળવાન બનાવવાના અને રાષ્ટ્રીય ધ્યેયની પરિપૂર્તિનું સૌથી વધારે મહત્ત્વનું સાધન છે એવી લોકોને સુખી કરવાના મહાન પુણ્યકાર્ય અંગે તમે પણ પુન: માન્યતાની આશા રાખે, અપેક્ષા સેવે તે તેમાં મારે જરા પણ આશ્ચર્ય પ્રતિજ્ઞાબદ્ધ થશે. આપણામાંના દરેકને પોતપોતાની ફરજ બજાવવા માટે ઈશ્વર આપણને બળ આપે અનુભવવાનું કારણ નહિ હોય.” અનુવાદક: પરમાનંદ ડો. ઝાકીરહુસેનનું જાહેરનિવેદન આ શુભ ઘટનાના સંદર્ભમાં એક જાહેરનિવેદન કરતાં ડે. ઝાકીરહુસેને જણાવ્યું કે, “ભારતીય ગણતંત્રના પ્રમુખ તરીકે સામાન્ય ચૂંટણીમાં બન્યું તેમ, રાષ્ટ્રપતિની પસંદગીમાં પણ તિવ્ર મહત્ત્વને અધિકાર ધારણ કરવા અંગે મારામાં વિશ્વાસ મૂકવા માટે સ્પર્ધા થઈ. પંદર વર્ષ પછી, આવું પહેલી જ વખત બન્યું. ભારતના પ્રજાજને તેમ જ તેમના પ્રતિનિધિઓ પ્રત્યે હું ઊંડા આભા- કારણ કે આટલો સમય કેંગ્રેસની મોટી બહુમતી હતી તેથી કેંગ્રેસે રની લાગણી પ્રગટ કરું છું. જેણે લગભગ સુડતાલીશ વર્ષ પહેલાં પસંદ કરેલ ઉમેદવાર સરળતાથી ચૂંટાઈ આવતા. આ ચૂંટણીમાં પિતાના જીવનનાં મહત્ત્વનાં વર્ષે રાષ્ટ્રીય શિક્ષણને સમર્પિત કરવાને કોંગ્રેસ સામે સંયુકત રીતે બધા વિરોધપક્ષેએ પોતાની તાકાત પૂરનિશ્ચય કર્યો હતો તેવા એક સામાન્ય શિક્ષકનું રાષ્ટ્ર આ રીતે ખરે- જોશથી અજમાવી જોઈ. રાષ્ટ્રના શ્રેષ્ઠ પદ માટે જે રીતની હરીફાઈ ખર ઘણું મોટું બહુમાન કર્યું છે. શિક્ષણ - કેળવણી–પ્રજાજીવનની થઈ તેથી કેટલાકને એમ લાગ્યું છે કે રાષ્ટ્રપતિપદના ગૌરવને હાની ગુણવત્તા સાથે અત્યન્ત ગાઢપણે સંકળાયેલ છે અને રાષ્ટ્રનું લક્ષ્ય પહોંચી છે. હરીફાઈ થાય તેમાં વસ્તુત: ખાટું નથી. બન્ને ઉમેદવારોએ સિદ્ધ કરવામાં એ સૌથી વધારે અગત્યનું સાધન છે -આ હકીકતને ગૌરવપૂર્વક સંપૂર્ણ તટસ્થતા જાળવી. સમજુતીથી પસંદગી કરવાને પ્રસ્તુત ઘટનાદ્રારા મારા પ્રજાજનોએ મુકતપણે સ્વીકાર કર્યો છે. પ્રયત્ન નિષ્ફળ ગયે. તેમાં વિરોધ પક્ષની ચાલાકી અને કેંગ્રેસનાં મારા પ્રજાજનોને આ પ્રસંગે હું ખાત્રી આપું છું કે મારામાં તેમણે મેવડી મંડળમાં મતભેદ અને તેથી નિર્ણયમાં વિલંબ થયો, તે કારણમૂકેલા આવિશ્વાસને યોગ્ય નિવડવાને હું સતત પ્રયત્ન કરતો રહીશ. ભૂત છે. ર્ડો. રાધાકૃષણને નિવૃત્તિ લેવાનો નિર્ણય પૂર્વે જાહેર કર્યો મારા જાહેર જીવનને મહાત્માજીનાં ચરણની ઉપાસના વડે મેં પ્રારંભ હવે તેને મક્કમપણે વળગી રહ્યા હોત તો સારું થાત. તેમની સ્થિતિ કર્યો છે અને તેઓ મારા માટે હંમેશા એક માર્ગદર્શક અને પ્રેરક પણ કફોડી ન થાત. શ્રીમતી ઈન્દીરા ગાંધીએ ડં. ઝાકીરહુસેન રાષ્ટ્રપતિની ચૂંટણી જબ થયો, તે કારણ ન છે. ડૉ. રાધાકૃષ્ણને નિવૃત્તિ વૈ નો ચરણેની ઉપાસના વડે એ પણ """"""""""""" " Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રભુનું જીવન માટે આગ્રહ રાખ્યો તે કોઈ રીતે અયોગ્ય ન હતા. પરિણામે શ્રીમતી ગાંધીના નિર્ણયની યોગ્યતા પૂરવાર કરી છે. ડાકટર ઝાકીરહુસેન સર્વ રીતે લાયક વ્યકિત છે તે વિશે મતભેદને અવકાશ નથી. ઉપરાષ્ટ્રપતિ તરીકે તેમ જ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે તેમણે ભાવે તેવું કામ કર્યું છે. અલબત્ત વર્તમાન કટોકટીની પરિસ્થિતિમાં કોઈ અસાધારણ સામર્થ્યયવાળી અને પ્રભાવશાળી વ્યકિત આ પદે હોત તો વધારે સારું થાત. પણ શ્રી સુબ્બારાવની સરખામણીમાં ડૉ. હુસેન વધારે લાયક વ્યકિત છે તેમ તટસ્થ વિચાર કરતાં જરૂર લાગશે, શ્રી રાજળાપાલાચારીએ . હુસેનની પસંદગી થવી જેઈએ તેવું, ભારપૂર્વક પહેલાં જાહેર કર્યું હતું પણ પછી પાતાના મત બદલાવ્યો, તેમાં બૌદ્ધિક પ્રમાણિકતા નથી. શ્રી રાજગે પાલાચારીનું વર્તન કોંગ્રેસ પ્રત્યેના દ્વેષપ્રેરિત હતું તેમ દુર્ભાગ્યે કહેવું પડે. કોંગ્રેસના ઉમેદવાર હતા તેથી ડૅાકટર હુસેન એક પુતળા તરીકે કામ કરશે એમ કહેવામાં રાજાજી, ડૉ. હુસેન અને રાષ્ટ્રનું અપમાન કરે છે. શ્રી સુબ્બારાવ વિરોધપક્ષાના ઉમેદવાર હતા અને તે ચૂંટાયા હોત તો શું વિરોધપક્ષના ભુતળાં તરીકે તેઓ કામ કરત ? હરીફાઈ હોય ત્યારે કોઈ પણ રાજકીય પક્ષે ઉમેદવાર નિયુકત કરવાનાં રહ્યાં. પણ ઉમેદવારની લાયકાત તો એ જ છે કે પોતે ચૂંટાય તો કોઈ પક્ષના પ્રતિનિધિ તરીકે નહિ પણ રાષ્ટ્રના નાયક અને સમસ્ત પ્રજાના હીતમાં જ તે કામ કરશે. શ્રી રાજગાપાલાચારીએ એમ કહ્યું કે ડૉકટર હુસેનની ચૂંટણી નિશ્ચિત જ હતી—foregone conclusion—કારણ કે શ્રીમતી ઈન્દીરા ગાંધી તેમને માટે પ્રચાર કરતા હતા. એમાં શું ખોટું કર્યું છે ? શ્રી સુબ્બારાવ માટે વિરોધપક્ષોએ પ્રચાર કર્યો તે યોગ્ય હતા અને ડા. હુસેનની સફળતા માટે કોંગ્રેસ અને તેનાં આગેવાનો પ્રયત્ન કરે તે અયોગ્ય છે ? હરીફાઈ હોય ત્યાં પરિણામ માટે પ્રચાર અને પ્રયત્ને તે કરવા જ પડે. કાં તે ઉમેદવાર પાતે કરે અથવા તો જે રાજકીય પક્ષાના તેમને ટેકો હોય તે કરે. રાષ્ટ્રપતિપદ માટેના ઉમેદવારે, ધારાસભા કે પાર્લામેન્ટના સામાન્ય ઉમેદવાર પેઠે, પેાતાના ગુણગાન કરતો પ્રચાર કરવા તેમાં ગૌરવહાનિ થાય કે રાજકીય પક્ષો જેના સભ્યો ચૂંટણી કરવાના છે તેના તરફથી પ્રચાર થાય તેમાં ગૌરવ સચવાય ? શ્રી રાજગાપાલાચારી અને શ્રી મુનશી જેવા સ્વતંત્ર પક્ષના આગેવાનોએ રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધે ઔચિત્યની મર્યાદાઓ ત્યજીને, પ્રજાને અવળે માર્ગે દોરવા પ્રયત્ન કર્યો છે. તેમાં રાષ્ટ્રપતિના અધિકારોના પ્રશ્ન પણ ઊભા ર્યો છે. સ્વતંત્ર પક્ષના આગેવાના રાષ્ટ્રપતિના અધિકારો જે રીતે રજુ કરે છે, તે બંધારણપૂર્વક હોય તો રાષ્ટ્રપતિ એક સરમુખત્યાર બને અને લોક્શાહી પરંપરાને ભારે આંચકો લાગે. છતાં એટલું તો ખરું છે કે રાષ્ટ્રપતિ કોઈ રાજકીય પક્ષના પ્રતિનિધિ નથી અને કટોકટીના સંજોગામાં દેશના હીતમાં તેમને વિશિષ્ટ અધિકારો છે. આ પ્રશ્નને ડ!. ઝાકીર હુસૈન રાષ્ટ્રપતિ બને કે શ્રી સુબ્બારાવ તે સાથે સીધો સંબંધ નથી. આ તીવ્ર સ્પર્ધામાં જનસંઘના મુખપત્રએ ડૉકટર હુસેન સામે કેટલાક પાયા વિનાના અને અણછાજતાં આક્ષેપા કર્યા, જ્યારે કોંગ્રેસ તરફથી શ્રી સુબ્બારાવ વિષે એક પણ અનુચિત શબ્દ ઉચ્ચારવામાં આવ્યો નથી એ હકીકતની પણ નોંધ લેવી જોઈએ. તા. ૧૬-૫૬૭ તેમને ચૂંટવા એમ નથી પણ ઉમેદવાર લાયક હોય પછી તે મુસ્લીમ હોય તે પણ આપણે પસંદ કરીએ તેમાં આપણી અસાંપ્રદાયિકતા રહી છે. ટૂંકામાં રાષ્ટ્રપતિપદ માટે કોઈ કોમ કે ધર્મના ભેદને અવકાશ નથી પણ લાયકાતનું જ ધારણ છે. પછી તે હિન્દુ હોય કે મુસ્લીમ કે બીજી કોઈ કોમ કે ધર્મના ડાકટર ઝાકીર હુસેનની પસંદગીથી પાકિસ્તાન સાથેના આપણા સંબંધા સુધરશે તેમ માનવાને કોઈ કારણ નથી. પણ તે હારી ગયા હોત તો ભારત સામે પ્રચાર રનું એક કારણ પાકિસ્તાનને મળત એમ કહેવું યોગ્ય થશે. ડા. હુરોનની ચૂંટણીથી વિદેશોમાં આપણી પ્રતિષ્ઠા વધી છે. ડા. હુસેનની પસંદગી માટે એમ કહેવાનું હતું કે તેમની ચૂંટણી થાય તેમાં ભારતની અસાંપ્રદાયિક—Secular—નીતિને વિજય છે. આમાં કાંઈક ગેરસમજણ છે. એક મુસ્લીમને રાષ્ટ્રપતિપદે નિયુકત કરીએ તો જ આપણી અસાંપ્રદાયિકતા પુરવાર થાય તેમ નથી જ. પણ બીજી રીતે સંપૂર્ણ લાયકાતવાળા એક મુસ્લીમ, અનાયાસે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર થાય અને તે મુસ્લીમ છે માટે જ તેમને પસંદ ન કરીએ તે આપણી અસાંપ્રદાયિક નીતિની નિષ્ફળતા છે. ડા. હુસેન મુસ્લીમ છે માટે જ આપણી અસાંપ્રદાયિકતા પુરવાર કરવા તીવ્ર સ્પર્ધા પછી, પરિણામ આવે તે સ્વીકારવું તે લેાકશાહી રીત અને બધા મતભેદો ભૂલી જઈ, રાષ્ટ્રપતિને દેશના નાયક તરીકે સ્વીકારવા એમ લગભગ બધા રાજકીય પક્ષાએ કર્યું, પણ એક વ્યકિત આ પરિણામથી ભારે દુ:ખી છે. તે છે શ્રી રાજાજી. ડૉકટર ઝાકીર હુસેનને ઔપચારિક અભિનંદન પણ તેના આપી શકતા નથી અને તેમના નવા પદમાં તેઓ સુખી નહિ થાય તેમ રાજાજી કહે છે, દૂધની જવાળાઓ રાજાજીને કાં લઈ જશે? આ કટોકટીના પ્રસંગે સમસ્ત પ્રજાએ ડાકટર ઝાકીર હુસેનમાં વિશ્વાસ મૂકી, પૂર્ણ સહકાર આપવા તેમાં જ દેશનું હીત છે. ચૌમનલાલ ચકભાઈ શાહ ઘરમાં એકઠાં થયેલાં ઔષધો સધના કાર્યાલયમાં માકલી આપે! શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોને તેમજ મુંબઈમાં વસત પ્રબુદ્ધ જીવનના વાચકોને નમ્ર નિવેદન કે આજે કુટુંબમાં માંદગી આવતાં ડાકટરો અનેક પ્રકારની પેટન્ટ દવાઓ, મલમો તથા ઈન્જે કશન લખી આપે છે અને ધાર્યા મુજબને આરામ ન થત. આગળનાં ઔષધો પૂરા ઉપયોગમાં આવ્યા ન આવ્યા અને નવ ઔષધો લાવવાની ડાકટરો સૂચના આપે છે. આ રીતે ઓછાં વપરા ચલાં તેમ જ નહિ વપરાયલાં ઔષધા અનેકને ત્યાં ઠીક પ્રમાણમાં એકઠાં થાય છે. આ રીતે નહિ વપરાયલાં, તથા થોડા પ્રમાણમ વપરાયલાં છતાં ઉપયોગમાં લઈ શકાય તેવાં ઔષધોન અન્યત્ર ઉપયોગ થઈ શકે તે માટે મુંબઈ લાયન્સ કલબ તરફથી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં એક પેટી રાખવામાં આવી છે, જેમાં સંઘના સહ્યા તેમજ પ્રબુદ્ધ જીવનના વાચકો તરફથી મળેલાં ઉપર જણાવ્ય, મુજબનાં ઔષધો એકઠા કરવામાં આવશે અને લાયન્સ કલબ દ્રાર. તેની પૂરી જાતતપાસ કરીને તે ઔષધા તેની જરૂરિયાતવાળા લોકો વહેચી આપવામાં આવશે. તો પેાતાને ત્યાં નકામાં પડી રહેલા છત, ઉપયોગમાં આવે તેવાં ઔષધે સંઘના કાર્યાલયમાં પહેોંચાડતા રહેવ. સંઘના સદસ્યો તથા પ્રબુદ્ધ જીવનના વાચકોને પ્રાર્થના છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ, આચાર્ય શ્રી રજનીશજીનાં મુંબઈમાં પ્રવચને આચાર્ય શ્રી રજનીશજીનાં પ્રવચનો જીવન જાગૃતિ કેન્દ્રના ઉપક્રમે ધાબીતલાવ પાસે આવેલા ક્રોસના મેદાનમાં તા. ૨૦-૨૨૨-૨૩ની સાંજે ૬-૩૦ વાગે યોજવામાં આવેલ છે. વિષયસૂચિ અમદાવાદમાં સંઘ સમિતિનું આવેલું કમનસિબ વિસર્જન રાષ્ટ્રસંસ્થાના સેક્રેટરી મહામના ઉ. થાં પુરૂષ સ્ત્રીને હજીય ઓળખી શકયા નથી. બિહારના આર્તનાદ નવારાષ્ટ્રપતિ ડૅૉ. ઝાકીહુસેનનું પ્રેરક સંવેદન રાષ્ટ્રપતિની ચૂંટણી મહાપ્રસ્થાનના પથ પર ૨૫ પૃષ્ઠ કરવામાં પરમાનંદ અનુ. સુબોધભાઈ એમ. શાહ ૧૩ સંકલન: ચીમનલાલ જે, શાહ, ૧૪ કુસુમચન્દ્ર ડાહ્યાભાઈ શાહ ૧૫ અનુ. પરમાનંદ ૧૭ ૧૧ ચીમનલાલ ચકુભાઈ શાહ ૧૭ પ્રબેાધકુમાર સન્યાલ ૧૯ Page #109 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૫-૧૭ પ્રબુદ્ધ જીવન મહાપ્રસ્થાનના પથ પર–૨૫ પાઈન વનની અંદરથી સૂર્યાસ્તનો લાલરંગ થરથર કાંપતો છેલ્લી ચટ્ટીમાં આવીને જાણે છેલ્લી રાત્રીને આરામ લી. દૂર | હતા તે હું સ્પષ્ટ જોઈ શકતો હતે. જાણે તેનું એ કંપન રાણીના પૂર્વદિશામાં રાણી ખેત શહેરના દીવા અહીંથી દેખાતા હતા. કાલે 'ગળાને પણ વળગ્યું હતું. કદાચ એમ પણ હોય કે એ મારી પલ- સવારે ત્યાં જઈ પહોંચીશું. પાસે પાસે જ બે પાકા બાંધેલા ઓરડા કની ભ્રાન્તિ જ હતી. જવા દો પણ, કયાંક ક્યાંક, ઝાડ પર અરણ્ય હતા. રહેવાની આવી સુંદર જગ્યા અમને બહું થેડી મળી હતી. પક્ષીને કોલાહલ સંભળાતો હતો, પેલી તરફનું પહાડનું શિખર સંધ્યાના એરડાની પાસે જ એક ખાધાખોરાકીની દુકાન હતી. દુકાનમાં જ ઝાંખા તડકાથી રૌદ્ર બની ગયું હતું. એણે ફરીથી કહ્યું, “જીવનમાં રાતના ભોજનને બંદોબત કર્યો. થોડીવારમાં ચૌધરી સાહેબ અને કદાચ આપણે ફરી પાછા નહિ મળીએ, પણ એનું મને દુ:ખ નથી. દિદિમાનું દલ ધામધૂમથી આવી પહોંચ્યું. આવતાં જ કોણ જાણે મારી બધી વાત મેં નિ:સંકોચે તમને કહી છે તેને જ મને આનંદ શાથી દિદિમા ને ચટ્ટીવાળાને ઝઘડો થયો. દિદિમા જરા જરામાં છંછેછે. શું તમે આ પ્રવાસ કથા લખશો ? કયા છાપામાં ?” ડાતી, ગરમ મિજાજની સ્ત્રી હતી. ગુસ્સે થઈને એ પોતાના દિલને મેં કહયું, “જો લખું તો ‘ભારતવર્ષમાં જ લખીશ.” લઈને પાસેની ચટ્ટીમાં ગઈ. હું એક ખૂણામાં જઈને પડયો રહ્યો. તે તે બહુ સારુ. હું ભારતવર્ષની ગ્રાહક છું. પણ ધ્યાનમાં આકાશના તારા તરફ જોઈને રાણી જોડેની છેલ્લી વાતચીત વિશે હું રાખજો મારું નામ ને ઠેકાણું પ્રગટ ન કરશે.” બે મિનિટ ભી એ ફરી પાછી બોલી. “મારી અનુમતિ છે, વિચાર કરતા હતા. શુકલપક્ષનો ક્ષીણ ચંદ્ર ત્યારે પહાડની પશ્ચિમ મારા જીવનની બધી વાત તમે પ્રગટ કરજો. તમારા લખાણથી હું તરફ ઢળતો હતો. પણ મારું મન એમાં લાગતું નહોતું. કશી ન સમકેવી છું તેની મને ખબર પડશે.” જાય એવી વ્યથા થતી હતી. આ મેં હસીને કહ્યું, “બધી વાત નહિ લખું. સાધારણ વાત લખીશ.” બીજે દિવસે પ્રભાતે સૂર્યોદય થતાં જ, ચીડ અને પાઈનના તેણે કહ્યું : કે મને વિશ્વાસ છે કે સુંદર રીતે લખે તે વાંકેચૂકે રસ્તે થઈને, જાસુસ ફઈની તીક્ષણ દષ્ટિ પાર કરીને, ગીધડાંથી બધું જ લખાય. તમે બહુ સરસ લખજો હં. ફકત મારી વાત નહિ, ભરાયેલા એક સ્મશાન આગળ થઈને, ચૌધરી મહાશયની જોડે બીજું પણ લખો. તમારી બધી રચનાની અંદરથી એક મહાન વાત કરતો કરતે, આટલા દિવસ પછી, રાણીખેત શહેરને નાકે જીવનને હું સ્પર્શ કરી શકું. એમાં હશે માનવને ગંભીર આનંદ આવી પહોંચ્યો. પાસે જ એક ગોરાલશ્કરની છાવણી હતી, એની અને વેદનાની ઝાંખી.” પડખે જ સરકારી ઑફિસ, હોસ્પિટલ, કલબ, છાત્રાલય, મઠ, મુસાઆશ્ચર્યચકિત થઈને એની વાણી હું સાંભળતો હતો. આ તેની ફરખાનું, સેનેટોરિયમ, એમ શહેરનાં અનેક સ્થાને ત્યાં હતાં. ચારે એક અભિનવ મૂર્તિ હતી. તેણે કહ્યું, “અન્યાય અને અસત્યને હું બાજુ એકવાર શુન્યદષ્ટિથી જોઈને ઘડો છોડી દઈને રાણી બેઠી. બરદાસ્ત કરતી નથી. સમસ્ત સામાજિક મિથ્યાચાર, નિર્લજજ સવારને પહોર હતે. છતાં તેનું મન કલાન્ત હતું, ખૂબ જ કલાત, બર્બરતા, માણસની કુટિલતા અને અપમાન-એ બધાના સર્વનાશને હતાશા, અવસાદ, ને કરુણતાથી તેની બન્ને આંખ છલછલ હતી. સૂર તમારા લખાણમાં ગૂંજી ઊઠવો જોઈએ. જેઓ વંચિત છે, અન્યાયને એને ત્યાં રહેવા દઈ હું આગળ ચાલ્યો. ફરતાં ફરતાં મેં જોયું તે પ્રતિકાર જેઓ કરી શકતા નથી, તેથી જેઓએ માથું નીચું ઢાળી અસંખ્ય દુકાને, બજાર, હોટલ, ઘરોની હારે, ફેરીવાળાઓ, અસંખ્ય દીધું છે, શતકોટિ બંધનમાં જ વાસ કરીને જેમને નિશ્વાસ રૂંધાઈ લોકોની અવરજવર-એક તરફ મોટર બસ હતી. અવાક્ થઈને ગમે છે, તે બધાના આત્માની ભાષા તમારા સાહિત્યમાં જાગી ઊઠવી મેં મેટરે જોયાં કરી, એનાં પૈડાંઓને જોઈને ઝડપી ગતિની કલ્પના જોઈએ. મારી વાર્તામાં જે માનવીએનું દલ પ્રતિબિંબિત થશે, તેમને કરતાં હું આનંદિત બની ગયો. યંત્રસંસ્કૃતિની વાત હું ભૂલી ગયા. વિરોધ અને અસત્યમાંથી મુકિત મળવી જોઈએ. અને સર્વ મિથ્યા હતો, જાણે બધા જોડે વિચ્છેદ થઈ ગયો હતો, અનાત્મીયતા વધી અને લભ્યમાંથી તેઓ મહત્તર જીવન તરફ આગળ વધે.” ગઈ હતી. સભ્યતા, સૌજન્ય, ને સામાજિકતાને અંચળ મેં પાછા “બંગાળી છાપાં ને સામયિકો હું નિયમિત વાંચું છું.” તેણે ઓઢી લીધા. કહ્યું, “રાતે જ્યારે બધા ઉંધે છે, ત્યારે હું જાણું છું, પણ એ બધું લાગલો જ હું ચાની દુકાનમાં ગયો. જે નિશબ્દ નીરવતાને વાંચીને મને હસવું આવે છે. અત્યારના સાહિત્ય વચ્ચે ને છાપાં દીકાળથી હું અનુભવ કરતો હતો એની જોડે આને કેટલો બધે વચ્ચે કોઈ ફરક નથી. લખાણદ્વારા જ લેખકનો પરિચય થાય છે. પ્રભેદ હતે? લેખંડને લાકડાંને અવાજ, કુકડાને મરઘાને અવાજ, એમનું જીવન કેવું સંકૂચિત હોય છે ને તેમની દષ્ટિ કેવી સ્કૂલ દેવળને દાંટનાદ, ગેરાલશ્કરીની છાવણીમાં બેગપાઈપનું વાદન, હોય છે, એ લોકોમાં પરિશ્રમ છે પણ સાધના નથી. પોતાના મને દુકાનદારને શોરબકોર, મેટરનો અવાજ, વટેમાર્ગુઓની ઉષ્ઠ ખલ ભવના રંગમાં રંગીને પિતાની ખુશી પ્રમાણે એ સ્ત્રી-પુરુષના વાતચીત, મજાક, મશ્કરી, હોર્નને શબ્દ, એ બધાથી હું ખૂબ અકચરિત્રનું નિરૂપણ કરે છે. એથી પાત્રો ચાવીનાં પૂતળાં જેવાં બની ળાઈ ગયો. આની જોડે આજે મારો કયાંય મેળ ખાતે નહોતે, જાય છે. એમની વાર્તા વાંચતાં હસવું આવે છે. પણ જ્યારે આટલું જાણે હું કોઈ બીજા જ દેશને માનવી હોઉં એમ લાગ્યું. જાણે વન કરવા માટે એને કસરત ને કારીગરી કરવી પડે છે, ત્યારે એમના અને પર્વતને જ હું માનવી બની ગયો હોઉં એમ મને લાગ્યું. મારા પર ગુસ્સો આવે છે. જીવનના માર્ગમાં પ્રેમ અને શકિતને અસ્વા આચારવિચાર, વર્તનવ્યવહાર પૂર્ણ રીતે સ્વતંત્ર હતા. આ શહેરની ભાવિક અભાવ એમને દેખાતું નથી. તેથી જ તેમનું સાહિત્ય દુર્બળ સંસ્કૃતિના અરસામાં મારા મુખનું પ્રતિબિંબ જોઈને હું જ વિસ્મયથી લાલસાને ઈતિહાસ બની જાય છે, ને માંદલા મનની કુત્સિત અને દુ:ખથી આઘે સરી ગયો. મારો પહેરવેશ, હાવભાવ, આચાર, અભિવ્યકિત થઈ જાય છે.” આચરણ, અંગભંગી બધામાં હિમાલયની પ્રકૃતિની છાપ લાગી ગઇ હતી. કમળ જેવી રીતે એક એક દલ ઉઘાડતું ઉધાડનું, એક વખત એકબીજાના મોઢા સામું જોઈ અમે એક અક્ષર પણ બેલી શકતાં પૂરું ખીલી ઊઠે છે, તેવી જ રીતે આ સ્ત્રીને પરિચય થયો. આ બધી નહોતાં. આદિયુગના સંસ્કૃતિહીન માનવીઓ એકાએક સંસ્કૃતિના વાત આવી સુસ્પષ્ટ ભાષામાં એણે કહી નથી" એ વાત સાચી, પણ કોલાહલમાં આવી ચઢયા હતા. નિર્જન હિમાલયની ગુફામાં પાછા એણે કહી છે. તે થોડી પણ અકથ્ય પણ રહી ગઈ છે. પણ આ જ જઈને ભરાઈ રહેવાનું અમને મન થઈ આવ્યું. જેઈન ભરાઈ રહેવાનું અમન મન ય એનું મૂળ વક્તવ્ય હતું. અમે ચૌદ જણ હતા. દરેકે બે રૂપિયાનું મોટરભાડું આપીને ચાર માઈલને રસ્તે વટાવીને સાંજને સમયે અમે રસ્તાની અહીંથી એકાણ માઈલ દૂર હલદવાની સ્ટેશન સુધીની બસમાં અમે Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ જીવન તા. ૧૬-૫-૬૭ બેસી ગયા. આઠ વાગે બસ ઉપડી. ડાબી તરફ એક રસ્તે હતે. - અહીંથી અલમેડા તરફ જતા હતા. અલમેડાથી એ ભિકિયાને જો હતો. અમારી મેટર કાર્ગોદામ તરફ વળી. પહાડપરથી ધીરે ધીરે અમે ઊતરતા હતા. પાકો બાંધેલ પહોળો રસ્તો હતા. એક તરફ પથ્થરની દિવાલ હતી, એકદમ નીચે નદી વહેતી હતી, પેલી તરફ જંગલ હતું. જંગલમાં કયાંક ઝરણાંને કલનાદ સંભળાતો હતો. કુદરતી દૃશ્ય અત્યંત સુંદર હતું. મેટર વારે વારે વળાંક લેતી હતી. ક્યારેક હલાવી નાંખતી હતી, તે કયારેક હિંડોળા પર બેઠા હોઈએ એમ લાગતું હતું. આ ઝડપી ગતિ મને અદ્ભુત લાગતી હતી. મનમાં થતું હતું કે આનાં પૈડાં તે જાણે મારા જ પગો છે, હું જ જાણે દોડતો • હતે. ન કોઈ થાક, નહાતા અવસાદ, અમારા મનમાં, અમારા વર્તનમાં, એ જ રસ્તા, અણખૂટ રસતે હજી રમ્યા કરતા હતા. એથી જ અમે મોટરમાં બેઠા હોવા છતાં અમે ચાલતા હતા. ફકત પગ ચાલતા હતા. અમારા પગની ગતિ વિરમી નહોતી. ડોશી એ ગાડીની અંદર ઉલટી કરવી શરૂ કરી દીધી. એ લોકો શી રીતે સહન કરી શકે? એમના શરીર જોડે યંત્રને (મોટરગાડીને) સંઘર્ષ થયો હતો. રાણી પાછળની બેઠક પર હતી. મારી ડાબી તરફ ચૌધરી સાહેબ બેઠા હતા. બસ ખુબ નાની હતી, એટલે અમે ભીચડાઈને બેઠા હતા. કોઈના શરીર ઉપર કોઈને હાથ હતા, કોઈના પગની જોડે કોઈને પગ અથડાતા હતા. એકવાર મારો પગ ખસેડવા જતાં, કોઈના પગની ઉપર મારો હાથ ફર્યો. ભીડમાં આપણી | સ્વતંત્રતાનું રક્ષણ કરવું અત્યંત મુશ્કેલ બની જાય છે. લગભગ સાડાદશ વાગે હલદવાની સ્ટેશને અમે પહોંચ્યા. જેઠ મહિનાને અંત સમય હતો. સન્ત તડકાથી જાણે બધી દિશાઓ તરસી બની ગઈ હતી. ઠંડા દેશમાંથી એકાએક જાણે અમે કુદકો મારીને અગ્નિકુંડમાં પડ્યા હતા. ગ્રીષ્મ મધ્યાન્હની પ્રચંડ આગની ઝાળથી બધાં અંગા જાણે સળવળવા લાગ્યાં. ઉપરથી આ ગરમીમાં નીચે ઉતરતાં તો જાણે શ્વાસ થંભી ગયે, હું વારંવાર નિસાસા નાંખવા લાગ્યો. રાણી કશું બેલતી નહોતી, હિમાલય છોડીને આવ્યા, ત્યારથી એનું મન ભાંગી ગયું હતું. વગરકામે એ કશું બેલતી નહોતી. દુકાનમાં એક ખુરશી હતી તેની ઉપર એ ઉદાસ થઈને બેસી રહી. અમારા સરસામાન સાથે અમે ત્રીજા વર્ગના વેઈટીંગ રૂમમાં બેઠા.. વારંવાર નિસાસાથી અને અસહ્ય ગરમીથી શરીર ભારે ને અસ્વસ્થ બની ગયું હતું. રાણી જાણે કોઈ મંત્રથી મારી અવસ્થા સમજી ગઈ હતી. તક મળતાં, માથા પર પ્રેમથી હાથ ફેરવીને માં જે રીતે અકુ હું ળતાથી બાળકની કુશળતા પૂછે, તે રીતે કોમળકંઠે એણે મને પૂછ્યું, “તમારું મોટું આવું કેમ થઈ ગયું છે? મને લાગે છે કે શરીર સારું નથી.” મેં કહ્યું, “શ્વાસ લેતાં મુશ્કેલી પડે છે.” એણે વ્યસ્ત બનીને કહ્યું, “તે તે શ્વાસોશ્વાસની કંઈ ગરબડ છે. એમાં તો એમ જ થાય. મારી પાસે દવા છે. તમે જઈને ચૌધરીસાહેબને વાત કરો, હું હમણાં જ દવા કાઢી આપું છું.” દવા ખાવાથી શરીર સ્વસ્થ બન્યું. ચૌધરી સાહેબે મને ચૂપચાપ શાંતિથી સૂઈ રહેવાની સલાહ આપી. હું સૂઈ રહ્યો. દિવસની તો કઈ ગાડી નહોતી, એટલે આ દિવસ આરામ લઈને સાંજે છ વાગે હું ગાડીમાં બેઠે. બાલામીની ટિકિટ મેં કઢાવી, મારી ઈચ્છા નૈમિષારણ્ય થઈને જવાની હતી. એક નાનો ડળે અમે બધા બંગાળીઓએ મળી રેકી લીધા હતા. ગાડી નાની હતી, પણ એને વેગ ઘણો હતે. ગ્રીષ્મકાળને લાંબે દિવસ પૂરો થયે, સામે મેદાનને છેડે સૂર્ય અસ્તાચલ તરફ ગયો, આંખમાં નિદ્રા આવવા લાગી, દૂરની પર્વતમાળા ધીરેધીરે. વિલીન થઈ ગઈ. દિદિમા, ચૌધરી સાહેબ ને રાણી ચાલતી ગાડીમાં પણ જપ કરવા બેસી ગયા. રાતે સાડાનવ વાગે બરેલી સ્ટેશને ગાડી બદલી, ને બધા જોડે જ કાશીની ગાડીમાં બેઠાં, ગાડીમાં ઘણી ભીડ હતી. ગરમી પણ અસહ્ય હતી. ઘણા પ્રયત્ન કરવા છતાં કયાંય ઠંડું પાણી | મળ્યું નહિ. બધા આકળા બની ગયા હતા, તરસથી અમે ઘણા હેરાન થતા હતા. નશીબ પર બધું છોડી અમે બેઠા રહ્યા. કલાંતિ, પરિશ્રમ, અતિશય ગરમી, ને અનાહારથી બધા પીડાતા હતા, ગાડીની ગતિથી બધાં ઝોકાં ખાતાં હતાં. કયાંક નાના સરખે અવાજ પણ નહોતા. બારીની ઉપર માથું ઢાળીને રાણી પણ ઉંઘવા લાગી, હું સૂતો પેટીની ઉપર, વખતસર એકાએક હું જાગ્યો. રાતના અઢી વાગ્યા હતા. બધા ઘેરી ઉંઘમાં હતાં. નીચે ઉતરીને જોઉં છું તો રાણી ઉઘાડી આંખે એકીટશે કાંઈ જોતી બેસી રહી હતી. એની આંખમાં ઉંઘ નહોતી. જાણે એ કયારેય ઉંઘી જ ન હોય એમ લાગતું હતું. અંધકારમાં બારી બહારનું દશ્ય જોતી એ પાષાણમૂર્તિની જેમ બેસી રહી હતી. મેં પૂછયું, “બાલામી ગયું?” રાણીએ આંખે મારા પર ઠેરવી થોડીવાર જોયાં કર્યા પછી મૃદુકંઠે કહયું, “જો ગયું હોય તો યેશું. તમારે બાલામૌ ઉતરવાનું નથી.” કેમ?” “ઉંઘતી દિદિમા તરફ જોઈ જાણે ધમકાવતી હોય એમ એણે કહ્યું, તમારે ઘેર જવું જ પડશે. કાશીથી આવ્યા છે તે કાશી જ ચાલે. હવે વધારે તીર્થયાત્રા કરવાની જરૂર નથી. બહુ તીર્થમાં ફર્યા.” મેં કહ્યું, “પણ મારી ટિકિટ તે બાલામૌની છે.” એણે કહ્યું, “એ તો રસ્તામાં બદલી લેવાશે.” ' હું કાંઈ બોલ્યા નહિ. એ પાછી ચિન્તાના સમુદ્રમાં ડુબી ગઈ, પણ તે થોડી જ ક્ષણો. તે પછી મારી તરફ ફરીને ઉજજવળ દષ્ટિથી જોઈને બેલી, “આથી શું? આ પણ મિથ્યા છે, અર્થહીન છે. શું તમને કોઈ વિશ્વાસ છે ખરો? આ લેકમાં, પરલોકમાં, પૂર્વજન્મમાં? એના કોઈપણ સવાલનો જવાબ આપવાનું મારું ગજું નહોતું. દ્ર,તગામી ટ્રેઈનની બહાર ઘનઅંધારી રાત્રી પણ એના પ્રશ્નો જવાબ આપી શકતી નહોતી. એ તદ્દન નિરુાર રહી. થોડીવારમાં તે ગાડી આવીને બાલાર્મી સ્ટેશને ઊભી રહી. રાતના ત્રણ વાગ્યા હતા. હું ઉતર્યો તે નહિ, પણ ગાડીના ધક્કાથી બધા જાગી ઉઠયા. દિદિમાએ ઊઠીને પૂછયું, “તમે અહીં ઉતર્યા નહિ?” મેં કહ્યું, “ન ઉતર્યો, આ યાત્રામાં નૈમિષારણ્ય સમાવવું નથી.” તો ભલે, આટલું કષ્ટ વેઠયાં પછી? એ મા, બેઠાં બેઠાં જ નું તો નસ્કોરાં બોલાવે છે ને? સાંભળે છે, એ રાણી? જાણે બેહોશ. બની ગઈ હોય એમ ઉધે છે ને? હમણાં બે દિવસથી ખાધું નથીને?” ઊંધને આવા સરસ અભિનય જોઈને મને પેટ પકડીને હસવાનું મન થયું. રાણી જણાવવા ઈચ્છતી નહોતી કે એ અત્યારસુધી જાગતી હતી. મારા મનનું આકાશ ફરી પાછું સ્વરછ બની ગયું હતું. સવારે લખનૌ પહોંચ્યો. લોકલગાડીમાં બહું મેડા પહોંચાય એથી લખનૌથી ગાડી બદલવા માટે પાછા ઊતર્યો. ઘણે વખત હતો, એટલે કામળો અને ઝોળો મૂકીને સ્ટેશનની હોટલમાં ચા પીને બહાર આવીને એક ટાંગે ભાડે કરીને શહેરમાં ઘૂમવા નીકળ્યો. પ્રભાતનાં પ્રકાશમાં સુંદર લખનૌનગરી આંખ ઉઘાડતી હતી. પથઘાટ, દુકાન બજાર બધેથી પસાર થઈને નવાબના મહેલ જોડે ઘસાઈને ગાડી ચાલી. પુરાણો કિલ્લે, ઐતિહાસિક ખંડેર, ગવર્નરને મહેલ, મેદાન, ગૌમતી, નદી, પેલી તરફ વિશ્વવિદ્યાલય, એ બધાની ઉપર નજર ફેરવીને, બે ક્લાક પછી બજારમાંથી એક જોડી સ્લીપર ખરીદીને પાછો સ્ટેશને આવ્યો. દહેરાદૂન એકસપ્રેસને આવવાને વાર નહોતી. ગાડી આવી, સરસામાન લઈને અમે બધા ચઢયા. ચઢતી વખતે તૂટેલા સફેદ કેનવાસના જોડા લખનૌ સ્ટેશનને ભેટ આપ્યા. દુસ્તર હિમાલયને વિચિત્ર ઈતિહાસ અને અનંત સ્મૃતિ લઈને અનાદર પામીને એ રસ્તામાં પડી રહ્યા. કાંકરા ને પથરામાં, બરફમાં, વરસાદમાં આ જોડા જ મારા પરમ મિત્ર હતા. મારા પગનાં તળિયાને આશરો પામીને મને બધી દુરવસ્થામાંથી ઉદ્ધારીને એણે મને બચાવ્યો. એને રસ્તા પર ફેંકીને એનું હૃદય દરેક જણનાં પગલાંથી ચંપાય એવી સ્થિતિમાં મેં એને મૂકી દીધાં. આજે એનાં કરુણચક્ષુ ઉઘાડીને એ બહુ દૂર સુધી મને જોયા કરતા હતા. અનુવાદક: મૂળબંગાળી ડૅ. રાંદ્રકાંત મહેતા પ્રબોધકુમાર સન્યાલ માલિક: શ્રી મુંબઈ ન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ–૩. મુદ્રગુસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ Page #111 -------------------------------------------------------------------------- ________________ 7) Regd. No. MIH, 17 વાર્ષિક લવાજમ રૂા. ૭ પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ જૈન'નું નવસસ્કરણ વ ૨૯: અંક ૩ મુંબઈ, જૂન ૧, ૧૯૯૭, ગુરૂવાર પરદેશ માટે શિલિંગ ૧૨ શ્રી મુ`બઇ જૈન યુવક સ’થનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા તત્રી; પરમાનંદ કુંવરજી કાપડિયા યુનિવર્સિટી–મથકના પ્રશ્ને ભાવનગરમાં પેદા કરેલા ઝંઝાવાત આ સમસ્યા યથાસ્વરૂપે સમજવા માટે તેને લગતા છેલ્લાં ત્રણચાર વર્ષના ઈતિહાસ ઉપર નજર નાખવી જરૂરી છે. આજથી ચાર વર્ષો પહેલાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ, વડોદરા તથા આણંદ એમ ત્રણ યુનિવર્સિટીઓ અસ્તિત્ત્વમાં હતી. આ ઉપરાંત સૂરત વિભાગ તેમ જ સૌરાષ્ટ્રમાં અલગ અલગ યુનિવર્સિટી ઊભી કરવાની તે તે વિભાગના પ્રજાજનો તરફથી માંગણી કરવામાં આવી. આ માંગણીના સ્વીકાર કરીને પ્રત્યેક યુનિવર્સિટીના મથક અંગે તેમ જ તેના સ્વરૂપ અને કાર્ય અંગે રીપોર્ટ કરવા માટે, ગુજરાત રાજ્ય તરફથી ગુજરાત યુનિવર્સિટીના વાઈસચેન્સેલર શ્રી લાલભાઈ આર. દેસાઈના પ્રમુખસ્થાને શ્રી ડોલરરાય માંકડ, શ્રી ઉમાશંકર જોષી, શ્રી ચંદ્રવદન શાહ, ડૉ. રમણલાલ દેસાઈ, શ્રી. ઘનશ્યામ ઓઝા, શ્રી. ડાહ્યાભાઈ પટેલ, શ્રી હરભાઈ ત્રિવેદી, શ્રી. ટી. એ. દેસાઈ તથા શ્રી. વાય. જી. નાયક આ મુજબના સભ્યોની એક નિષ્ણાત સમિતિ નીમવામાં આવી હતી. આ નિષ્ણાત સમિતિએ પૂરતી તપાસ કરીને 'અને ઉચ્ચ શિક્ષણ સાથે સંબંધ ધરાવતી અનેક જવાબદાર વ્યકિતઓની જુબાનીઓ લઈને તેમ જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મથક અંગે અગત્યના સ્થળાની મુલાકાત લઈને જે રીપેર્ટ કરેલા તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મથક માટે ભાવનગરની સર્વાનુમતે ભલામણ કરતાં તે નિષ્ણાત સમિતિએ નીચે મુજબ જણાવ્યું હતું: આ “રાજકોટ, જુનાગઢ, જામનગર અને ભાવનગર—આ ચારેય વિસ્તારે ઉચ્ચ શિક્ષણની સુવિધાની દષ્ટિએ સારી રીતે ખીલ્યાં છે. કોઈમાં વિદ્યાશાખા વધારે છે તે! કોઈમાં કોલેજો વધારે છે. એકદ૨ે એમ કહી શકાય કે, ઉપરનાં ચાર શહેરો—જીલ્લાઓ/ ઉચ્ચ શિક્ષણની સારી સુવિધા પુરી પાડે છે. પરંતુ બાબતમાં ઉપર જણાવેલી સુવિધા ઉપરાંત એક બીજી પૂરક સુવિધાને વિચાર કરવાનું સમિતિને જરૂરી લાગ્યું છે અને તે છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક પરંપરા અને તજજન્ય વાતાવરણને લગતી સુવિધા. યુનિવર્સિટીના મથકનો વિચાર કરવામાં શિક્ષણસંસ્થાને પોષક વાતાવરણની સુવિધા સમિતિને વધારે મહત્ત્વની લાગે છે અને તે સુવિધા ભાવનગરમાં હોવાનું સમિતિને જણાયું છે. ભાવનગર સિવાયનાં અન્ય સ્થળામાં સાંસ્કૃતિક ભૂમિકા ણવિકસિત છે એમ અમે કહી શકીએ નહિ, પણ જયારે સમગ્રપણે તુલનાત્મક રીતે વિચાર કરવાના પ્રશ્ન આવે છે ત્યારે મારે કહેવું જોઈએ કે ભાવનગરના પક્ષે પલ્લું સ્પષ્ટ રીતે વધારે નમતું અમને લાગે છે અને તેથી ઉચ્ચ શિક્ષણની પ્રવર્તમાન તેમ જ શૈક્ષણિક અને સાંસ્કૃ તિક પરંપરાની દષ્ટિએ વિચારતાં અમે ભલામણ કરીએ છીએ કે સૌરાષ્ટ્ર વિસ્તારની નવી યુનિવર્સિટીના મથક તરીકે ભાવનગર જ પસંદ કરવું જોઈએ.” આ પ્રમાણેની સ્પષ્ટ અને સર્વાનુમતીપૂર્વકના નિષ્ણાત સમિતિના અહેવાલ ગુજરાત યુનિવર્સિટીના અનુમેદન સાથે ગુજરાત સરકાર ઉપર રવાના કરવામાં આવ્યા હતા અને ગુજરાત સરકારે આ અહેવાલનો સ્વીકાર કર્યો હતો અને તે મુજબનું બીલ—કાનૂની ખરડા— અાજથી ત્રણ વર્ષ પહેલાં ગુજરાત સરકાર રાજયની વિધાનસભામાં રજૂ કરવાની તૈયારીમાં હતી. એવામાં રાજકોટ ખાતે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મથક ભાવનગર નહિ પણ રાજકોટ જ હોવું જોઈએ એ વાતને આગળ કરીને, એક પ્રચંડ આન્દોલન શરૂ કરવામાં આવ્યું હતું; અને એ આન્દોલને ગુજ। સરકાર માટે એક ભારે કફોડી સ્થિતિ ઊભી કરી હતી. ગુજરાત યુનિવર્સિટીના અનુમોદન સાથે ભાવનગરને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મથક બનાવવાની નિષ્ણાત સમિતિની ભલામણને અવગણી કેમ શકાય અને ભાવનગરને આગળ ધરતાં રાજકોટના વધારે ને વધારે તેજદાર અને કદાચ સુલેહશાન્તિને જોખમમાં મૂકી દે એવા આન્દોલનની સામે ટક્કર કેમ ઝીલી શકાય આવી જટિલ સમસ્યા ગુજરાત સરકાર સામે ઊભી થઈ અને તેનું પરિણામ એ આવ્યું કે ગુજરાત સરકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મથક અંગેનો નિર્ણય કરવાનું આાગળ ઉપર મુલતવી કરીને બાકીનું આખું બીલ ગુજરાતની વિધાનસભામાં પસાર કરાવ્યું. ત્યાર બાદ યુનિવર્સિટીના મથક અંગેના પ્રશ્નનું નિરાકરણ કરવા માટે સમયના ગાળે ગાળે એક પછી એક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા, પણ એનો કોઈ રીતે ઉકેલ ન આવ્યો. આના લાંબા ઈતિહાસમાં ઉતરવાની જરૂર નથી. છેવટે આ પ્રશ્ન અંગેના નિર્ણય ગુજરાત સરકાર લે એમ કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું અને આ નિર્ણય પક્ષને એટલે કે પક્ષના સર્વ સભ્યાને બંધનકર્તા થશે એવી સ્પષ્ટતા કરવામાં આવી. આમ છતાં માથા ઉપર સામાન્ય ચૂંટણી આવેલી હોવાથી ગુજરાત સરકારે આ પ્રશ્ન અંગે તત્કાળ મૌન સેવવું ઉચિત 'ધાર્યું. ચૂંટણી આવી અને ગઈ અને સૌરાષ્ટ્રમાં ઊભા કરવામાં આવેલા કોંગ્રેસી ઉમેદવારોમાંથી ભાવનગર જિલ્લાએ પોતાના ઉમેદવારોને સૌથી વધારે પ્રમાણમાં સફળતા મેળવી આપી. એ દરમિયાન ઉપર જણાવ્યું તે મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બીલ ઘણા સમય પહેલાં પસાર થઈ ચૂકયું હતું અને તેનું કામકાજ ખારંભે ન પડે એ માટે કામચલાઉ મથક તરીકે અમદાવાદ રાખવામાં આવ્યું હતું. લગભગ છેલ્લાં વર્ષ દરમિયાન યુનિવર્સિટીના મથકની વિચારણા થતી રહી હતી, તેની સાથે યુનિર્વસિટીની રચના પણ થતી રહી હતી. હવે આગામી શૈક્ષણિક વર્ષમાં યુનિવર્સિટી પોતાનું રીતસરનું કામકાજ શરૂ કરે તે જરૂરી હતું અને તે માટે સ્થળ અંગેનો નિર્ણય કરવાનું પણ અનિવાર્ય બનતું જતું હતું. સામાન્ય ચૂંટણી પતી જતાં હવે ગુજરાત સરકાર માટે નિર્ણય કરવાનું સરળ બન્યું હતું. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પ્રમુજ જીવન તા. ૧-૬-૧૭ આમ કરતાં કેઈ નેક -થળે વાતાવરણ ડોળાશે તો તેને પહોંચી વળ- કરી બેસે છે. ભાવનગરમાં કાંઈક આવું જ બન્યું છે. ભાવનગરને જ વામાં અડચણ નહિ આવે એવી નિરાંત ચિત્તવીને ગુજરાત સરકારે યુનિવર્સિટીનું મથક તરીકે મંજુર કરવું જોઈતું હતું અને એમ છતાં ભાવનગરને બાજુએ રાખીને રાજકોટના પક્ષમાં પોતાને નિર્ણય એ મુજબ ન બન્યું–આ ઘટના ભાવનગરને ભારે અન્યાય રૂપ લાગે, જાહેર કર્યો હતે. તે પણ શું આ પ્રશ્ન એવા મહત્ત્વને હતું કે જેના નિરાકરણ માટે અહિ એ ધ્યાનમાં લેવાની જરૂર છે જે સમગ્ર ગુણવત્તાની દષ્ટિએ રાજીનામાં સુધી અને એમાંથી ફલિત થયેલી હડતાળ, સીધા પગલા--સમિતિ નિષ્ણાત સમિતિએ ભાવનગરને પસંદગી આપી હતી તે ગુણવત્તામાં અને “ભાવનગર બંધ’ સુધી જવાની જરૂર હતી ?–ાને ભાવવધારો કે ઘટાડો કરનારૂં એક પણ કારણ આજ સુધીમાં પેદા થયું નગરના શાણા, સમજ અને વર્ષોના અનુભવી કેંગ્રેસી કાર્યકરોને, નથી. ગુજરાત સરકાર એ પણ બરોબર જાણતી હતી કે જે સ્થળ આવા પ્રસંગે જરૂરી ખામેશ દાખવીને, ગંભીરતાપૂર્વક, કેમ વિચાર પ્રત્યે નાપસંદગી જાહેર કરવામાં આવશે તે સ્થળના પ્રજાજનામાં ન કર્યો? તા. ૧૯મી મેના રોજ મોરારજીભાઈને ભાવનગરના આ કારણે અસંતોષ જરૂર થવાને અને વાતાવરણ પણ ઓછા વધતા કેંગ્રેસી નેતાઓ વેરાવળ ખાતે મળ્યા હતા અને ત્યારે તેમ જ ત્યાર પ્રમાણમાં કલુષિત થવાનું. આમ છતાં ગુજરાત સરકારે તે કયા બાદ તા. ૨૦મીના રોજ મોરારજીભાઈએ વડોદરા ખાતેની પત્રસ્થળની nuisance-value-હરકત–ાગવડ-મુંઝવણ ઊભી કરવાની કાર પરિષદમાં આ મડાગાંઠના ઉકેલ માટે જે વિકલ્પ સૂચવ્યા હતા તાકાત વધારે છે એનું જ માપ કાઢીને તેના લાભમાં ચૂકાદો કે, ભાવનગરના ભાઈએ બીજા જિલ્લાઓ સાથે મળીને કોઈ સર્વઆપવાનું હતું. ગુજરાત સરકારને લાગ્યું કે આ મુંઝવણ ઊભી સંમત ઉકેલ શોધી કાઢે, અથવા તે ધારાસભાના કેંગ્રેસ પક્ષને કરવાની તાકાત રાજકોટમાં ઘણી વધારે છે અને તેથી આ બાબતને નિર્ણય કરવાનું સેપે, રનથવા તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તેણે નિષ્ણાત સમિતિની ભલામણને ઠોકર મારીને રાજકોટના પક્ષમાં - હવે જે સેનેટ ઊભી થાય તેને આ બાબતે નિર્ણય માટે સાંપે, ચૂકાદો આપ્યું. આના જલદ પ્રત્યાઘાત ભાવનગરના પ્રજાજને અને આમાંના કોઈ પણ વિકલ્પના પરિણામે જે નિર્ણય આવે તે ઉપર પડયા. તેનું શાન્ધન કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અમુક બધાને બંધનકર્તા બને–આ વિકલ્પને જરા શાન્તિથી વિચાર કરવાને ચાર શાખા અને રેકટરની ઓફિસ ભાવનગરમાં રહેશે એવી જાહેરાત પણ તેમણે કોઈ તૈયારી કેમ ન દાખવી? - કરી. પણ આથી ભાવનગરનાં પ્રજાજનોને જરાપણ સંતોષ ન થયો. આપણે લોકશાહીના માળખાને સ્વીકારને બેઠા છીએ. લોકશાહીમાં નિષ્ણાત સમિતિના અભિપ્રાયને ઠોકરે મારવામાં નહિ આવે એવી કોઈ પણ નિર્ણય આખરે બહુમતી ઉપર આધારિત હોય છે. લગાતાર ત્રણ વર્ષ સુધી આશા આપીને ગુજરાત સરકારે એકાએક આપણને લાગતા અન્યાયને પૂરી દઢતાપૂર્વક વિરોધ કરવો જોઈએ ભાવનગરના નામ ઉપર છેકે મારી દીધો–આ હકીકત ભાવનગરના અને રમાપણે અભિપ્રાય જરૂર જણાયે સખતમાં સખત શબ્દોમાં પ્રજાજનોને એક ભાલાની માફક ખૂંચી, અને એ પ્રકારના અસંતોષે રજૂ કરવું જોઈએ, એમ છતાં પણ દરેક પ્રશ્નની અલ્પાધિક મહત્તાને ભાવનગરમાં ન કલ્પી શકાય એવું વિકૃત સ્વરૂપ ધારણ કર્યું અને આપણે પ્રમાણસર વિચાર કરવો જોઈએ અને તેને પ્રતિકાર પણ ભાવનગરના નામને કલંકિત કરે એવી ઘટનાઓ ચાલુ દિવસમાં એ મર્યાદા પૂરતું સીમિત રહેવો જોઈએ, અને આખરે આપણા વિરોધબની ગઈ. પ્રદર્શનને—નાવિષ્કારને પણ કોઈક finality-છેવટપણું–હોવું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મથકને લગતા વિવાદ અંગે છેલ્લાં ચાર જોઈએ, અને તે સીમાએ પહોંચ્યા બાદ આપણને સાચી લાગતી વર્ષ દરમિયાન જે કાંઈ બન્યું છે તેની મારી સમજણ મુજબ મેં વાત પણ જો બહુમતીન સ્વીકારે અને માની લીધેલાં અન્યાયના પ્રતિઉપર રજુઆત કરી છે. હું ભાવનગરને હાઈને મારી રજુઆતમાં કારને પણ જે બહુમતીનું સમર્થન ન મળે તો આપણી વાતને. કોઈને ભાવનગર પ્રત્યેના પક્ષપાત જેવું લાગે તો તેને માનવસહજ આગ્રહ આપણે તત્કાળપૂરત છોડવો જોઈએ અને પ્રતિકારની નબળાઈ ગણીને ક્ષન્તવ્ય ગણવા વિનંતિ છે. યુનિવર્સિટી–મથકની પ્રક્રિયાને તત્કાળપૂરતી સંકેલવી જોઈએ. પ્રતિકારને એ કોઈ પસંદગી અંગે નિષ્ણાત સમિતિએ અખત્યાર કરેલું ધોરણ મને ઉપાય હાથ ન ધરીરને કે જેના પરિણામે કશાહી જોખમાય અને માન્ય છે અને તેથી આ બાબતમાં ભાવનગરને અન્યાય થયે અરાજક બળને અનર્થ નિર્માણ કરવાની તક મળી જાય. લોકશાહીના છે એ હકીકતને અથવા તે અભિપ્રાયને હું સ્વીકારું છું. રામ આ રહસ્યને ભાવનગરના પ્રજાજનો ભૂલી ગયા હોય એમ લાગે છે. છતાં પણ, તેને વિરોધ કરવા અંગે ભાવનગર બાજુના કેંગ્રેસી સત્ય ખાતર લડતા રહેવું અને પરિસ્થિતિની અપેક્ષાને ધ્યાનમાં આગેવાનો અને ધારાસભ્યો વચગાળાના કોઈ પણ ઉપાયને લઈને કડવા ઘૂંટડા ગળવા માટે પણ તૈયાર રહેવું–આ બન્ને ધર્મો વિચાર ન કરતાં, એકાએક રાજીનામાં આપવા સુધીના અન્તિમ લોકશાહીના સંદર્ભમાં એકમેકના પૂરક છે. પગલાના વિચાર ઉપર આવી બેઠા તેમાં જ રાજકારણી દષ્ટિએ પ્રસ્તુત સમસ્યા અંગે ધ્યાનમાં લેવા જેવી પાયાની બાબત તો અને સમગ્ર ભાવનગરના પ્રજાજનોના હિતની દષ્ટિી એક એ હતી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સૌરાષ્ટ્રમાં કોઈ પણ એક સ્થળે ઊભી ગંભીર ભૂલ થઈ છે એમ મને લાગે છે. આજે આપણાં બધાંના થવી જોઈરને એનું જ ખરું મહત્ત્વ હતું અને નહિ કે એ રાજકોટમાં મને ભારે આળાં થઈ ગયાં છે. કોઈ પણ પ્રશ્ન આવે, સમસ્યા ઊભી થાય કે ભાવનગરમાં ઊભી થાય તેનું કોઈ વિશેષ મહત્ત્વ હતું. ઊભી થાય, અન્યાયી ઘટના નિર્માણ થાય-માને પ્રમાણસર વિચાર વળી બીજી એ બાબત પણ વિચાર માંગે છે કે ભાવનગરની પ્રજાને કરવાને બદલે આ બાબતને આપણે જાણે કે જીવનમરણને પ્રશ્ન સમાધાન થાય અથવા તે આ પ્રશ્ન અંગે ત્યાંને વિરોધ વધારે ઉગ્ર બનાવી દઈએ છીએ. અને એમ કરવાના પરિણામે તેના વિરોધમાં રૂપ ન પકડે એ હેતુથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જે વિભાજન કરવામાં આત્યંતિક કોટિના પગલાં ભરવાના વિચાર ઉપર એકાએક દેડી આવ્યું છે તે વિભાજન ઈચ્છવાયોગ્ય છે કે એક સ્થળે આ જઈએ છીએ. આપણી ભાષા પણ સંયમ અને સભ્યતાની સીમા મૂલાગ્ર બધી બાજુએથી પાંગરેલી–આરૂઢ થયેલી યુનિવર્સિટી વધારે એriગી જાય છે, કલાગણીને હદબહાર ઉશ્કેરવામાં આવે છે અને પછી ઈચ્છાયોગ્ય છે? મારું ચાલે તે આવી વિભાજિત–ભગ્નકાય પરિસ્થિતિને કાબુ શાણા રાગેવાનોના હાથમાંથી સરકી જાય છે અને યુનિવર્સિટી હું કદી પણ ન સ્વીકારૂં. સમાજસ્વાસ્થવિરોધી માણસે માગેવાની ધારણ કરીને જનતાને - અન્તમાં, મે માસની ૨૦મી તારીખથી ૨૪ તારીખ સુધીમાં જે અરાજકતાના માર્ગે–ફાન અને ભાંગફોડના રસ્તે-ધસડી જાય છે, કાંઈ બન્યું છે તે જાણીને–વાંચીને, એક ભાવનગરી તરીકે હું ઊંડી અને લોકો પોતાના પગ ઉપર કુઠારપ્રહાર કર્યા જેવું ગાંડપણ વ્યથા અને શરમ અનુભવું છું. દુરંદેશીપૂર્વક કામ નહિ લેવાના Page #113 -------------------------------------------------------------------------- ________________ તા.૧-૬-૬૭ પ્રભુપ્ત જીવન પરિણામે ભાવનગર ઉપરથી કોંગ્રેસના કાબુ ખલાસ થઈ ગયા છે; *ગ્રેસે જ વિદાય લીધી છે, ગુજરાત રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસ પક્ષ માટે કટોકટી જેવી સ્થિતિ ઊભી થવાના પૂરો સંભવ છે અને કૉંગ્રેસની અવેજીમાં ભાવનગરમાં તાફાની તત્ત્વાએ જે તારાજી સરજી છે તેણે બીજું નુકસાન તે પારિવનાનું કર્યું જ છે, પણ સાથે સાથે જે યુનિવર્સિટીને પોતાને ત્યાં લાવવાની આ બધી મથામણ હતી તેં યુનિવર્સિટી માટે તે હવે કોઈ આશા રહેવા દીધી નથી. રાજીનામાના આખરી પરિણામે શાસક પક્ષની ફેરબદલીની સંભાવના ઊભી થશે તો પણ ભાવનગરની આ મહત્ત્વકાંક્ષા તત્કાળ તે ફળીભૂત નહિ જ થાય. પરમાનંદ પૂરક નોંધ: ભાવનગર જિલ્લાના ધારાસભ્યોએ આપેલાં રાજીનામાં આખરે કાં ગયાં એવો પ્રશ્ન સૌ કોઈ પૂછે છે. જવાબ મળે છે કે તાલુકા કોંગ્રેસ સમિતિની કચેરી તોફાનીઓએ બાળી નાંખી તેમાં તે બળી ગયાં. એમ હોય તા રાજીનામાં ફરીથી લખી મેકલવામાં કેટલી વાર? પણ માલુમ એમ પડે છે કે તાત્કાલીન આવેશ શમી જતાં રાજીનામાં આપવાનું હવે કોઈને ડહાપણભર્યું લાગતું નથી અને એટલે રાજીનામાં હવે ગઈ કાલની વાત બની ગઈ છે. આટલી સમજણ આગેવાન કોંગ્રેસીઓએ પ્રક્ષાભના પ્રારંભમાં જ દાખવી હોત તે। ભાવનગરમાં આજે શમી ગયેલા ઝંઝાવાત કદાચ પેદા જ થયા ન હોત અને ભાવનગરની આબરૂને આટલી મોટી આંચ આવી ન હોત. પરમાનંદ પ્રકી નોંધ બે વ્યકિતવિશેષનું મંગળ મિલન મુનિ સુશીલકુમાર્છ : ૐા. ઝાકીર હુસેન નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડૉ. ઝાકીર હુસેન ૧૨મી મેની સવારના વિશ્વધર્મ સંમેલનના પ્રેરક મુનિ સુશીલકુમારજી સમક્ષ તેમના 3 ૩૩ આશીવાર્તાદ માગવાના હેતુથી ૧૨, લેડી હાડિંગ રોડ ઉપર આવેલા જૈન ભુવનમાં પધાર્યા હતા. આ મિલન લગભગ ૨૦ મિનિટ સુધી ચાલ્યુ હતું. પ્રસ્તુત મિલન દરમિયાન ડા. ઝાકીરહુસેને કહ્યું કે “આપણા દેશના સન્તએ અહિંસાના પ્રચારને અનુલક્ષીને તેમ જ રાષ્ટ્રના નૈતિક ઉત્થાન અંગે નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું છે. આપે પણ દેશવાસીઆના આધ્યાત્મિક તેમજ સાંસ્કૃતિક સંબંધ સુદૃઢ કરવાની બાબતમાં તેમ જ વિભિન્ન ધર્મ વચ્ચે સદ્ભાવના પેદા કરવાની દિશાએ જે પ્રયત્નો કર્યા છે તે આપણા રાષ્ટ્રને ગૌરવ આપે તેવા છે.” મુનિશ્રીએ જવાબ આપતા જણાવ્યું કે, “આપે અહિં પધારીને અને મારી જેવા એક જૈન મુનિના આશીર્વાદની અપેક્ષા દાખવીને ભારતીય સંસ્કૃતિનું મુખ ઉજ્જવલ કર્યું છે તથા સત્તાબળ ઉપર ધર્મશકિતનું મહત્ત્વ સ્થાપિત કર્યું છે. આ પ્રસંગે એમ જણાવવું અપ્રસ્તુત નહિ ગણાય કે ધર્મનિરપેક્ષતાનો અર્થ નાસ્તિકતા નહિ પણ સર્વ ધર્મના આદર તેમ જ તે દ્વારા એકતા સ્થાપિત કરવી તે છે. રાષ્ટ્રના શાસકો દ્વારા આ સંકટકાળમાં આપ સર્વોચ્ચ પદના માધ્યમ દ્વારા અવશ્ય એવું કાર્ય કરશે કે જેથી શંકાગ્રસ્ત લોકો પણ આપની પસંદગીને એક વરદાનરૂપે સ્વીકારે. અહિંસા અને ધર્મ આ દેશની સંસ્કૃતિના બે આધારભૂત તત્ત્વ છે. આચારમાં અહિંસા અને વિચારમાં ધર્મને લઈને એક શુદ્ધ આધ્યાત્મિક આધાર ઉપર રાષ્ટ્રનું કલ્યાણ નિર્માણ થઈ શકે છે.” વિશેષમાં મુનિશ્રીએ જણાવ્યું કે “આપણી સમસ્યાઓનું સમાધાન આપણી અંદરથી જ શેાધવાનું રહેશે. સાંપ્રદાયિકતા આપણા સૌથી મોટો શત્રુ છે અને ધાર્મિક એકતા આપણા સૌથી મોટો મિત્ર છે. આ માટે વિશ્વધર્મ સંમેલન તથા વિશ્વ અહિંસાઔંઘ દ્વારા આપણા દેશમાં ધાર્મિક એકતા તેમ જ સદ્ભાવનાનું નિર્માણ કરવા પાછળ સતત પ્રયત્નશીલ છું.” ડૉ. ઝાકીરહુસેને જણાવ્યું કે, હું “આપના આ પ્રયાસ દેશના મોટા સૌભાગ્યરૂપ છે અને તેને હું પૂરી સફળતા ઈચ્છું છું. ત્યાર બાદ સ્થાનકવાસી જૈન શ્વે. કૅન્ફરન્સના પ્રધાનમંત્રી શેઠ આનંદરાજ સુરાણાએ ચંદનના હાર પહેરાવીને ડા. ઝાકીરહુસેનનું બહુમાન કર્યું અને બે વ્યકિતવિશેષનું—ઉભયને ગૌરવપ્રદ એવું આ મંગળ મિલન સમાપ્ત થયું. જૈન સાધુઓની શિથિલતાના થોડા કિસ્સા મે માસની છઠ્ઠી તારીખના જૈનના અંકમાં ‘શ્રી સંઘ સમિતિનું વિસર્જન’ એ મથાળા નીચે એક લાંબી તંત્રીનોંધ પ્રગટ કરવામાં આવી છે. તેના અન્તભાગમાં સંધ સમિતિ સમક્ષ રજૂ થયેલા જૈન શ્વે. મૂ. સાધુઓના ચારિત્ર્યની શિથિલતાના અનેક કિસ્સાએમાંથી નીચે મુજબના થોડાએક કિસ્સાઓ તારવીને રજૂ કરવામાં આવ્યા છે: (૧) એક મુનિરાજના ભારે અનર્થકારી દુરાચરણને લીધે, એક શહેરનાસંઘે એના વેશ લઈ લીધા. થોડા વખત પછી એ જ વ્યકિતને ફરી દીક્ષા આપવામાં આવી. શ્રી સંઘ સમિતિએ આની સામે સખ્ત વાંધા લીધા, અને આવી વ્યકિતને સાધુપણામાં ચાલુ નહીં રાખવા સૂચવ્યું. શરૂઆતમાં તે આ પ્રસંગ સાથે સંકળાયેલા સાધુ મહારાજ તેમ જ શ્રાવકોએ આ બાબતમાં ઘટતાં કડક પગલાં લેવાનું આશ્વાસન આપ્યું; પછી અંતે એમાં કશું જ કરવામાં ન આવ્યું. (૨) એક વ્યકિતના વિચાર, વાણી અને વર્તન-ત્રણે સાધુધર્મની સાવ વિરુદ્ધ અને અનર્થકારી હાવાથી એના વેશ ઉતારી લેવાનું નક્કી થવા છતાં એનો અમલ કરવાની હિંમત તે ગામના સંધ દાખવી શકયા નહીં. (૩) એક વ્યકિતની શિથિલતા બાબતમાં અમુક ગામના સંઘનું ધ્યાન દારવા છતાં એ ગામના સાંધે એ વ્યકિતને વેગળી રાખવાને બદલે એને આવકારવા માટે સંઘના ભાગલા સુદ્ધાં મંજૂર રાખ્યા! Page #114 -------------------------------------------------------------------------- ________________ २४ યુદ્ધ જીવન (૪) એક સમુદાયની વ્યકિત સાધુસંઘમાં રહેવાને યાગ્ય નથી એવા સ્પષ્ટ અભિપ્રાય એ સમુદાયના વડીલનો હોવા છતાં એની સામે જરૂરી પગલાં ભરવામાં તેઓ સમિતિને સાથ આપવા તૈયાર ન થઈ શકયા ! (૫) એક સમુદાયની વ્યકિતનું આચારશૈથિલ્ય સાબિત થવા છતાં એની સામે પગલાં ભરવા માટે જરૂરી અને મકકમ સાથ સમિતિને ન મળ્યો. આમાંના એક પણ કિસ્સામાં સંઘ સમિતિ સ્થાનિક સંઘના સહકારના અભાવમાં કશું જ કરી ન શકી એ હકીકત દુ:ખદ તેમ જ વિસ્મયજનક છે. કાંઈ નહિ તે આવા કિસ્સાઓને જરૂરી પ્રસિદ્ધિ આપીને પણ બળવાન લેાકમત તે અંગે જરૂર ઊભા કરી શકાય હોત. આ પણ એટલું જ જરૂરી હતું. સસ્તી પેષક વાનગીઓ”ના લેખક કેળવણીકાર શ્રી ચંદુલાલ કાશીરામ દવે અમદાવાદ ખાતે ટિળક માર્ગ ઉપર આવેલા જયેાતિસંઘ કાર્યાલય તરફથી ‘સસ્તી પોષક વાનગીઓ' એ નામનું એક પુસ્તક થોડા સમય પહેલાં બહાર પાડવામાં આવ્યું છે. તેના લેખક અને સંપાદક છે શ્રી ચંદુલાલ કાશીરામ દવે. જેમણે એક યા બીજે સ્થળે આખી જિંદગી માત્ર શિક્ષકનું કાર્ય કર્યું છે અને એક સારા કેળવણીકાર તરીકે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જેમનું નામ જાણીતું છે તેવા શ્રી ચંદુલાલ કાશીરામ દવેને અને આ ‘સસ્તી પાયક વાનગીઓ’ જેવા કેવળ પાકશાસ્ત્રના વિષયને શી લેવા દેવા હાઈ શકે એવા પ્રશ્ન પ્રસ્તુત વ્યકિતને દૂરથી જોનાર જાણનાર કોઈને પણ થઈ શકે. પ્રસ્તુત પુસ્તક જ્યારે મારા હાથમાં આવ્યું ત્યારે મને પણ આ જ પ્રશ્ન થયો. પણ પછી એ પુસ્તકના પ્રારંભમાં મૂકવામાં આવેલાં નિવેદનો વાંચ્યાં અને એ જ અરસામાં શ્રી ચંદુલાલભાઈ કોઈ એક દિવસ સાંરે અણધાર્યા મને મળવા આવ્યા, અને આ તેમની નવી સાધનાની વાતો કરી ત્યારે આ પ્રશ્નનું ભારે આનંદજનક નિરાકરણ થયું. હકીકતમાં એમ છે કે ચંદુલાલભાઈ ૧૯૫૫ની સાલમાં ૬૬ વર્ષની ઉમ્મરે (આજે તેમની ઉમ્મર ૭૮ વર્ષની છે) ઘણું ખરું જાફરાબાદની હાઈસ્કૂલના આચાર્યપદેથી નિવૃત્ત થયા બાદ, અમ દાવાદમાં આવીને સ્થિર થયા અને તેમને આહારશાસ્ત્રના અભ્યાસની ધુન લાગી અને ગુજરાત યુનિવર્સિટીના ચીફ મેડિકલ ઑફિસર અને આહારશાસ્રનિપુણ ડૉ. કાન્તિલાલ શાહના માર્ગદર્શન નીચે તેમણે આહારશાસ્ત્રના અભ્યાસ શરૂ કર્યો, અને છેલ્લાં દશ - અગિયાર વર્ષ દરમિયાન અદ્યતન પાષણવિજ્ઞાનના સારો એવા પરિચય મેળવ્યા. અને તે ઉપરથી ‘આરોગ્ય અને આહાર' એ વિષેની લાંબી લેખમાળા અમદાવાદના માસિકોમાં પ્રગટ કરવા માંડી. સમય જતાં મુંબઈના હાકીન ઈન્સ્ટીટ્યુટના સિનિયર ન્યુટ્રીશન ઑફિસર ડૉ. વસન્તકુમાર જાઈ પાસેથી આ વિષયમાં તેમણે વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. પણ આવા માત્ર સૈદ્ધાંતિક જ્ઞાનથી તેમને સંતોષ ન થયો. આ જ્ઞાનને પ્રત્યક્ષ વ્યવહારમાં મૂકવા માટે પાકકલાની તાલીમ તેમને આવશ્યક લાગી, જેનાં મૂલાક્ષર પણ તે જાણતા નહાતા. આ દરમિયાન આણંદના કૃષિગોવિદ્યાભવનના બેકરી તાલીમ કેન્દ્રની તેમને જાણ થતાં પોષણ દૃષ્ટિએ મેદાને બદલે લાટના બ્રેડ – બિસ્કીટ કેમ બનાવવાં તે શિખી લેવાની તેમને ઈચ્છા થઈ. ત્યાંના સંચાલકોએ તેમને સ્પેશિયલ કેસ તરીકે એ સંસ્થામાં દાખલ કર્યા અને ત્યાંની હોસ્ટેલમાં ત્રણ માસ રહીને તેને લગતી તાલીમ તેમણે પૂરી કરી. પણ તેટલાથી શું વળે ? એટલે અમદાવાદના જ્યોતિસંઘના સંચાલકો બહેનોનો તેમણે સંપર્ક સાધ્યો, અને પોતાના આહારશાસ્ત્રના જ્ઞાનના અને તેમાંની કાર્યકર બહેનોની પાકકલાની કુશળતાના સુમેળ સધાય એવો કોઈ પ્રબંધ ગોઠવવાના અનુરોધ કર્યો. જ્યોતિસંઘે તેમના પ્રમુખપણા નીચે એક આહારસમિતિની સ્થાપના કરી અને બહેનો માટે આહાર તાલીમ વર્ગની L તા. ૧-૯૬૭ શરૂઆત કરવામાં આવી. આ વર્ગના ઉદ્દેશ આહારશાસ્ત્રના સૈદ્ધાંતિક જ્ઞાન સાથે સામાન્ય વર્ગને પેાસાય એવી સસ્તી પેષક વાનીઓ શિખવવાના હતા. આવી પ્રત્યક્ષ તાલીમ માટે હોમ સાયન્સના એક ગ્રેજ્યુએટ બહેન શ્રી સુનંદાબહેન શાહની નિમણૂક કરવામાં આવી. આ વર્ગ જુલાઈ ૧૯૬૫ થી ફેબ્રુઆરી ૧૯૬૬ સુધી ચાલ્યો: તેના લાભ ઘણી બહેનોએ લીધા, આ શિક્ષણના પરિપાક રૂપે વર્ગની પૂર્ણાહુતિ પછી જ્યોતિસંઘ તરફથી સંઘના હાલમાં પોષક આહારને અનુલક્ષીને ૨૦૦વાનીઓનું એક પ્રદર્શન ભરવામાં આવ્યું, તેના લાભ ગુજરાતની જનતાએ બે દિવસ સુધી સેંકડોની સંખ્યામાં લીધો. તે જ વખતે આવી વાનીઓના પુસ્તકની ખૂબ માંગણી થઈ. એ માંગણીના જવાબમાં ઉપર જણાવેલ ‘સસ્તી પોષક વાનગીઓ ’ ( કિંમત રૂ. ૧ા) નામનું આ પુસ્તક લખાયું. આ પુસ્તકમાં આપેલી વાનીઓ મુખ્યત્વે પોષણશાસ્ત્રના સિદ્ધાંતો પર અને સામાન્ય વર્ગને પોસાય એ દષ્ટિએ યોજેલી છે. આ કારણે તેમાં આહારશાસ્રની સમજૂતિ ઉપરાંત દરેક વાનીનું પોષણમૂલ્ય આપવામાં આવ્યું છે. આ રીતે આ પુસ્તક અનેખું છે, એટલે કે હજુ સુધી આવું એકે પુસ્તક બહાર પડયું નથી. પ્રસ્તુત પુસ્તકના વિષય વિષે હું તદન અજાણ હોઈને, તેને લગતા નિરૂપણની ગુણવત્તા વિષે કશું પણ વિવરણ કરવાની મારી યોગ્યતા નથી. આમ છતાં પણ આ વિષયના નિષ્ણાત ડૉ. કાન્તિલાલ શાહ અને પાકકળાનાં નિષ્ણાત સુનંદાબહેન શાહના સહકાર દ્વારા નિર્માણ થયેલું અને અથાગ પરિશ્રમપૂર્વક તૈયાર કરવામાં આવેલું આ પુસ્તક અત્યન્ત ઉપયોગી માહિતી પૂરી પાડતું હોવું જોઈએ અને ગૃહિણીઓ તેમ જ માતાએને અમૂલ્ય માર્ગદર્શન આપતું હોવું જોઈએ એમ નિ:શંકપણે હું કહી શકું છું. સાથે સાથે જણાવતાં હું આનંદ અનુભવું છું કે ઉપર જણાવેલી વિગતે ધ્યાનમાં લેતાં આ પુસ્તકના લેખક અને સંપાદક શ્રી ચંદુલાલ કાશીરામ દવે આપણા આદરના અધિકારી બને છે. શિક્ષણવ્યવસાયમાંથી પરિપક્કવ ઉમ્મરે નિવૃત્ત થયા બાદ પાકશાસ્ત્ર જેવા વૈજ્ઞાનિક વિષયના અભ્યાસ અને સંશાધન પાછળ પેાતાની બધી શક્તિઓના યોગ આપનાર, એટલું જ નહિ પણ, એ વિષય ઉપર, દશ બાર વર્ષની સાધના બાદ ૭૫ વર્ષની ઉમ્મરે આવું સ્વામિત્વ પ્રાપ્ત કરનાર વ્યકિત કોઈ પણ કાળે, કોઈ પણ સમાજમાં વિરલ હોવાની. વૃદ્ધત્વના સંદર્ભમાં તેમણે દાખવેલા આવા પુરુષાર્થને આપણાં અનેક અભિનદન હો ! પરમાનંદ સાભાર સ્વીકાર સરસિજ: લેખક: શ્રી વસુબહેન બટ્ટ : પ્રકાશક: ધ્રુમન દિવાનજી, શતદલ, આશ્રમ રોડ, પાસ્ટ ઑફિસ પાસે, નવરંગપુરા, અમદાવાદ - ૯. કિંમત રૂ. ૫-૦૦. વીણેલાં ફલ: ‘ભૂમિપુત્ર' માં પ્રગટ થયેલી વાર્તાઓમાંથી ૫૦ વાર્તાઓના સંગ્રહ, પ્રકાશક : યજ્ઞ પ્રકાશન, હુરાંત પાગા, વડોદરા - ૧. કિંમત . ૨-૦૦, ઊડતાં બીજ : લેખિકા : શ્રીમતી લીનાબહેન મંગળદાસ; પ્રકાશક: શ્રેયસ પ્રતિષ્ઠાન, અમદાવાદ – ૭; કિંમત: રૂ. ૨-૦૦. સસ્તી પોષક વાનગીઓ: લેખક: શ્રી ચંદુલાલ કાશીરામ દવે; પ્રકાશક: જયોતિસંઘ કાર્યાલય, કિંમત રૂ. ૧-૫૦. મહાયોગી આનંદઘન : લેખક: શ્રી. વસંતલાલ કાન્તિલાલ ઈશ્વરલાલ. પ્રકાશક: શા. જસવન્તલાલ સાંકળચંદ, એટલાસ એજન્સી, ૫૦૮૨/૨ ગાંધી રોડ, અમદાવાદ-૧. કિંમત રૂ. ૩. જૈનધર્મ : પૂર્ણ વિજ્ઞાન: લેખક: શ્રી. વસન્તલાલ કાન્તિલાલ ઈશ્વરલાલ; પ્રકાશક : ધી જૈન સાયન્સ રીસર્ચ સેન્ટર, ડીજી જૈન દેરાસર, પાયધુની, મુંબઈ -૩, કિંમત રૂા. ૨-૫૦. શીલ ધર્મની કથાઓ : લેખક : શ્રી. મનસુખલાલ તારાચંદ મહેતા; પ્રકાશક : ક્લા૬ ૫ સાહિત્ય પ્રકાશન મંદિર, ૩૬, અબ્દુલ રહેમાન સ્ટ્રીટ મુંબઈ ૩; કિંમત શ. ૩. Page #115 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૭ પ્રભુ જીવન પૂ. રણછેાડદાસજી મહારાજે આદરેલા બિહારમાં (આ પત્રના લેખક શ્રી ગિધુભાઈ કોટકના પ્રબુદ્ધ જીવન’ના વાચકોને પરિચય આપતાં જણાવવાનું કે તેઓ સૌરાષ્ટ્ર રાજ્યના નાણાંપ્રધાન હતાં અને છેલ્લે સુવર્ણ નિયંત્રણ માટેનિમાયલા બોર્ડના અધ્યક્ષ હતા. આજે પણ તેઓ અનેક સેવા સંસ્થા સાથે સંકળાયેલા છે. ‘સુકાની'ના તંત્રી શ્રી મેહનલાલ મહેતા–સોપાન ઉપર તેમણે લખી મેકલૈલા તા. ૬––૬૭ના પત્રની નક્લ શ્રી ગિલ્લુભાઈની સૂચનાથી શ્રી સાપાન તરફથી મને થેંડા દિવસ પહેલાં મળેલી, જે નીચે પ્રગટ કરવામાં આવે છે. આ પત્રની અંદર બિહારમાં પ્રવર્તતી દુષ્કાળ—પરિસ્થિતિ અને તેના અનુસંધાનમાં પૂ. રણછેાડદાસજી મહારાજ દ્રારા સંચાલિત ભવ્ય સેવાકાર્યના વિગતવાર ખ્યાલ આપવામાં આવ્યો છે. આ લખાણથી પ્રભાવિત બનીને દુષ્કાળ રાહતમાં મદદરૂપ થવા ઈચ્છતા ભાઈ-બહેનેાને પોતાની ઈચ્છા મુજબની મદદ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલય ઉપર મેોકલી આપવા વિનંતિ છે. પ્રસ્તુત પત્ર નીચે મુજબ છે. પરમાનંદ) હું અહીંયાં ૧૮ દિવસ થયાં આવ્યો છું અને હજી પંદર-વીશ દિવસ રોકાવાનો છું. માનવ રાહત મંડળનું અહિંનું સંચાલન સંત રણછોડદાસજી મહારાજ કરે છે અને આર્થિક સંચાલન મુંબઈમાં શ્રી અરવિંદભાઈ મફતલાલ, ઢેબરભાઈ, તુલશીદાસ ખીમજી વિશ્રામ, ધરમશીભાઈ ખટાઉ, દેવકરણભાઈ (ચાંદીવલીવાળા) નેણશી મેાનજી વગેરે કરે છે. તેમ જ સૌરાષ્ટ્રમાંથી પણ દાનપ્રવાહ અવિરત ચાલુ છે. ' - ' અહિં રોજ વીશ હજાર માણસનું ખાવાનું એક રસોડે થાય છે. ગઈ કાલે થેડાક પત્રકારો આવ્યા હતા. રસોડું, એના વિસ્તાર-પંદર પંદર ફ્ ટના ચૂલા, બબ્બે ગૂણી ચેાખા સામટા સમાય એવડાં બકડીઆ અને સહુથી વિશેષ એની ચાખ્ખાઈ અને વ્યવસ્થા જોઈ તેઓ રકિત થઈ ગયા. આપણા રસોડાં કરતાં સ્વચ્છતા અને વ્યવસ્થામાં ચડે પણ ઊતરે નહીં અને તે વીસ હજારની રસાઈ થાય તેમાં ! આ સંતની organising capacity આશ્ચર્યજનક છે. આટલી રસાઈમાં કોઈ દિવસ ખૂટે નહિ અને કોઈ દિવસ left over રહે નહિ. અહિંની કંગાલિયત કલ્પનાતીત છે. જોઈએ નહિ તો માની શકાય નહિ. આ - ડીસ્ટ્રીકટનો મોટો ભાગ સ્નાદિવાસી અને જંગલી હાથી—દીપડા વિ.થી વસેલા છે; ખાધાની ખોજ, પડયું રહેવું અને procreation સિવાય જીવનમાં બીજું કાંઈ જાણે હાય જ નહિં. બીજા પ્રાણીઓના જેવું જ લગભગ આદિવાસી જીવન જીવે છે. કામ થોડુંક કરે ખાવાનું મેળવવા પૂરતું અને તે પણ માંડમાંડ કામ કરે. પણ જો ખાવાનું મળી ગયું—જેવું આ રસાડે મળે છે તેમ તે દસ માઈલથી ખાવા આવે અને દસ માઈલ પાછા જાય. હજાર બે હજાર તા અહીં જ કર્યાંક પાછા ગયા વગર પડી રહે. જ્યાં બેઠાં ત્યાં જાણે ઘર. સખત બળબળતા તાપમાં બારએક વાગે જમવા બેસે ત્યારે દેખાવદશ્ય જોવા જેવું હાય. થોડાંક sheds તેા બાંધ્યા છે—એક એકમાં દોઢેક હજાર બેસે, છતાંય કેટલાકને (૨૦૦૦/૨૫૦૦ને) તો ખુલ્લામાં બેસવું પડે છે. આ બધાંને serve કરવા ૨૫૦ જેટલા વેાલન્ટીઅર છે. તેમાં ૪૦/૫૦ જેટલા સાધુએ અને ૫૦ જેટલી સ્ત્રીઓ છે. સાધુઓ રસોઈઘર સંભાળે અને એના સિવાય આ કોઈ સંભાળી શકે જ નહિ. એક એક ચૂલામાં વીશ વીશ મણ લાકડાં સળગતાં હોય ત્યારે દસ ફૂટ છેટે પણ તાપ સહન ન થાય, ત્યાં આ સાધુએ મોટાં મોટાં બકડી ફેરવતા હાય છે ને બકડીઓ ઠાલવતા હોય છે. રસાઈ સહિતનું બકડીયું ૭૦૦૮૦૦ રતલનું હોય. આ અલમસ્તો એની હેરવણી—ફેરવણી કેવી પ્રસન્નતાથી કરે છે ! ૨૫ અપૂર્વ સેવાયજ્ઞ પરમ દિવસે એક બકડીયાનું કડું ઉપાડતાં તૂટયું અને એક સાધુ-આાનંન્દી-ગુલામાં સરકયા. એક પગના વાળ પણ બળ્યા વગર કદીને બહાર નીકળ્યો. પડયાની ખબર પડતાં જ સંતે કહ્યું કે “કુછ હોને વાલા નહિ હૈ.” ત્યાર પછી પંદર મિનિટે ખબર આવ્યા કે સાધુ સહિસલામત છે—જરા ય ઈજા વગર. અહીં જે વાલન્ટીરો છે તે બધા પોતાને ખરો આવે, પેાતાને ખરચે જાય અને પોતાને ખરચે ખાય, અને સહુ શકિત મુજબ કાંઈ ને કાંઈ ગુરુચરણે મુકતા જાય. અરવિંદભાઈ વિ. બે વખત આવી ગયા અને ખૂબ દ્રવી ગયા—હલી ગયા. જે કાંઈ જોઈએ તે આપવા તૈયાર સાડી બાવીસ હજાર ગુણી અનાજ માટૅ બંદોબસ્ત કરવાનું કહી ગયા છે. રૂા. સાડી બાવીશ લાખ થયા. જે દિલથી અને કરુણાભરપુરતાથી એમણે કહ્યું તે ખરેખર ભામાશાની યાદ આપે. Hardboiled બિઝનેસમૅનનું આ એક અણપ્રિછ્યું અને અણધાર્યું પાસું જેવાનું મળ્યું. ઢેબરભાઈ જેવા, જે rationalised સાધુને જ સત્કારે તે પણ આ સંતને જોઈ હલી ઊઠ્યા છે, સંતને જુવા તો નાનાલાલે રચેલા શબ્દ ‘માનવ–સળેખડું' બરાબર લાગુ પડે. ૭૦/૭૨ રતલ વજન હશે. દમ ખુબ હેરાન કરે. બેવડ ત્રેવડ વળી જાય. થોડોક કફ છૂટે કે ઊલ્ટી થાય એટલે પાછા કામે ચડી જાય. સવારના ૬થી રાતના ૧૧/૧૨ સુધી તેમનાં દ્રાર સહુને માટે ખુલ્લાં. બે ત્રણ કલાક ઉંઘ લેતા હશે. વહેલી સવારના ‘નિયમ' વગેરે. બપારના કોઈવાર અરધા કલાક કે ક્લાકેક, કોઈ ન હોય તો, આરામ કરી લ્યે. રાખી શિબિરની દરેક વ્યવસ્થા આંગળીના વેઢે, shed બનાવવા છે તો કેટલી વળી, કેટલાં બાંબુ, કેટલું કંતાન, કેટલી ખીલી અને કેટલી રસી-વિગેરેના ત્યાં જ ઓર્ડર આપી દે. એવું જ રસાઈનું, એવું જ દવાખાનાનું, પાણી વિગેરેનું. જરાય impressive કે assuming ન લાગે. છતાં શિબિરના એકેએક માણસ ઉપર એમની પૂરી પ્રતિભા ઉપસી રાવતી હોય છે. દરેક માણસે કયારે આવવું, કયારે જવું, કઈ રીતે જવું અને કયે રસ્તે આવવું—એના બીછાના પાગરણથી માંડી દરેક સગવડ ઉપર એની નજર હોય. આ વોલન્ટીગરો મહિને બે મહિને બદલાય. કારણકે એમાં મેટા ભાગ વેપારી વર્ગ હોય, લાખાપતિઓની સંખ્યા અર્પી તો હશે જ. તેવી જ રીતે નોકરીઆતો પણ કપાતે પગારે રજા લઈને આવે છે. અત્યારે બીજા બે હજાર માણસા આજ્ઞા મળ્યે અહિં આવવા તૈયાર થઈને બેઠા છે. ગઈ કાલે અહીંથી સોળ માઈલ દૂર એક રસોડું ખાલ્યું ત્યાં દશેક હજારની રસોઈ થશે. તેથી અહીંના બાજે કાંઈક આછા થશે. અહીં અત્યારે spot ઉપર દશેક હજાર માણસ જમે છે. અને દસેક હજાર માટે રાંધેલું અન્ન લારીમાં ભરીને બહાર દૂરના ગામડામાં રાજ જાય છે. આ નવું રસોડું ચેનીઆ ગામમાં થવાથી અહિં પાંચેક હજારનું ઓછુ રાંધવાનું રહેશે. ત્રીજું રસોડુ પણ ખોલવાનું નક્કી થયું છે. તે અહીંથી ૨૫ માઈલ છેટે, ભંડારીઆ ગામમાં ખુલશે. ત્યાં ૧૦/૧૨ હજારનું રસાડુ થશે. પંદરેક દિવસમાં એ ચાલુ થશે. આજે survey party ગઈ છે. દશ હજારના રસાડાની વ્યવસ્થા–રસાડું બાંધવું– કોઠારના બંદોબસ્ત કરવા-જમવાના sheds બાંધવા, વેાલન્ટીઅરીને ગેાઠવવા અને એમના રહેવા વિ. નો પ્રબંધ કરવા-દીવા બત્તી વગેરે કરવું—મા બધું પંદર દિવસમાં થઈ જશે. કોઈ public કે પ્રાઈવેટ sector માટે આ અતિ વિકટ કામ લાગે, પણ devotees કામ કરે છે. . અહીં જમવાના ૩ શેડ બાંધ્યા છે, તેમાંથી બે શેડ devotees એ બાંધ્યા આઠ દિવસમાં ત્રીજો શેડ - PWD એ ૪૫ દિવસમાં બાંધ્યો, જેને હજી final touches અપાઈ રહ્યો છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પ્રબુદ્ધ જીવન તા. ૧-૬-૧૭ આવું- devotion પિતા તરફ અને માનવતા તરફ ખેંચી શકે એને ચમત્કાર કેમ ન કહેવાય? એ જ સંતનું સંતપણું. અહિં પાણીની ભારે તંગી છે. શિબિર માટેનું તમામ પાણી ૧૫ માઈલ દૂરથી ટ્રક ભરી ભરીને લાવવું પડે છે. બરમાશેલવાળાએ ૮૦ ૦–૮૦૦ ગેલનની ટાંકીઓવાળાં બે ટ્રક આપ્યાં છે. તે રાત દિવસ ત્રણ શીટમાં અવિરત પાણી લાવ્યા જ કરે છે. દશ-અગિયાર હજાર ગેલન પાણી આ રીતે આવે. બાકી ડુંક આજબાજના કુવામાંથી શિબિરવાસીઓ માટે પીવાનું મળી રહે છે. કૂવા તે ઘણા ગળાય છે પણ કામ સરખાં નથી થતાં. અમારી આજુબાજુના પાંચમાંથી પાંચેય બેરીંગ fail થયાં. છઠાનું drilling મારી એરડીથી વીસ ફટ છેટે ચાલી રહ્યું છે. ભગવાન કરેને એમાંથી પાણી નીકળે ! અહીંનું કામકાજ કેટલાક પ્રધાને, જગજીવનરામ વગેરે જોઈ જાય છે અને પ્રસન્ન થાય છે. સંતે કહ્યું છે કે “અમે પેલામુ ડીસ્ટ્રીકટ સંભાળી લઈએ, જે રેશનમાં જેટલું અનાજ આપે છે તેટલું આ મંડળને આપે છે અને હું ગેરન્ટી આપું છું કે એક પણ માણસ મરે નહિ.” પલાણ એ ગીચ forest છે. કેટલેક ઠેકાણે તે રખનાજ" આજે ઊંડાણમાં પહોંચી શકતું નથી. સંતે કહ્યું કે જેમ હિમાલયમાં બકરાં ઉપર ૨૦/૨૫ કીલે ભાર લઈ જવાય છે તેમ બકરાં રાખી હું પહાડે પહાડે અને જંગલે જંગલે રમનાજ પહોંચાડી દઈશ. ઇન્દિરાજીએ સંતના પ્રતિનિધિને કહ્યું કે અમારી પાસે અનાજ ઓછું છે. મારી દષ્ટિરને અનાજ ઓછું નથી લાગતું. ૫૦ કરોડ માણસને સરેરાશ ૧૨ આઉસ અનાજ ગણીએ તો ૬રા મીલીઅન ટન અનાજ જોઈએ, એણસાલ ૭૬ મીલીઅન અનાજ થયું છે. ૧૦થી ૧૫ ટકા બગાડ સમજો. તે ૧૫ ટક ગણીએ તે બાકી ૬૪ મીલીઅન ટન રહે. તેમાં ઉમેરીને ૧૦ મીલીઅન ટનની આયાત. એટલે ૬રા મીલીઅન કોની જરૂરીનાત અને બારેક મીલીઅન ટન ખેડૂત અને વેપારીના ઘરમાં. જે ખામી છે તે તે distributionનની. એ બરાબર હોય તો અનાજની ખેટ દેખાય નહિ. લાભુબેન વીંછીથી બીએ છે? તે એમને મોકલતા નહિ. વછી તે છે. આઠ દસને ડંખ્યા છે, પણ સારું થઈ જાય છે. તાપ હવે વધતો જાય છે. પરમ દિવસે ૧૨૦ ડીગ્રી હતું. પણ હવે acclimatise થ વાઈ ગયું છે, અને સંત સાનિધ્ય વ્યાકૂળતા ઓછી કરે છે. રણછોડદાસજી મહારાજ ખરા યોગી છે. ઢેબરભાઈ અને હું વેલાર એમને બિહારનું આમંત્રણ ૨ાપવા ગયા હતા ત્યારે ચાર્ગ ઉપર અને દર્શનશાસ્ત્ર ઉપરની એમની ચેખવટ અને સ્પષ્ટતાએ અમારા મનની કેટલીક આધ્યાત્મિક મુંઝવણને ઉકેલી દીધી હતી. ઢેબરભાઈએ ત્રણેક કલાક આધ્યાત્મિક પ્રશ્ન ઉપર ચર્ચા કરી હતી અને મુગ્ધ થયા હતા. હવે વધુ લાંબુ નહીં લખું. અમય મારો હાથ લખવાને ચાર. ચાલીસેક વરસ થયાં સ્ટેનેગ્રાફર જ સાથી. એટલે હવે વિચાર અને લખવું–બે વચ્ચેની ગતિની સમતુલા જળવાતી નથી. વિચાર ભાગ્યા જાય અને હાથ ઢીલે ઢીલો પછવાડે ઘસડાતે જાય. એટલે લખવામાં ઘણુંય રહી જાય, ઘણુંય બેવડાઈ જાય અને ભાષા ભૂંડી ભૂખ લાગે. તમને પત્ર લખવાનું દશ દિવસ થયા વિચારી રહ્યો હતો ત્યારે આજે લખાયું- કાંઈક લંબાણથી, પણ આ બાબત ઉપર તે ઘણું લખાય એવું છે. પણ ઘણુંક તે બીજાં છાપાંઓ ઉપરથી જાણ્યું ગિધુભાઈ કટક રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિની આલોચના જૂન માસની ૧૦મી તારીખ શનિવાર સાંજના ૬-૧૫ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે, સંઘના કાર્યલાયમાં (૪૫/૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ–૩) સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ રાષ્ટ્રીય તેમ જ આન્તરરાષ્ટ્રીય પરિસ્થિતિની સામયિક આલેચના કરશે. આ વિષયમાં રસ ધરાવતા ભાઈ - બહેનને સાદર નિમંત્રણ છે. મંત્રીઓ: મુંબઈ જૈન યુવક સંઘ નવા રાષ્ટ્રપતિ ડે. ઝાકિર હુસેનનું મંગળ પ્રવચન (તા. ૧૩-૫-૬૭ના રોજ ભારતના રાષ્ટ્રપતિ તરીકેના સોગંદ 1 રને પ્રાર્થના કરીએ કે તેઓ તંદુરસ્ત, સુખી અને આનંદમય એવા લીધા પછી, ડે. ઝાકીરહુસેને કરેલા. અત્યન્ત ભાવુકતાભર્યા દીર્ધા જીવનને પ્રાપ્ત કરે. પ્રવચનને સારભાગ મળ અંગે પરથી અનવાદ કરીને નીચે હું આપને ખાત્રી આપું છું કે અંતરમાં પ્રાર્થના. વિનમ્રતા અને આપવામાં આવે છે. તેત્રી) સમર્પણની ભાવના સાથે હું આ હોદ્દાની જવાબદારીને સ્વીકાર મારે કબુલ કરવું જોઈએ કે, રાષ્ટ્રના આ સર્વોચ્ચ સ્થાન પર કરું છું. ભારતના બંધારણ પ્રત્યે વફાદારીના મેં હમણાં જ સોગંદ મને ચૂંટીને આપ લોકોએ મારામાં જે વિશ્વાસ મૂક છે તેથી - લીધા છે. પ્રમાણમાં નવોદિત લેખાતા રાજયના મુકત નાગરિકોએ મારું હૈયું ભરાઈ આવ્યું છે. ખાસ કરીને ર્ડો. રાધાકૃષ્ણન કે જેઓ પિતાના શાસન અને વહીવટ માટે ઘડેલું આ બંધારણ છે. પ્રાચીન ઘણાં વરસેથી મારા મિત્ર, માર્ગદર્શક અને સલાહકાર રહ્યા છે અને પ્રજાને આ એક નવયુવાન દેશ છે કે જેણે હજાર વર્ષ દરમ્યાન જેમના હાથ નીચે છેલ્લાં પાંચ વરસ કામ કરવાને કિંમતી અધિકાર અને ભિન્ન ભિન્ન તન્વેના સહકારથી પોતાની આગવી રીતે જીવનના મને મળ્યો છે, તેમના અનુગામી થવાને આ સંજોગ ઊભા થવાથી મૂલ્યો જાગ્યાં છે. પ્રસ્થાપિત કર્યા છે. હું એ મુલ્યોની સેવા હું અસાધારણ કતજ્ઞતાની લાગણી અનુભવી રહ્યો છે. હું એમને કરવાની પ્રતિજ્ઞા લઉં છું. સમય અને સંજોગોના વહેણ સાથે કેટલાક પગલે ચાલવાને પ્રયાસ કરીશ, જો કે એમની બરોબરી હું કરી મુલ્ય અપૂરતાં થઈ પડે છે; એમ છતાં મૂળભૂત મૂલ્યો અનંતકાળ શકીશ એ મને વિશ્વાસ નથી. આ ઉચ્ચતમ સ્થાનને તેમણે એક સુધી કાયમ રહે છે. આપણે આપણા વ્યવહારૂ જીવનમાં એની સમયાઅનેખા પ્રકારનું એજિસ આપ્યું છે. સત્ય અને જ્ઞાનના સંશોધન નુસાર નવી નવી મૂલવણી કરવાની રહે છે. પાછળ વ્યતીત થયેલા તેમનાં આખા જીવનકાળ દરમ્યાન, ભારતીય 1. ભૂતકાળ મૃત નથી કે સ્થગિત નથી, તે જીવત છે, સતત ક્રિયાતત્ત્વવિચારને અને સમગ્ર આધ્યાત્મિક મૂલ્યોમાં રહેલી શીલ છે અને વર્તમાનની ગુણવત્તા તેમ જ ભાવીની સંભાવનાઓ એકવાકયતાને આગળ લાવવાની અને સમજાવવાની દિશાએ નિર્માણ કરવા સાથે સતત સંકળાયેલું છે. કવિવર ટાગારે પોતાની એમણે બીજી કોઈ પણ વ્યકિત કરતાં વધારે કામ કર્યું છે. એમણે અદભૂત શૈલીમાં તેમના એક કાવ્યમાં આ જ વાત બહુ સુંદર રીતે માનવીમાં રહેલી પાયાની માનવતા અંગે કદી શ્રદ્ધા ગુમાવી નથી રજૂ કરી છે. એ કાવ્ય આ મુજબ છે:અને પ્રત્યેક મનુષ્યના ન્યાય અને વયુકત જીવન જીવવાના અધિ “એ સનાતન ભૂતકાળ, તારાં પગલાનાં આછા ધબકારા મારા કારની સતત ચેકી કરવામાં તેમણે કદી પણ પાછી પાની કરી નથી. અન્તસ્તવમાં હું સતત સાંભળતો રહ્યો છું; - શિક્ષણના ક્ષેત્રે તેમજ પ્રમુખપદ સુધી પહોંચવા અગાઉની - આશાતિ અને ઘોંઘાટથી ભરેલા દૈનંદિન જીવનમાં તારી સુખએમની ઉજજવળ કારકિર્દીના દશ વરસ દરમ્યાન ઉપ-રાષ્ટ્રપતિ મુદ્રામાં હું સતત દર્શન કરતે રહ્યો છું: તરીકે અને રાજયસભાના અધ્યક્ષ તરીકે એમણે રાષ્ટ્રને આપેલી સેવા અમારા ભાગ્યના પૃષ્ટો ઉપર અદષ્ટસમી લિપિમાં અમારા અમૂલ્ય છે. એમની નિવૃત્તિના આ અવસરે તેઓ સમગ્ર રાષ્ટ્રના પિતાની અધૂરી રહેલી કથાઓ આલેખવા માટે તારું આગમન થયું છે. પ્રેમ અને આભારની લાગણીના અધિકારી બન્યા છે. આપણે ઈશ્વ એ મહાનુભાવ, નવી નવી પ્રતિમાઓને આકાર આપવા Page #117 -------------------------------------------------------------------------- ________________ (72. 2-3-10 માટે વિસરાયલા દિવસેાને પુનર્જીવિત કરવા કૃપા કર એવી અમારી પ્રાર્થના છે.” રાષ્ટ્રના ચારિત્ર્ય અને સંસ્કૃતિના ઘડતરની સતત ચાલી રહેલી પ્રક્રિયામાં શિક્ષણના મોટા ફાળા છે. હું એમ માનું છું કે આ ઊંચા પદાધિકાર પર કરવામાં આવેલી મારી વરણી મુખ્યત્વે શિક્ષણકાર્ય સાથેના મારા લાંબા સંબંધને લક્ષમાં રાખીને કરવામાં આવી છે. હું એમ પણ માનું છું કે શિક્ષણ એ રાષ્ટ્રના નિર્માણનું મુખ્ય અંગ છે અને શિક્ષણની ગુણવત્તા ઉપરજ રાષ્ટ્રની ગુણવત્તાના નિર્માણના આધાર છે. ” આપણી ભૂતકાલીન સંસ્કૃતિ —પછી તે ગમે ત્યાંથી આવી હાય અને ગમે તેણે તેના નિર્માણકાર્યમાં ફાળા આપ્યા હોય—આ સંસ્કૃતિની સંપૂર્ણતાને વફાદાર રહેવાની હું પ્રતિજ્ઞા કરૂં છું. હું મારા દેશ પ્રત્યે વફાદારીના અને ભાષા, પ્રાંત કે નાતજાતના ભેદભાવ વિના દેશની શકિત અને પ્રગતિ માટે તથા દેશની જનતાના કલ્યાણ અથે કામ કરવાના સાળંદ લઉં છું. સમગ્ર ભારત મારું નિવાસસ્થાન છે અને ભારતની સમગ્ર પ્રજા મારા કુટુંબીજનો છે. લોકોએ આ કુટુંબના વડા તરીકે અમુક મુદત માટે મને પસંદ કર્યો છે. આ નિવાસસ્થાનને મજબૂત અને સુંદર બનાવવા માટે મારા પ્રયાસે સતત ચાલુ જ રહેશે એવી હું ખાત્રી આપું છું. પ્રબુદ્ધ જીવન આપણું આ કુટુંબ વિશાળ છે અને ઝડપભેર વધારે મોટું બની રહ્યું છે. આપણામાંના દરેક જણે પોતપોતાના ક્ષેત્રમાં અને પાતપાતાની રીતે નવનિર્માણના આ કાર્યમાં લાગી પડવાનું છે. આપણી સામે પડેલું આ કાર્ય એવું ભગીરથ કાર્ય છે કે કોઈને પણ હાથ જોડીને બેસી રહેવાનું કે નિરાશ થવાનું પરવડે તેમ નથી. આપણે સતત, સખત અને વધુ સખત કામ કર્યું જ રાખવાનું છે સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક અને કશી યે ફરિયાદ વિના. આપણી સમક્ષ રહેલા કાર્યના બે સ્વરુપ છે—એક વ્યકિતને અનુલક્ષીને અને બીજું સમાજને અનુલક્ષીને. આ બન્ને સ્વરૂપ એકબીજાના પૂરક છે. ઐચ્છિક રીતે સ્વીકારેલા શિસ્તના બંધન હેઠળ સ્વતંત્ર પ્રજાજનો તરીકે આપણે નૈતિક વિકાસ કરવાના છે. આપણું સાધ્ય છે એક સ્વતંત્ર અને નીતિપૂર્ણ વ્યકિતત્ત્વનું નિર્માણ કે જે સમાજજીવનને ઊંચે ઉઠાવવામાં પોતાથી બનતું બધું જ કરી છૂટે. બીજી બાજુએ સામૂહિક જીવનના વિકાસ વિના વ્યકિતને પૂરતા વિકાસ થઈ ન જ શકે. આથી વ્યકિતગત અને સામાજિક બંને માર્ગોએ જરૂરી એવા નવસર્જનનું આ કામ ઉલટભેર ઉપાડી લેવાના આપણે નિર્ણય કરવાના રહે છે. આપણે રાજ્યના માત્ર સત્તાના એક સંગઠ્ઠિત કેન્દ્ર તરીકે વિચાર કરવાના નથી, પણ એક નૈતિક સંસ્થા તરીકે તેને આપણે વિચાર કરવાને છે. આપણા રાષ્ટ્રીય સ્વભાવના તેમ જ આપણી આઝાદીની લડતના સૂત્રધાર મહાત્મા ગાંધીએ આપેલા વારસાના એક ભાગ રૂપે ફલિત થવું જોઈએ કે સત્તાનો ઉપયોગ નૈતિક હેતુઓ સિદ્ધ કરવા માટે જ થવા ઘટે છે, નિર્બળની નહિ પણ બળવાનની શાન્તિને આપણે આપણી જાત સમર્પિત કરવાની રહે છે. આપણા રાષ્ટ્રનિર્માણના આદર્શમાં શાહીવાદી રસમના વિસ્તારવાદને કદી પણ સ્થાન હશે નહિ. તે મેલી ખટપટ અને કાવાદાવાથી હંમેશાં દૂર રહેશે. એક સુઘડ જીવન જીવવા માટે ઓછામાં ઓછી પણ આવશ્યક એવી તમામ જરૂરિયાતો દરેક નાગરિકને મળી રહે તે માટે હું સદા પ્રયત્નશીલ રહીશ. બૌદ્ધિક પ્રમાદ અને સામાજિક ન્યાય અંગેની અપેક્ષાઓ પ્રત્યે ઉદાસીનતા—આ બન્ને સામે આપણે સતત જેહાદ ચલાવવાની રહેશે. આપણા રાષ્ટ્રનિર્માણના આદર્શે સર્વ કોઈ સાંકડી સામુદાયિક સંકીર્ણતાને નાબુદ કરવાની રહેશે. આ બધું એક નૈતિક ફરજના ઐચ્છિક સ્વીકારમાંથી અને આનંદપૂર્વક અંગીકાર કરવામાં આવેલા નૈતિક પુરુષાર્થમાંથી પરિણમશે. આપણે આપણા રાષ્ટ્રજીવનમાં સત્તા સાથે નીતિના, વિજ્ઞાન સાથે ધર્મનો, કર્મ સાથે ધ્યાનનો, પશ્ચિમ સાથે પૂર્વના, સીગ્રીડ સાથે બુદ્ધના—સમન્વય સાધવાના પ્રયત્ન કરીશું. આપણે સનાતન સાથે સામયિકના, જાગૃત ચેતના સાથે હસ્તકૌશલના, નિશ્ચય સાથે વ્યવહારનો સમન્વયપૂર્વક વિચાર કરીશું. મને મારા દેશબંધુઓમાં પૂર્ણ શ્રદ્ધા છે કે આ દ્રિવિધ કાર્યની સંતોષકારક પરિપૂર્તિ માટે જરૂરી એવી તાકાતને-કાર્યક્ષમતાને— તેઓ જરૂર રજૂ કરશે, ક્રિયાશીલ બનાવશે. આ મહાન પુરુષાર્થમાં મારાથી શકય તેટલો ફાળો આપવાના કાર્યને હું મારૂં પરમ સદ્ભાગ્ય લેખીશ. અનુવાદક: શ્રી સુબોધભાઈ એમ. શાહ મૂળ અંગ્રેજી: ડા. ઝાકીરહુસેન ૨૭ અંતરાત્માને રૂધી ન નાખા! (ન્યુ યોર્કમાંના તાજેતરના એક ભાષણ પરથી તથા ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના સૌજન્યથી) એક વાર એમ માની પણ લઈએ કે દક્ષિણ વિયેતનામમાંની આપણી લશ્કરી દરમ્યાનગીરી દ્વારા આપણે દક્ષિણ વિયેતનામની પ્રજાને મુકત થવામાં મદદ કરી રહ્યા છીએ, તેમ છતાં બીજી બાજુ આપણે એમને, આપણને પેાતાને તેમ જ સમગ્ર માનવજાતને નુકસાન પહોંચાડી રહ્યા નથી? અને આ નુકસાન આપણે માની લીધેલા ભલા કરતાં કર્યાંય વધારે નથી? પહેલા વિશ્વયુદ્ધધી માંડીને માનવજીવન પ્રત્યેનો જે અનાદાર અને માનવનું જે પાશવીકરણ દિવસેદિવસ વધતું જાય છે તે તરફ હું તમારું ધ્યાન ખેં'ચી રહ્યો છું. એમ લાગે છે કે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યાં સુધીમાં માનવીની ભીતરનું એ પરિબળ કે જેને “અંતરાત્મા” કહે છે, અને જેનું સારતત્ત્વ છે જીવનના અવિચારી સંહાર સામે આંતરિક વિરોધ ઉઠાવવા, તે પરિબળ લગભગ નહીંવત્ થઈ ગયેલું. અને હવે અણુશસ્ત્રાસ્ત્રોના વિકાસ બાદ તે જેઓ પોતાના વ્યકિતગત જીવનમાં કોઈ પણ સામાન્ય માણસ જેટલા જ આદરપાત્ર અને માયાળુ હોય છે એવા મોટા દેશના જવાબદાર રાજપુરુષો પણ અણુયુદ્ધની શક્યતા માટે તૈયાર છે. આવું અણુયુદ્ધ સમસ્ત જીવસૃષ્ટિના સંહાર ન કરે તે। યે માનવસંસ્કૃતિના સંહાર તે કરી જ નાખશે. તે રાજપુરુષો એવી આશા જરૂર રાખે છે કે આ અણુશસ્ત્રાસ્ત્રોના ઉપયોગ ક્યારેય ન થાય; પણ પોતાને ન્યાયમુકત લાગે એવા રાજકીય હેતુઓ સર કરવા માટે આ અણુશસ્ત્રાસ્ત્રોના ચૅ ઉપયોગ કરવા તેઓ રાજી છે. આ વસ્તુ કેમ સમજાવી શકાય? આવું શક્ય જ કેમ બને કે જ્યારે એક બાજુ માનવજાત પોતાનાં સૈકાનાં સપનાં સાકાર થતાં જોવાની અણી ઉપર હોય એમ લાગે છે, ત્યારે બીજી બાજુ સર્વ કાંઈ ઘડીવારમાં ભૂંસાઈ જાય તે પ્રત્યે આટલી ઘેાર ઉદાસીનતા ને ઉપેક્ષા સેવવામાં આવે છે? આનું કારણ મને એ લાગે છે કે ૧૯૧૪થી માંડીને દિવસે દિવસે જીવમાત્ર પ્રત્યેના પ્રેમ અને આદર તથા સંહાર સામેન નૈતિક વિરોધ એકસરખા ઘટતા ને ઘટતે ગયા છે. અને આ વિર્યંતનામનું યુદ્ધ સંહાર પ્રત્યેની આપણી સંવેદનશીલતાને બધીર બનાવી મૂકવામાં તેમ જ જીવન પ્રત્યેના આપણા અનાદરમાં છેલ્લું પગલું છે. આ યુદ્ધમાં દુશ્મનના સૈનિકોને મારીએ છીએ તેના કરતાં કેટલાય ગણા વધારે એમના નાગરિકોને-પુરુષો, સ્ત્રીઓ ને બાળકોને મારી રહ્યા છીએ, બાળી રહ્યા છીએ અને હાલહવાલ કરી રહ્યા છીએ. દક્ષિણ વિયેતનામના લશ્કર દ્વારા યુદ્ધકેદીઓ ઉપર જે અમાનુષી જુલમ ગુજારાઈ રહ્યો છે તે તરફ આપણે આંખ આડા કાન કરી રહ્યા છીએ. એક નાનકડા દેશ ઉપર આપણે રોજ રોજ બામ્બમારો કરી રહ્યા છીએ. આની પાછળ આપણી સ્પષ્ટ ધારણા એ છે કે એ લોકો ખૂબ સહન કરી–કરીને થાકશે અને આખરે શરણે આવશે. અત્યાચારો કરીને રિબાવવાના મધ્યયુગના માનસમાં અને આ માનસમાં તમને કોઈ ફરક લાગે છે ખરો? અને સભ્ય દેશોએ યુદ્ધ અંગેના જે કેટલાક નિયમા ને સિદ્ધાંતોનો વિકાસ કર્યો છે તેની સાથે આનો કોઈ મેળ ખાઈ શકે તેમ નથી. આજે આપણા વિજ્ય અને સફળતાના સમાચારો કઈ રીતે અપાય છે તે જરા જુઓ. અગાઉના યુદ્ધોમાં એમ કહેવાનું કે આપણે આટલા આટલા પ્રદેશે કબજે કર્યા, પણ આજે હવે એમ કહેવાય છે કે અમુક છાપા મારીને આપણે દુશ્મનના આટલા આટલા માણસાન કચ્ચરઘાણ વાળી નાખ્યો. નાસ્તો કરતાં કરતાં કે કામે જતાં જતાં લોકો આ સમાચારો વાંચે છે. એમનું રૂંવાડું યે ફ્કતું નથી! Page #118 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પ્રબુદ્ધ જીવન આનું આ વલણ જો ચાલુ રહ્યું તો માણસની ભીતરનો રહ્યોસહ્યો અંતરાત્માં પણ મુરઝાઈ જશે અને એક સાર્વત્રિક અમાનુષીકરણ દુનિયામાં ફેલાશે, માણસ માણસ મટી હેવાન થતો જશે. અહીં એ વસ્તુ યાદ કરવા જેવી છે કે માણસમાંની વિધ્વંસક વૃત્તિને નાબૂદ કરવી એ બધા જ મહાન ધર્માનું એક ધ્યેય રહ્યું છે. ખ્રિસ્તી ધર્મ લો કે યહૂદી ધર્મ લો કે બૌદ્ધ ધર્મ લે, બધામાં તમને આ જ વાત જોવા મળશે. આ બધા જ ધર્માનું સારતત્ત્વ એક વાકયમાં કહેવું હોય તો એમ કહી શકાય કે માણસે મૃત્યુની નહીં જીવનની પસંદગી કરવી જોઈએ. ડા. આલ્બર્ટ સ્વીટઝરે કહેલું તેમ સમગ્ર નૈતિક આચરણનું મૂળભૂત સ્વરૂપ છે, જીવ માત્ર પ્રત્યેનો આદર. કેવળ બધા મહાન ધર્મોનું જ નહીં, બલ્કે માનવતાવાદી તત્ત્વજ્ઞાનનું તેમ જ લાકશાહીના વિકાસનું મૂળભૂત સત્ત્વ આ જ છે. આને લીધે દરેકે દરેક માણસની, અરે, ગુનેગારો સુદ્ધાં દરેકની, જિંદગીનું રક્ષણ કરવાની વ્યવસ્થા ઊભી થઈ છે. આજે આપણા માથે ભંય માત્ર એ વાતનો જ નથી કે અણુયુદ્ધને કારણે સમગ્ર માનવ - સંસ્કૃતિનો વિનાશ થશે, પરંતુ એ વાતનો યે છે કે અણુયુદ્ધ દ્વારા એવા વિનાશ થાય તે પહેલાં અત્યારે જ આપણે માનવસંસ્કૃતિને કાયમ વિનાશ કરી રહ્યા છીએ. માનવજાત સામે તત્કાળ એવા ભય માં ફાડીને ઊભા છે કે તેનું નૈતિક પોત લીરા - ચીરા થઈ જશે. જીવ માત્ર પ્રત્યેના પ્રેમ અને વિધ્વંસ વૃત્તિને અભાવ એ પોતના તાણાવાણા છે. સંહાર અને મૃત્યુનું આકર્ષણ તથા બીજા ઉપર અત્યાચાર કરીને એમને આપણી ઈચ્છા મુજબ વર્તવાની ફરજ પાડવાની અનુચિત્ત વૃત્તિ, એ માનવભાવની ઘેાર તિકૃતિ છે. આ સ્વતંત્રતા માટેની ઈચ્છા અને સ્વતંત્રતા માટેની આવશ્યકતા એ ખરેખર દરેકે દરેક માણસની તીવ્રતમ ઝ’ખનામાંની એક છે. અને આ ઝંખનાની આપણે જો ઉપેક્ષા કરીએ તે આપણે આપણી જાતને જ નુકસાન કરીશું. તેમ છતાં સ્વતંત્રતા વિનાના માણસ પણ જયાં સુધી વિધ્વંસને નહીં પણ જીવનને પસંદ કરશે ત્યાં સુધી માનવીય રહી શકશે. પર ંતુ જીવનના અનાદર અને વિધ્વંસકતા જો સર્વોપરી બની જશે, તો સ્વતંત્રતા મેળવવાનો સવાલ જ કર્યાં રહે છે? કેમ કે પછી માણસ માટે સંપૂર્ણ ભ્રષ્ટતા સિવાય બીજું કશું રહેતું નથી. માણસ પછી શિકારી પશુ બની જાય છે. આપણે આંખ ઉઘાડીને જોઈએ, તે આપણને જણાશે કે આપણા અંતરાત્મા કે જેણે મોટે ભાગે આપણી વિધ્વંસકતા સામે અવાજ ઉઠાવવાનો હોય છે, તે આજે પોતાની શકિત ગુમાવતા જાય છે. તદુપરાંત આજના ઔદ્યોગિક નોકરશાહી સમાજમાં આપણે જડ પદાર્થ જેવા બની ગયા છીએ અને બીજા માણસોને પણ જડ પદાર્થ રૂપ ગણીને જ વર્તીએ છીએ. માણસ - માણસ વચ્ચેના પ્રેમને વહેવાર કુંઠિત થઈ ગયા છે, અને યંત્ર તેમ જ તંત્રીની નવી મૂર્તિપૂજા આપણે શરૂ કરી છે. કદાચ આજે સૌથી મોટો ભય ક્રૂરતાના એટલા બધા નથી, જેટલેા જીવનના અનાદરને, જીવનની ઉપેક્ષાના છે, જડ યંત્ર, જડ તંત્ર અને જડ માનસની આપણી મૂર્તિપૂજાનું આ પરિણામ છે. વિયેતનામની લડાઈમાં સાચું - ખોટું ગમે તે હોય, પણ હું તે જેમને મન આપણી ધાર્મિક અને માનવતાવાદી પરપરા હજી જીવંત છે એવાઓના સૂરમાં સૂર પૂરાવીશ: હત્યાકાંડ બંધ કરો, અને તે આજ ને આજ બંધ કરો, નહીં તે મૃત્યુ અને અમાનુધીકરણના આ જુવાળને આપણે કદીયે રોકી શકીશું નહીં. વળી, એ પણ ન ભૂલતા કે આ વાતનો સંબંધ માત્ર અત્યારે દક્ષિણપૂર્વ એશિયામાં જે ચાલી રહ્યું છે તેની સાથે જ છે, આના સંબંધ તે આપણા ઘર આંગણે જે થઈ રહ્યું છે તેની સાથે પણ છે – વધતી જતી હિંસા, વ્યકિતગત કિસ્સાઓમાં કરપીણ હત્યાઓ, અને કિશારોની ટોળીઓની નિર્દય વિધ્વંસકતા. જ્યારે આપણી યુવાન પેઢી પેાતાની આંખ સામે રોજ રોજ મેટરાંઓની સંમતિ સાથે ધાર તા. ૧-૯-૧૫ વિધ્વંસ થતા જોઈ રહી હોય, ત્યારે આપણે એની પાસે જીવન પ્રત્યેના આદરની અપેક્ષા શી રીતે રાખી શકીએ ? હિંસાના આ મેાજાને ડામવાના માત્ર એક જ ઉપાય છે, અને તે એ કે જીવ માત્ર પ્રત્યે ફરી એકવાર સંવેદનશીલ બનવું. તમે ગમે તે ધર્મમાં કે ગમે તે રાજકીય વિચારસરણીમાં માનતા હો, પણ માનવજાતનું હિત જો તમારે હૈયે હોય, તો આજે તમારી સામે મહત્ત્વના સવાલ ઈશ્વર જીવતા છે કે નહીં, અથવા લાકશાહી શેમાં છે એ નથી, પણ આજના અમાનુષી વહેવારની પ્રક્રિયામાં માણસ અને તેના અંતરાત્માને ગળે ટૂંપા ન દેવાઈ જાય એ છે. આપણે આઈકમેન (લાખો યહૂદીઓની હત્યા માટે જવાબદાર એવા હિટલરના સાથીદાર) બની જતાં અટકવું જોઈએ, કે જેને મન જીવન અને વિકાસ કરતાં જડ તંત્ર અને જડ વ્યવસ્થાનું મૂલ્ય વધારે છે. (‘ભૂમિપુત્ર’માંથી સાભાર ઉદધૃત.) એરિક ફોમ. ગેરવ્યવસ્થાના આનઃ એક દિવસ, ત્રણ વર્ષ પહેલાં, મારા દશ વર્ષની ઉમ્મરના પુત્રની નોંધપોથી મારા જોવામાં આવી. પહેલા જ પાના પર જવાહરલાલ નેહરુના ટેલિફોન નંબર નોંધેલા હતા. જરા વિસ્મય પામીને મેં એને પૂછ્યું : “ શા માટે તે વડાપ્રધાનનો નંબર નોંધી રાખ્યો છે ? શરૂમાં એ કશું બોલ્યા નહીં. ત્યારબાદ એની મમ્મી ક્યાંય આજુબાજુમાં સાંભળતી નથી તેની ખાત્રી કરીને તેણૅ જરી અચકાઈને પણ મુક્કમ અવાજે જણાવ્યું કે એની મમ્મી તરફથી વારંવાર અને મેથીપાક મળે છે અને હવે જો ફરી વાર આવું બનશે તે તે તેની મમ્મી વિરુદ્ધ ચાચા નેહરુને ફોનથી ફરિયાદ કરશે. બન્યું એમ હતું કે શાડા જ દિવસ ઉપર હું મારા દીકને બાળદિન અંગેના કાર્યક્રમમાં લઈ ગયા હતા અને તે વખતે પંડિ તજીએ ત્યાં ઉપસ્થિત થયેલાં બાળકોને કહ્યું હતું કે દેશનું ભાવિ તેમના હાથમાં છે અને એક સ્વતંત્ર દેશના સ્વમાની નાગરિકો તરીકે બાળકોએ મસ્તક ઉન્નત રાખીને અને છાતી આગળ લાવીને ગૌરવપૂર્વક ચાલવું જોઈએ - જે સાંભળતાં બાળકને ખૂબ મજા આવી હતી. આજનાં બાળકો, અમારા દિવામાં અમે જે હતા, તેનાથી તદ્દન જ જુદા બની ગયા છે. સ્વભાવની વિનમ્રતા (Docility) એ તો લગભગ આજે ભૂલાઈ જ ગયેલા શબ્દ છે. આજનાં બાળકો અધીરાં અને માથાભારે – ક્યારેક તોફાની – પરંતુ નિશ્ચિતપણે વધારે ચાલાક હોય છે. એક દસ વર્ષના છેાકરો પોતાની માતાની વિરુદ્ધ દેશના સર્વોચ્ચ વડા પાસે ફરિયાદ કરેં–ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાંના જમાનામાં એવી કલ્પના પણ શું કોઈએ કરી હોત? મને લાગે છે કે આજનું બાળક જન્મતાંની સાથે જ પોતાના જીવનનો વ્યૂહ ગેાઠવવા શરૂ કરે છે. જેમ જેમ તે મોટો થતો જાય છે તેમ તેમ તેની સામે પડેલી શક્યતાઓના વિશાળ ક્ષેત્રને એક રણભૂમિ ગણી લે છે. પીછેહઠ શું છે તે તો એ જાણતો જ નથી, અને કદાપિ પીછેહઠ કરવી પડે તો ધીખતી ધરા'ની નીતિમાં એ માને છે. સાત અને પંદર વર્ષની વચ્ચેની વયનાં ત્રણ બાળકોની સાથે રહેતાં રહેતાં હું હવે મક્કમપણે ગેરવ્યવસ્થાના હિમાયતી બન્યો છું. દરરોજ સવારે ત્રણે બાળકો એક સાથે બાથરૂમ તરફ ધસારો કરે છે, ત્યારથી જ ઘમસાણ શરૂ થઈ જાય છે. મારો દીકરો પોતે લગાતાર બૂમા માર્યા કરે છે પણ પોતાની બે બહેનોને – એક નાની અને એક મોટી – શાંતિ રાખવાનો હુકમ આપ્યા કરે છે... રખેને પપ્પા જાગી જશે ! Page #119 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૬-૧૭ પ્રબુદ્ધ જીવન ૨૯ વાળ પરની અનેક ભારણા આપી. મામાંથી ચાર એક અથવા બીજી ચીજની તે હંમેશા શોધાશોધ કરતે હોય છે – કાં તે એની ચડી, કાં તે મોજાં, કાં તે બૂટ. વારંવાર ટોકવા છતાં એને ભીને ટુવાલ એ કાં તે દીવાનખાનામાં સેફા પર અથવા પુસ્તકોની અલમારી પર અચૂકપણે ફેંકે છે. એની નાની બેન પોતાના ભાઈની નાની મોટી ચીજો સંતાડવાની કળામાં નિપુણ છે – જેને માટે એને ઘણી વાર માર પણ ખાવો પડે છે. મોટી બેન પોતાની જાતને દુનિયાદારીની વાત સમજવા જેટલી મોટી ગણે છે. એકવાર તે એણે મને જ પૂછી નાંખ્યું, “પપ્પા તમે લગ્ન પહેલાં મારી મમ્મીને ઓળખતાં હતાં ખરાં?” સવારના નાસ્તાની એક પણ ચીજ માટે ત્રણેને મત સરખે હોતો નથી. એકને નાસ્તામાં પૉરીજ જોઈએ, તે બીજાને કૅર્ન ફલેકસ ને કટલેટ્સ જોઈએ, ને ત્રીજાંને વળી પરોઠા અને શાક જોઈએ. જ્યારે ત્રણે જણ નિશાળે જાય છે ત્યારે જ જાણે તેફાન શમ્યું હોય એમ જણાય છે, અને અમે પરિસ્થિતિનો તાગ કાઢવા બેસીએ છીએ. દરેક ચીજ ઊંધીચત્તી થઈ ગયેલી માલૂમ પડે છે. કોઈપણ ચીજ પિતાની જગાએ હોતી નથી. ચારે બાજુ નાઈટ સૂટ, ગાઉન, ચોપડીઓ, ટુવાલ, બધું વેરણછેરણ પડેલું હોય છે. મારી બોલપેન, કાં તો મારાં પત્નીની ઘડિયાળ –એવી કોઈ એકાદ ચીજ મળતી નથી. બધી બનીએ, પંખા અને પાણીનાં નળ સામાન્ય રીતે ચાલુ હોય છે. એક પણ કબાટ કે ટ્રેન્ક બરોબર વાસેલી હોતી નથી અને સાબુની ડબીમાં ભરાયેલું પાણી કાઢી નાખવાનું, શાહીની બાટલી, ખાંડની બરણી અને મુરબ્બાની બરણીનાં ઢાંકણા બંધ કરવાનું – આ બધું કામ અમારા માટે બાકી જ રહ્યું હોય છે. માનું છું કે મધ્યમ વર્ગનાં દરેક કુટુંબોમાં આમ જ બનતું હોય છે. મારી પત્ની ફરિયાદ કરે છે કે હું બાળકો ઉપર જરીકે દાબ રાખતો નથી. કયારેક દુ:ખી થતાં કહે છે, “આના કરતાં તે હું મારા પિયરમાં વધારે સુખી હતી.” હું એનાં માટે સહાનુભૂતિ જ માત્ર દર્શાવી શકું છું, કારણ કે આજે વિજ્ઞાને ગમે તેવી હરણફાળ પ્રગતિ કરી હોય તે પણ ટયુબમાંથી ટૂથ - પેસ્ટ એક વાર બહાર નીકળ્યા પછી પાછું અંદર મોકલી શકાતું નથી - કાળનું ચક્ર કદી પાછળ જઈ શકતું નથી. હું સામાન્ય રીતે શિસ્ત અને વ્યવસ્થાને આગ્રહી છું, અને સંસ્કારી સમાજવ્યવસ્થા માટે એ અનિવાર્ય છે એમ પણ માનું છું. તેમ છતાં બાળકો જે રીતે ગમ્મતભરી ગેરવ્યવસ્થા પેદા કરે છે, એને નિહાળવી એમાં પણ એક આનંદ રહેલો છે. જીવન સાથે સંકળાયેલી બધી જ ચિતાઓ હોવા છતાં પણ બાળકોની ગેરવ્યવસ્થા આપણા જીવનને અભૂત રંગોથી રંગી નાંખે છે. અનુવાદક: મૂળ અંગ્રેજી : શ્રી સુબોધભાઈ એમ. શાહ શ્રી વી. એન. કાકર મહાપ્રસ્થાનના પથ પર–૨૬ (આ રસિક યાત્રાવર્ણન તા. ૧–૧૨–૧૯૬૫ના પ્રબુદ્ધજીવનથી શરૂ થયેલું તે લગભગ દોઢ વર્ષના ગાળે આ અંકમાં તેના છેલ્લા હતાના પ્રકાશન સાથે સમાપ્ત ... થાય છે. આ પૂર્ણાહુતિ પ્રસંગે આ વર્ણનના મૂળ બંગાળી લેખક શ્રી પ્રબોધકુમાર સંન્યાલને મારે હાદિક આભાર માનવાને રહે છે. તેમણે કશા પણ વળતરની અપેક્ષા રાખ્યા સિવાય તેમના પુસ્તકને ગુજરાતી અનુવાદ પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવા માટે મુકત મને અનુમતિ આપી છે. એ જ આભાર માનવાને રહે છે ડૉ. ચન્દ્રકાન્ત મહેતા, જેમણે પ્રબુદ્ધ જીવન માટે મૂળ બંગાળી લખાણને પ્રેમપૂર્વક અનુવાદ કરી આપે છે. આ રીતે પ્રબુદ્ધ જીવનના વાચકને તિર્થાધિરાજ કેદારનાથ તથા બદ્રીનાથની યાત્રા કરાવતા અને તેમની કલ્પનાને ઉત્તેજિત કરતાં વેધક શબ્દચિત્રો વડે ચિત્તાનું સતત રંજન કરતા યાત્રાવર્ણનને અન્ત આવે છે. મૂળ બંગાળી લેખકે આ યાત્રા મોટા ભાગે પગે ચાલીને અને પાર વિનાની અગવડો વેઠીને કરી છે. આજે સગવડો વધી છે; યાત્રાળુઓને બસ તથા મેટર ઠેઠ બદ્રીનાથ સુધી લઈ જાય છે; કેદારનાથ પહોંચવા માટે પણ બસને રસ્તે પૂરો થયા બાદ લગભગ ૨૦ માઈલ માત્ર ચાલવાનું રહે છે. યાત્રાને લગતા રોકાણસ્થળોએ હવે સ્વાશ્ચરક્ષાને લગતો બહુ સારો પ્રબંધ થયું છે. મેં ૧૫૯માં બદ્રીનાથ-કેદારનાથની યાત્રા કરી હતી; ૧૯૬૩માં અમુત્તરી અને ગંગેરારીની યાત્રા કરવાને વેગ ઊભે થયો હતો. એ યાત્રાનાં મધુર અને પ્રેરક સ્મરણા આજે પણ ચિત્તને એટલાં જ ઉત્તેજિત કરે છે. આશા રાખું છું કે “મહાપ્રસ્થાનના પથ પરની આ લેખમાળા યોગ્ય સમયે એક પુસ્તકાકારે પ્રગટ થશે અને તેનું વાંચન અનેક ભાવુક આત્માઓને આ તીર્થોની, જીવનને ધન્ય બનાવતી યાત્રાએ જવાની પ્રેરણા આપશે. પરમાનંદ) તડકો વધારે ઉગ્ર થતા જતા હતા. ખુલ્લી જગ્યામાંથી ચારે તરફથી આગ વર્ષની હતી. આકાશ ધૂળિયું બની ગયું હતું. કયાંય પણ વાદળનું નામનિશાન નહોતું. જલાશયો બધાં સૂકાઈ ગયાં હતાં. ગાડી વેગથી જતી હતી. અનેક પ્રદેશોમાંથી અમે પસાર થતા હતા. બધું જાણે નવું નવું લાગતું હતું. જાણે બધાને પૂર્વજન્મને પરિચય હોય તેમ બીજો જન્મ લઈને જાણે એ બધાને હું ઓળખી શકતો નહોતો. ફૈજાબાદ, અયોધ્યા, શાહગંજ વટાવ્યાં, જોનપુર પણ ગયું, આ કમોસમની ગરમીથી અમે પુનર્જન્મ પામેલા તીર્થયાત્રીઓ પાછા કાશી સ્ટેશને આવી પહોંચ્યા. આ પ્રદેશ જેઠ મહિનાની અંતિમ દિવસની આગથી ભડભડ સળગતે હતે. સ્ટેશનથી જ બધાની વિદાય લીધી. વસ્તી વચ્ચે આવ્યો ત્યાં મારા બધા સંપર્કને અંત આવ્યો. આજે અનુભવ થશે કે અમે નિતાને પર હતા, આત્મીયતાનું બંધન કયાંય નહોતું. રસ્તાને પરિચય, રસ્તાને અંતે જ પૂરો થશે. ભીડની અંદર ઊભી રહીને રાણી કાંઈ બેલવા જતી હતી, પણ કાંઈ સુયોગ મળે નહિ, એને કંઠ પણ રૂંધાઈ ગયો. એ હંમેશને માટે રૂંધાયો. આગ વર્ષની હતી એવા નિર્જન રસ્તાના થાકને કારણે મેં એક એક્કો ભાડે કર્યો, એની અત્યંત ધીમી ગતિ હતી, ઘોડાના ગળામાં છમ છમ કરતા ઘરુ વાગતા હતા. ઉત્સાહહિને, નિજાનંદ, નિરૂહ, હું ઊંઘતા હતા કે જાગતું હતું ? કયાં જાઉં છું, કોણ વાટ જુએ છે ? કોણ રસ્તા પરથી પસાર થયું ? મારું મન આવું કંગાળ જેવું કેમ થઈ ગયું છે ? આવી મોટી તીર્થયાત્રા કરી તે પણ આનંદ કેમ નથી ? હું તો હંમેશને પરિવ્રાજક, હંમેશને તીર્થપથિક. તે શું આ બધું મિથ્યા છે, અર્થહિન છે ? ઈહકાલ, પરકાલ, પુનર્જન્મ, તે શું જીવનમાં વિશ્વાસ નથી, મરણમાં શાંત્વન નથી ? અધાં મીંચેલા નયનથી દૂર આગ વર્ષાવતા આકાશ તરફ જોઈને મૃદુકંપિત સ્વરે મેં કહ્યું, કયાંથી છાતીમાં ભાંકી કાંટો આવ્યો પિતાને માથે ઓ મારા પંખી, ઓ રે કિલષ્ટ, એ રે કલ' ન, | તને કયાં થાય છે વ્યથા. રાખું તને કયાં રે ? “સુફલ’ - આખરી વાત કહીને રજા બધું પતાવીને ચાલ્યો જાઉં. દિવસે વીતે છે એક પછી એક વર્ષો પણ વીતશે. ૨ના ગતિમાન સંસારને કાંઠે એકાકી અવરજવર કરું છું. જે માર્ગ હજી પણ મેં વટાવ્યો નથી તેને અંત નથી અને વિચ્છેદ પણ નથી. જેને ઘરમાં રાખવા ઈચ્છે છું તેનું ઠામઠેકાણું નથી, એની ને મારી વચ્ચે વિશાળ અંતરપટ છે. જેને દૂરથી છોડી દીધા હતા તે દૂર છટકી ગયા છે. મન કહે છે “તીર્થયાત્રા તે કરી પણ એનું સુફળ શું મળ્યું ?” કાંઈ જ મળ્યું નથી, ને ગૂમાવ્યું છે ઘણું'. એ અખૂટ રસ્તા પર જીવનનું ઘણું પાથેય હું છાડી આવ્યો છું–મૈત્રી, પ્રેમ, વાત્સલ્ય, માયા અને મહ. પુયસંચય કરવા જતાં બીજા બધા સંચયને ઉત્સર્ગ કરી આવ્યો છું. લેભ, લાલસા, કામના–ને બધા હાથ લંબાવે છે પણ મને પહોંચી શકતા નથી. વિદ્રષબુદ્ધિ, વિષયલિપ્સા, આત્મ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૩૦ * પ્રબુદ્ધ જીવન તા. ૧-૬-૧૭ પરતાને દંભ, એ પણ જે એક પછી એક વિદાય લે તે પછી માણસ જીવી શી રીતે શકે? કયાંય પણ જવા માટે પગ ઉપાડીએ ત્યાં મહાપ્રરથાનનો માર્ગ ૨તાને અવરોધ કરે છે. એ દુર્ગમ અને કુતર, એ દિઅંતવિનાની અવિચ્છિન્ને પથરેખા મારી જાગૃતિ ને સ્વપ્નમાં, આહાર અને વિહારમાં, કલ્પના ને રચનામાં, મારા બધાં કર્મોમાં ને નવરાશમાં સાપની જેમ સરતી સરતી આવે છે. નિયતિની જેમ એ હંમેશાં મને આકર્ષે છે, ને રસ્તો ભૂલાવી મને પોતાને માર્ગે લઈ જાય છે. એ પથરેખાએ મને રિકા અને કંગાળ બનાવી તે તો પણ એ તરસી જીભ બહાર કાઢીને, વ્યાકુળ બાહુ પસારીને કહે છે “હજુ આપો, મારી ભૂખ સંતોષાઈ નથી. ચાલી આવ, દોડતા જાવ. તારાં બંધાય બંધને તેડીને આવી જા.” જેઓ બધા કરતાં વધારે નિકટનાં સ્વજનો હતાં, તે બધાં આજે કયાં ગયાં? રાજે અત્યંત નિકટના આત્મીયજનોને હું ઓળખી શકતો નથી. અમારી વચ્ચે અપરિચયનું વિશાળ અંતરપટ છે. જેમની પાસે બેસું છું, જેમની જોડે રહું છું, જેમને બન્ને હાથમાં જકડી લઉં , તે પણ મારાથી ખૂબ દૂર છે. ઊંચે શ્વાસે દોડતાં દોડતાં પણ એમને હું પકડી શકતો નથી, તેઓ જાણે સ્મરણના સિમાડાની બહાર ચાલી ગયા છે. ઓરડામાંથી ઝરૂખામાં, ઝરૂખામાંથી સ્નાનગૃહમાં, સ્નાનગૃહમાંથી રાડું–એમ થાય છે કે એક પછી એક જણે સો સો ગાઉ દૂર છે, લાગે છે કે હવે હું ચાલી શકતો નથી, એમને પ લાગતું નથી. આજે દીવાલથી ઘેરાયેલા નાનકડા ખંડમાં દીવા આગળ બેસીને વિચાર કરું છું, કે તે દિવસે જે મારા સંગી–સાથી હતાં તેમણે પણ શું મારી જેમ આવું અભિશાપવાળું સુફળ સંચિત કર્યું છે? તેઓ પણ શું મારી જેમ સંસારના અકિંચિતકર સુખદુ:ખમાં પાછાં આવી આળોટી શકતાં નથી? તેઓ પણ શું પ્રેતની જેમ રસતે રસ્તે ભટકયા કરે છે ? ભૂતકાળની સ્મૃતિની પાછળ હોય છે એક પ્રકારની કરુણ વેદના. મેં એક દીર્ઘ નિશ્વાસ લીધો. જેને મારા એ મુશ્કેલ માર્ગમાં મારા સાથી હતાં, એ બધાં મને આજે ખૂબ વહાલાં લાગે છે. અહિ ઐશ્વર્ય ને સૌભાગ્યને આડંબર છે, વિવિધ પ્રકારની હરીફાઈ છે, અહિ એ બધું એકબીજાથી વિચ્છિન્ન છે–પણ દુ:ખના દૂસ્તર તીર્થમાં, અમારી વચ્ચે કોઈ પણ જાતને રમાડ પડદો નહોતે. ત્યાં રાજા ને ગોવાળની મૈત્રી થતી, ત્યાં દુ:ખના પવિત્ર જળમાં અસ્પૃશ્ય ને ઉચ્ચવર્ણને ભેદભાવ નહોતા. ઘણા વખત પછી શાહનગરના એક રસ્તા પર ગોપાલદા ભેટી ગયા. “કેમ છા ગોપાલદા, બધું ઠીકઠાક છે ને ?” “ હા, આનંદમાં. તમે ?” હું જવાબ આપી શકાય નહિ. આ મારી સોના-ચાંદીની દુકાન. આવો ભાઈ, જરા તમાકુ ખાઈને જાર.” પરંતુ આટલું જ-થી વધારે વાર્તાલાપ ચાલ્યા નહિ. તે સમયે અમારી વાતે ખૂટતી નહોતી, રાજે એનાથી વિપરિત બન્યું. અમારી વચ્ચે દૂર ન કરી શકાય એ અંતરાય ઊભું થયું હતું. એકબીજાની અમે વધારે નજીક આવી શકયા નહીં. બીડી પીતાં પીતાં ધુમાડેચક્રાકારે મોઢામાંથી બહાર કાઢતાં કાઢતાં ને એની તરફ તાકી રહેતા એ બોલી ઊઠયા, “આ વર્ષે ફરીવાર જવાને વિચાર તો છે– એમ થાય છે કે ત્યાં ભાગી જાઉં.”, મૌખિક વિવેક દર્શાવીને દુકાનમાંથી એમની વિદાય લઈ ચાલ્યા આવ્યા. પછી એક પછી એક એમ દિવસ વીતતા ગયા. , શ્યામબજારને રસ્તેથી જતો હતો, ત્યાં પાછળથી કોઈને બુમ પાડી તે સાંભળી, “દાદાઠાકર, કેમ છો?” મેટું ફેરવીને જોઉં છું તે એક સ્ત્રી હતી. કાંઈ પણ બોલ્યા વિના હું જોઈ રહ્યો. મને ન ઓળખી ? હું તો ભુવન-દાસી, ” સાષ્ટાંગ પ્રણામ કરીને એ ફરી બોલી, “તમારી દયા મારાથી કદિ ય ભૂલાવાની નથી, તમે હતા તે માંગાસાંઈ જીવતાં દેશમાં પાછા આવ્યાં, શેઠના બાગમાં કંદિક પધારજો દાદા ઠાકુર, પાસે જ છે. ઉલ્ટાઝિંગીમાં.” જાતજાતની વાત કરી પછી એણે વિદાય લીધી. આ લોકો તે સમયે મારી દષ્ટિએ અત્યંત વિચિત્ર લાગતા હતા, રહસ્યમય માનવી લેખાતા હતા. અપાચિવ ને અલૌકિક જણાતા હતા. યુગયુગાન્તરના જન્મમૃત્યુને પાર કરવાની ઈચ્છાવાળા તીર્થયાત્રી, દૂર દૂર આકાશના જાણે કોઈ અનાવિકૃત ગ્રહલોકોના જીવ જેવા ભાસતા હતા. શહેરી સભ્યતાના કોલાહલમાં ઊભા રહીને રામને ઓળખી ન શકાય. પાછા એ હિમાલયના પર્વતશિખરે, બરફ અને નદીને તટે, અરણ્યની નિસ્તબ્ધતામાં, પ્રાણનાશક પથની પીડામાં જો એ લેકેને ન જોઈએ. તે એમને પરિપૂર્ણરૂપે ઓળખી શકાય નહિ. મહાનગરના રાજપથ પરથી ઉતાવળે ઉતાવળે ચાલ્યો જાઉં છું, રસ્તામાં લોકોને ભેગા કરીને કહેવાની ઈચ્છા થાય કે તમે મને ઓળખી શકતા નથી પણ હું એ જ છું. મારામાં શે ફેરફાર થયો છે? શા માટે બધાને અંત:કરણના પૂરા ભાવથી ગ્રહણ કરી શકતો નથી ? શા માટે મારું હૃદય કઠોર બની ગયું છે? વાર્તાઓ લખું છું, નવલકથાઓ પણ લખું છું, તે યે એની ભીતરમાં અત્યંત ગુપ્ત રીતે આ માનવજીવનને પ્રશ્ન ઊઠે છે–શું "જીવન સાહિત્ય કરતાં મેટું નથી? માનવયાત્રી શું એક દિવસ સ્વર્ગરાજ્યની પ્રતિષ્ઠા કરવાની કલ્પના કરતો તીર્થયાત્રા નહિ કરે ? પરમ આશાની વાણી શું એમના કાનમાં ગૂંજી નહિ ઊઠે? મહત્તર જીવન, નિષ્પાપ પ્રેમ, અકલંક મનુષ્યત્વ, આનંદમય માનસસરાએ બધું શું સુંદર તીર્થમાર્ગનું પાથેય નહિ બની શકે ? 'ભગવો ગયાં, પણ વૈરાગ્ય જવા ઈચ્છતું નહોતું. મહાપ્રસ્થાનના માર્ગની ધૂળથી ધૂસર એ વૈરાગ્ય છે. એ વૈરાગ્ય ઈહકાલ, પરકાલ, પુનર્જન્મ, એ બધા પ્રશ્નની ઉપરના સ્તરમાં રહે છે. એની ચારે તરફ ઈશ્વર નથી, સુષ્ટિ નથી, જન્મ, જરા ને મત્ય નથી. એનો માર્ગ ચિરાત્રી–ચિરદિન, ઉત્તીર્ણ થઈને લોકલોકાંતરની દિશામાં ચાલ્યો જાય છે. એ મલાક પાર કરશે એ ગ્રહનક્ષત્ર અને દેવલોકની પાર જશે. મહાવ્યમના નિ:સીમ સમુદ્રને તરીને એક દિવસ એ પહોંચશે જીવ–કલ્પનાથી પર એવા કોઈ સ્વર્ગલેકમાં. કાંઈ મળ્યું જે કંઈ ગુમાવ્યું,. માર્ગે જતાં જે પડતું મૂકયું છે, ઉજાસ જે પ્રાપ્ત કર્યો ગુમાવ્યો, વ્યથાથી જેણે ઉરને વીંધ્યું છે, છાયા બની સૌ ઉરમાં સમાઈ; થાશે ન એ જીવનથી વિખૂટી. એ સર્વ ફગાવી શકીશ તેમ પહોંચીશ હું પૂર્ણપદે ત્વરાથી. અનુવાદક : મૂળ બંગાળી: ર્ડો. ચન્દ્રકાન્ત મહેતા સમાપ્ત થી પ્રબોધકુમાર સંન્યાલ આચાર્ય રજનીશજીનાં મુંબઈ–માટુંગા ખાતે બે વ્યાખ્યાને સમય : તા. ૨-૩ જૂન. રાત્રે ૮-૪૫ સ્થળ : ગુજરાતી સેવામંડળના ચોગાનમાં અરેરા સીનેમાની બાજુએ. એ ગ્રહના દર એ પહોંચશે જીવરામના નિકો માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ–૩. મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ Page #121 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ, જૂન ૧૬, ૧૯૨૭, શુક્રવાર પરદેશ માટે શિલિંગ ૧૨ Regd. No. MH, AIP વાર્ષિક લવાજમ રૂા. ૭ બુદ્ધ જીવન પ્ર પ્રબુદ્ધ જૈનનુ નવસસ્કરણુ વર્ષો ૨૯ : અંક ૪ ✩ (તા. ૧૦-૬-૬૭ શનિવારના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે યોજવામાં આવેલી જાહેર સભામાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે ‘આરબ–ઈઝરાઈલ યુદ્ધની એક માહિતીપ્રદ સવિસ્તર આલાચના કરી હતી, જેની શ્રી ચીમનલાલ જે. શાહે તૈયાર કરેલી સંક્ષિપ્ત નોંધ નીચે આપવામાં આવે છે. વ્યાખ્યાન વિષય તેમ હતા રાષ્ટ્રીય તેમ જ આતરરાષ્ટ્રીય પરિસ્થિતિની આલોચના', પણ સૌનું ધ્યાન જે ઉપર અત્યન્ત કેન્દ્રિત હતું એવા. છેલ્લા અઠવાડિયા દરમિયાન શરૂ થયેલા અને ખતમ થયેલા આરબ–ઈઝરાઈલ યુદ્ધના વિષયની આલોચનાએ જ લગભગ સવા કલાક લીધા, એટલે છેલ્લા ત્રણચાર મહિના દરમિયાન આપણા દેશમાં તેમ જ અન્યત્ર બનેલી બીજી મહત્ત્વપૂર્ણ ઘટનાની આલોચના સમયના અભાવે મુલતવી રાખવી પડી હતી. મંત્રી) તંત્રી, પરમાનંદ કુંવરજી કાપડિયા આમ – ઇઝરાઇલ યુદ્ધ આપણે અહિંઆ જે વાર્તાલાપ માટે મળીએ છીએ એના ઉદ્દેશ બની ગયેલા બનાવાની સમીક્ષા કરવાનો હોય છે અને નહિ કે કોઈ આગાહી કરવાનો હોય છે. અને એકદર - સમીક્ષા વાસ્તવદર્શી હાય તો આગાહી કરવાનું સાંભળનાર શ્રોતાઓની બુદ્ધિ ઉપર છેાડવાનું રહે છે. આરબ - ઈઝરાઈલ યુદ્ધ એક મોટો બનાવ બની ગયા. અને આ બનાવનાં પરિણામેા દૂરગામી થવાનાં છે. રાષ્ટ્રીય ક્ષેત્રે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ બનાવથી હવે શું થશે તે કહેવું આજના તબકકે બહુ વહેલું ગણાય, એટલે આપણે અત્યારે આ સંઘર્ષ કેમ થયા એ જ સમજીએ અને આ સમજવા માટે આપણે થોડો ભૂતકાળ જોવા પડશે. ---- યહૂદી પ્રજા એક અદ્ ભુત પ્રજા છે. કેટકેટલી હાડમારીઓ પછી પણ આ પ્રજા એનું ખમીર ટકાવી રહી છે, એટલું જ નહિ પણ, આ પ્રજાએ જીવનનાં બધાં જ ક્ષેત્રેમાં - પછી ભલે એ વિજ્ઞાન હોય કે સાહિત્ય હાય, ઈતિહાસ હોય કે અર્થશાસ્ત્ર હોય ખૂબ જ પ્રગતિ કરી છે. આ પ્રજાને આપણે જરૂર Talented Race કહી શકીએ. પહેલા વિશ્વયુદ્ધમાં બ્રિટન તથા ટ્રાન્સે યહૂદીઓને તેમને રહેવાનો દેશ આપીશું એવું વચન આપેલું, પણ આવા કોઈ દેશ તેમને આપી શકાય નિહ અને બીજા વિશ્વયુદ્ધમાં તા યહૂદીઓનું અસ્તિત્ત્વ જ જોખમાયું. પહેલા વિશ્વયુદ્ધનું પરિણામ ઓટોમન એમ્પાયરના–ટર્કીની સલ્તનતના—વિસર્જનમાં આવ્યું. આરબ પ્રજા અંદર અંદર વહેચાઈ ગઈ. સાઉદી અરેબીયા, ઈરાક, જોર્ડન, લેબેનોન જેવા દેશેા ઊભા થઈ ગયા. પેલેસ્ટાઈન, બીજું વિશ્વયુદ્ધ પુરું થયું ત્યાં સુધી બ્રિટનની હુકુમત નીચે રહ્યું, પણ પછી બ્રિટનની શકિત a શ્રી મુ“બઇ જૈન યુવક સંઘનુ' પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા ઘટવા માંડી. ઈંગ્લાંડમાં મજૂર સરકાર સત્તા ઉપર આવી. યુ. નેમાં આ પ્રશ્નને લાવીને પેલેસ્ટાઈનના ભાગલા કરવામાં આવ્યા અને ઈઝરાઈલ ઊભું થયું, અને જયારે કોઈ પણ દેશના ભાગલા પડે છે ત્યારે એ કુદરતી હોય છે. જીવન્ત વસ્તુના ભાગલા ઘણા પ્રશ્નો પણ ઊભા કરે છે. ૧૯૪૮ થી ૧૯૬૭ સુધી ઈઝરાઈલને બધાય આરબ રાજયો દુશ્મન ગણતા આવ્યા છે. પણ ૧૯ વર્ષમાં ઈઝરાઇલૅ પેાતાનો જે રીતે વિકાસ કર્યો છે એ ઈતિહાસનું એક ઉજજવળ પાનું છે. બુદ્ધિ અને પરિશ્રમથી ઈઝરાઈલની પ્રજાએ ઈઝરાઈલને એક રણને—સુંદર બગીચા જેવા પ્રદેશ બનાવ્યો છે. આ દેશની પ્રજા ધર્મથી યહૂદી પેાતાને કહેવડાવતી, પરંતુ આ દેશમાં અનેક સ્થળેથી લોકો આવેલા, એટલે પ્રજાના ભિન્ન ભિન્ન વર્ગોના સંસ્કારો જુદા જુદા હતા. એમ કહી શકાય કે જુદા જુદા દેશામાંથી આવેલા આ માણસાએ એક રાષ્ટ્ર ઊભું કર્યું. બીજી બાબતે બાજુએ રાખીએ, તે પણ આ દેશમાં પ્રજા ઉત્થાનનાં જે કાર્યો થયા દાખલા તરીકે Co-operative Movement, Agricultural and Industrial Development એની વિગતો જો આપણે વાંચીએ તો આપણે સ્તબ્ધ થઈ જઈએ. પ્રજાએ એની હીબ્રૂ ભાષાને પણ સજીવન કરી દેશની ભાષા બનાવી. યહુદીઓ માટે એમ કહેવાય છે કે તેઓ Closely Integrated Race છે, એટલે કે જ્યાં જ્યાં જાય ત્યાં પોતાના ચેકો જમાવીને રહે એવી આ પ્રજા છે. આ પ્રજાને ૧૯૪૮માં આરબ રાજયોએ તોડવાના પ્રયત્ન કર્યોતેમાં તે ન ફાવ્યા. હવે તે ભાગ ઈઝરાઈલ થયા ત્યાં સાત લાખ આરબ હતા. તેમને યહૂદીઓએ કાઢી મૂકયા. પણ તેમને આરબ દેશએ હજુ સુધી પોતામાં સમાવ્યા નથી. એટલે આ નિરાશ્રીત આરબા ઈઝરાઈલની આસપાસ આજ સુધી પડી રહ્યા છે. નાનાં મોટાં છમકલાં થતાં રહ્યાં એટલે યુનોએ શાંતિ રાખવા ગાઝામાં એક Peace force રાખ્યું-લાખો ડોલરોને ખર્ચે. આમ ઈઝરાઈલની આસપાસ આ જાતનો એક સળગતો પ્રશ્ન આજ સુધી રહ્યો છે. નવા આરબ રાજા ઊભાં થયાં તેમાં પશ્ચિમનાં દેશોએ પોતાનું વર્ચસ્વ રાખવા, ઘણી ખટપટો કરી છે. રશિયા પણ દુનિયાના આ ભાગમાં પેાતાની લાગવગ જમાવવા ખૂબ પ્રયત્ન કરી રહ્યું છે. દુનિયાના દેશોને મોટા ભાગનું તેલ પૂરું પાડવા સમર્થ એવા આ પ્રદેશમાં અસ્થિર રાજકારણ, Fendal સામંતશાહી સામે પ્રજાકીય બળાના સંઘર્ષ સ્થળે સ્થળે થતો રહ્યો છે. ઇતિમાં ક્રાન્તિ થઈ. સને ૧૯૪૮ પછીના આ એક મોટો બનાવ બન્યો. નાસર પ્રતિભાશાળી નેતા તરીકે નીકળ્યા. તેમણે આરબ રાષ્ટ્રવાદ ઊભા કર્યો અને Unity of Arah Race એ જાતની ભાવના ઊભી કરી. તેમણે ઈજીપ્તમાં સામાજિક ચાને આર્થિક કાંતિ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૭ એ ના શકિત હોવા ઉપરંતુ દીકરી સામાજિક “ રારા પ્રમાણમાં કરી, પ્રગતિ સાધી, વિકાસ સાધ્યો, નાસરે માત્ર મધ્યપૂર્વમાં જ નહિ પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ય સારું સ્થાન મેળવ્યું. ટીટો, નહેર અને નાસરની એક ત્રિપુટી ઉભી થઈ. ભારતમાં નહેરુએ ૧૯૪૮માં Asian Conference કરી એ પણ એક મહત્તવને. પ્રસંગ બની ગયો. નાસરે અટલી નામના મેળવી એનો અર્થ એ ન હતો કે આરબ રાજયમાં એમને કોઈ વિરોધ ન હતો. ઈર્ષા–સત્તાની તાણાવાણીને લીધે વિરોધ તો હતો જ. જોર્ડન, સાઉદી અરેબીયા, ટયુનિસીયા એના સખ્ત વિરોધી હતા. આને લીધે ઘણાં પરિવર્તને પણ થયા - પણ અંતે નાસરે આ સર્વ ઉપર સારું વર્ચસ્વ મેળવ્યું. નાસર એક રીતે ક્રાંતિકારી વ્યકિત હોવા છતાં એક Moderate વિનીતનેતા હતા, એટલે કે બેજવાબદાર નહિ પરંતુ દીદદષ્ટિવાળા, વગર વિચાર્યું કદીય આગમાં કૂદી ન પડે તેવા. આર્થિક અને સામાજિક ક્ષેત્રે એમની દષ્ટિ પણ પૂરી પ્રગતિશીલ રહી હતી. હવે આજના સંઘર્ષનું મૂળ શોધવું હોય તે ૧૯૯૬માં જવું જો ઈએ-સુએઝ નહેરનું કાવતરું થયું–નાસરને ઉથલાવી પાડવાનું એમાં અમેરિકાને કારણે જ નાસરને વિજય થયો. નાસરે નહેરનું રાષ્ટ્રીયકરણ કરી નહેર પોતાને કબજે કરી અને ત્યારથી સંધર્ષનાં મૂળ નંખાયાં. અકાબાને અખાત આંતરરાષ્ટ્રીય અખાત ગણાય કે નહિ એ કાનૂની કોયડો છે અને એ પ્રશ્ન આજે ય ઊભે છે. નિર્ણય કરવો મુશ્કેલ છે. આમ છતાંય નાસરે ઈઝરાયલી વહાણને માટે આ રસ્તો ખૂલ્યો રાખ્યો હતો. આ પૂર્વભૂમિકા તો છે જ, પણ ભડકે કેમ થયો? સીરિયા અને ઈઝરાઈલ વચ્ચે સંઘર્ષ ચાલ્યા જ કરતો હતો. સીરિયામાં અત્યારે જે વ્યકિતઓ છે તે સામ્યવાદી છે, તેણે Palestine Liberation Army–પેલેસ્ટાઈન મુકિતસેના--ઊભી કરી છે. તે મારફત કાન્તિ કરવા માટે આ સત્તાધીશે બીજા રાજમાં ત્રાસવાદીઓ મોકલીને તેફાન કરાવતા હતા. આ રીતે ઈઝરાઈલમાં તેફાની ટુકડીઓ મોકલવામાં આવેલી. તે સામે ઈઝરાઈલમાં ભારે રોષ હતા. આ દરમિયાન ઈઝરાઈલ સિરિયા ઉપર મોટું આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યું છે એવી વાત વહેતી થઈ અને જો એમ બને તે ઈજિપ્ત સીરિયાની મદદે જવું જોઈએ એવી પરિસ્થિતિ ઊભી થઈ. અને નાસરે ઈઝરાઈલ સામે જેહાદનું વાતાવરણ ઊભું કર્યું અને ગાઝાપટીમાં યુનેની જે શાતિ સેના પડી હતી તેને ઉઠાવી લેવાની સેક્રેટરી જનરલ ઉ-થો સમક્ષ માગણી કરી. ઉ-થાંએ પોતાની જવાબદારી ઉપર લશ્કર ઉઠાવી લેવાને તુરત જ નિર્ણય લીધો. આ નિર્ણય યોગ્ય હતો કે નહિ એમાં મતભેદને અવકાશ છે. પણ આ એવું પગલું થયું કે જે ભડકે બનવાનું મોટું કારણ બન્યું. કદાચ નાસર માનતા હશે કે, ઉ - થાં લશ્કર ઉઠાવી લેવામાં વિલંબ કરશે, પણ ઉ - થાંએ તે તરત જ નિર્ણય લીધો અને ઈજીપ્ત ગાઝામાં પોતાનું લશ્કર મોકલ્યું. તદુપરાન્ત ઈઝરાઈલ ઉપર દબાણ લાવવા એણે અકાબાને અખાત બંધ કર્યો. આ બે કારણોને લીધે પરિસ્થિતિ એકદમ સ્ફોટક બની બેઠી. એક રીતે જરૂર કહી શકાય કે લશ્કરી આક્રમણની શરૂઆત, ઈઝરાઈલ કરી છે. ઈઝરાઈલ ત્રણ બાજુથી આરબથી ઘેરાયેલેઅને એક બાજુ દરિ–એટલે ઈઝરાઈલને પિતાની જ ભૂમિ ઉપર જે લડવાની પરિસ્થિતિ ઊભી થાય તો એને પરાજય જ થાય. એટલે ઈઝરાઈલને માટે દુશમનની ભૂમિ ઉપર આક્રમણ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ન રહ્યો. અને એ રીતે ઈઝરાઈલે ચોતરફ આક્રમણ શરૂ કર્યું અને જોત જોતામાં ત્રણ દિવસમાં આરબ દેશોના ભૂક્કા બોલાવી દઈ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા. આરબના પરાજયનું બીજું કારણ એ પણ ગણી શકાય. એમની એકતા સાચી એકતા ન હતી. ઈઝરાઈલના પ્રશ્ન ઉપર તેઓ દેખીતી રીતે એક થયા, પણ અંદરની ખરી એકતા નહોતી. ગઈ કાલ સુધી જોર્ડન, સાઉદી અરેબીયા નાસરના જાણીતા વિરોધીઓ હતા જ. માત્ર ઈઝરાઈલને નાશ કરવા માટે બધા એકત્ર થયા હતા. વળી નાસરની પણ ગણતરી નહિ હોય કે ઈઝરાઈલનું આક્રમણ આટલાં જોરદાર થશે. વળી યુદ્ધનાં અદ્યતન સાધને હોય તે પણ જો એને વાપરતા ન આવડે તે પરાજય થાય. શસ્ત્રો નહિ પણ શસ્ત્રોને ઉપયોગ કરનાર માણસની ખરી કીંમત છે એ હકીકત ભારત - પાકિસ્તાન યુદ્ધ વખતે પૂરવાર થઈ હતી. આ વખતે પણ તેમ જ બન્યું. ઈઝરાઈલના વિજયને વિચાર કરીએ તો આપણને જરૂર એમ લાગે કે, આ દેશનાં એકે એક સ્ત્રી પુરુષે નિર્ણય કર્યો હશે કે મરી જઈશું બહેતર, પણ દુશ્મનને તાબે નહિ થઈએ અને આવી તમન્ના ન જાગે ત્યાં સુધી કોઈ દેશ ઊંચે ન જ આવી શકે. આ યુદ્ધમાંથી બીજી બે વસ્તુ દેખાઈ આવે છે. બે મહારાજ્યો અમેરિકા અને રશિયાનાં દૂરંદેશીભર્યા તટસ્થ વલણથી વિશ્વયુદ્ધ થતું અટકયું. રશિયાએ શરૂઆતમાં ઈઝરાઈલને ચેતવણી આપી હતી. જ્યારે અમેરિકા બ્રિટને સંયમ રાખ્યો હતો. પણ રશિયાએ જયારે જોયું કે આરબનું આટલું બધું પોલું છે ત્યારે તેણે ચ સંયમ રાખે. એમ લાગે છે કે જોનસન અને કોસીજીને નિર્ણય કર્યો હશે કે આમાંથી વિશ્વયુદ્ધ નથી થવા દેવું. જો કે રશિયાને આ યુદ્ધમાં સંડોવવામાં નાસરે કરવામાં બાકી રાખ્યું નહોતું. જોર્ડનના રાજાએ એટલે સુધી જાહેર કર્યું કે, એણે અમેરિકન વિમાનને ઉડતું રડારમાં જોયું હતું. પણ રશિયાએ આ બાબત ગણકારી નહિ. રશિયાએ શરૂઆતમાં “યુદ્ધ વિરામ અને મૂળ સ્થાને પાછા હઠો.” એમ કહ્યું, પણ પછી ફકત “યુદ્ધ - વિરામ” કહ્યું, આમાં પણ ડહાપણ હતું. ઘણા પરદેશી પત્રકારો માને છે કે અમેરિકા ઉપર વિયેટનામ : ના પ્રશ્ન અંગે દબાણ લાવવા માટે રશિયાએ આ પરિસ્થિતિ ઉભી. થવા દીધી. ગમે તેમ, પણ રશિયાએ “પરિસ્થિતિ પ્રમાણે વર્તી” ની, વિચક્ષણતા દાખવી છે. - આ યુદ્ધમાં ભારતે જે પ્રકારનું વલણ લીધું તે વ્યાજબી રીતે ટીકાને પાત્ર થયું છે. આમાં દૂરદેશી, કે ડહાપણ ન હતું. આમાં પાકટતાનો અભાવ હતો. વિદેશપ્રધાન શ્રી ચાગલાર રકાબાના અખાત ઉપરના ઈજિપ્તના વિવાદાસ્પદ વર્ચસ્વને જાણે કે હાઈકોર્ટમાં બેસીને ચુકાદો બાપતા હોય એ રીતે જોરદાર સમર્થન આપ્યું રએ હાસ્યપદ હતું. જે આરબારને ઈઝરાઈલને કચડી નાખવાનો નિરધાર જાહેર કર્યો હતો તે આરબોને નાપણા વડા પ્રધાને જાહેર ટેકો આપ્યો અને પાછળથી રોપણે ઈઝરાઇલને નાશ ઈચ્છતા નથી તેમ જણાવ્યું. આવાં પરસ્પરવિરોધી વલણોએ તેમની અને પરિણામે ભારતની પ્રતિષ્ઠાને ભારે ધકકો પહોંચાડયો છે. બીજી બાજએ રન ઘટના દરમિયાન પાકિસ્તાન કેટલેક દરજs/ શાંત રહ્યું છે. ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે નાસર તટસ્થ રહ્યા હતા. આપણે ભૂલી ગયા કે રાષ્ટ્રીય હિત માત્ર એક દેશ સાથેના નહિ પણ બંધાય દેશો સાથેના સંદર્ભમાં જોવું જોઈએ. - ના યુદ્ધનાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે શું પરિણામ આવશે એનો વિચાર કરીએ તો: ૧ ઈઝરાઈલ મજબૂત રીતે બહાર આવ્યું છે. આના પરિણામે ૧૯ વર્ષથી સળગતા પ્રશ્નને અંતિમ રીતે નિકાલ લાવી શકાશે એવી આશા ઊભી થઈ છે. ૨. ગાઝાપટ્ટી, જેરુસ્લામ, અકાબાને ગલફ, સુએઝ નહેર, અને ઈઝરાયલની સીમ-ને બધાનો અંતિમ નિર્ણય કરવું પડશે. ૩ ૭ લાખ રમાબ નિરાશ્રીતનાં પ્રશ્નને કાંઈક ઉકેલ લાવવો પડશે. ૪. આરબ રાજયો હવે શું વિચારશે એ કહેવું અઘરું છે. અમે‘રિકા સાથે રહેવું કે રશિયા સાથે રમે તેણે નક્કી કરવું પડશે. અમેરિકા સાથે દુશમાનવટ રાખવી એમના હિતમાં નથી એ હકીકત એમણે ધ્યાનમાં લેવી પડશે. ૫ રશિયા પિતાનું વર્ચસ્વ જમાવવા માટે ઈજિપ્ત, ઈરાક, સીરિયાને મદદ કરે અને મધ્ય પૂર્વના દેશો એક સગળગતો પ્રશ્ન બની. જાય તો નવાઈ નહિ. નાસરનું રાજીનામું યોગ્ય જ પગલું ગણાય. પ્રતિષ્ઠાનું ભૂત રમાડે ન બનાવવા દેતાં તેણે પોતાની હાર કબુલ કરી. કદાચ આ માટે જ ઈજિપ્તની પ્રજાએ એમને ચાલુ રહેવા વિનંતિ કરી છે. ઈજીપ્તમાં આજે વિકલ્પ બી. કોઈ નેતા નથી. નાસર એક જ વ્યકિત એવી છે કે મધ્ય પૂર્વમાં સ્થિરતા રાખી શકે અને નાસર સત્તાસ્થાન ઉપર રહે એમાં મારબ દેશોનું હિત રહેલું છે એમ લાગે છે. આરબ-ઈઝરાઈલ યુદ્ધ પૂરંતુ આજે આટલું જ. ચીમનલાલ ચકુભાઈ શાહ Page #123 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૬-૧૭ પ્રબુદ્ધ જીવન ૨૪ ગાંધીજી અને ગીતા 2. (ડે. કાન્તિલાલ અમૃતલાલ શાહના “સબરસ' (ભાગ ૧) નામના લીધે નહિ. શ્રી અરવિંદ એમના Essays on the geetaના લેખસંગ્રહમાંથી આ લેખ ઉધૂત કરવામાં આવ્યો છે. આ લેખે પહેલા જ પ્રકરણમાં લખે છે, “દરેક શાસ્ત્રમાં બે અંશ હોય છે: (બ અપવાદ સિવાય) અમદાવાદમાં પ્રગટ થતા પાક્ષિક પત્ર જયતિ- એક તેના સ્થળકાળ પૂરતો મર્યાદિત અને નાશવંત, તે તે દેશ અગર ધરમાં સમયના ગાળે ગાળે પ્રગટ થયેલા છે. તે મેળવવાનું ઠેકાણું સમયમાં પ્રચલિત માન્યતાને અનુરૂપ; અને બીજો નિત્ય, અવિહૈ. કાંતિલાલ અમૃતલાલ શાહ, ‘ઉપહાર” પાટાની પાસે, નવરંગ- નાશી અને દેશકાલાતીત એટલે સર્વ સ્થળે અને સમયે લાગુ પડી પુરા, અમદાવાદ-૯ છે. તેની કીંમત રૂા. ૧-૫૦ છે. પ્રસ્તુત લેખ ભગ- શકે એ.” આ દષ્ટિએ જોતાં ગાંધીજીને ગીતાના સ્થળકાળવરિછન્નવદ્ ગીતા અંગેના ગાંધીજીના ચક્કસ વિચારો ઉપર બહુ સારે તત્ત્વ સાથે કશી નિસ્બત ન હોય એ સમજી શકાય એવું છે. ગાંધીપ્રકાશ પાડે છે. તંત્રી.) જીની માફક શ્રી અરવિંદ પણ ગીતાને દીવાદાંડી માને છે અને “વળી યાદ રાખવું કે ગીતા એ એક કાવ્ય છે. ઈશ્વર નથી લખે છે. “આપણે ગીતા પાસેથી પ્રકાશ મેળવવા, સહાય મેળવવા બાલતા કે નથી કાંઈ કરતે. ઈશ્વરે અજનને કાંઈ કહ્યું છે તેવું તેને અભ્યાસ કરીએ છીએ; એને જીવંત અને તાત્ત્વિક સંદેશ સ્પષ્ટ નથી. ઈશ્વર અને અર્જુન વચ્ચેના સંવાદ કાલ્પનિક છે. ઐતિહાસિક કરવાને આપણે ઉદ્દેશ હોવા જોઈએ જે સંદેશ માનવજાત પિતાની કૃષ્ણ અર્જુન વચ્ચે એ સંવાદ થયો હતો એવું હું માનતા નથી.” ઉચ્ચ આધ્યાત્મિક ઉન્નતિ તથા પૂર્ણતા માટે ઝીલે.” " ઉપર પ્રમાણે ગાંધીજીનું અવતરણ ટાંકી તા. ૮-૧૦-૫૦ ના પણ ગાંધીજી શું કહે છે તે સાંભળીએ: “મેં ઘણીવાર કહ્યું છે “ગુજરાતી માં (પૃષ્ઠ ૯૭) એક જણ લખે છે, “આ વચને કોઈ ' કે ગીતાજી એ એક મહારૂપક છે. એમાં બે પક્ષના યુદ્ધની વાત છે હિંદુ ધર્માભિમાની આસિતકના મોંમાં શોભે તેવાં છે ખરાં?... મ. એમ મને લાગતું જ નથી અને એ મારી માન્યતા જેલમાં મેં મહાગાંધીજીએ ગીતાનું અનાસકિત યોગ નામે ગુજરાતી ભાષામાં ભારત વાંચ્યું તેથી મજબૂત થઈ. મહાભારત પોતે જ મને તે એક ભાષાંતર કર્યું કહેવાય છે અને ગીતા વિષે લાંબાણ ચર્ચા પણ કરી મહા ગ્રંથ લાગે છે. એમાં ઐતિહાસિક ઘટનાઓ છે, પણ એ ઈતિહાસ છે, પણ તે બધાને અંતે જો તેઓ ઉપર પ્રમાણે છેવટના નિર્ણય ઉપર નથી. સર્પસત્ર જેવી વસ્તુઓ વાંચીએ ત્યારે શું શબ્દાર્થ લઈને આવ્યા હોય તે તેઓ ગીતાને સાચો મર્મ સમજયા હતા કે હશે આપણાથી સંતોષ મનાય ? તે તે વહેમથી આપણે ગુંગળાઈ જવું એમ ક આર્ય ધર્માભિમાની કહી શકશે? ગીતા જેવી છે. મા. પડે. કવિ ઈતિહાસકાર નથી એમ પોતે જ દાંડી પીટીને કહે છે ત્યારે તિલકને સમજાઈ હતી તેવી મ. ગાંધીજીને સમજાઈ નથી.” ગીતાજીમાં તે આપણા અંતરમાં ચાલતું યુદ્ધ વર્ણવેલું છે, અને તે આ લેખકે ગાંધીજી વિશે બીજું ઘણું ધૃણાજનક પણ લખ્યું છે યુદ્ધ વર્ણવવા માટે તે કેટલીક સ્કૂલ ઐતિહાસિક ઘટનાઓને ઉલ્લેખ પરંતુ એ અત્રે પ્રસ્તુત નથી. બીજા પણ ઘણા લોકો માને છે કે કરે છે ખરો, પણ તેને ઉદ્દેશ તે આપણા હૃદયની અંદર દીવે ગાંધીજી, ગીતાને ઐતિહાસિક નથી ગણતા અને કૃષ્ણના પાત્રને કરીને તે દશ્ય આપણી પાસે તપાસાવવાનું છે. બીજા અધ્યાયને કાલ્પનિક માને છે તથા ગીતામાંથી અહિંસા તારવી કાઢે છે તે અંતે તમે આવે કે ઐતિહાસિક યુદ્ધની વાત થતી હોય એવી યથાર્થ નથી. અમદાવાદમાં શ્રી અરવિંદ સપ્તાહ ઉજવાયું ત્યારે શંકા પણ કરવી અશકય થઈ પડે છે. સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ અર્જુન પ્રોફેસર આથવલેએ પણ આવા ઉદગાર કાઢ્યા હતા. મહાભારતના જાણવા ઈચ્છે, અને યુદ્ધમાં પ્રવૃત થયેલાને ભગવાન તે લક્ષણ યુદ્ધને ગાંધીજી એક રૂપક કહી ઘટાવી લે છે એ આખી વાત જ કહેવા માંડે એ વિચિત્ર ભાસે છે. (ધર્મમંથન પૃષ્ઠ ૨૫૭) ... પણ એમને હાસ્યાસ્પદ લાગે છે. બીજું, ગાંધીજી ગીતામાંથી અહિંસાને આ ધૃતરાષ્ટ્ર કોણ, દુર્યોધન કોણને અર્જુન કોણ? કૃષ્ણ કોણ છે? સિદ્ધાંત તારવી કાઢે છે તે પણ એમને ગળે નથી ઊતરતું. મારા આ બધા ઐતિહાસિક પુરુ છે? અને તેમના સ્થૂલ વ્યવહારનું ગીતાજી નમ્ર મત મુજબ ગાંધીજીને જે કહેવાનું છે તથા ગીતા સમજવાની વર્ણન કરે છે? અર્જુન એકાએક યુદ્ધમાં સવાલ પૂછે છે અને કૃષ્ણ ગાંધીજીની જે દષ્ટિ છે તે આપણે ધીરજથી સમજી લઈએ તે આખી ગીતા પઢી જાય છે? વળી એ જ ગીતા અર્જુન પોતાને ગાંધીજીના વિચારની યથાર્થતા સમજાશે. મેહ નષ્ટ થયો એમ કહેવા છતાં ભૂલી જાય છે ને કૃષણમુખે ફરી ગાંધીજી લખે છે, “ગીતાને હું જેમ સમજો છું તેવી રીતે અનુગીતા કહેવડાવે છે. હું તો દુર્યોધનાદિને આસુરી પ્રવૃત્તિઓ તેનું આચરણ કરવાને મારો અને મારા સાથીઓને સતત પ્રયત્ન ગણું છું અને અજું નાદિને દૈવી વૃત્તિ ગણું છું. ધર્મક્ષેત્ર છે. ગીતા અમારે સારુ આધ્યાત્મિક નિદાન ગ્રંથ છે. આ અનુ- એ આપણું શરીર છે તેમાં દૂદ્ધ ચાલ્યુ જ જાય છે એનું આબેહૂબ વાદની પાછળ સાડત્રીશ વર્ષના આચારના પ્રયત્નને દાવે છે,” વર્ણન અનુભવી ઋષિ કવિએ આપ્યું છે. કૃષ્ણ એ અંતર્યામી છે ને (અનાસકિત યોગની પ્રસ્તાવના) “ગીતા મારે મન એક શાશ્વત શુદ્ધ ચિત્તમાં તે હંમેશાં ઘડિયાળની જેમ ટકટકયા કરે છે. જે ચિત્તને માર્ગદર્શિકા છે. મારા દરેક કૃત્યને માટે ગીતામાંથી હું આધાર શોધું ચિત્તશુદ્ધિ રૂપી ચાવી ન આપી હોય તે અંતર્યામી. ત્યાં છે તે ખરા જ, અને ન મળે તે તે કાર્ય કરતા અટકું અથવા અનિશ્ચિત રહું.” પણ ટકટક તો બંધ થઈ જાય છે. (પૃષ્ટ ૩૨૧)...ગીતાના કૃષ્ણ મૂર્તિ. (ધર્મમંથન પુષ્ટ ૨૫૬). આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ગાંધીજીની દષ્ટિ મંત શુદ્ધ સંપૂર્ણ જ્ઞાન છે, પણ કાલ્પનિક છે. અહીં કૃણ નામે અવઅભ્યાસી કે પંડિતની નથી પણ સાધકની છે. છતાં કોઈ એમ ન તારી પુરુષને નિષેધ નથી.” (અનાસકિત યોગની પ્રસ્તાવના) માને કે ગાંધીજીએ ગીતાને ઉપરછલ્લો અભ્યાસ કર્યો છે. ઉપર્યુકત શ્રી અરવિંદ અને શ્રી. રાધાકૃષ્ણન બને કૃષ્ણને ઐતિહાસિક પ્રસ્તાવનામાં જ એમણે લખ્યું છે, “.. અને ગીતાને લગતા અનેક પુરુષ માને છે, છતાં બંને ગાંધીજીની માફક મહત્ત્વ તે પ્રત્યેક માનગ્રંથે ઉથલાવ્યા છે અને જેટલા અનુવાદ હાથ આવ્યા તે વાંરયા.” વીના અંતરમાં રહેલા કૃષ્ણને જ આપે છે. કૃષણની ઐતિહાસિકતાને હવે પ્રશ્ન એ છે કે સાધકની દષ્ટિએ જેને ગીતા સમજવી છે ઉલ્લેખ કરી શ્રી અરવિંદ કહે છે, “આ બધાંની ઐતિહાસિક અગત્ય તેને ગીતાની ઐતિહાસિકતા સાથે કંઈ સંબંધ ખરે? કૃષ્ણ અને હોવા છતાં આપણા ઉદ્દેશ પૂરતાં બિનજરૂરી છે.” અને “આપણે અર્જુન જેવાં પાત્રો ભૂતકાળમાં થયાં હોય અને એમની વચ્ચે જે કૃષ્ણની સાથે નિસ્બત છે તે તે ઈતિહાસમાં થઈ ગયેલા નેતાને સંવાદ ખરેખર બન્યું હોય, પણ એ સંવાદમાં કંઈ શાશ્વત સત્ય ઉપદેશક કૃષ્ણ નહિ, પરંતુ ભગવાનના (સાધકના હૃદયમાં) ન હોય તે આપણને એની શી કિંમત? ગીતાની જે કંઈ કિંમત થતા નિત્ય અવતાર એવા કૃષ્ણ. સર રાધાકૃષ્ણન એમની ભગવદ્ છે તે એમાં રહેલા સનાતન સિદ્ધાંતને લીધે છે, એની ઐતિહાસિકતાને ગીતાની પ્રસ્તાવના (વૃષ્ટ ૨૮) માં લખે છે, “ગીતાના ઉપદેશને Page #124 -------------------------------------------------------------------------- ________________ ક) ३४ પ્રભુત્વ જીવન તા. ૧૬-૬-૧૭ વિચાર કરતાં, ઉપદેશક કૃષ્ણ ઐતિહાસિક હતા કે નહિ એ મુદ્દો ગૌણ છે. આ વિશ્વમાં અને માનવહૃદયમાં પૂર્ણ દિવ્ય જીવનનું પ્રગટવું અને ભગવાનનું નિરંતર અવતરવું એ મહત્ત્વનું છે.” અને “ગીતાના સિદ્ધાંતની યથાર્થતાનો વિચાર કરીએ તે ગીતાકાર ઐતિહાસિક વ્યકિત છે કે ભગવાનનો સાક્ષાત અવતાર છે એ વાત અગત્યની નથી. કારણ જે રાધ્યાત્મિક સત્ય છે તે તો હજારો વર્ષ પૂર્વે હતું તેનું તે જ છે, અને એ સત્યને દેશ કે પ્રજાના ભેદ અડતા નથી. તાત્ત્વિક વસ્તુ. તો એમાં રહેલું સત્યએનું હાર્દ–છે, ઐતિહાસિક ઘટના તે માત્ર સત્યને પડછાયો છે, પ્રતિબિંબ છે, એથી વિશેષ નહિ.” (પૃષ્ઠ ૩૮) ગાંધીજીની માફક જ શ્રી કૃષ્ણપ્રેમે સાધકની દષ્ટિથી “The Yoga of the Bhagvatgita” લખ્યું છે. તેઓ પણ માને છે કે ગીતા એ એક રૂપક છે. તેઓએ એમ લખ્યું છે કે હેમરના Odyssey નામના કાવ્યને પણ રૂપક તરીકે ઘટાવવાનો પ્રયત્ન ગ્રીક જ્ઞાની પુરુષ પરફિરીએ કર્યો હતો. કૃષણપ્રેમના મત મુજબ જેમ સૌન્દર્યનાં દર્શન થઈ શકે છે પણ કોઈને કરાવી શકાતાં નથી તેમ કોઈ મહાકાવ્યમાં રૂપકના અંશ હોય તો તે પારખી શકાય છે પણ એનું પ્રતિપાદન થઈ શકતું નથી. ગીતાને એ મહાજ્ઞાની પુરુષનાં વચનામૃત માને છે; એવા જ્ઞાનીનાં વચન “સનાતન સત્યાનું પ્રતિપાદન કરાવે છે; આ સત્ય હજારો વર્ષો પૂર્વે હતાં તેનાં તે જ છે; એ સનાતન સત્યોને આજે પણ લાગુ પડે એવા જ શબ્દોમાં ગીતાનો અર્થ કરવો જોઈએ અને નહિ કે પુરાણકાળમાં કે ગીતા લખાઈ તે કાળે જે શબ્દો પ્રચલિત હોય તેમાં.” - હવે અહિંસા વિશે. ગીતામાંથી હિંસાને તો ઘણાઓએ તારવી કાઢી છે. આપણા દેશમાં ત્રાસવાદીરા ગીતામાંથી જ પ્રેરણા મેળવતા. લેકમાને પણ ગીતામાંથી અંહિસા નથી જ ઘટાવી. પ્રોફેસર આથવલેએ આ બધી ચર્ચા કરી, શ્રી અરવિંદના મતનું સમર્થન કરતાં કહ્યું, છે કે “અહિંસાને ભલે તમે એક ગુણ માને, સત્ત્વગુણીને માટે આવશ્યક માનો, પરંતુ ગીતા તે ગુણાતીત અને દ્રતીત થવાનું કહે છે. ગુણાતીત પુરુષને તે જેવું હિંસા એ બંધન છે તેવું જ અહિંસા એ બંધન છે.” આ તેમના શબ્દોને ભાવાર્થ છે. એમણે વ્યાખ્યાન વાંચ્યું નહોતું એટલે આજે મારી સ્મૃતિમાંથી હું લખું છું, છતાં મેં એ ધ્યાન દઈને સાંભળ્યું હતું એટલે એમાં સંશય થવાનું કારણ નથી.' આ પ્રશ્નની ચર્ચા કરતાં પહેલાં ગાંધીજીને શું કહેવાનું છે તે જોઈએ. અહિંસા એ ગીતાને પ્રતિપાદ્ય વિષય નથી એ ગાંધીજીને પણ માન્ય છે. તેઓ લખે છે, “પણ અને કયાં અહિંસાને અર્થે યુદ્ધના ત્યાગની હઠ લીધી હતી? એણે તો બહુએ યુદ્ધ કર્યા હતાં. તેને તો એકાએક મોહ થયો હતો, તેને તો સગાને મારવાની અનિચ્છા થઈ હતી, બીજા કોઈ, જેને તે પાપી માને તેને ન મારવાની વાત અને નહોતી કરી. શ્રી કૃષ્ણ તે અંતર્યામી છે, તે અર્જુનને ક્ષણિક મેહ જાણી જાય છે. તેથી તેને કહે છે, “તું હિંસા તે કરી ચૂક છે, એમ એકાએક ડાહ્યલો થઇ અહિંસા શીખી શકવાનો નથી. તે પલાળ્યું છે એટલે હવે પૂરું કર્યું છૂટકો! કલાકના ચાલીસ માઈલની વેગે ચાલનારી ટ્રેનમાં બેઠેલાને એકાએક વૈરાગ્ય થતાં તે ટ્રેનમાંથી ભૂસકો મારે તે તેણે આત્મહત્યા કરી કહેવાય, તે કાંઈ મુસાફરીનું કે ટ્રેનમાં બેસવાનું મિથ્યાત્વ નથી શીખ્યો.” એ જ અર્જુનનું હતું. અહિંસક કૃષ્ણ અર્જુનને બીજી સલાહ જ ન આપી શકે. પણ તેમાંથી એવો અર્થ કાઢવે કે ગીતાજી હિંસા શીખવે છે અથવા યુદ્ધનું સમર્થન કરે છે એ એટલું જ અયોગ્ય છે, જેટલું આમ કહેવું અયોગ્ય ગણાશે કે શરીરવ્યાપારને અર્થે કંઈક હિંસ તો અનિવાર્ય છે, તેથી હિંસા જ ધર્મ છે.” (ધર્મમંથન, પાનું ૩૨૧). ગાંધીજીને મતે, “આમાથીને રમાત્મદર્શન કરવાને એક અદ્રિતીય ઉપાય બતાવવાનો ગીતાને આશય છે .. એ અદ્વિતીય ઉપાય છે કર્મફલત્યાગ” પણ લત્યાગ અહિંસા વિના શક્ય નથી. ગાંધીજી કહે છે, “ગીતાજીના શિક્ષણને અમલમાં મૂકનારને સહેજે સત્ય અને અહિંસાનું પાલન કરવું પડે છે. ફલાસકિત વિના મનુષ્યને નથી અસત્ય બલવાની લાલચ થતી, નથી હિંસા કરવાની. ગમે તે હિંસાનું કે અસત્યનું કાર્ય આપણે લઈએ તે એમ જણાશે કે તેની પાછળ પરિણામની ઈચ્છા રહેલી જ છે. (અનાસકિતયોગની પ્રસ્તાવના ) ગીતાજીને સોંશે અર્થ હિંસા નથી પણ અહિંસા છે, એમ ૨ જો અધ્યાય જે વિષયને આરંભ કરે છે અને ૧૮મે જે પૂર્ણ હુતિ કરે છે તે બતાવે છે. વચ્ચે જ પણ તે જ છે. ક્રોધવિના, રાગ વિના " વિના, હિંસા સંભવતી જ નથી. અને ગીતા તે ક્રોધાદિને ઓળગી ગુણાતીતની સ્થિતિએ આપણને પહોંચાડવા મથે છે. ગુણાતીતમાં કોધને સર્વથા અભાવ હોય છે.” (ધર્મમંથન પાનું ૩૨૦) ગાંધીજીની માફક રાધાકૃષ્ણન પણ માને છે કે અર્જુન માટે હિંસા અહિંસાને પ્રશ્ન નહોતું, પરંતુ સ્વજનોને હણવાં કે નહિ તે હતે; તેઓ ગાંધીજીની માફક જ ગીતામાંથી અહિંસાનું શિક્ષણ કાઢી બતાવે છે. તેઓ લખે છે, “ગીતા જે આદર્શ આપણી સમક્ષ ખડો કરે છે તે અહિંસા છે. ૧૭મા અધ્યાયમાં મન, વચન અને કાયાની પૂર્ણતાનું જે વર્ણન કર્યું છે તથા ૧૨મા અધ્યાયમાં ભકતનાં જે લક્ષણ ગણાવ્યા છે તેનાથી આ હકીકત સ્પષ્ટ થાય છે.” શ્રી અરવિંદ પણ માને છે કે “સર્વોચ્ચ નૈતિક આધ્યાત્મિક આદર્શના અંગ તરીકે ગીતા અહિસાને સ્વીકારે છે.” (Essays on the Gita પુસ્તક પૃષ્ટ ૩૭૯) જો કે શ્રી અરવિંદના મત મુજબ ગીતા એથી પણ આગળ જાય છે. અહીં પ્રશ્ન થાય છે કે ગીતાને અહિંસા ઉદિષ્ટ હોય તે પછી. યુદ્ધનું શું? અને કૃષ્ણ અને વારંવાર કહે છે, “યુદ્ધ કર” “યુદ્ધ કર” તેનું શું? ગાંધીજી લખે છે, “પણ જો ગીતાને અહિંસા માન્ય હતી અથવા અનાસકિતમાં અહિંસા સહેજે આવી જ જાય છે તે. ગીતાકારે ભૌતિક યુદ્ધને ઉદાહરણ રૂપે પણ કેમ લીધું? ગીતાયુગમાં અહિંસા ધર્મ મનાતા છતાં, ભૌતિક યુદ્ધ સર્વસામાન્ય વસ્તુ હોઈ, ગીતાકારને એવા યુદ્ધનું ઉદાહરણ લેતાં સંકોચ ન થાય, ન થ... ..મહાભારતકારે ભૌતિક યુદ્ધની આવશ્યકતા સિદ્ધ નથી કરી; તેની નિરર્થકતા સિદ્ધ કરી છે. વિજેતાની પાસે રુદન કરાવ્યું છે, પશ્ચાતાપ કરાવ્યો છે ને દુ:ખ સિવાય બીજું કંઈ રહેવા નથી દીધું.” (અનાસકિત યોગની પ્રસ્તાવના) વળી આગળ જતાં કહે છે, “ભૌતિક યુદ્ધ સંપૂર્ણ કર્મફલત્યાગીથી થઈ શકે એવું ગીતાકારની ભાષાના અક્ષરમાંથી ભલે નીકળતું હોય, પણ ગીતાના શિક્ષણને પૂર્ણતાએ અમલમાં મૂકવાને લગભગ ૪૦ વર્ષ પર્યન્ત સતત પ્રયત્ન કરતાં મને તો નમ્રપણે એમ લાગ્યું છે કે સત્ય અને અહિંસાના સંપૂર્ણ પાલન વિના સંપૂર્ણ કર્મફલત્યાગ મનુષ્યને વિષે અસંભવિત છે.” ગાંધીજીની આ માન્યતાને શંકરાચાર્ય જેવા મહાવિદ્વાનને ટેકો છે. સર રાધાકૃષ્ણને શંકરાચાર્યનાં વચન ટાંકયા છે કે, તમ યુદ્ધતિ अनुवादमात्रम् न विधिः। न ह्मत्र युद्धकर्तव्यता विधायते । અર્થાત તે વખતની રૂઢિ મુજબ “યુદ્ધ કરે એમ કહ્યું છે પણ આજ્ઞા નથી કરી. રાધાકૃષ્ણન પતે પણ કહે છે કે યુદ્ધને પ્રસંગ તો માત્ર ઉદાહરણ રૂપેજ લેવામાં આવ્યો છે. હવે છેલ્લે પ્રશ્ન. જયારે સાધક સિદ્ધ બને, ગુણાતીત થાય, ભગવાન સાથે એકજીવ બને ત્યારે એ કેવી રીતે વર્તે? શ્રી અરવિંદ કહે છે કે જયારે એ સર્વ દ્રઢથી પર થાય છે, એને કોઈ વિધિનિષેધ રહેતો નથી, ઈશ્વર જેમ ચલાવે છે તેમ ચાલે છે. ઉના પથ વિરતા વો વિધિ : નિવેદ: ? આ સ્થિતિ, ગાંધીજીની કલ્પનાની બહાર નથી. ગાંધીજી લખે છે, “મનુષ્યને ઈશ્વરરૂપ થયા વિના સુખ મળતું નથી, શાન્તિ મળતી નથી. ઈશ્વર રૂપ થવાના માસ માટે જમવાનું છે સલાહ હમ Page #125 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૭ પ્રયત્નનું નામ ખરો અને એક જ પુરુષાર્થ અને આ જ આત્મદર્શન' પરંતુ ગાંધીજીની એવી માન્યતા જણાય છે કે જીવનમુકત પુરુષ પણ સત્ય અને અહિંસા ન છોડે. આ માન્યતામાં એમને રાધાકૃષ્ણનનો ટૂંકો છે. આ વિદ્રાન લખે છે, “પછી પરમાત્મા એની દ્રારા કામ કરે છે અને એવા પુરુષ માટે સત્ય અસત્યના પ્રશ્ન ઊભા નથી થતો, જો કે એવો પુરુષ અસત્ય આચરણ કરી શકતા નથી.” આના ટેકામાં સેંટ જ્હોન નામના ખ્રિસ્તી જ્ઞાની પુરુષનું વચન રાધાકૃષ્ણને ટાંકયું છે: “જેના હૃદયમાં પરપાત્મા પ્રગટ થાય છે તે પાપ કરતા નથી.’ પ્રબુદ્ધ જીવન આપણા જેવા સામાન્ય મનુષ્યો માટે ગાંધીજીની દષ્ટિહિતકર છે. શ્રી અરવિંદે પણ એમ તો નથી કહ્યું કે જીવનમુકત પુરુષ સત્ય આચરણ કરશે કે હિંસા કરશે. એમનું કહેવું એટલું જ છે કે આજે આપણાં જે ધારણા છે તે માનસિક ભૂમિકાનાં ધારણ છે; જીવનમુકતને એ ધોરણ લાગુ જ ન પડે. એ કેમ વર્તશે તેનું કોઈ ધારણ નથી. પરંતુ આ વિધાનોનો સહારો લઈ જે લોકો ગાંધીજીને હસી કાઢે છે તેમને મારે એટલું જ કહેવાનું છેકે ત્રિગુણાતીત પુરુષ શું કરે તેની ચર્ચા કરવાને બદલે પ્રાચીન અને અર્વાચીન જીવન મુકતાનાં જીવન જ તપાસો. શ્રી કૃષ્ણ પોતે પણ તે યુદ્ધ પૂરતા તો અહિંસક જ હતા. શ્રી અરવિંદે પણ બંગાળમાં ચાલતી ત્રાસવાદી ચળવળમાં ભાગ નહે!તો લીધો. વળી દત્તાત્રય, શુકદેવજી તથા સનકાદિ કુમારો જેવા પ્રાચીન કે રમણ મહર્ષિ જેવા અર્વાચીન જીવનમુકતે! ઈતિહાસ તપાસે. એ કોઈએ હિંસક કૃત્યો કર્યાં હોય, અનીતિ આચરી હોય, અસત્ય પણું હોય એવું આપ જાણે છે ? નહિ જ. તો આપણા જેવા સંસારીજના માટેના સુવર્ણ નિયમ તો એ જ છે કે ગાંધીજીની માફક જ સત્ય અને અહિંસાને છેવટ લગી વળગી રહેવું. ડો. કાંતિલાલ શાહ હિમાલય સાથે સકળાયેલાં ઘેાડાંક સ્મરણા (પ્રબુદ્ધ જીવનના વાચકોને શ્રી વિમલાબહેન ઠકારના પરિચય આપવાની જરૂર નથી. માઉન્ટ આબુમાં આવેલ શિવકુટીમાં તેમના સ્થાયી નવાસ છે, આમ છતાં પણ, આપણા દેશમાં ગયા ફેબ્રુઆરી માસમાં જે સામાન્ય ચૂંટણી થઈ તેના અનુસંધાનમાં, લાઝ્માનસને જાગૃત કરવાના હેતુથી ચૂંટણી આગળના બે મહિના દરમિયાન તેમણે ભારતભરમાં પ્રચાર પ્રવાસ કર્યો હતો. ત્યાર બાદ પણ ગુજરાત સૌરાષ્ટ્રમાં એક યા બીજા નિમિત્તે એપ્રિલના પ્રારંભ સુધી તેમનું ભ્રમણ ચાલુ રહ્યું હતું. આ પ્રચારયાત્રા અને પરિ* ભ્રમણની તેમના સ્વાસ્થ્ય ઉપર પ્રતિકૂળ અસર થવા પામી, સ્વાસ્થ્યની પુન:પ્રાપ્તિ અર્થે તેમને આરામની જરૂર ભાસી, પરિણામે ૨૮મી એપ્રિલના રોજ તેઓ મિત્રમંડળીની સાથે આબુથી આલ્મારા તરફ ગયા અને ત્યાંથી મે માસની ૬ઠ્ઠી તારીખે ભારતના ટિબેટ સાથેના સીમાપ્રદેશથી ૪૦ માઈલ અંદરના ભાગમાં આવેલ અને આશરે ૯૦૦૦ ફીટની ઊંચાઈ ઉપર રહેલા નારાયણ આશ્રમમાં તે પહોંચ્યાં. ત્યાંથી મે માસની૯મી તારીખે લખેલા પત્ર મુંબઈ ૧૫મી તારીખે મળ્યો. આ પત્રમાં વિમલાબહેને પોતાનાં નાનપણથી આજ સુધીનાં-હિમાલય સાથે જડાયેલાં-કેટલાંક સ્મરણા આલેખવા પ્રયત્ન કર્યાં. છે. લખનાર વિમહાબહેન અને હિમાલયની વાતો - આમ સોનું અને સુગંધના મિશ્રણ જેવા આ પત્ર નીચે પ્રગટ કરતાં આનંદ અનુભવું છું. પરમાનંદ) પરમ આત્મીયો પ્રતિ, : આ પત્ર એ સર્વ સ્વજના માટે છે કે જેઓ વિમલના જીવનની ગતિવિધિમાં રુચિ ધરાવે છે. મૂળ પ્રયોજન મારાં માતા-પિતા છે ૩૫ કે જેઓ મારા દિનપ્રતિદિનના જીવનના વ્યાપારોની વિગતો જાણવાનું કુતૂહલ ધરાવે છે—વ્યાપારો બાહ્ય જગતના તેમ જ આંતર જગતના. અન્ય પ્રયોજન છે પૂજ્યપાદ ગોપીનાથ કવિરાજ સમક્ષ આત્મનિવેદન કરતા રહેવાનું. બે વર્ષ થયાં હશે, કદાચ ત્રણ વર્ષ થયાં હશે કે જ્યારે કવિરાજશ્રી તરફથી સંસ્મરણે લખવા માટે મને આગ્રહભરી સૂચના મળી હતી. સંસ્મરણ એટલે કે આંતરયાત્રાનાં સંસ્મરણ. એ સ્મરણો લખવાના હજુ સુધી સમય મળ્યા નથી; - એમ છતાં. ત્યારથી આત્મનિવેદનાત્મક પત્ર જ્યારે પણ લખવાનું બને છે ત્યારે તેની એક નકલ તેમની ઉપર હું મેકલતી રહી છું. અહીં આવ્યાને ચાર દિવસ થયા છે. અમે આલ્મારાથી બીજી મેના રોજ નીકળ્યાં. તે જ રાત્રે નારાયણનગર પહોંચ્યાં. ત્યાં બે દિવસ રહીને મે માસની ચોથી તારીખે બપોરે ધારચૂલા પહોંચ્યાં. મૅની પાંચમી તારીખે બપોરે તવાઘાટ પહોંચ્યાં. ૬ઠ્ઠીની સવારે દશ માઈલ લાંબું અને તવાઘાટથી ૫૦૦૦ ફીટ ઊંચું એવું ચઢાણું ચઢવાને પ્રારંભ કર્યો. શરીર કાંઈક અસ્વસ્થ હોવાથી, મિત્રાએ–સાંથીઓએ– મારી પાસેથી કબૂલાત મેળવી હતી કે હું ડોળીમાં બેસીશ. આમ છતાં પણ ડોળીમાં બેસવા માટે મારું મન તૈયાર ન જ થયું. તેમણે મને ખૂબ સમજાવી, પણ હું એકની બે ન થઈ. ચઢાઈ સંખ્ત હતી, સવારે ૬ વાગ્યે ચઢવાના પ્રારંભ કર્યો, બપોરે એક બે વાગ્યે ધાર્યા સ્થળે નારાયણ આશ્રમ પહોંચી. છથી આઠ કલાકમાં દશ માઈલ ચાલવાનું બન્યું. ૩૭૦૦ ફીટની ઊંચાઈથી ૮૭૦૦ ફીટ સુધી ચઢવાનું બન્યું. શરીર થાકી જાય એ સ્વાભાવિક હતું. પેટમાં જમણી બાજુએ તથા hip-boneમાં જે દર્દ એક મહિનાથી ચાલી રહ્યું હતું તે થોડું વધારે તીવ્ર બની બેઠું, પણ આ બાબતને ખ્યાલ તે ત્યાં પહોંચ્યા બાદ આવ્યો. રસ્તામાં ઊંચે ને ઊંચે ચઢતા રહેવાની જવાબદારી શરીરને સાંપીને મનથી હું કોઈ બીજી જ દિશામાં ચાલી ગઈ હતી. યાદ આવ્યું મારું બાળપણ. પિતાજીના કબાટમાંથી જ્યારે ને ત્યારે યોગ વાસિષ્ટ બહાર કાઢીને હું વાંચ્યા કરતી હતી. દેવતાત્મા હિમાલયનું ઉત્કટ આકર્ષણ સાત વર્ષની ઉમ્મરથી આબાધિત ચાલતું રહ્યું હતું. દશેક વર્ષની ઉમ્મરે સ્વામી રામતીર્થને ગ્રંથ મારા વાંચવામાં આવ્યો. ગ્રંથ શું વાંચ્યું? તેમની સાથે જાણે કે હું કંઈ ને કંઈ ઘુમવા લાગી. હિમાલયનાં એક પછી એક શિખરો ઉપર · ચઢતી રહી; ટિહરી. ગઢવાલ જઈ આવી; આત્મરત રામ બાદશાહ'ની બાદશાહીમાં સામેલ થઈ. તેમનાં આંસુઓમાં આ કિશોરીનાં ભાવભર્યા આંસુઓ મળી જવા લાગ્યાં. અરે, તેનાં સ્મરણથી આજે પણ રોમાંચ થઈ આવે છે. બારેક વર્ષની ઉમ્મર હશે જ્યારે સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો હાથ ઉપર આવ્યાં. પછી તો પૂછવાનું જ શું? તેમની સાથે આખા ભારતની પ્રવ્રજ્યા કરી આવી. નગાધિરાજનાં બીજાં દર્શન આ રીતે સ્વામીજીની સાથે થયાં. સશરીર હિમાલયદર્શન તા ૧૯૪૯માં થયાં. કૉલેજનું ભણતર પૂરું થયું હતું. સાધનાના નશા. મારી ઉપર આરૂઢ થયો હતો. એકાન્તની વાસના પ્રબલ બની ચૂકી હતી. ગંગાને પેલે પાર, સ્વર્ગાશ્રમથી થોડે દૂર, રાણીની કોઠીમાં થ્રેડો સમય રહી. એ દિવસે દરમિયાન ગીતાભવનમાં રહેતા હતા શ્રી હનુમાનપ્રસાદજી પોદ્દાર; શ્રી જયદયાલજી ગાવનકા. ખૂબ સન્તમંડળી ત્યાં એકઠી થઈ હતી, તેમાં પણ સ્વામી શરણાનન્દજીના વ્યકિતત્વ પ્રત્યે હું વિશેષત: આકર્ષિત બની. થોડા સમય બાદ, ત્યાંથી હું ટિરી ગઈ; ટિહરીથી ઉત્તરકાશી જતાં ૧૨ માઈલ ઉપર એક ગુફા છે. આ ગુફામાં સ્વામી રામતીર્થ રહેતા હતા. એ ગુફામાં હું કેટલોક સમય રહી. પણ આજે એ અનુભવના વિસ્તારમાં ઊતરવું અપ્રસ્તુત છે. ૧૯૫૫માં ભૂદાનયજ્ઞનો સંદેશ લઈને જે હિમાલયયાત્રા થઈ હતી તે અપૂર્વ હતી. સૌ પ્રથમ અમે બદ્રીનાથ ગયા હતા. પીપલકોટીથી પગે ચાલીને ગયા હતા. એ જ વર્ષ દરમિયાન સીમલાથી Page #126 -------------------------------------------------------------------------- ________________ ફ્ 3 પ્રભુન જીવન કોટગઢ સુધી પદયાત્રા કરી હતી. અને કાંગરા વૅલી જવાનું પણ એ જ વર્ષમાં બન્યું હતું. યાત્રીદલમાંનાં સૌ કોઈ એક સાથે રહેતા હતા; ચર્ચાઓ ચાલતી હતી; સભાઓ ભરાતી હતી; મારાં પ્રવચન પણ થતાં હતાં; પણ એ સમયે અન્તરમાં મારો · સંવાદ ‘માનદંડ ’ સાથે ચાલ્યા કરતા હતા—‘સ્થાવરાણાં હિમાલય’ની સાથે. કોઈ વાર સમય મળશે તો એ સંવાદ પણ લખવામાં આવશે. ૧૯૫૬ માં દોઢ મહિનાની રજા લઈને કાલીમપાગ ચાલી ગઈ હતી. એ એકાન્તવાસનો પ્રસાદ મારા સમગ્ર પ્રાણામાં ઓતપ્રોત બની બેઠા છે. ૧૯૫૯ માં કાશ્મીર જવાનું બન્યું. ગુલમર્ગ, સેાનમર્ગ, ખિલનબર્ગ, ચંદનવાડી, અનન્તનાગ, પહેલગામ બધાં સ્થળોએ જવાનું બન્યું હતું. અને ૧૯૬૧ માં કાન ઉપર શસ્ત્રક્રિયા થયા બાદ આલ્મારાના ‘સ્નો વ્યુ’ કૅાલાનીમાં એકાદ મહિના રહેવાનું બન્યું હતું. ય ત્યાર બાદ હવે ૧૯૬૭માં હું હિમાલય આવી છું. આ છ વર્ષમાં અન્તર્બાહ્ય વિશ્વ બદલાઈ ચૂકયું છે. કાર્યની ઉપાધિ તો કયારની યે સરી ગઈ છે; ધ્યેય આદર્શ વગેરેનો બોજો બુદ્ધિ ઉપરથી કયારના ય ઊતરી ગયા છે; મૂલ્યોની ઉપાધિ પણ વિલીન બની ચૂકી છે; સાચું કહું તો વિચાર નામનો વિકાર પણ શાંત બની ગયો છે; બાકી શું રહ્યું? કશું પણ નહિ. શરીર છે એમાં મારી શું કસૂર? તે હેવાના કારણે લોકોને મારા હોવાનો ખ્યાલ રહ્યા કરે છે. આ ખ્યાલના કારણે જે વ્યવહાર ચાલે છે એ ‘ જેવા ’માત્ર રહી ગયું છે. આ દશામાં હું અહીં પહોંચી છું. ૧૦ જૂન સુધી અહિં રહેવાનું થશે એમ લાગે છે. કૈલાસ અહીંથી ૧૦૦ માઈલ દુર છે. માનસસરોવ૨૮૦ માઈલ. ત્યાં જવાનો સંભવ નથી, કારણ કે તે માટે ચીનની સરકારની સંમતિ લેવી પડે તેમ છે. ‘લીપૂ લેક’ નજીકમાં ૪૦ માઇલ ઉપર છે, તે છે ભારતની સીમારેખાની અંદર. ત્યાં જવાની પરવાનગી માંગી. ધારાલામાં કૅપ્ટન વાડિયાએ જણાવ્યું કે પરમિટ ( પરવાનગી ) આપી શકાય તેમ નથી. આમ છતાં ત્યાં જવાનું બને તો કદાચ કૈલાસશિખરનાં દર્શન થઈ જાય. જ્યાં અમે છીએ, એ સ્થાન તો નીતાન્ત રમણીય જ છે. નારાયણસ્વામી ભારે રસિક માનવી હોવા જોઈએ. આશ્રમના મકાનોમાં, મંદિરોમાં, મૂતિઓની પસંદગીમાં, બગીચાની રચનામાં રસિક સંવેદનશીલતા તરવરતી માલૂમ પડે છે. તેમના વાચનાલયમાં મરાઠી, ગુજરાતી, હિંદી, સંસ્કૃત તેમ જ અંગ્રેજી ભાષાના મૌલિક ગ્રંથે જોવામાં આવે છે. આ સીમાપ્રદેશમાં આવીને તેમણે પાઠશાળા શરૂ કરી; ક્ષિક્ષા પ્રતિ તેમણે લોકોનું આકર્ષણ પેદા કર્યું; કૈલાસ જવાવાળા યાત્રાળુઓની અપાર સેવા કરી; મમક્ષીપાલનનું કેન્દ્ર ઊભું કર્યું. તેમની પ્રતિભા બહુમુખી હોવી જેઈએ. જીવનમાં ઊંડો રસ રહેલા હોવા જોઈએ. આને લીધે જ તેમની અધ્યાત્મિક જીવનની પરિણતિ સમાજસેવા તરફ ઢળી હશે. આ પત્ર હવે મારે પૂરો જ કરવો રહ્યો. સવારની ટપાલ નીકવાંની તૈયારી છે. ગઈ કાલે સાંજે વાદળાં આકાશમાં છવાઈ ગયાં હતાં; હવામાં ખૂબ ઠંડક હતી; રાત્રે દશ વાગ્યે ઝરમર વરસાદ પણ પડેલા; આજે સવારે આકાશ નિરભ્ર – સ્વચ્છ – છે; બાલાર્કની સુષમા નિહાળતાં નિહાળતાં ચિત્ત ત્યાં પહોંચી જાય છે કે માં 'ન તંત્ર સૂř માતિ, ન ચંદ્રતારમ્ । न मा विद्युतो भाति, कुर्तो ऽयमाग्निः ॥ વિશેષ વળી કોઈ વાર. તા. ૧૬-૬-૬૭ વૈરાગ્યની ઘેલછાએ સર્જેલી તારાજી (તા. ૨૫-૫–૬૭ ‘જૈન’ માંથી સાભાર ઉદ ્ધૃત.) જેમ પ્રેમના આવેગવાળા સારાસારના વિવેક વીસરી જાય છે. એમ કેટલીક વાર વૈરાગ્યના આવેગને વશ થયેલા માનવી પણ કર્તવ્ય -અકર્તવ્યને માર્ગ ભૂલી જાય છે અને પોતાની વિવેકશકિતના ખરે વખતે ઉપયોગ કરી શકતા નથી. એક બહેનના વૈરાગ્યના આવેગને લીધે એનું આખું કુટુંબ કેવું સંકટગ્રસ્ત બની ગયું, એના એક કિસ્સો અમદાવાદથી પ્રગટ થતા “સ્થાનકવાસી જૈન” પાક્ષિકના તા ૨૦-૪-૬૭ના અંકમાં છપાયા છે. તે વૈરાગ્યની ઘેલછા કેવું નુકસાન કરે છે એ વાતનો ખ્યાલ આપતા અનેક કિસ્સાઓના એક નમૂના રૂપ હોવાથી અહીં સાભાર રજૂ કરીએ છીએ. એ કિસ્સાની વિગતો કહે છે કે— વિમલનાં વન્દન “રતલામથી અમને ઈંદોરથી પ્રસિદ્ધ થતા દૈનિક પત્ર“સ્વદેશ” ના બે કટિંગ મળ્યા છે તેની હકીકત અમે અહીં આપીએ છીએ. “અમારો એક ખબરપત્રી નીમચ તરફ પ્રવાસ કરતો હતો. રસ્તામાં તેણે જોયું કે એક ૨૬-૨૭ વર્ષનો યુવક પોતાનાં ત્રણનાનાં બાળકો સાથે પ્રવાસ કરતો હતો. ત્રણ બાળકો જેમાં એક ૧૫ વર્ષના બાળક, ૩ વર્ષની બાલિકા અને ૫ વર્ષના બાળક હતાં. તેઓ પોતાની માતાના વિયોગ માટે ઝૂરતાં હતાં. અમારા ખબરપત્રીએ ખરી હકીકત માટૅ પૂછતાં શરમિંદા બનીને આખરે તેણે નીચે પ્રમાણે કહ્યું “હું સાદડીના રહેવાસી છું અને મારે ત્રણ બાળકો છે. અમારા ગામમાં થોડાક દિવસ પહેલાં સ્થાનકવાસી સાધ્વીઓની મંડળી આવી હતી. તે અંત મંડળી સાથે મારી પત્નીને પરિચય થયા, સોંપ વધ્યા અને એક દિવસ એ મંડળી અમારા ગામેથી વિહાર કરવા લાગી તો મારી પત્ની પણ તેને ગામના સીમાડા સુધી પહોંચાડવા ગઈ, પણ તે પાછી ન ફરી. તપાસ કરતાં માલુમ પડયું કે તે તે મહાસતીજીએની મંડળીમાં દાખલ થઈ ગઈ છે. તે રતલામ આવ્યાની ખબર પડતાં, હું બાળ-બચ્ચાં સાથે તેને પાછીલેવા માટે ગયો, પરન્તુ પત્નીએ મને કહ્યું કે, હું આ સંસારથી વિરકત થઈ ગઈ છું અને હવે દીક્ષા લેવાની છું. આ મહાસતીમંડળના અગ્રણી મહાસતીજીને મેં વાત કરી ત્યારે તેમણે કહ્યું કે, તમારી પત્નીને વૈરાગ્ય થયા છે, માટે તેના આત્મિક ઉત્થાનમાં બાધક ન બને. હવે રહ્યો તમારા બાળકોના પ્રશ્ન, તો અમે બચ્ચાનાં ભરણ પાપણનો પ્રબંધ કરી દઈશું અને કોઈ ગૃહસ્થની છેકરી સાથે તમારી શાદી પણ કરાવી દઈશું. સાધ્વીઓએ આ વાત કાર્યરૂપમાં પરિણત કરવાની કોશિષ પણ કરી. આ દોઢ વર્ષના બાળકને એક સદગૃહસ્થને ત્યાં રાખ્યો, પરંતુ માતાની મમતા ન મળવાથી તે બિમાર પડયા એટલે મને પાછે સોંપવામાં આવ્યો. મને પણ છેકરીઓ જોવા માટે કેટલાક કુટુંબમાં ફેરવ્યો, પરન્તુ, કોઈ પોતાની છેાકરીને મારી સાથે પરણાવવા તૈયાર ન થયું. ભાઈ સાહેબ ! શું કહું! મેં મારી પત્નીને સમજાવવા ખૂબ કોશીશ કરી, સમાજના ધુરંધર માણસોને વિનંતી કરી, પણ આ બચ્ચાંને મા પાછી ન મળી. એટલે લાચાર બની હું પાછે ફર્યા.” ઈન્દોરથી પ્રગટ થતા ‘સ્વદેશ’દૈનિકમાં છપાયેલ આ કિસ્સાની વિગતા ઉપર પ્રમાણે રજુ કર્યા બાદ “સ્થાનકવાસી જૈન”ના તંત્રી શ્રીએ પોતાની તપાસમાં આ કિસ્સા અંગે જે માહિતી પોતાને મળી છે તે એક નોંધરૂપે એની સાથે પ્રગટ કરી છે. જે નીચે મુજબ છે: આ દીક્ષા જેમની પાસે થઈ રહી છે તે મહાસતીજી, આચાર્ય શ્રી. નાનાલાલજી મ. સા. ના સંપ્રદાયનાં છે. દીક્ષા લેનારી બહેન બી સાદડીની છે. પતિ માસ્તર છે. ઉંમર ૨૭ વર્ષની છે. પરસ્પર અણબનાવ થવાથી દીક્ષા લેવા માંગે છે. ૩ બાળકો ૧૫ - ૩- ૫ વર્ષનાં છે. જેમની પાસે દીક્ષા લેવા ઈચ્છે છે તેમની સાથે જ તે બાઈ છે. દીક્ષા આપનાર સતીજી શ્રામણ સંઘના જૈન દિવાજી મ. ના. સંપ્ર•દાયના છે. કમલાવતીજી નામ છે. દીક્ષા ચૈત્ર સુદ ૧.ના ડ્રેજ નાર Page #127 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૬-૧૭ હતી, પરંતુ ભારેં વિરોધ થતાં (નીમચાક સ્થાનકે) દીક્ષા ન થઈ શકી. શ્રી કસ્તુરચંદજી મ. તથા અન્ય સંતાનો વિરોધ છે એમ સાંભળ્યું છે. દીક્ષાર્થી બેનના પતિ કહે છે કે પહેલાં બાળકોને ઝેર આપો, પછી દીક્ષા લ્યો. બીજી ખબર એવી પણ સાંભળી છે કે પતિને સમજાવી લેવામાં આવ્યા છે અને સંઘના વિરોધ પણ નથી રહ્યો. તેના પતિને પ્રવર્તકથી હીરાલાલજી મ. ની આજ્ઞા લેવા એક વ્યકિતની સાથે અમદાવાદ મેલ્યો છે. દીક્ષા ત્રીજને દિવસે થવાની હતી, પણ દીક્ષાતિથિ પહેલાં જ મહારાજના વિહાર થઈ ગયા તથા તે બાઈને ગુપ્ત રીતે દીક્ષા આપવામાં આવી છે એમ જાણવા મળ્યું છે.” આ કિસ્સે સ્થાનકવાસી સંઘમાં બન્યો છે. એ દષ્ટિએ એની હલકાઈ કરવાના હેતુથી અમે એ અહીં રજૂ કર્યો છે એમ કોઈ ન માને. આવી ઘટનાને પ્રસંગે આ ફિકો કે તે ફિરકા, આ ગચ્છ કે તે ગચ્છ અથવા આ મુનિસમુદાય કે તે મુનિસમુદાય એવા કોઈ ભેદ કરવાનો હોય જ નહીં, અયોગ્ય દીક્ષા આપવાનો પ્રસંગ ગમે તે ફિરકામાં બને, અમારે મન એવી દીક્ષા આપનાર અને લેનાર બન્ને ઉપાલંભને પાત્ર છે, અને વૈરાગ્યની ઘેલછાના વળગાડથી લેવામાં આવતી દીક્ષાને અમે અયોગ્ય દીક્ષા લેખીએ છીએ. શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં પણ કૌટુંબિક જવાબદારીની અવગણના કરીને આવી ઘેલછાને કારણે દીક્ષા લેનાર પુરુષો અને સ્ત્રીઓ મળી આવે જ છે. આવી અયોગ્ય અને જવાબદારીની ઉપેક્ષા કરતી દીક્ષાને કારણે બીજાઓ! ઉપર કેવી તારાજી વરસે છે એ તો જેને એવું દુ:ખ વેઠવું પડયું હોય એ જ જાણે! ઉપરનો કિસ્સો સમજુ માનવીની આંખ ઉઘાડી નાખે એવા કરુણ કિસ્સા છે અને તેથી જ અમે એ અહીં રજૂ કર્યો છે. કરુણા અને અહિંસાની સાધનાનો આરંભ નજર સામેની કરુણા અને અહિંસામય વર્તન માગતી પરિસ્થિતિની સદતર ઉપેક્ષા કરીને કરવામાં આવે એ પણ કંઈ ઓછી કમનસીબી છે! કરુણા પોતે જ આક્રંદ કરી ઊઠે એવી આ વાત છે! સંઘ આવી બેજવાબદારીને વધતી અટકાવે એ જ આ કિસ્સાઓનો બોધપાઠ છે. બિહાર દુષ્કાળ અંગે સધ તરફથી એકઠા કરવામાં આવેલ ફાળા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી બિહાર દુષ્કાળ અંગે શરૂ કરવામાં આવેલ ફાળામાં ભરાયેલ રકમોની યાદી તા. ૧-૫-૬૭ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવી હતી. એ રકમ રૂા. ૫૩૬૧-૦૦નો ચેક બિહાર રીલીફ કમિટીને સોંપવા માટે શ્રી જયપ્રકાશ નારાયણને સુપ્રત કરવામાં આવેલ. ત્યાર બાદ પણ સંઘ તરફથી ફાળો એકઠો કરવાનું કામ ચાલુ રાખેલ છે અને તેથી દરેક ભાઈ-બહેનને પોતાથી શકય તેટલી રકમ સંઘના કાર્યાલય ઉપર મોકલી આપવા વિનંતિ કરવામાં આવે છે. નવી આવેલી રકમોની યાદી નીચે આપવામાં આવી છે. ૫૩૬૧ આગળ પ્રગટ કરેલી રકમા ૫૦૦ અમર કન્નુર મેવાસ શની કલબ તરફથી ૨૦૧ મે. ચાંપકલાલ મણિલાલ ચોકસીની કુતું. ૨૦૦ શ્રી પ્રવિણચન્દ્ર બાબુલાલ ૧૫૧ શ્રી ડુંગરશી ચાંપસી માલાણી, ૧૦૧ શ્રીમતી રૂખીબહેન ૧૦૧ ભણશાલી હગેોવિંદદાસ કેશરીચંદ ૧૦૧ શ્રી જી. ડી. દફતરી ૫૧ ફ લચંદ જીવાભાઈ ૫૧ ૩૧ ૨૫ ૨૫ ૨૫ ૧૦ ૬૯૩૪ 23 37 27 પ્રમુખ જીવન મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ ,, રમણિકલાલ પ્રભુદાસ શાહ શિવપ્રસાદ રાઠી લાલજી નરસી ચીમનલાલ બ્રધર્સ ખેતસી માલસી સાવલા એચ. કે. સફી 39 બિહાર દુષ્કાળ રાહત અને મુંબઇના જેના મુંબઈ ખાતે બિહાર દુષ્કાળ રાહત નિમિત્તે ઊભી કરવામાં આવેલી જૈન સમાજના આગેવાનોની એક સમિતિના મુખ્ય સંચાલકો તરફથી નીચે મુજબનું નિવેદન પ્રસિદ્ધિ અર્થે મળ્યું છે :-- મુંબઇમાં મહાવીર જયન્તી પ્રસંગે યોજાયલી જૈનોની જાહેર સભામાં બિહાર દુષ્કાળ રાહત માટે રૂા. ૧,૨૦,૦૦૦ જૈન સમાજ તરફથી ભેગા કરી આપવાની ખાત્રી, શ્રી. જયપ્રકાશ નારાયણને આપવામાં આવી હતી. તેના અનુસંધાનમાં અમને જણાવતા આનંદ થાય છે કે લગભગ રૂા. ૨,૬૦,૦૦૦નું ફંડ થયું છે, જેમાં માટુંગા સ્થાનકવાસી સંઘ તરફ્થી લગભગ રૂા. ૮૫,૦૦૦: તથા માટુંગા મૂતિપૂજક સંઘ તરફથી લગભગ રૂા. ૬૫,૦૦૦ના ફાળા નોંધાયા છે. સ્થાનકવાસી સમાજમાં તા. ૨૮-૪-૬૭ના રોજ દીક્ષાના પ્રસંગ હતા. એ પ્રસંગે બૃહદ મુંબઈ સ્થાનકવાસી મહા સંઘે નિર્ણય કર્યો હતો કે, આ દીક્ષાના અવસર ઉપર જે ફાળા થાય તે બધી રકમ, ખરચ બાદ કરતાં, બિહાર રાહત માટે વાપરવી. આ ફાળો લગભગ રૂા. ૫૦,૦૦૦ થશે, તે ઉપરાંત મુંબઈના બધા ફિરકાના ભાઈ તરફ્થી સારો ફાળો મળ્યા છે. કેટલાક ઉત્સાહી અને સેવાભાવી ભાઈઓમાં જાતે બિહાર જઈને, રાહતનું કાર્ય કરવાની ભાવના પેદા થઈ. આ ભાવના અનુસાર ભાઈ શ્રી. રતિલાલ મનજીભાઈ તથા બીજા બે ભાઈઓ, ૧૦-૧૨ દિવસ પહેલાં બિહાર પહોંચી ગયા છે. તેઓ બિહાર રાહત સમિતિ તથા મુખ્ય મંત્રી અને અન્ય અધિકારીઓને મળી, આ કાર્ય માટે પૂરો રાહકાર મેળવી શકયા છે. રાહતનું આ કાર્ય બિહાર, રાહત સમિતિના આશ્રયે આ ભાઈ કરશે. પવિત્ર ભૂમિ રાજગીર વિભાગમાં, ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્રની સ્થાપના કરી છે. ફ્ડની બધી રકમ અહીંથી રાહત સમિતિને મોકલવામાં આવનાર છે અને એ સિમિત આપણાં ભાઈઓ જેઓ આ કેન્દ્રનું સંચાલન કરે છે અને દેખરેખ રાખે છે તેમને આ રકમ આપનાર છે. આ વિભાગમાં લગભગ ૩૦ રસોડાં ચલાવવા પડશે એમ લાગે છે. બિહાર રાહત સમિતિ તરફથી ઘઉં મળશે. બીજી વસ્તુઓ ખરીદવાની રહેશે. આ રસોડાં લગભગ ચાર મહિના સુધી ચલાવવા પડશે. અન્ય પ્રકારની રાહત પણ આપવાની રહેશે. કુલ ખર્ચ લગભગ રૂપિયા પાંચ લાખ આવશે એમ લાગે છે. મુંબઈથી એક જીપ ત્યાંના કાર્ય માટે મેકલાવી છે. બીજા ભાઈઓ, શ્રી ગીરધરલાલ દામેાદર દફ્તરી સાથે, થે।ડા દિવસમાં રાજગીર જવાના છે. જે ભાઈઓ અથવા બહેનો આ કાર્ય માટૅ બિહાર જવા ખુશી હોય તેઓને શ્રી. ચીમનલાલ ચકુભાઈને મળવા વિનંતિ છે. શ્રી રતિલાલ મનજીભાઈ તરફથી ત્યાંના કાર્યના વિગતવાર અહેવાલો આવ્યા છે. બિહાર રાહત સમિતિને અહીંથી રૂા. ૯૨,૦૦૦ મોકલી આપવામાં આવ્યા છે. જેમાંથી, સમિતિએ રૂા. ૭૫,૦૦૦: શ્રી રતિલાલ મનજીભાઈને આ કેન્દ્રના કાર્ય માટે આપ્યા છે. બીજી રક્રમા જેમ જેમ વસુલ થતી જાય છે તેમ તેમ અહીંથી, થોડા વખતમાં ત્યાં મોકલી આપવામાં આવશે. બિહારના આ ભીષણ સંકટમાં યથાશકિત સહાય આપવાની આપણ સર્વની ફરજ છે. જૈન ભાઈઓ અને બહેનોને આગ્રહપૂર્વક વિનંતિ છે કે આ ફંડમાં પેાતાના ફાળા સત્વર મેકલાવે. રકમ મોકલવાનાં સ્થળા (૧) શ્રી કાન્તિલાલ ઈશ્વરલાલ, શેર બજાર, મુંબઈ. (૨) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, એકઝામીનર પ્રેસ બિલ્ડીંગ ૩૫, દલાલ સ્ટ્રીટ, મુંબઈ. આ રકમેાની કાચી પહોંચ તુરત આપવામાં આવશે. ત્યારબાદ બિહાર રાહત સમિતિના નામની પાકી પહોંચ મોકલાશે. આ રકમ ઈન્કમટેક્ષમાં કરમુકત છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પ્રબુદ્ધ જીવન તા. ૧૧-૬-૧૭ બિહાર રાહતકાર્યની સંક્ષિપ્ત નોંધ જાણીતા સામાજિક કાર્યકર શ્રી ગુલાબચંદ - મે માસ દરમિયાન શ્રી જયપ્રકાશ નારાયણ બિહારનાં ત. શેઠનું અચાનક થએલ અવસાન ભિન્ન ભિન્ન રાહત કેન્દ્રોની મુલાકાત લેવા નીકળેલા ત્યારે સેન્ટ્રલ મુંબઈ અને સૌરાષ્ટ્રના જાણીતા સામાજિક કાર્યકર, બાહોશ રીફીલ ટ્રસ્ટ–મુંબઈ, ઉપનગર બિહાર રાહત સમિતિ–મુંબઈ તથા વ્યાપારી અને ઉદ્યોગપતિ શ્રી ગુલાબચંદ તલકચંદ શેઠનું તા. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ–રાજકોટ તરફથી ચાલી રહેલ રાહત- ૧૩ની સાંજે મુંબઈમાં એકાએક કાર્યની જે ટૂંકી નોંધ શ્રી જયપ્રકાશજીને સુપ્રત કરવામાં આવેલી તેની હૃદય બંધ પડવાથી અવસાન નકલ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના મંત્રી શ્રી રતિલાલ ગોંધિયા તરફથી મોકલવામાં આવી છે, જે પ્રબુદ્ધ જીવનના વાચકોની જાણ થયું છે. ખાતર નીચે આપવામાં આવે છે. - સ્વ. ગુલાબચંદભાઈ નાની (૧) આ કાર્ય ઉપર જણાવેલી ત્રણ સંસ્થાઓ તરફથી ચાલી રહ્યું છે. વયથી જ સ્વદેશપ્રેમના રંગે રે (૨) અહિં નીચે મુજબની પ્રવૃત્તિઓ ચાલી રહી છે: રંગાયેલા હતા અને તેમણે (ક) સાત કેન્દ્રો (ચેનપુર, શાહપુર, કંકારી, નેવરા, સેમરા, સલ - સૌરાષ્ટ્રમાં સ્વરાજયની લડતમાં તુઓ, નવાડી) મારફત ૮૦૪૫ બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ તથા અશકત ઉમદા ફાળો આપ્યો હતો. માનવીઓને ભોજન આપવામાં આવે છે. (સાત કેન્દ્રો દ્વારા ૭૨ સાથે રાજકોટમાં સામાજિક ગામડાંઓને સહાયતા પહોંચાડવામાં આવે છે.) (ખ) આજ સુધીમાં ૨૦ ૦ ૦૦ કપડાં વહેંચવામાં આવ્યા છે સુધારણાની અને અન્ય યુવકતથા ૨૦ ૦ ૦ ૦ લગભગ કપડાંને જો હાલ હાથ ઉપર છે અને પ્રવૃત્તિઓમાં પણ તેઓ વધારે કપડાં આવી રહ્યાં છે. અમે ૩૦૦૦ સાડીઓ અને ૧૦ ૦ ૦ ' આગળ પડતો ભાગ લેતા હતા. - જોતીયાં નવાં ખરીદ્યાં છે અને વિશેષ ખરીદી રહ્યા છીએ. ત્યાર બાદ વ્યાપારાર્થે (ગ) ૧૦ • કુવા લોકોની પાસે તૈયાર કરાવવાની યોજના કરી થોડો સમય પરદેશમાં ગાળી છે અને વીશ કૂવાની “સર્વે' (માપણી) તરતમાં થવાની છે. તેમના વડીલ બંધુ સ્વ. | શ્રી ગુલાબચંદ તલકચંદ શેઠ (ધ) પુરૂષ વેંકટરો તેમ જ સ્ત્રી વેંકટર મારફત ગરીબોની સેવા કરવામાં આવે છે. કેશવલાલ તલકચંદની પેઢીને વિકાસ કર્યો હતો અને (ડ) પશુઓ માટેની ઘાસચારાની યોજના બિહાર રીલીફ સમિ મુંબઈ, અમદાવાદ, સોલાપુર, મદ્રાસ, એડી. બાબા, લાંડન વગેરે સ્થળે તેની શાખાઓ સ્થાપી સુતરના વેપારમાં પેઢીને તિની મારફત અમે ચલાવીએ છીએ. અગ્રગણ્ય સ્થાન અપાવ્યું હતું. તદુપડાન્ત કચીનમાં અશોક (૩) અમે આ રીતે કામ કરીએ છીએ: ટેકસટાઈલ મિલ તથા મોરબીમાં અરુણોદય મિલની સ્થાપના કરી (ક) રૌનપુરમાં અમે રાંધીને–પકાવીને–ભજન આપીએ છીએ ઉધોગના ક્ષેત્રમાં તેમણે પ્રવેશ કર્યો હતે. અને અન્ય સ્થળોમાં સુકું ભેજન આપીએ છીએ. પ્રત્યેક લગ્ન પછી તરતમાં જ તેમનાં પત્ની શ્રી કાન્તાબેનનું કેન્દ્રમાં અમે મકાન ભાડે રાખ્યું છે અને ત્યાં અમે અનાજ અવસાન થયા પછી તેમણે ફરી લગ્ન કર્યું નહોતું અને તેમના વગેરેને જથ્થો રાખીએ છીએ અને પ્રત્યેક કેન્દ્ર માટે સૂકું સ્મરણાર્થે રાજકોટમાં કાન્તા સ્ત્રીવિકાસગૃહની સ્થાપના કરી સૌરાષ્ટ્રમાં ભોજન વહેંચવા માટે દિવસ નક્કી કરવામાં આવેલ છે. નારી સેવાની પ્રવૃત્તિ શરૂ કરી હતી, જે સંસ્થા આજે સેંકડો (ખ) અમે રેશનકાર્ડ ઉપરથી પરિવારની તપાસ કરીને પાંચ વિધવા, ત્યકતા, નિરાધાર અને નિરક્ષર બહેનોને સહાયભૂત બાળક સુધીના પરિવાર સુધી રજીસ્ટર કરીએ છીએ અને બનીને ફૂલીફાલી છે. તેમને અમારા કાર્ડ આપીએ છીએ. આ ઉપરાંત તેમણે રાજકોટમાં સ્ત્રીઓ તથા બાળકો માટેની (ગ) કપડાં વહેંચવા માટે અમે ગામડાઓમાં જઈએ છીએ બે હોસ્પિટલ તથા એક હાઈસ્કૂલ તેમના વડીલ બંધુઓ તથા અને બની શકે ત્યાં સુધી આખા પરિવારને કપડાં માતુશ્રીના સ્મરણાર્થે સ્થાપી છે. આ ઉપરાંત રાજકોટ તથા પીએ છીએ. મુંબઈમાં અનેક સામાજિક સંસ્થાઓમાં તેમણે આપેલા દાનને (ઘ) કુલ ૧૦ થી ૧૫ ભાઈ બહેને કંપમાં રહે છે અને દર આંકડો લાખોને થવા જાય છે. દોઢ મહિનાના ગાળે બીજી ટુકડી પહેલી ટુકડીને સ્વ. શ્રી ગુલાબચંદભાઈ “જન્મભૂમિ પત્રોની સંચાલક રીલીવ’ કરવા–ફરજમુકત કરવા માટે આવી જાય છે. સંસ્થા સ્ટેટ્સ પીપલ પ્રા. લિ.ના ડિરેકટર હતા. મુંબઈના સૌરાષ્ટ્ર (ડ) અમારો વ્યવસ્થાખ પ્રત્યેક કાર્યકર્તાને માસિક રૂ. દશાશ્રીમાળી ભેજનાલયના, ભારત જૈન મહામંડળ મુંબઈ ૪૦ થી ૪૫ સુધી આવે છે, જેમકે ૩ ૧૨ મહિનાના શાખાના તથા રાજકેટ મિત્રમંડળના પ્રમુખ હતા અને સંખ્યાબંધ કંપને ખર્ચ રૂા. ૧૬૦૦ છે, અને ૧૦૦૦૦ લોકોને એક ટંકનું ભોજન આપવાને અને તેને લગતો બીજો બધો સામાજિક સંસ્થાઓમાં જુદા જુદા હોદ્દા ઉપર રહીને સેવા ખરું ગણતાં એક વ્યકિત દીઠ એક દિવસને ખર્ચ ૧થી બજાવતા હતા. જાણીતા દાર્શનિક આચાર્ય શ્રી રજનીશના તેઓ ૧૮ પૈસા આવે છે. ખાસ પ્રસંશક હતા અને તેમના વિચારના પ્રચાર અર્થે સ્થાપવામાં મણિબહેન નાણાવટી આવેલ “જીવન જાગૃતિ” કેન્દ્રના ઉપ-પ્રમુખ અને ટ્રસ્ટી હતા. રતિભાઈ ગેધિયા સૌરાષ્ટ્રમાં પણ ભારત સેવક સમાજ, વીરાણી હાઈસ્કૂલ, શિશુમંગળ વગેરે અનેક સંસ્થાઓમાં અધિકારપદે રહીને સેવા બજાવતા હતા. મહર્ષિ મહેશ યોગીનું જાહેર પ્રવચન શ્રી ગુલાબચંદભાઈ મુંબઈ જૈન યુવક સંઘના સભ્ય હતા 1. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૨૪-૬-૬૭ અને ગયે વર્ષે તેની કારોબારી સમિતિના સભ્ય પણ હતા. શનિવાર સાંજના છ વાગ્યે મજીદબંદર રોડ ઉપર આવેલા બેંક ઑફ બરોડાની સામે ધી ગ્રેન રાઈસ એન્ડ એઈલસીડઝ અઢળક ધનસંપત્તિ છતાં તેમનું જીવન અત્યંત સાદું હતું. મરચન્ટસ એસેસીએશનના સભાગૃહમાં ઋષિકેશમાં વસતા લાખ્ખનું દાન કરવા છતાં તેઓ નિરભિમાની હતા અને અનેક ધી સ્પીરીચુઅલ રીજનરેશને મુવમેન્ટ ફાઉન્ડેશનના પ્રસ્થા- સંસ્થામાં હોદ્દેદાર હોવા છતાં સેવક તરીકે નમ્રતાપૂર્વક સેવા પક પરમ પૂજ્ય મહર્ષિ મહેશ યોગી આધ્યાત્મિક અનુભૂતિ બજાવતા હતા. ઉપર જાહેર પ્રવચન કરશે. અધ્યાત્મના વિષયમાં રસ ધરા તેમના અવસાનથી સમાજે એક સંનિષ્ઠ કાર્યકર અને સામાજિક વતાં ભાઈ બહેનેને સાદર નિમંત્રણ છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ સંસ્થાઓએ માર્ગદર્શક ગુમાવેલ છે. જટુભાઈ મહેતા Page #129 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૯-૬-૧૭ પ્રબુદ જીવન એ કાવ્યો સુએઝની નહેર બંધ થાય, અને તેલની નિકાસ અટકે તે કેવી કટોકટી ઉભી થાય? (આરબ - ઈઝરાઈલ સંઘર્ષના ઉપલક્ષમાં કેરથી ૨-૬-૬૭ ના , આ રજુઆતના સંદર્ભમાં બીજી એક હકીકત ધ્યાનમાં લેવા રોજ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના ખબરપત્રી શ્રી કે. કે. શાસ્ત્રીરને મેક- ' જેવી છે કે, સુએઝની નહેરમાંથી પસાર થવા માટે જુદા જુદા લેલા એક લેખમાં આરબ રાજયેની તેલસંપત્તિ વિશે મહત્ત્વપૂર્ણ દેશની સ્ટીમરોને જે કરવેરો ભરવો પડે છે તેની ઈજીપ્તને ૨૮૦૦ માહિતી આપવામાં આવી છે. પ્રબુદ્ધ જીવનના વાચકો માટે તે લાખ ડોલરની આવક થાય છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે ટંકાવીને નીચે આપવામાં આવી છે.) : સુએઝની નહેર ખુલ્લી રહે તે અન્ય દેશની સ્ટીમરની અવર- . ગયા વરરામાં આરબ રાજાએ ૪૭.૧૫ કરોડ ટેન તેલ પેદા જવર માટે જેટલું ઉપયોગી છે તેટલી જ ઉપયોગીતા ઈજીપ્ત માટે કર્યું છે--જગતના કુલ તેલ ઉત્પાદનનો જે લગભગ ત્રીજો ભાગ છે– છે. ઈજીપ્ત માટે આના જેટલી રજાવકનું બીજું કોઈ સાધન નથી. જેમાં સાઉદી અરેબીયાનું ઉત્પાદન ૧૧-૯૪, કુવૈતનું ૧૧-૪ ઈરાકનું સંકલન કરનાર: ૬-૮ તથા લિબિયાનું ૭-૫ કરોડ ટન છે. (આરબ રાજયોની સરખા સુબોધભાઈ એમ. શાહ મણીમાં ઈરાનનું તેલ ઉત્પાદન ૧૦.૫ કરોડ ટન છે.) ત્યાંનાં રણપ્રદેશોમાં તેલ વિસ્તારોની શોધ અવિરત ચાલુ જ રહે છે ને દર વરસે સરેરાશ ૨૫૦ તેલના નવા કૂવા ખોદાય છે. [[ભારતની ઉત્તરે હિમાલય વિભાગમાં આવેલા કુલુ, મનાલી તથા આરબ દેશમાં તેલનું ઉત્પાદન જગતના બીજા કોઈ પણ દેશ ડેલહાઉસીને પ્રવાસ પૂરો કરીને અમદાવાદ પાછા આવ્યાના બીજા કરતાં સસ્તું પડે છે - અમેરિકા કરતાં લગભગ એક પીપે એક કૅલર દિવસે ફ રેલાં નીચેનાં બે કાવ્ય જે એવા જ હિમપ્રદેશમાં જેટલો ખર્ચ ઓછા આવે છે. આરબ વિસ્તારોમાં રોજનું તેલ ફરી આવ્યા હશે તેમનાં પૂર્વ સ્મરણાને જાગૃત કરશે અને તેમના ઉત્પાદન આશરે એક કરોડ પીપ છે, જયારે અમેરિકાનું રોજનું તેલનું પરમાનંદ] ઉત્પાદન ૭૮ લાખ પીપ છે. મને વ્હાલા પહાડા... * તેલની નિકાસ કરતા દેશમાં સૌ પ્રથમ નંબર આરબ રાજયોને મને વહાલા પહાડો, શિખર - શિખરે મસ્ત . ભમવું, છે. (લગ મગ ૬૨ ટકા) બીજા નંબરે કેરીબીયન દેશે તથા ત્રીજા અડી ઊંચે આભે વિસરું ઘટમાળા જગતની, નંબરે સમાજવાદી દેશે છે. આરબ રાજયોની કુલ તેલનિકાસના રમુ સ્રોતે સંગે, શિશુ બની જઈ ને સરિતમાં , ૫૫ ટકા જેટલું તેલ પશ્ચિમ યુરોપમાં જાય છે, કે જે લગભગ તેમની ઝળાવી દેતી મનની સહુ ચિન્તા ઘરાણી. કુલ જરૂરિયાતના ૭૫ ટકા જેટલું થવા જાય છે. ત્રીસેક ટકા રચી કેડી કેડી હૃદય વસતું ટોચ ઉપરે, જેટલું તેલ આરબ રાજ્યમાંથી પૂર્વ એશિયાઈ દેશ ખાતે તળેટીનાં કાળાં દહન શમતાં હીમ-પરશે, નિકાસ થાય છે. ખરે પામું કોઈ નવજીવન હિમાદ્રિ મહિ હું આરબ દેશનાં તેલમાં બ્રિટન અને અમેરિકા વધારેમાં વધારે નવા આ સ્વર્ગે તે સરકી જતી પૃથ્વીની સ્મૃતિ? હિત ધરાવે છે. બ્રિટન તે સંપૂર્ણપણે રબારમાં તેલ ઉપર જ આધાર રાખે છે, અને તેને જો તેલ મળનું અટકી જાય તો ૧૯૫૬ની સુએઝની કટોકટી કરતાં પણ વધારે મોટી કટોકટી ઊભી થઈ જાય. બીજી બાજુ નવા આ સ્વગેથી... અમેરિકા માટે એથી પારાવાર આર્થિક નુકસાની ખમવાને પ્રસંગ નવા આ સ્વર્ગે સતત વસવું શકય પણ કયાં ?' ઊભા થાય, કારણકે અમેરિકાની ઓઈલ કંપનીએ આરબ રાજયોમાં ૧૬.૬ ટકા જેટલું રાધિક હિત ધરાવે છે. એની સરખામણીમાં ભમીને પહાડોમાં ઉતરવું તળેટી મહીં લખવું બ્રિટીશ કંપનીઓ ૨૦.૨ ટકા, ફ્રેન્ચ ૧૧.૬ ટકા અને ઈટાલિયન નસીબે? એ શીળી મધુર લહરીઓ અનિલની જાપાનીઝ કંપનીઓ ૬.૪ ટકા આર્થિક હિત ધરાવે છે. ત્યજીને શેકાવું કયમ ગરમ લૂમાંહિ ગમશે?–? - તેલ ઉત્પાદન કરનારા આરબ દેશને પિતાને પણ એક ગંભીર વિચારે મૂંઝાતી ઉતરી રહી કે ગિરિતણી ફટકો આર્થિક ક્ષેત્રે પડે એમ છે, કારણ કે તેલ ઉત્પાદન જો બંધ અને અંતે નીચે થઈ જાય તે પહેલાંની જેમ ફરીવાર આ દેશે વેરાન રણક્ષેત્રે બની તળેટીમાં પહોંચી, મનતણી ઘડીએ નવ રીતે, જાય. હજી સુધી આરબ દેશ પાસે જરૂરી યાંત્રિક જાણકારી કે ઉદ્યો- બનાવી વાળીને પગ ઘરમહિ મૂકી રહી ત્યાં... ગના વિકાસની યોજનાઓ નથી; કે નથી તેમણે તેલને રિઝર્વ સ્ટોક અનેરા કો મૈત્યે રસસભર , કયાંથી હૃદયમાં. બનાવ્યો. (મહા મારા ગેહે !) અનુભવ થયે સ્વર્ગનરને ૧૯૬૫ ના વર્ષમાં ઑઈલ કંપનીઓને આરબ દેશને બધી ગીતા પરીખ મળીને ૧૫૮.૪ કરોડ ર્ડોલર જેટલી રેયલ્ટીની રકમ આપી છે, સાભાર સ્વીકાર જેમાં સાઉદી અરેબીયાને ૫૭.૮ કરોડ ડૅલર અને કુવૈતને પ૬,૫ સહકાર: લેખસંગ્રહ: શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ: પ્રકાશક: કડ ઑલર રોયલ્ટી મળી છે. સિરીયાને તેના પ્રદેશમાંથી માત્ર તેલની ૨મદાવાદ જિલ્લા સહકારી સંઘ, ‘દસઈ ભવન’, સરદાર વલ્લભપાઈપ લાઈન જવા દેવા માટેની Transit Royalty આશરે ત્રણ ભાઈ માર્ગ, અમદાવાદ-૧ કિંમત રૂા. ૫ ક કરોડ ડૉલર મળે છે- જે રકમ સીરિયાના સમગ્ર બજેટમાં અત્યંત સામ્યવાદી ચીન: લેખક શ્રી ભેગીલાલ ગાંધી, પ્રકાશક: વિશ્વમહત્વનું સ્થાન પામે છે. લેબેનેનની પણ એ જ પરિસ્થિતિ છે. માનવ પ્રકાશન, રામજી મંદિરની પાળ, વડોદરા-૧, કિંમત રૂ. ૨ . ઈજિપ્ત પણ તેના તેલના ઉદ્યોગ વિકાસને અગ્રતમ સ્થાન આપી જવાહરભાઈ : ઉસકી આત્મીયતા ઔર સહૃદયતા: લેખક: રાયરહ્યું છે ને ૧૯૭૦ સુધીમાં તેલની નિકાસદ્ધારા ૨૫ કરોડ ઑલર કૃષ્ણદાસ; પ્રકાશક: સેતુ પ્રકાશન, ઝાંસી, મધ્ય પ્રદેશ; કિંમત રૂા. ૧૧. જેટલું Foreign Exchange મેળવવાની ધારણા રાખી રહ્યું છે. સંસ્કૃતિ કે ભૂત: લેખક ડૅ. ઈન્દ્રચંદ્ર શાસ્ત્રી: પ્રકાશક: સાર્વસુરઝની નહેર દ્વારા આવ-જા કરી રહેલાં જહાજ પાસેથી ટેલ ભૌમ સંસ્કૃતિ પીઠ, ૧૦/૧૭, શકિતનગર, દિલ્હી-૭, કિંમત રૂા. ૫. તરીકે ઈજીપ્તને અત્યારે આશરે ૨૮ કરોડ ડોલર જેટલું Foreign આલેચના કા ઉન્માદ: લેખક ડૅ. ઈન્દ્રચંદ્ર શાસ્ત્રી: પ્રકાશક: Exchange મળી રહ્યું છે. ઉપર મુજબ; કિંમત રૂા. ૫. Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૬-૬૭ - પ્રભુદાસ ઠકકર કોલેજના જોડાણ અંગે ઉભો થયેલે વિવાદ (અમદાવાદ ખાતે પ્રભુદાસ ઠક્કર કૅલેજના ગુજરાત યુનિ- સેનેટની બેઠકમાં બંને તપાસ સમિતિના તમામ સભ્ય, એકેડેમિક વસિટી સાથેના જોડાણ અંગે ગુજરાત યુનિવર્સિટીની સેનેટ કાઉન્સિલના લગભગ બધા સભ્ય અને સિન્ડિકેટના તમામ સભ્યોને અને ગુજરાત સરકાર વચ્ચે એક તીવ્ર સંઘર્ષ ઊભું થયું છે. આ સમાવેશ થતો હતે. ' સંઘર્ષ અંગે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી ઉમાશંકર જોશી કૅલેજની ક્ષતિઓ તરફથી એક જાહેર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. આ સંઘર્ષના યુનિવર્સિટીની ઉપરોકત તપાસના અહેવાલમાં કોલેજના દો પ્રગટ થયા છે, તેમાં અધિકૃત સમયપત્રકો બતાવવાની અશકિત, સ્વરૂપને પ્રબુદ્ધ જીવનના વાચકોને ખ્યાલ આવે તે માટે તે નિવેદન અધ્યાપકોની નિમણૂંક અંગેની ગેરરિતીઓ, પગાર અંગેની ફરિયાદો, તા. ૬-૬-૬૭ના જન્મભૂમિમાં જે રીતે પ્રગટ થયું છે તે મુજબ નીચે પ્રયોગશાળા અંગેની ઉણપ વગેરે બાબતે મુખ્ય છે. રોનેટે ત્રણ ઉધૃત કરવામાં આવે છે. શ્રી ઉમાશંકર જોશીના અભિપ્રાયને અને દિવસની કાર્યવાહીમાંથી એક દિવસની બપોર પછીની આખી બેઠક તેને લગતાં તેમનાં માવ્યોને મારું સંપૂર્ણ સમર્થન અને અને બીજા દિવસની બપોર સુધીની આખી બેઠક જેટલો સમય આપ્યા બાદ અને પ્રિન્સિપલને બચાવની પૂરી તક આપ્યા પછી અનુમોદન છે. પરમાનંદ ) : આ ઠરાવ કર્યો હતો. નિવેદનમાં તેમણે જણાવ્યું કે ગુજરાત યુનિવર્સિટીની સેનેટે વ્યવહારની શુદ્ધિ અને કાનૂની સત્તા ભારે બહુમતીએ ઠરાવ પસોર કર્યો હોવા છતાં પ્રભુદાસ ઠક્કર કોમર્સ શ્રી ઉમાશંકર જોશી વધુમાં એમ પણ જણાવે છે કે રાજા સુરઅને સાયન્સ કૅલેજના સાયન્સ વિભાગનું જોડાણ ચાલુ રાખવાને કારે પણ એક જ પ્રિન્સિપાલ નીચે ચાલતી આ કૅલેજના કોમર્સ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે તેથી ઉચ્ચ શિક્ષણનું ભારે અહિત વિષય માટે જોડાણ આપવાનું અને સાયન્સના બીજા વર્ષ માટે નવું થયું છે એટલું જ નહીં, પરંતુ યુનિવર્સિટી જેવી ગૌરવશીલ સંસ્થાની જોડાણ આપવાનું યોગ્ય માન્યું નથી અને છતાં સાયન્સ વિષયના 'સ્વાયત્તતા પર તરાપ પડી છે. પ્રથમ વર્ષ માટે સરકાર આ રીતે જોડાણ આપવા તૈયાર થઈ છે ત્યારે શ્રી જોશીએ તેમના નિવેદનમાં વધુમાં જણાવ્યું છે કે જોડાણની ' એક જ કૅલેજના અમુક ભાગનું સંચાલન દૂષિત હોય તે બાકીનાનું બાબતમાં અંતિમ નિર્ણય લેવાની રાજ્ય સરકારની આ કાનૂની સત્તા સંચાલન નિર્દોષ શી રીતે હોઈ શકે એ પ્રશ્ન રાજ્ય સરકારને નડયો બ્રિટિશ રાજ્ય અમલ દરમિયાન હેતુપુર:સર દાખલ કરવામાં આવેલી, હોય એમ લાગતું નથી. વ્યવહારની શુદ્ધિ અ યુનિવરિટી મથી રહી જે પ્રણાલીના ટકી રહેલા અવશેષ રૂપ છે, અને તેને આ કિસ્સામાં છે, અને એમાં સહકાર આપવો તે પોતાની ફરજ છે એમ પણ સરજે રીતે ઉપયોગ થયો છે તેથી નથી સધાયું ઉચ્ચ શિક્ષણનું હિત કારને લાગ્યું નથી. માત્ર પિતાને દરમ્યાનગીરી કરવાની કાનૂની રાત્તા કે નથી સચવાયા લોકશાહીના તેમ જ શુદ્ધ વ્યવહારનાં આદર્શો. છે એટલું જ સરકારને યાદ રહ્યું છે. એક રીતે જોઈએ તો યુનિવર્સિટીનાં સત્તામંડળ કોઈ શિથિલ રીતે સમગ્ર પ્રજા માટે ચિંતાની બાબત ચાલતી કૅલેજોને જાયેઅજાથે જોડાણ આપી બેસે અને તેને ચલા ઉપકુલપતિશ્રી અંતમાં જણાવે છે કે બેએક દસકા પહેલાં વવામાં રાજ્ય સરકાર આ સત્તાને ઉપયોગ કરે તો તે કદાચ જુદી ગુજરાત યુનિ.મંડળ સ્થપાયું ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ તે મંડવાત થાય, પણ યુનિવર્સિટીના ધારાધોરણોને સરિયામ ભંગ કરીને ળના પ્રમુખ શ્રીમતી વિદ્યાગૌરી નીલકંઠને લખ્યું હતું કે ગુજરાતને શિક્ષણના મૂલ્યોને, છડેચક અનાદર કરનાર કૅલેજ સાથે સંબંધ તેની પોતાની યુનિવર્સિટી હોય એવું મને હંમેશાં લાગ્યું છે, અને ચાલુ રાખવાનું યુનિવર્સિટીની સેનેટને યોગ્ય લાગતું ન હોય તેવા તેમણે એવી આશા પણ વ્યકત કરી હતી કે સરકારની એમાં કોઈ દાખલામાં રાજ્ય સરકાર તેની વહારે ધાઈને જોડાણ આપે છે તે ડખલ હોય નહીં, પણ આજે સ્વતંત્રતાના વીસ વર્ષ પછી લેકશાહી કૅલેજની ગેરરીતિઓને પીઠબળ આપનારું અને ઉચ્ચ શિક્ષણના સરકાર જે સહેલાઈથી યુનિ. સેનેટ જેવી સંસ્થાના ભારે બહુમતી નૈતિક પાયાને હચમચાવી મૂકનારું નીવડશે. . નિર્ણયને ઠોકર મારે છે અને તે પણ ગેરરિતીઓને અટકાવવાના ' ' કમનસીબ ઘટના યુનિવર્સિટીના પ્રયત્ન નિષ્ફળ નિવડે અને ગેરરિતીઓને પોષણશ્રી જોશીએ તેમના નિવેદનમાં વધુમાં જણાવ્યું છે કે આ બધા રક્ષણ મળે એવી રીતે; એ યુનિ.ની જ નહિ પણ પ્રજા સમગ્રની ભારે મુદાઓ અને તેના દેશવ્યાપી પ્રત્યાઘાતોને શિક્ષણપ્રધાનશ્રીને ચિંતાનો વિષય બની રહેવું જોઈએ. અને મુખ્ય પ્રધાનશ્રીને અનેક વાર રૂબરૂમાં મળીને ભારપૂર્વક નિર્દેશ વિષયસચિ પૃષ્ઠ કર્યા છતાં ય ગુજરાત રાજ્યની સરકારે આવો નિર્ણય લીધે તે ભારે આરબ-ઈઝરાઈલ યુદ્ધ ચીમનલાલ ચકુભાઈ શાહ ૩૧ કમનસીબ ઘટના છે. ગાંધીજી અને ગીતા ડૅ. કાંતિલાલ શાહ છે. આ પ્રશ્નની પૂર્વભૂમિકા હિમાલય સાથે સંકળાયેલાં થોડાંક વિમલાબહેન ઠકાર સ્મરણો : નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે ૧૯૬૬ના ઓકટોબરમાં વૈરાગ્યની ઘેલછા મળેલી સેનેટમાં તે ટ્રસ્ટની આર્ટસ કૅલેજમાં વધારાના સાયન્સ વિભા- બિહાર દુષ્કાળ રાહત અને ગના જોડાણની બાબત તે કૅલેજમાં ચાલતી ગેરરિતીઓ અંગે થયેલા. મુંબઈના જૈને ભારે ઉહાપોહને કારણે “રિફર બેક” થયા પછી તે એ કૅલેજો અંગે બિહાર રાહતકાર્યની સંક્ષિપ્ત નોંધ જાણીતા સામાજિક કાર્યકર શી જરુભાઈ મહેતા કોઈ ફરિયાદ રહેવી જોઈતી ન હતી. તેમ છતાં યુનિવર્સિટીએ ઓકટો ગુલાબચંદ શેઠનું અચાનક બર ૧૯૬૬ અને માર્ચ ૧૯૬૭માં કરાયેલી તપાસમાં ઘણી ક્ષતિઓ થયેલ અવસાન અને ગેરરિતીઓ બહાર આવી હતી. એકેડેમિક કાઉન્સિલ અને સિન્ડી સુએઝની નહેર બંધ સંકલન: સુબેધભાઈ એમ. શાહ ૩૯ થાય તો? કેટે ચાલુ ઉદાર દષ્ટિ રાખવા પ્રયત્ન કર્યો પણ ગેરરિતીની ગંભીરતા બે કાવ્યો ગીતા પરીખ ૩૯ ઉત્તરોત્તર પ્રગટ થતી ગઈ તેથી ૧૯૬૭ના માર્ચમાં સેનેટે ભારે વિશાળ પ્રભુદાસ ઠક્કર કૅલેજના જોડાણ ઉમાશંકર જોષી બહુમતીથી જોડાણ અરજી નામંજુર કરી. અહીં એ નોંધવું જોઈએ કે અંગે ઊભા થયેલા વિવાદ માલિક: શ્રી મુંબઈ જેન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ. મુંબઈ–૩. મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ 33 Page #131 -------------------------------------------------------------------------- ________________ * જ૮. No. MR. • વાર્ષિક લવાજમ રૂ. ૭ બુદ્ધ જીવન પ્રબુદ્ધ નવું નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૫ T મુંબઇ, જુલાઈ ૧, ૧૯૬૭, શનિવાર પરદેશ માટે શિલિંગ ૧૨ " શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા , તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા 5- મહર્ષિ મહેશ ચગીને પરિચય શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે ધી બેબે ગ્રેન, રાઈસ એન્ડ ઓઈલ સીડઝ મરચન્ટસ એસેસીએશનના સભાગૃહમાં તા. ૨૪-૬-૬૭ શનિવારના રોજ સાંજના છ વાગ્યે મુંબઈ ખાતે તાજેતરમાં પધારેલા મહર્ષિ મહેશ યોગીનું જાહેર પ્રવચન યોજવામાં આવ્યું હતું. સભાગૃહ જિજ્ઞાસુ શેતાએ વડે ખીચખીચ ભરાઈ ગયું હતું. નિયત સમયે મહપિજી પધાર્યા હતા. તેમનું મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સ્વાગત કરતાં અને તેમને પરિચય આપતાં સંઘના ઉપપ્રમુખ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ જણાવ્યું હતું કે “આજે આપણી વચ્ચે પધારેલા મહપિજીનાં આપમાંના ઘણા ખરા અત્યારે પહેલી વખત જ દર્શન કરતા હશે. મારો પણ તેમની સાથે છેલ્લા ચાર પાંચ દિવસને જ પરિચય છે. તેમનું આંજે આ સ્થળે કયા સંયોગમાં પ્રવચન ગોઠવાયું તેની થોડી માહિતી આપું તો તે અસ્થાને નહિ ગણાય. મુંબઈના જાણીતા ઍડિટર અને એકાઉન્ટન્ટ અને મારા વર્ષોજૂના મિત્ર શ્રી જયંતીલાલ ઠક્કર થોડા દિવસ પહેલાં મારે ત્યાં આવી પહોંરયા અને તેઓ તેમનાં પત્ની સાથે મે માસમાં કામીર જઈ આવેલા તે વિષે વાત કરતાં તેમણે જણાવ્યું કે તેઓ કાશમીરમાં હતા તે દરમિયાન શ્રીનગર પાસે આવેલા કોકરનાગ નામના નિસર્ગ રમણીય સ્થળે થોડા દિવસ રહેવા માટે તેઓ ગયેલા. તે દરમિયાન તે દિવસેમાં ત્યાં વસતા અને આજે આપણી સમક્ષ ઉપસ્થિત થયેલા મહર્ષિજી વિશે તેમને પહેલીવાર જાણ થઈ. તેમને માલુમ પડયું કે મહર્ષિને મળવા માટે આપણા લોકો ઉપરાંત અનેક પરદેશીઓ-યુરોપિયન-ત્યાં આવી રહ્યા હતા. આથી આકÍઈને તેઓ પણ તેમનાં દર્શને ગયાં. અને તેમના પરિચયથી તેઓ બને અત્યન્ત પ્રભાવિત બન્યા. તેમને માલુમ પડ્યું કે મહર્ષિ આતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી એક મહાન વિભૂતિ છે. તેમણે જણાવ્યું કે મહર્ષિજી જૂન માસની આખરમાં વિશ્વપ્રવાસે ઉપડનાર હોઈને, તે પ્રવાસના અઠવાડિયા પહેલાં મુંબઈ આવી રહ્યા છે અને તેમને મુંબઈની પ્રજાને લાભ મળે એ હેતુથી જુદાં જુદાં સ્થળોએ અને જુદી જુદી સંસ્થા તરફથી તેમનાં પ્રવચને તથા વાર્તાલાપની ગોઠવણ અમે કરી રહ્યા છીએ. તેના અનુસંધાનમાં મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પણ એકાદ સભા જો ગોઠવી શકાય તે સાર એવી ઈચ્છા તેમણે પ્રદર્શિત કરી. આ તેમની ઈચ્છાને માન આપીને આજની આ સભા ગોઠવવામાં આવી છે. આવી એક મહાન વિભૂતિ આપણી વચ્ચે ઉપસ્થિત થાય તેને હું અમારી સંસ્થાનું પરમ સદ્ભાગ્ય લેખું છું. તેમને હું અમારા સંધ તરફથી હાદિક આવકાર આપું છું. “તેઓ પોતાનું પ્રવચન શરૂ કરે તે પહેલાં તેમને ટૂંકાણમાં પરિચય આપું તે પ્રસ્તુત લેખાશે. તેઓ મૂળ ઉત્તરકાશીને છે. બદ્રીનાથ જતાં રસ્તામાં આવતા જ્યોતિર્મઠના અધિષ્ઠાતા શંક્રાચાર્ય બ્રહ્માનંદ સરસ્વતીના તેઓ શિષ્ય છે. તેમની ઉંમર આશરે ૫૦ વર્ષની છે. ઋષિકેશની બાજુએ સ્વર્ગાશ્રમમાં આવેલા શંકરાચાર્યનગરમાં તેમણે ધ્યાનવિદ્યાપીઠ Acadamy of Meditationએ નામની એક સંસ્થા સ્થાપિત કરી છે. આ કેન્દ્ર મારફત તેઓ Spritual Regeneration Movement-આધ્યાત્મિક પુનરૂત્થાન આન્દોલન-ચલાવી રહ્યા છે. ધ્યાન અંગે તેઓ એક વિશિષ્ઠ પ્રક્રિ યાને પ્રચાર કરી રહ્યા છે. આ ધ્યાનને તેઓ Transcendental Meditation-ભાવાતીત ધ્યાન-એ શબ્દોથી વર્ણવે છે. તેઓ ધ્યાનાર્થીને તેની યોગ્યતાને ખ્યાલ કરીને અમુક એક મંત્ર આપે છે, જેના જાપ વડે મન વિચારની સુક્ષ્મ-સુક્ષ્મતર ભૂમિકામાં પ્રવેશ કરે છે, ધીમે ધીમે સુક્ષ્મતમ ભૂમિકાને વટાવે છે અને પરમ ચેતનાની સીધી પ્રત્યક્ષ અનુભૂતિ કરે છે. આના પરિણામે માનસિક શકિતએને પૂર્ણ વિકાસ થાય છે અને તેનું સમગ્ર જીવન આનંદપૂર્ણ બની જાય છે. આ ભાવાતીત ધ્યાનને તેઓ દુનિયા માં પ્રચાર કરી રહ્યા છે. આજ સુધીમાં ૫૦થી વધારે દેશમાં અનેક ધ્યાનકેન્દ્રો ખેલવામાં આવ્યા છે. માત્ર પશ્ચિમ જર્મનીમાં આવાં ૨૫૦ ધ્યાન કેન્દ્રો ઉભાં થયાં છે. દુનિયાને આ તેમને આ પ્રવાસ છે. અહિંથી ૨૮મી તારીખે તેઓ પશ્ચિમ જર્મની જ રહ્યા છે અને ત્યાં આવેલા બેમેન ખાતે નવા ધ્યાનકેન્દ્રનું તેમના હાથે ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. જુદા જુદા દેશમાં ફરતાં ફરતાં સપ્ટેમ્બર માસમાં તેઓ કેનેડાના મુખ્ય શહેર કેન્દ્રીયલ જશે અને ત્યાં એક વિશિષ્ટ કાર્યક્રમ પતાવીને તેઓ ભારત ખાતે પાછા ફરશે. તેમણે આજ સુધીમાં ઘણું લખ્યું છે અને તે એક યા બીજા આકારે પ્રસિદ્ધ થયું છે. પણ તેમના જે બે ગ્રંથોએ વિશ્વખ્યાતિ પ્રાપ્ત કરી છે તે ગ્રંથને જ હું અહિં ઉલ્લેખ કરીશ. આ બે ગ્રંથેના નામ છે. (૧) The Science of Being and the Art of living (2) Commentary of Bhagvad Geeta. - “આ ઉપરાંત તેમના અંગે વિશેષમાં એ જણાવવાનું કે જેવી રીતે તેમણે ઋષિકેશમાં ધ્યાનવિદ્યાપીઠ ખેલી છે તેવી જ રીતે કાશમીરમાં કોઈ યોગ્ય સ્થળે તેઓ મેટા પાયા ઉપરનું એક આતરરાષ્ટ્રીય કેન્દ્ર ઊભું કરવાનું વિચારી રહ્યા છે. આવી એક વિશ્વવિખ્યાત વિભૂતિને અહિં આવકાર આપતાં હું અત્યન્ત આનંદ અનુભવું છું.” ત્યાર બાદ મહર્ષિજીએ ઉપર જણાવેલ ધ્યાન-વિચારને વિરત કરીને એક કલાક સુધી પ્રેરક પ્રવચન કર્યું, જેને સાર કદાચ આગળ ઉપર આપવામાં આવશે. તેમના પ્રવચને શ્રોતાઓમાં તીવ્ર જિજ્ઞાસા પેદા કરી અને કેટલાક સમય પ્રશ્નોત્તરી ચાલી. અત્તમાં સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકભાઈ શાહે મહીંધજીને આભાર માનતા જણાવ્યું કે “આવી એક વિશિષ્ટ કોટિની વ્યકિતના નિકટ સાન્નિધ્યમાં આવવું એ જીવનનો લ્હાવે છે. આપણે સાધારણ ખ્યાલ એ હોય છે કે આવા ષિમુનિઓ બહુ જ ગંભીર હોય છે, જ્યારે મહર્ષિ તે આટલું બધું મુકતહાસ્ય કરી શકે છે. આ આપણા માટે ભારે આશ્ચર્ય પેદા કરે એ અનુભવ છે. પરમ ચેતનાનો સાક્ષાત્કાર જેને આપણે અત્યન્ત કઠણ અને દુ:સાધ્ય માનીએ છીએ તે તેઓ સાવ સાદી સીધી સરળ સુસાધ્ય બાબત હોવાનું જણાવે છે. આ સાંભળીને આપણામાં નવી આશા અને ઉત્સાહ પેદા થાય છે. તેમની અહિ ઉપસ્થિતિથી આપણે એક પ્રકારની કૃતકૃત્યતા અનુભવીએ છીએ. તેમના પ્રત્યે અમારા સંઘ તરફથી તેમજ આપ સર્વ તરફથી હું ઊંડા આભારની લાગણી પ્રદર્શિત કરું છું.” આમ જણાવીને તેમણે મહાપજીનું ફ_લહારથી બહુમાન કરવામાં આવ્યું, અને સભા વિસજિત કરવામાં આવી. Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૭-૬૭ 5 5: લગ્નની વયમર્યાદા કેટલી હેવી જોઈએ? હમણાં જ કેન્દ્ર સરકારના આરોગ્ય પ્રધાન શ્રી ચંદ્રશેખરે જાય છે તે રીતે જોતાં વર અને કન્યા સંસારની જવાબદારી ઉપાડી પ્રજા સમક્ષ એક વિચાર વહેતો મૂકયો કે જો લગ્નની વયમર્યાદા લે તે ઉમરે ન પહોંચે ત્યાં સુધી લગ્ન કરવા હિતાવહ નથી. પહેલાં ઊંચી લાવવામાં આવે તે આપણા વસ્તીવધારાને પ્રશ્ન હલ કરી અને હાલના ગ્રામીણ સમાજમાં બાળલગ્ન થતાં ત્યારે દંપતી કરતાં, શકાય. આમાંથી લગ્નની વયમર્યાદા કેટલી (નીચામાં નીચી) હોવી વડીલે આર્થિક અને બાળકોની સંભાળને બોજો ઉપાડતાં. વળી જોઈએ એ પ્રશ્ન ઉદ્ ભવ થાય છે. આ પ્રશ્નને અનેક દષ્ટિએ કેટલાક સરસ રીવાજોને લીધે પુખતવયે પહોંચતાં પહેલાં વર અને સામાજિક, શૈક્ષણિક, આર્થિક, કુટુંબનિયોજનની, કાયદાની વગેરે કન્યાને સાથે રહેવાનું ઓછું બનતું. ઉપરાંત આજે છૂટાછેડાની જે જુદી જુદી બાજુએથી જોઈ શકાય તેમ છે. સગવડ છે તેને લીધે પુખતવયે પહોંરયાં પહેલાં (પંદર અને અઢાર) - આજે આપણા દેશને સળગતો સવાલ વસ્તીવધારાનો લગ્ન કરવામાં આવે અને બન્નેને એકબીજા સાથે ન ફાવે અને અને તેને કારણે ઊભી થતી અનાજની તંગી છે. માત્ર આ દષ્ટિએ છૂટાછેડા માગે તેનાં કરતાં પુખ્તવયે પહોંચીને યોગ્ય વિચારપૂર્વક જતાં ભાગ્યે જ લગ્નની વયમર્યાદા ઊંચી આણવાથી સારું પરિણામ વરકન્યા પરણે તે કારણ વિનાના છૂટાછેડાના પ્રસંગે ન ઉદ્ભવે. લાવી શકીએ. શરીર વિજ્ઞાનની દષ્ટિએ પંદરથી અઢારની વય જેને શિક્ષણની દષ્ટિએ પણ લગભગ વીસ એકવીસની વયે કન્યા સ્નાતક એડોલસન્સ સ્ટેરીલીટી” (કિશોરાવસ્થાનું વંધ્યત્વ) કહે છે તે પ્રકારને સુધી પહોંચી જાય છે. આ બધી દષ્ટિએ વિચારીએ તે કન્યાની સમય છે, જ્યારે અઢારથી છવ્વીસને ગાળો એ ગર્ભાધાન માટે લગ્ન વય અઢારથી એકવીસ સુધી ઊંચી આણી હોય તો યોગ્ય ગણાય. સૌથી વધારે અનુકૂળ છે. આથી લગ્નની વયમર્યાદા એકવીશ પરંતુ આ તે છે આદર્શ. વાસ્તવમાં ભારત જે અનેક ગામડાંઓને દેશ છે, ત્યાં શિક્ષણ વીશ વર્ષ જેટલું લાંબુ ચાલતું નથી. વળી ત્યાંને વર્ષ સુધી લઈ જવામાં ભાગ્યે જ વધારે બાળકો જન્મતાં સમાજ પણ આટલી મોટી વય કન્યાની સ્વીકારવા તૈયાર ન થાય. અટકાવી શકાય. એકવીશથી પાંત્રીશ-ઓગણપચાસના ગાળામાં શહેરી સમાજમાં તો ક્યાં શિક્ષણ લેવાય છે ત્યાં આપોઆપ વયહાલની જે સરાસરી બાળકોની સંખ્યા છની છે તે તે મર્યાદા ઊંચી ગયેલી જ છે. છતાં જેમ એક બાજ ગ્રામીણ સમાજને કોઈ કૃત્રિમ ઈલાજ લેવામાં ન આવે તે જન્મે છે. વળી પ્રશ્ન છે, તેમ બીજી બાજુ ફીલ્મો વગેરેની અસરથી આપણી કિશોએકવીશ વર્ષ સુધીમાં એકાદ સુવાવડ થઈ જાય તો તે માતાના રીઓનું માનસ જે પ્રકારનું હોય છે, તેને વિચાર કરતાં લગ્નની સ્વાથ્ય માટે વધારે અનુકૂળ છે; તેમજ બહુ મોટી ઉમરે લગ્ન કર વયમર્યાદા ઘણી ઊંચી લાવવાથી બીજા અનેક પ્રશ્ન ઊભા થશે વામાં યુવતીને પાકટ વયે પારકા કુટુંબમાં ગોઠવાવું અનુકૂળ થતું નથી. એમ લાગ્યા વિના રહેતું નથી. વળી સામાજિક સુધારામાં કાયદો માત્ર બહુ ઓછો ફાળો માનવજાતે પથ્થરયુગથી માંડી આજ સુધીમાં જે જે સાંસ્કૃ આપી શકે છે. બાળલગ્ન પ્રતિબંધક જેવા અનેક કાયદાઓને તિક વિકાસ કર્યો છે તેમાં લગ્નવિધિને પ્રયોગ માનવીની ભાવના- છડેક ભંગ થતે આપણે જોઈએ છીએ, તે જે કાયદે. માત્ર અભશીલતા અને સંસ્કારિતાની પ્રતીતિ કરાવે છે. લગ્નજીવન કૌટુંબિક રાઈએ ચડાવવા માટે જ હોય તેને અસ્તિત્વમાં લાવવાથી કશો લાભ અને સામાજિક જીવનમાં અત્યંત મહત્ત્વનો ફાળો આપતું હોઈ મેળવી શકાય નહિ. જ્યાં સુધી યોગ્ય શિક્ષણને પ્રચાર, સમજણને જમાને જમાને તેમાં સંયોગાનુસાર ફેરફાર થતા રહ્યા છે. વેદકાળનો વિકાસ થાય નહિ તેમજ લગ્નની ભાવનાની ગંભીરતા, દંપતી જીવનની જવાબદારી વગેરેને આપણા યુવાન યુવતીઓને ચક્કસ ખ્યાલ આવે સમાજ મુકત સમાજ હતો. ત્રવેદમાં સૂર્યાના લગ્ન વખતના નહિ ત્યાં સુધી માત્ર કાયદો ઠોકી બેસાડવાથી ફાયદો થાય નહિ. મંત્રોમાં “સખાઇ જાયા” કહેવાયું છે. તેમજ પતિપત્નીને સમ્રાજ્ઞી અને માત્ર કુટુંબનિયોજનની દૃષ્ટિએ તે નહિ જ નહિ. વસ્તી વધાશ્વશુરે ભવ સામ્રાજ્ઞી અધિદેવેષ કહે છે. સ્ત્રી શિક્ષણમાં, કલામાં, રાને પ્રશ્ન હલ કરવા બીજા જ ઉપાયો હાથ ધરવાં પડશે. ઓછી વૈદકમાં પુરુષની સહકાર્યકર બને છે. આ બધું સંભવિત હતું એટલે સંખ્યામાં બાળકો ધરાવતા દંપતીને કરમાં રાહત આપીને પણ એ કે તે વખતે યુવાન યુવતીઓ પુખ્ત વયે લગ્ન કરતાં, ગાંધર્વ માર્ગે દોરી શકાય, પરંતુ સમાજ પિતાની જાગૃતિથી સુધારો લાવે લગ્નની તેમજ ઈચ્છિત પતિ કે પત્ની મેળવવાની સવલત હતી. નહિ ત્યાં સુધી કોઈ કાયદો લાદવાથી સુધારો થતા નથી. યોગ્ય સમજણ પ્રાપ્ત કર્યા પછી, કેટલુંક આવશ્યક શિક્ષણ મેળવ્યા સુદઢ, સ્વસ્થ, અને શિક્ષિત સમાજ માટે લગ્નની વયમર્યાદા પછી તે જમાનામાં ગૃહસ્થાશ્રમ શરૂ થતું. સ્મૃતિકાળમાં મનુએ કન્યાની અઢારથી ઓછી નહિ, અને વરની એકવીસથી ઓછી નહિ, એ સમાજની મુકિતમાં વિલાસિતા અને સ્વછંદતા જોય, એ આદર્શ ગણાય, પરનું એ આદર્શ સિદ્ધ કરવા હાલ કોઈ કાયદામાં. નીતિનાં ઉલ્લંઘને જોયાં, તેથી તેણે અને બીજા સૂતિકારોએ અષ્ટવર્ષો ફેરફાર કરવાની જરૂર નથી. એકાદ સદીમાં જ શહેરી સમાજે એ ભવે ગૌરી, નવ વર્ષ ચ રોહિણી જેવાં સૂત્ર આપી લગ્નની વય- દિશામાં જે પ્રગતિ કરી છે તે જોતાં શિક્ષણના પ્રચાર સાથે યોગ્ય મર્યાદા અત્યંત નીચી આણી. પરિણામે સ્ત્રીશિક્ષણ નહિવત બન્યું. સમયે સમગ્ર ભારતમાં એ દિશામાં પ્રગતિ થશે એવી આશા રાખવી અસ્થાને નહિ ગણાય. ત્યાં સુધી તો ‘મેલ કરવત મોચીના બાળલગ્ન, ફરજિયાત વૈધવ્ય, સતી થવાનો રિવાજ વગેરે હિંદુ સમાજની કેટલીક પ્રથાઓ અસ્તિત્વમાં આવી. લગભગ ગઈ સદી મોચી” એ જ અત્યારે તે સ્વીકાર્ય લાગે છે. સુધી આ પરિસ્થિતિ ચાલુ રહી. અંગ્રેજી રાજ્યમાં હિંદુ લૉ પણ ગુજરાત સમાચારમાંથી સાભાર ઉદ્ભુત સુસ્મિતા મેઢ " "જ sqત મનસ્કૃતિના આધારે રચાયે, તેથી બાળલગ્ન તે ચાલું જ રહ્યાં. વસ્તુને શું જાણે વ્યાકરણી? આપણા સામાજિક સુધારકોના પ્રયાસોથી બાળલગ્ન પ્રતિબંધક કાયદો ૧૯૨૯માં અસ્તિત્વમાં આવ્યો. તેથી પંદર વર્ષથી નીચેની કન્યા શું જણે વ્યાકરણી? વસ્તુને શું જાણે વ્યાકરણી? અને અઢાર નીચેના વરના લગ્ન કરાવનાર શિક્ષાપાત્ર ઠર્યા. ૧૯૫પનો મુખ પર્યત ભર્યું વૃત તદપિ સ્વાદ ન જાણે બરણી? હિન્દુમેરેજ એકટ પણ અમુક સંયોગમાં છૂટાછેડાની અને એક તે વસ્તુને શું જાણે વ્યાકરણી? પત્નીત્વની સગવડ આપે છે, પરંતુ લગ્નની વયમર્યાદા તો ૧૯૨૯ના સુંદર રીતે શાક વઘાર્યું, ભેગ ન પામે ભરણી, કાયદાની જ એટલે માત્ર કન્યાની જ વાત કરીએ તો પંદરની રતરમાં અગ્નિ વસે પણ આનંદ ન પામે અરણી. રહે છે. વળી હિન્દુ લગ્ન એ કરાર નહિ, પણ ધાર્મિક વિધિ (સક્રેમેન્ટ) વસ્તુને શું જાણે વ્યાકરણી? હોઈને એકવાર થયેલું લગ્ન ગેરકાયદેસર હોય તે પણ ફોક નથી થતું. નિજ નાભિમાં કરી પણ, હર્ષ ન પામે હરણી, આથી બાળલગ્ન પ્રતિબંધક કાયદો હોવા છતાં ઘણાં બાળલગ્ન થતાં અને થાય છે. દયા કહે, ધન દાટયું ઘણું જયમ ધનવંત કહાવે નિધની. સામાન્ય રીતે વ્યકિતને શારીરિક, બૌદ્ધિક અને માનસિક વસ્તુને શું જાણે વ્યાકરણી? વિકાસ અઢારથી થાય છે. આજે જે રીતે સંયુકત કુટુંબ તૂટતાં યારામ Page #133 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૭-૧૭ પ્રભુ જીવન સ્વદેશીની ભાવના (થોડા સમય પહેલાં ઑલ ઈન્ડિયા રેડીઓ ઉપરથી પ્રસારિત 'ચરખા ચલ ચલા કે લેંગે સ્વરાજય તેંગે” કરવામાં આવેલ વાર્તાલાપ તે સંસ્થાની અનુમતિપૂર્વક નીચે પ્રગટ અને કરવામાં આવે છે. તંત્રી) બહાર કરોડ રૂપિયા પરદેશ જા રહે હૈ.' ૧૫મી ઑગસ્ટ ૧૯૪૭ને દિને આપણે દેશ સ્વતંત્ર થયો તમને જાણીને નવાઈ લાગશે કે આ પછી આખું ચક્ર ફર્યું ત્યાં સુધી તે પરદેશી સરકારની ધૂંસરીમાં સપડાયેલો હતો. છે. હવે કાપડની આયાત આપણે કરતા નથી, પણ કાપડની નિકાસ બ્રિટીશ હકુમત આપણી ઉપર રાજય કરતી હતી એ તો ખરું જ, કરીએ છીએ, ને તે દ્વારા સારું એવું વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત કરીએ પણ આપણું આર્થિક ભવિષ્ય બ્રિટીશ શાહીવાદી ને સામ્રાજય- છીએ. સ્વદેશીની ભાવના શું ન કરી શકે તે બતાવવા આ પૂરતું નથી ? વાદની નાગચૂડમાં ફસાયેલું હતું. આઝાદી હાંસલ કર્યા પછી આપણે પૂ. ગાંધીજીના સ્વદેશીમાં મોટા ઉદ્યોગો, નાના ઉદ્યોગે ને ગ્રામપરદેશી ધૂંસરી ફગાવી દીધી છે; આપણું આર્થિક ભવિષ્ય ઘડવાને, ધોગોને ખાસ સમાવેશ થતો હતો. સ્વદેશી આંદોલનની પાછળ આર્થિક વિકાસ સાધવાને ને દેશની આબાદીને સમૃદ્ધિને માર્ગે મહાત્માજીએ તેમને પ્રાણ પૂર્યો હતે. ચરખાને તથા ખાદીને તેમણે ધપાવવાને આપણે નિર્ધાર કર્યો છે. તેમના આર્થિક કાર્યક્રમમાં અને સ્વદેશીના રચનાત્મક કાર્યક્રમમાં શ્રી દાદાભાઈ નવરોજજી, શ્રી. ડીબી, શ્રી રમેશચંદ્ર દત મધ્યબિંદુમાં રાખ્યા હતા. તેઓ કહેતા કે “ચરખો તે ભારતીય જેવા અર્થશાસ્ત્રીઓએ લખેલા આર્થિક પ્રશ્નોને લગતાં પુસ્તકો અર્થતંત્રનું ફેફસું છે.” આ બધા પ્રયાસોથી ગામડાની પ્રજાને ફાયદો અથવા સમકાલીન દેશ-નેતાઓનાં લખાણ જોઈએ તે આની થશે. આજે પૂ. બાપુને નિર્વાણ દિન છે. આજે જ સ્વદેશીની ભાવના પ્રબળ પ્રતીતિ થાય છે. અપાર ગરીબી, ઘર કરી બેઠેલી બેકારી, દુર્લક્ષ સરકારે તેમ જ પ્રજાએ યાદ કરી, તેને હોંશ અને ખંતથી અમલ થયેલી ખેતી, અવારનવાર પડતા દુકાળને પાંગળે ને નામને ઔદ્યો કરવા પ્રતિજ્ઞા લેવી જોઈએ. આમાં જ પૂ. ગાંધીજીનું સાચું તર્પણ છે, ગિક વિકાસ, નીચું જીવનધોરણ–એ આર્થિક મહારોગનાં ભયંકર દેશના નવનિર્માણની સુવર્ણ ચાવી છે, દેશના મૂંઝવતા પ્રશ્નને ચિ હતાં, જે આજે પણ નાબૂદ થયા છે એમ ન કહી શકીએ. અસરકારક ઉકેલ છે. આ માનચેસ્ટર અને લિવરપુલની મિલ ચાલે તે માટે આપણા કારીગરોના જેમ લોકમાન્ય તિલકે ગર્જના કરી હતી કે “સ્વરાજ્ય મારે કાંડા કાપવામાં આવ્યા હતા ને મિલઉદ્યોગનો વિકાસ રૂંધવામાં જન્મસિદ્ધ હક્ક છે,” તેમ તેમણે દેશને વેધક બોધ આપ્યો હતો કે આવ્યો હતો. ઈંગ્લેન્ડની ઉન્નતિ થાય, ને તેને અનુસરીને જ આપણા જ્યારે જયારે તમે સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદો છે, ત્યારે ત્યારે દેશની નીતિ ઘડાય એવી એ પરિસ્થિતિ હતી. આપણું રૂ ખેતરમાં તમારા દેશના બાંધવોના ભૂખ્યા માં રોટીને ટુકડો મૂકે છે.” ખરું ઉગે, તે પરદેશી રેલવે મારફતે, પરદેશી પેઢીઓ મારફતે, પરદેશી સ્ટીમ- પૂછો તે નવાઈની વાત તો એ છે કે માતૃપ્રેમ, કુટુંબભાવના, રોમાં ઈંગ્લેન્ડ જાય ને તેમાંથી કાપડ બને. તેવી જ રીતે તે પાછું સ્વદેશ પ્રેમ એ તે કાંઈ સમજાવવાની કે યાદ કરવાની ચીજો છે? આવી જાય તથા ભારતના બજારોમાં ને ગામડાઓમાં ખડકાય. આર્થિક, પિતાના દેશ માટે સ્વદેશાભિમાન હોવું જ જોઈએ, ને પોતાનાં દેશમાં શોષણ કોને કહેવાય એ સમજાવવા આના જે બીજો સાર દાખલ બનતી વસ્તુઓને દરેકે દરેક નાગરિકે ઉપયોગ કરવો જ નહીં મળે. જેમ કાપડની બાબતમાં, તેમ બીજા પાકા માલની જોઈએ. એ કાંઈ શીખવવાની બાબત છે? પૂ. મહાત્માજીએ તેમની બાબતમાં. આને પરિણામે આપણે કાચો માલ રૂ, શણ, શીંગદાણા, લાક્ષણિક ઢબે કહ્યું હતું કે સ્વદેશી તે મારો હક છે, મારી કુદરતી ચામડાં, તમાકુની આપણે નિકાસ કરતા અને પાકો માલ-કાપડ-સુતરાઉ, જવાબદારી છે. બીજા દેશોની ચીજો ગમે તેટલી આકર્ષક હોય, પણ ઉની અને રેશમી-કાચને સામાન, કાગળ, સિમેંટ વિ. અનેક ચીજો તે જે મારા વિકાસને અવરોધે, કે મારા દેશના હિતેની આડે આવે, આયાત કરતાં, સામ્રાજયવાદનું આ મુખ્ય લક્ષણ. આપણી સાધન તે મને ન જ ખપે, ન જ ખપે. સંપત્તિનો કાચો માલ નિકાસ થાય ને પાકો માલ–ઉત્પાદિત માલ - સ્વદેશપ્રેમ અને સ્વદેશીના કેટલાક દાખલાઓ આપણે જોઈએ. આયાત થાય. આપણા દેશના ભેગે પરદેશના ઉદ્યોગોને કામ મળે. સ્વદેશી ચળવળના જુવાળ વખતે એક નાની બાળકીએ પોતાના મૂડીને સારું વળતર મળે, મજૂરી ને વેતન મળે અને આપણે અવિક પરદેશી બૂટ ફેંકી દીધા ! એવી રીતે, એક બીજા માંદા બાળકે પરદેશી સિત અને કંગાળ, દશામાં સબડયા કરીએ. કહેવાય છે કે પહેલા વાવટો, દવાઓ લેવાનું બંધ કર્યું !! લોકોએ ઠેરઠેર વિદેશી કાપડનીને વિદેશી પછી વેપાર, યુનિયન જેક આપણી ભૂમિ પર ફરક તે સાથે ભારત માલની હોળી સળગાવી એ તો જગજાહેર બાબત છે. દેશના મુકિત સંગ્રામમાં સ્વદેશીને ફાળે મહામૂલે છે. ઈંગ્લેન્ડના રાજકીય સિવાય આર્થિક સંબંધો દઢ બન્યા ને ભારતની - ઘણાં વર્ષો પહેલાં ઈંગ્લેન્ડમાં રાજા જયેન્દ્ર રાજય કરતો હતે. આર્થિક ને ઔદ્યોગિક નીતિનું ઘડતર વિષમ રીતે-હાનિકારક રીતે– તેણે પોતાના ખાનગી મંત્રીને સૂચના આપી કે મારા કાગળ તારે હાઈટ હોલથી થવા લાગ્યું. ઈંગ્લેન્ડમાં બનેલા ટાઈપરાઈટર પર જ ટાઈપ કરવા, બીજા દેશમાં આ બધી હકીકતની જાણ ને ઊંડી સમજણ દેશનેતાઓને થઈ, ને બનાવેલા ટાઈપરાઈટર પર નહીં. આ પછીથી ઈંગ્લેન્ડમાં ટાઈપન્યાયમૂર્તિ રાનડે, લેકમાન્ય તિલક, સુરેન્દ્રનાથ બેનરજી, મહર્ષિ ટાગોર, રાઈટર બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો. પૂ. મહાત્મા ગાંધીજીએ આ પરિસ્થિતિ તરફ જનતાનું લક્ષ કેન્દ્રિત બીજી એક વાત. કોઈ એક જાપાની, કામ પ્રસંગે બીજા કર્યું. નૂતન વિચારધારા પ્રગટી. ૧૯૦૫માં બંગભંગ વખતે બ્રિટીશ દેશમાં ગયો. તેણે ત્યાં યજમાન પાસે દીવાસળીની પેટી માગી, ને માલને બહિષ્કાર એમ નિષેધાત્મક વિચાર જન્મે; પૂ. ગાંધીજીએ પિતાના દેશમાં બનેલી પણ મોંઘી દીવાસળીની પેટી માટે જ આગ્રહ તેને નિર્ણયાત્મક અને રચનાત્મક વળાંક આપ્યો. તે બની સ્વદેશી ' રાખ્યું. તેને પૂછવામાં આવતાં તેણે જણાવ્યું કે બીજા દેશને માલ હિલચાલ. ભારતમાં ઉદ્યોગે સ્થાપવા જોઈએ તે માટે અથાગ પ્રયાસે, ગમે તે સારે કે સસ્તા હોય પણ મારે શું કામ ? હું મારા દેશમાં શરૂ થયા. જેમાં એક એક પૈસા ઉઘરાવી ફંડ એકઠું થયું. તેમાંથી બનેલે જાપાનીઝ માલ અવશ્ય પસંદ કરીશ, કારણ કે તેથી જાપાનની તળેગામની પૈસા ફેકટરી બની. લોકજાગૃતિને આ જીવતે જાગત મજૂરીને, મૂડીને, કારખાનાને ને સમગ્ર દેશને ફાયદો થાય છે. દાખલો છે. સ્વદેશીની ઝુંબેશને કારણે આપણા મિલ ઉદ્યોગને પૂરે સ્વદેશીની ભાવનાના દઢ આગ્રહના આવા તો કેટલાંયે ઉદાફાયદો થયો ને તે ફુલ્યો ને ફાલ્યો. હરણા આપી શકાય. આથી ઊછું, આપણે ત્યાં એવા કેટલાંયે કમસત્યાગ્રહના દિવસે માં આ ગીત તે ખૂબ લોકપ્રિય બન્યું. નસીબ દાખલાઓ છે, જે તમે જયા ને જાગ્યા હશે, કે આપણા બનેલ જીન, કારખાના અપગ્રહના Page #134 -------------------------------------------------------------------------- ________________ ૪૪ પ્રમુખું જીવન તા. ૧-૭-૬૭ દેશમાં બનેલા માલ પરદેશી છે એમ વેપારીઓ કહે છે ત્યારે જ સ્વ. ગુલાબચંદ તલકચંદ શેઠને અર્ષાયલી ભાવભરી જિલ ઘરાકો રાજીખુશીથી લે છે, ને સારા દામ આપે છે. આજે વિદેશી હૂંડિયામણની તીવ્ર તંગી વરતાય છે ત્યારે પરદેશથી ધૂમધાકાર આવતી ચીજો માટે લોકોને જરૂર આકર્ષણ નથી એમ કોણ કહી શકે? આમ હોવાથી જ આયાત થયેલા માલ તથા દાણચોરીના માલની સારી કિંમત ઊપજે છે. પરદેશી ચીજવસ્તુઓ સામે આપણા દેશની ઉપલબ્ધ ચીજવસ્તુઓને શાષવું પડે એ આપણી શરમ લેખાવી જોઈએ. રાજકીય આઝાદી એ તો આર્થિક આબાદી તથા ઉત્કર્ષનું ભવ્ય પ્રવેશદ્રાર છે. આપણે તેમાં પ્રવેશ કર્યા પછી આ અઢાર વર્ષમાં ઉદ્યોગોને પગભર કરવા ને વિકસાવવા માટે જરૂરી જહેમત ઉઠાવવા માંડી છે. આર્થિક આયોજનનો એ તરફ મુખ્ય ઝાક છે ને ઝડપી ને વૈવિધ્યપૂર્ણ ઔઘોગીકરણ એ આપણી પોતાની નીતિ છે. ૧૯૧૪–૧૯ના યુદ્ધ દરમ્યાન અને તે પછીના ગાળામાં તથા ૧૯૩૯-૪૫ના યુદ્ધ દરમિયાનને તે પછી આપણા ઉદ્યોગો ફ્લ્યા ને ફાલ્યા. અગાઉ ફકત કાપડ, કાગળ, સીમેન્ટ, શણ, રંગ, રસાયણ ઉઘોગા હતા. તેમાં પછીથી ઘણી વિવિધતા આવી. દેશમાં પેદા થતો કાચો માલ નિકાસ થવાને બદલે ઉદ્યોગમાં વપરાવા લાગ્યો. આજે આપણે ત્યાં માત્ર વપરાશ માટેની ચીજોનાં કારખાના નહીં, પણ મંત્રા બનાવવાના જંગી કારખાના શરૂ થયાં છે. એ બધા ઉપર ઉડતી નજર નાંખીએ તો ઓટોમોબાઈલ, લોકોમોટીવ, વિમાન, સાયકલ, પ્લાસ્ટીક, સાલવન્ટ, મશીન ટૂલ્સ, સ્પેરપાર્ટસ, મશીનરી, રેડિયા, રેયાન, જહાજ બાંધવાનો ઉદ્યોગ, ટેલિફોન, એન્જીનિયરિંગ, ડીઝલ એન્જિન, શીવવાના સંચા, પંખા, ઈલેકટ્ટક ઉદ્યોગ—એમ વિવિધ ઉદ્યોગા સ્થપાયા છે ને પગભર થયા છે. એમાંના કેટલેક માલ તો નિકાસ પણ થાય છે. આપણા કારખાનદારોએ પરદેશના કારખાનદારોની મદદથી પરદેશના કારખાના પણ શરૂ કર્યા છે. ભીલાઈ, રૂરકેલા ને દુર્ગાપુરમાં ત્રણ જંગી પોલાદનાં કારખાનાં ઊભા કર્યા છે. ચાથી યાજનામાં ચોથું પોલાદનું એકમ સ્થપાનાર છે. અગાઉના ત્રણ એક) માટે યાંત્રિક સંચાઓ ને મશીનરી આયાત કરવી પડી હતી. ચાથા અને પાંચમાં પોલાદના એકમ માટે થનારી આયાતોનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટતું જશે. આ વધતા જતા ઔદ્યોગીકરણના ધબકારા આપણા વિદેશ વેપારમાં પડે છે. પહેલાં જે આપણે પાકો માલ આયાત કરતા ને કાચા માલ નિકાસ કરતા તેમાં ફેર પડયા છે, ને હવે પાકા માલ પણ આપણે નિકાસ કરીએ છીએ, ને ઉંઘોગોને ખાસ જરૂરી માલ સામગ્રીની ને અર્ધ પાકા માલની આયાતો કરીએ છીએ. આ ફેરફાર સૂચક છે, લાભદાયક છે. આદ્યોગીકરણની સીડીનાં પગથીયાં આપણે ઝડપથી ચઢતા જઈએ છીએ તેનો આ પુરાવા છે. આ દિશામાં આપણે વધુ ઝડપી પગલાં ભરવાં જોઈએ. કોઈ પણ દેશ દુનિયા સામે પોતાના દરવાજા બંધ કરી શકતો નથી. આગળ વધવા માટે પરદેશની આયાતાની, મદદની ને જાણકારીની જરૂર રહે જ છે. આપણને આ સર્વ મળતું રહ્યું છે, જો કે ચોથી યોજનામાં આ બાબતમાં અનિશ્ચિતતા પ્રવર્તે છે. પરિસ્થિતિ ડામાડોળ છે. કેટલાક વખતથી આપણી નિકાસા ખાસ વધતી નથી, આયાતોનું પ્રમાણ ઘટતું નથી, તેથી વેપારનું પાસું આપણી વિરૂદ્ધ રહે છે. હુંડિયામણની આપણે તીવ્ર તંગી અનુભવીએ છીએ. આ તાકીદના સંજોગામાં જૂન ૧૯૬૬માં ભારતે રૂપિયાનું અવમૂલ્યાંકન કર્યું. રૂપિયાની વિદેશમાંની કિંમતમાં ૧૭ ૧/૨ ટકાનો ઘટાડો થયો. આનો હેતુ એ છે કે આપણી નિકાસો વધુ હુંડિયામણ રળશે, ને આયાતા દેશમાં મોંઘી પડશે. આમ થતાં, સ્વદેશીની ભાવનાને જોરદાર ટેકો મળે, જે મળવા જ જેઈએ. આયાત થતા માલને દેશમાં બનવા ઉત્તેજન મળશે. અત્યારના સંજોગામાં જે જે સાધનસામગ્રી ને માલસામાન દેશમાં બને છે, તેના માલ વાપરનાર, વેપારી, કારખાનદાર, ઉદ્યોગપતિ ને સરકારે સંપૂર્ણ ઉપયોગ કરવા જોઈએ. વૈજ્ઞાનિકો, સંશોધકો ને ઈજનેરો આ પ્રવાહને જોરદાર ટકા આપી શકે. આજે વડાપ્રધાન ને દેશના બીજા નેતાઓ આપણને અવારનવાર હાકલ કરે છે કે સ્વાવલંબન ને સ્વમાનને માટે આપણે સ્વદેશીને મહત્ત્વ આપવું જોઈએ, તેનું હાર્દ પણ આ જ છે. કાન્તિલાલ બરોડિયા ભારત જૈન મહામંડળ, મુંબઈ જૈન યુવક સંઘ, જીવન જાગૃતિ કેન્દ્ર, સંયુકત જૈન વિદ્યાર્થીગૃહ, જૈન એજ્યુકેશન સેાસાયટી, જૈન સોશિયલ ગ્રુપ, સર્વોદય એજ્યુકેશન સેાસાયટી-મોરબી, રાજકોટ મિત્રમંડળ-મુંબઈ, મારબી દશાશ્રીમાળી `મિત્રમંડળ-મુંબઈ, પંજાબ જૈન ભ્રાતૃસભા, ટંકારા કેળવણી મંડળ, શેઠ બંધુ મંડળ” આ સંસ્થાઓના સંયુકત ઉપક્રમે તા. ૨૧મી જૂનના રોજ સી. પી. ટેંક પાસે આવેલા હીરાબાગના સભાગૃહમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે સદ્ગતના અવસાન અંગે શાક પ્રદર્શિત કરવા માટે તેમના સ્વજનો, સ્નેહીએ અને પ્રશંસકોની જાહેર સભા મળી હતી. આ પ્રસંગે શ્રી રિષભદાસ રાંકા, શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, શ્રી મગનલાલ પી. દોશી, શ્રી દુર્લભજી ખેતાણી, શ્રી જીવરાજભાઈ તથા જટુભાઈ મહેતાએ સદ્ગતને ભાવભરી જિલ આપી હતી. ત્યાર બાદ પ્રમુખસ્થાનેથી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે ચિત્તનપ્રેરક પ્રવચન કર્યું હતું અને ત્યાર બાદ નીચે મુજબના પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતા— “ઉપર જણાવેલ સંસ્થાના સંયુકત ઉપક્રમે તા. ૨૧મી જૂનના રોજ મુંબઈ ખાતે મળેલી જાહેર સભા તા. ૧૩મી જૂનના રોજ જાણીતા સામાજિક કાર્યકર્તા શ્રીમાન ગુલાબચંદ તલકચંદ શેઠના એકાએક નીપજેલા અવસાન બદલ ઊંડા શેકની લાગણી પ્રદર્શિત કરે છે. તેમનું જીવન સ્વદેશપ્રેમ અને સેવાભાવનાથી રંગાયેલું હતું; સૌરાષ્ટ્રમાં સ્વરાજયની લડતમાં તેમણે ભાગ લીધો હતો. વ્યાપારાથે થોડા સમય પરદેશમાં ગાળીને પાછા ફર્યા બાદ તેમના વિલ બંધુ સ્વ. કેશવલાલ તલકચંદની પેઢીના વ્યાપારનો તેમણે ખૂબ વિકાસ કર્યો હતા અને સમય જતાં ઉદ્યોગના ક્ષેત્રમાં પણ તેમણે સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. લગ્ન બાદ થેડા સભ્યમાં તેમના પત્નીનું અવસાન થયા બાદ તેમણે ફરીથી લગ્ન કર્યું નહોતું અને સમય જતાં તેમના સ્મરણમાં રાજકોટ ખાતે ‘કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ”ની સ્થાપના કરીને મોટા પાયા ઉપરની નારી સેવાની પ્રવૃત્તિ તેમણે શરૂ કરી હતી. રાજકોટમાં તેમણે બે હોસ્પિટલો અને હાઈસ્કૂલની સ્થાપના કરી હતી, આ ઉપરાંત રાજકોટની તેમ જ મુંબઈની અનેક સામાજિક સંસ્થાઓનું દાનથી તેમણે નવાજી હતી. તેઓ સ્ટેટ્સ પીપલ પ્રાઈવેટ લિમિ ટેડના ડિરેકટર હતા અને જીવન જાગૃતિ કેન્દ્રના ઉપપ્રમુખ હતા અને સૌરાષ્ટ્રની તેમ જ મુંબઈની અનેક સામાજિક સંસ્થાઓ સાથે તેઓ ગાઢપણે સાંકળાયેલા હતા. ધનાઢ્ય હોવા છતાં તેમનું જીવન અત્યન્ત સાદું અને સેવાલક્ષી હતું, લાખોનું દાન કરવા છતાં તેઓ નિરભિમાની અને અત્યન્ત વિનમ્ર હતા. તેમના અવસાનથી આપણા સમાજને એક સંનિષ્ટ કાર્યકરની અને ઉદાર દિલના સજજનની માટી ખોટ પડી છે. તેમના પવિત્ર આત્માને આ સભા શાશ્વત શાન્તિ ઈચ્છે છે અને તેમના કુટુંબીજનોને આ સભા હાર્દિક સહીનુભૂતિ પાઠવે છે.” આ ઉપરાંત મુંબઈ તેમ જ રાજકોટ ખાતે સદ્ગતના અવસાન અંગે અનેક નાની મોટી સામાજિક સંસ્થાઓ તરફથી શેક સભાઓ ભરવામાં આવી હતી જેને અહિં વિગતવાર ઉલ્લેખ કરવાનું અવકાશના અભાવે શક્ય નથી. આ હકીકત શ્રી ગુલાબચંદભાઈએ એમની સાથે સંબંધ ધરાવતા વિશાળ સમાજમાં કેટલું ઊંડું, સ્નેહ, આદર અને સદ્ભાવભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું હતું તે સૂચવે છે. આચાર્ય રનીશજીએ પ્રસ્તુત ઘટનાને અનુલક્ષીને શ્રી રમણલાલ સી. શાહ ઉપર એક પત્ર લખ્યો હતો. તેનો અનુવાદ નીચે મુજબ છે : “શ્રી ગુલાબચંદભાઈના પરિવારને મારી તરફથી કહેશેા કે તેઓ દુ:ખી ન થાય, કારણ કે શ્રી ગુલાબચંદભાઈ જે શાન્તિ અને આનંદપૂર્વક વિદાય થયા છે તે બહુ ઓછા ભાગ્યશાળી લોકોને ઉપલબ્ધ થાય છે. તેઓ પેાતાની આ યાત્રા માટે બધી રીતે તૈયાર હતા. અને આ તૈયારી તેમણે એવા અનુભવ દ્વારા કરી હતી કે જે અનુભવ અમૃતનો છે. એવી મન:સ્થિતિમાં મૃત્યુ સમાપ્તિ નહિ પણ અમુતનો અનુભવ બની જાય છે. મને ખબર છે કે તેઓ એ તત્વને જાણી શક્યા હતા કે જે જાણવા માટે જીવન છે. આમ હોવાથી દુ:ખ અને ઉદાસીપૂર્વક નહિ પણ આનંદપૂર્વક તેમને વિદાય આપવી એ આપણું કર્તવ્ય બને છે.” и Page #135 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૭-૧૭ પ્રભુજી જીવન શું લાકશાહી કરતાં સરમુખત્યારશાહી વધારે સારી છે? (આકાશવાણી પરથી તા૦ ૧૪-૩-૬૬ના રોજ શ્રી ગગનવિહારી મહેતાએ આપેલા વાર્તાલાપને ટુકાવીને મુળ અંગ્રેજી લખાણ ઉપરથી અનુવાદ કરવામાં આવ્યો છે. એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ વિષય અને એની રજુઆત આજના સંદર્ભમાં એટલી જ પ્રસ્તુત છે-અનુવાદક) અવારનવાર આપણે કેટલાક મિત્રાને એમ કહેતાં સાંભળીએ છીએ કે “આપણે લાકશાહીને લાયક જ નથી” અથવા તો “આપણે ત્યાં પણ એકાદ ખૂબખાન જ પાકવા જોઈએ.” આ વાતે મોટે ભાગે તે! ઉપરછલ્લી જ હોય છે અને લેકશાહી શાસનપદ્ધતિની ખામીઓ અને નિષ્ફળતાઓના કારણે જન્મેલી નિરાશામાંથી જ પ્રગટેલી છે. માનસશાસ્ત્રની દષ્ટિએ જો આ વિષયનું અન્વેષણ કરીએ તો જણાશે કે જે લાકો સરમુખત્યારવાળી શાસનપદ્ધતિને આવકારે છે તે લોકો પોતે જ સર્વસત્તાધીશ થવાની ઈચ્છા સેવતા હોય છે. આવા લોકો પણ કોઈ પણ સરમુખત્યારના રાજ્યમાં જીવી શક્યા ન હોત. બર્નાર્ડ શોએ એક વાર સ્ટાલીન અને મુસેલીની માટે પ્રશંસાનાં પુષ્પો વેર્યાં હતાં, પણ એમને પોતાને જ જો રશિયા કે ઈટાલીમાં રહેવાનું આવ્યું હોત, અને બ્રિટનમાં રહીને સરમુખત્યારશાહીના પક્ષમાં એમણે જેટલું જાહેર રીતે કહ્યું એના અંશ પણ જો સરમુખત્યારશાહીની વિરૂદ્ધમાં કહ્યું હોત, તા થોડી જ મુદતમાં કાં તો એ જેલમાં હોત અથવા એમના ઉપર ગાળી છૂટી હોત. તાત્પર્ય એ છે કે સરમુખત્યાર આપણને જોઈએ છે ખરો, પણ એવા કે જેની આપખુદી બીજાં પર ભલે ચાલે, પણ આપણાં પર નહીં. કેટલાક બુદ્ધિશાળી અને આદર્શવાદી માણસે લોકકલ્યાણકારી સરમુખત્યારશાહી – Benevolent dictatorslip—ને આવકારે છે. પરંતુ ખરી વાત તે એ છે કે કોઈ પણ સરમુખત્યાર લાંબા ગાળા સુધી સાચા અર્થમાં લાકકલ્યાણકારી રહી શકતા જ નથી. અમાપ સત્તાવાળા માણસ પાતાનાં સ્વાર્થમાં અને પોતાની ખુરશી ટકાવી રાખવા માટે, જેને એ જાહેર હિતની વાત ગણે છે એ સત્તાનો ઉપયોગ કરવાનો લાભ જતા કરી શકતા નથી. આફ્રિકા, લેટિન અમેરિકા તથા દક્ષિણ પૂર્વ એશિયાના કેટલાક દેશેામાં સરમુખત્યારોએ પેાતાના દેશનાં હિતની વિરુદ્ધમાં જઈને પણ પોતાની સત્તા ટકાવી રાખ્યાના તથા અઢળક ધન ભેગું કર્યાનાં દાખલાનો તોટો નથી. કોઈ પણ દેશમાં સરમુખત્યારે પોતાની જાતે જ ચુંટણીદ્રારા પ્રજાનો મત જાણવાની ચેષ્ટા કરી હોય એવું બન્યું નથી. બળવા અથવા ક્રાન્તિ વિના કોઈ સરમુખત્યારને કદી પ્રજા ઊથલાવી શકી નથી. આમ બનતું અટકાવવાનો એકમાત્ર ઉપાય છે : રાજ્યશાસનના પ્રત્યેક કાર્યમાં પ્રજાને સાથે રાખીને લોકોને શાસનની કળા શીખવવી તે. પ્રખ્યાત બ્રિટીશ ઈતિહાસકાર લાર્ડ એકટને સાચું જ કહ્યું છે: "Power corrupts and aboslute power corrupts absolutely.” સરમુખત્યારીમાં અનિવાર્યપણે ઉપરના થરોમાં રૂશ્વતખારી વધે છે, જ્યારે સામાન્ય પ્રજાનું નૈતિક ધારણ નીચું ઊતરે છે. હું ભૂલતા ન હોઉં તો ટ્રોવ્સ્કીએ એકવાર કહ્યું હતું કે પક્ષ અથવા જૂથની સરમુખત્યારીનું પરિણામ એક જ વ્યકિતના આપખૂદ વર્ચસ્વમાં આવે છે. સરમુખત્યારશાહી કેટલાક પ્રશ્નો કે ઝઘડાઓના તાત્કાલિક ઉકેલ કદાચ લાવી શકે, પણ જડ ઘાલી ગયેલા દર્દીનું કાયમી નિરાકરણ તે કરી. ન જ શકે. સંઘરાખોરી કે નફાખોરીને ડામવા માટે અથવા વધતી જતી ભાવસપાટીને રોકવા માટે, થોડાંક ગુનેહગાર વેપારીઓને જેલમાં પૂરવા કે ગાળીએ દેવાનું અમુક સંજોગામાં કદાચ વ્યાજબી હોઈ શકે, પણ તેમ કરવાથી દેશનાં આર્થિક પ્રશ્નોનું કાયમી નિરાકરણ આવતું નથી. દર્દના ઉપરછલ્લો ઉપચાર થાય છે, પણ દર્દ મૂળમાંથી જતું નથી. પ્રગતિના પંથ દુર્ગમ અને નિરાશાનિષ્ફળતાઓથી અટવાયેલા જ હોય છે. સૌથી વધુ તા સરમુખત્યારી એટલે નૈતિક નાદારી. સરમુખત્યારી વાળા રાજ્યોમાં લોકોનું નૈતિક ધોરણ નીચું ઉતરે છે, જ્યારે લાકશાહી એ રાજ્યશારાનની પ્રથા જ માત્ર નથી, પ્રજાજીવનની એક પદ્ધતિ છે. લાકશાહી લોકોનાં માત્ર ભલા માટે જ નહીં, તેમના સંતાપ માટે પણ છે. નિર્ણયો લેવામાં અને તેને અમલી બનાવવામાં પ્રજા જ્યારે ભાગ લે છે, ત્યારે જનતાનું હિત શેમાં છે એ જાણી શકાય છે. લેાકશાહી શૈક્ષણિક પ્રકારની શાસનપદ્ધતિ છે અને તેથી ખૂબ મહત્વની છે. એકવાર જો લાકશાહીને ત્યજી દઈએ તેા કયાં પરિબળા આગળ આવશે અને પરિણામે જે ગેરવ્યવસ્થા ઊભી થશે તેમાં નેતા તરીકે કોણ બહાર પડશે તે કળવું મુશ્કેલ છે. પ્રો. હેરોલ્ડ લાસ્કીએ કહ્યું છે કે જો લોકશાહીનાં પક્ષની દરખાસ્તને હરાવતાં વીસ મિનિટ લાગે તો બીજી કોઈ પણ શાસનપ્રથાની પક્ષની દરખાસ્તને તે પાંચજ મિનિટમાં ઉડાવી શકાય. વધારેમાં વધારે મુકત રીતે અને જવાબદારીની સભાનતાપૂર્વક લોકોએ સ્થાપિત કરેલી સરકાર સિવાય સ્વતંત્રતા અને સમાનતા જેવા આદર્શ ટકી રહેવાં શકય નથી. એ સાચું છે કે લોકશાહીમાં પ્રગતિ જરા ધીમી અને ક્યારેક અકળાવે એવી લાગે છે, પણ ખરેખર તેમ હોવાનું અનિવાર્ય નથી. બીજી બાજુ બહુ જલદ ઉપચારો ઘણીવાર ઉલટી જ અસર પેદા કરે છે. બે વિશ્વયુદ્ધોએ આપણને બતાવ્યું છે કે લોકશાહી સરકારો યુદ્ધના પડકારને મક્કમપણે સામનો કરવાના નિરધાર કરે છે તો રાજાશાહી અથવા સરમુખત્યારશાહીને હરાવી શકે છે. આપખૂદ સત્તા વડે ઝડપી પ્રગતિ સાધી શકાવાના દાવાનો પણ જરા ઝીણવટપૂર્વક વિચાર કરવાની જરૂર છે. તેમાંના કેટલાક સદંતર અતિશયોકિતભર્યા હોય છે અને માત્ર પ્રચારલક્ષી જ હાય છે. ચીનની લશ્કરી તાકાતનો અંદાજ જેમ આપણે ઓછા આંકી ન શકીએ તેમ એક ‘મીલટરી પાવર' તરીકેની તેની મર્યાદાને પણ આપણે સમજવી જોઈએ. ચીનની આર્થિક પ્રગતિ કેવી અને કેટલી છે તેમ જ વિકસતાં જતાં બીજા દેશોની સરખામણીમાં ત્યાંની પ્રજાનું જીવનધારણ કેવું છે તેની કોઈને સાચી ખબર નથી. પણ એક વાત તે નક્કી છે કે ચીનની કોમ્યુન પદ્ધતિ નિષ્ફળ ગઈ છે અને તેનું “ગ્રેટ લીપ ફોરવર્ડ” હકીકતમાં તે લાખો લોકોને પીછેહઠ તરફ દોરી જનારૂ પુરવાર થયું છે. ચીને આણુવિજ્ઞાનના ક્ષેત્રમાં સારી એવી પ્રગતિ સાધી છે તેની ના નહીં, પરંતુ આ પ્રગતિનો અંદાજ કાઢવામાં આપણે માત્ર પરિણામેાના જ વિચાર કરવા ન જોઈએ. પણ જવાહરલાલ નેહરુ ભારપૂર્વક કહેતાં હતાં તેમ માનવતત્ત્વોનો પણ વિચાર કરવા જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો આપણે આપણી જાતને એ પ્રશ્ન પૂછવાના છે કે જો સરમુખત્યારશાહીના નામે જે પ્રગતિ સધાઈ હોવાનું કહેવામાં આવે છે તે સાધવામાં વ્યકિત- સ્વાતંત્ર્ય, માનવતાનું ગૌરવ અને સામાજિક સંબંધેાના રૂપમાં આપણે શી કિંમત ચુકવી છે? નૈતિક મૂલ્યોને બાજુએ મૂકીને શું આપણે પરિણામોને માત્ર સંખ્યાના ગણિતથી જ માપીશું? શું આપણે સાધનોની પરવા કર્યા વિના માત્ર સાધ્યના જ વિચાર કરીશું? બીનજવાબદાર અને આપખૂદ જુથે સર્જેલાં એક વિશાળ નિષ્પ્રાણ મંત્રનાં હાથા માત્ર બનવા જો આપણે તૈયાર હોઈએ તે આ પ્રશ્નનો કોઈ ઉત્તર નથી, પણ જે આપણે દેશનું અર્થકારણ સદ્ધર બનાવવું હોય અને માનવમાત્રને ઊંચે ઉઠાવવા હોય તો સરમુખત્યારી સિવાયની બીજી પદ્ધતિઓના વિચાર કરવા જ રહ્યો. આખરે રાજા પ્રજા માટે છે, પ્રજા રાજા માટે નથી. ૫ અનુવાદક : શ્રી સુબોધભાઈ એમ. શાહ મુળ અંગ્રેજી: શ્રી ગગનવિહારી મહેતા Page #136 -------------------------------------------------------------------------- ________________ ૪૬ પ્રભુ જીવન પ્રકીર્ણ નોંધ ભારતે દાખવેલા આરબ રાજ્યો પ્રત્યે આંધળે પક્ષપાત અને ઈઝરાઈલની કરેલી અક્ષમ્ય અવગણના આજથી લગભગ વીશ વર્ષ પહેલાં સ્થપાયેલ ઈઝરાઈલને જડ મૂળથી ઉખેડી નાખવા માગતા અને ઈઝરાઈલના અપ્રતિમ પુરૂષાર્થથી પરાસ્ત બનેલા - પરાજિત થયેલા ઈજીપ્ત અને આરબ રાજયો પ્રત્યે સંયુકત રાષ્ટ્રસંસ્થાની પરિષદમાં પ્રમાણબહારની સહાનુભૂતિ દાખવીને ભારતના વિદેશ ખાતાના પ્રધાન શ્રી ચાગલાએ ભારતને અત્યન્ત ટીકાપાત્ર બતાવ્યું છે અને એની Non—allignmentની— બીન-જોડાણની—તટસ્થતાની—નીતિને ભારે હાસ્યાપદ બનાવી છે. આરબ રાજયા સાથે ભારતને સારો સંબંધ છે એને વિશેષ મજબૂત બનાવવાની દષ્ટિએ તેમ જ પાકિસ્તાન તરફથી યુદ્ધસદશ પ્રતિકૂળતા ઊભી થાય તે આરબ રાજ્યાની અનુકૂળતા ભારતના લાભમાં પરિણમે એવી અપેક્ષાથી, સંભવ છે કે, આવું વલણ અખત્યાર કરવામાં આવ્યું હશે. પાકિસ્તાને ભારત ઉપર ચઢાઈ કરી ત્યારે ઈજીપ્ત કે આરબ રાજ્યા ભારતની વ્હારે આવવાને બદલે તેમનું વલણ પાકિસ્તાનતરફી રહ્યું હતું એ હકીકત છે. તેા હવેની કટોકટીમાં ઈજીપ્ત અને આરબ રાજ્યાની ભારત પ્રત્યે અનુકૂળતા રહેશે એમ માનવાને કાંઈ જ કારણ નથી. એટલે ઉપર જણાવેલી અપેક્ષા વધારે પડતી છે. આમ છતાં, આ જે હોય તે, પણ ઈજીપ્ત અને આરબ રાજ્યોને વ્હાલા થવાની તાલાવેલીમાં ઈઝરાઈલની તદ્દન ઉપેક્ષા કરવામાં આવે - ઈઝરાઈલ ૨૦ વર્ષથી સ્થપાયલું એક વ્યવસ્થિત રાજય છે અને આજે તે રાજયને અન્ય રાજયા જેટલા જ સહઅસ્તિવને અધિકાર છે—આ પાયાની બાબતની તદૃન ઉપેક્ષા કરવામાં આવે અને ચોતરફ દુશ્મનાથી ઘેરાયલા અને બને તેટલી બાજુએથી નાકાબંધીના કારણે ગુંગળામણ અનુભવતા ઈઝરાઈલને ટકવું હોય તે તુર્તતુર્ત આક્રમણ શરૂ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહાતા એવી પરિસ્થિતિમાં ઈઝરાઈલે આક્રમણ શરૂ કર્યું એ સર્વત્ર સુવિદિત હાવા છતાં ઈઝરાઈલના આક્રમણને આગળ કરીને પ્રસ્તુત યુદ્ધ સંબંધમાં ઈઝરાઈલ જ દોષિત છે—આ જ વાતનું ફ્રી ફરીને રટણ કરવામાં આવે – આમાં આરબ રાજયો પ્રત્યેના અવિવેકભર્યા પક્ષપાત સિવાય બીજું કશું દેખાતું નથી. આ પ્રકારના એકાંગી વલણના કારણે આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની પ્રતિષ્ઠાને ઘણા ધકકો પહાચ્યા છે. પાલઘર ખાતે અપાયેલી બાલદીક્ષા પ્રબુધ્ધ જીવનના ગયા અંકમાં પોતાના પતિ અને ૧૫, ૩ અને ૫ વર્ષનાં એમ ત્રણ બાળકોને તરછોડીને ચાલી નીકળેલી એક બાઈને દીક્ષા અપાયાના કરૂણ અને દર્દભર્યા · કિસ્સાની વિગત આપવામાં આવી હતી. આ વખતે જૈન શ્વેતાંબર સ્થાનકવાસી કોન્ફરન્સના ૧૫ વર્ષ પહેલાં મદ્રાસ ખાતે મળેલા અધિવેશનમાં કોઈ પણ દીક્ષાર્થીને દીક્ષા આપવા અંગે પૂરાં ૧૮ વર્ષની મર્યાદા જાહેર કરતા ઠરાવને ઠોકરે મારીને, અને એ કૅન્ફરન્સના કાર્યવાહકોની પુષ્કળ સમજાવટને અપમાનભરી રીતે અવગણીને મુંબઈ નજીક આવેલા પાલઘર ખાતે ગત જૂન માસની ૧૭મી તારીખે એક સ્થાનકવાસી મુનિએ એક બાર વર્ષના છેકરાને દીક્ષા આપ્યાના દુ:ખદ સમાચાર પ્રગટ કરવાનું પ્રાપ્ત થાય છે. આ દીક્ષા આપનાર પુષ્કર મુનિ પ્રસ્તુત બાલ દીક્ષિત નવીનકુમારને મુંબઈમાં આવીને દીક્ષા આપવા માંગતા હતા, પણ મુંબઈમાં સ્થાનકવાસી સંધાનું એક સુશ્લિષ્ટ સંગઠન છે અને એના ઉપર સ્થાનકવાસી કાન્ફરન્સનું પૂરુ પ્રભુત્ત્વ છે. ઉપર જણાવેલ મદ્રાસ અધિવેશનના ઠરાવ આ મુજબ છે; “દીક્ષા દેવા માટે એ આવશ્યક છે કે જેને દીક્ષા આપવામાં આવે એ દીક્ષાના અર્થ અને મર્મને તા. ૧૭-૨ ર સમજી શકે. સાધુ જીવન ગ્રહણ કરવું એટલું મહત્ત્વનું છે કે જે બાલ્યાવસ્થાની બાદ જ કરવું જેઈએ. બાલદીક્ષાના અનેક પ્રકારનાં અનિષ્ટો વર્તમાનમાં જોવામાં આવે છે એ જોતાં કાન્ફરન્સ પૂજય મુનિવરો તેમ જ મહાસતીઓને સવિનય પ્રાર્થના કરે છે કે તેઓ દેશકાળ તેમ જ સમયની ગતિવિધિનું ધ્યાન રાખીને તે અંગે રાજકીય કાનૂન બને એ પહેલાં ૧૮ વર્ષથી ઓછી ઉમ્મરના કોઈ પણ બાળકને દીક્ષા નહિ દેવાના નિશ્ચય કરી દેશની સામે આદર્શ ઉપસ્થિત કરે. અગર કોઈ દીક્ષાર્થી થોડી ઓછી ઉમ્મરના હાય અને તેની સર્વદેશીય યોગ્યતા માલુમ પડે તો કૅન્ફરન્સના સભાપતિને અપવાદ રૂપે એને દીક્ષા આપવાના બારામાં સંમતિ આપવાના અધિકાર આપવામાં આવે છે.” મુંબઈની ઉપર જણાવેલ પરિસ્થિતિ અને સ્થાનકવાસી કાન્ફ રન્સને ઉપર જણાવેલ ઠરાવ ધ્યાનમાં લઈને આ ખુષ્કર મુનિની મુંબઈ આવીને દીક્ષા આપવાની હિંમત ન ચાલી અને પાલઘર જેવા એક ખૂણે એક બાર વર્ષના છોકરાને મૂંડી નાંખવાનું તેમણે પસંદ કર્યું. સાંભળવા પ્રમાણે પાલઘરના સ્થાનકવાસી સંઘ પણ આ પ્રકારની બાલદીક્ષા આપવાની તરફેણમાં નહોતા, પણ પુષ્કર મુનિના આ બાબતમાં સામના કરવાની તેઓ તૈયારી દાખવી ન શકયા. પરિણામે ઉપર જણાવેલ બાલદીક્ષાના અનર્થ નિર્માણ થયા છે. આ સાધુ ચામાસા માટે મુંબઈ આવી રહ્યા છે. જો મુંબઈના સ્થાનકવાસી સંઘ અને સ્થાનકવાસી કાન્ફરન્સ ઉપર જણાવેલ ઠરાવ માટે આગ્રહ ધરાવતા હેાય તે આવા ઉંદંડ સાધુને મુંબઈના કોઈ પણ ઉપાાયમાં રહેવા માટે સ્થાન ન મળે એની તેમણે પુરી તકેદારી રાખવી ઘટે છે. આ બાબતમાં શ્વે. મૂ. વિભાગમાં અરાજકતા પ્રવર્તે છે અને આવી બાલદીક્ષા વિરૂદ્ધમાં કશી પણ ઉગ્રતાના અભાવે અવારનવાર બાલદીક્ષાના બનાવ બન્યા કરે છે. પણ સ્થાનકવાસી સમાજમાં એવી પરિસ્થિતિ નથી, ઘેાડા સમય પહેલાં ૧૮ વર્ષમાં માત્ર બે મહિના ઓછા હતા એમ છતાં પણ અમુક દીક્ષાર્થી બહેનને દીક્ષા લેવા કે આપવાની સંમતિ સ્થાનકવાસી સંધે આપી નહોતી. મુંબઈ આવી રહેલા પુષ્કર મુનિને! ખરી રીતે સ્થાનકવાસી સંઘે અને કાન્ફ્રન્સે બહિષ્કાર જાહેર કરવા ઘટે છે. આવા એક નાના બાળકને આજીવન દીક્ષાના વ્રતથી બાંધી લેવો એ ખરી રીતે માનવતાને દ્રોહ કરવા બરાબર છે. આવા માનવતાદ્રોહીઓ સમાજના કોઈ પણ સન્માન કે આદરના અધિકારી છે. આજે ચોતરફથી બુમા સાંભળવામાં આવે છે કે જૈનોની સાધુ સંસ્થામાં ખૂબ સડો અને શિથિલતા વ્યાપેલી છે. આના મૂળમાંબાલદીક્ષા અને અપરિપકવ વૈરાગ્યની દશામાં અપાતી દીક્ષાઓ છે. આ બન્ને બાબતમાં જૈન સમાજ સખ્તાઈ નહિ દાખવે તે આ સડા અંદરોઅંદર વધતા જ જવાના છે અને એમ છતાં બહારની દુનિયા એ સંબંધમાં બહુ ઓછું જાણવાની છે. ગમે તેટલી અટકાયત મૂકો પણ ઉમ્મર ઉમ્મરનું કામ કરે જ છે; દબાયલી અને દબાતી રહેતી જાતિગત ઈચ્છાએ વધારે ને વધારે જોર કરતી બહાર આવે છે અને સીધા નહિ તે! આડકતરા ઉપાયો દ્વારા પરિતૃપ્તિ શેાધે છે. આનું પરિણામ માનસિક વિકૃતિઓ પેદા કરવામાં અને સાધુના વેશમાં Abnormal—અપ્રાકૃત-માનવીઓ નિર્માણ કરવામાં આવે છે. જૈન સમાજમાં પ્રચલિત દીક્ષાની પ્રથાનું મને વિજ્ઞાનની દૃષ્ટિએ પૂરૂ સંશાધન થવાની જરૂર છે અને જો સાધુસંસ્થાને સડા અને શિથિલતાથી મુકત રાખવી હોય તે વર્ષની પૂર્વતાલીમ અને યોગ્યતાની પ્રતીતિ કરાવ્યા સિવાય કોઈ પણ દીક્ષાર્થીને દીક્ષા આપી ન જ શકાય એવા સર્વત્ર પ્રબંધ ઊભા કરવાની ખાસ જરૂર છે. પરમાનંદ Page #137 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૭-૧૭ પ્રભુપ્ત જીવન શ્રી મુંબઈ જૈન યુવક સંઘના વાર્ષિક વૃત્તાંત: ઈ. સ. ૧૯૬૬ સીક અને ૫ વાર્ષિક છે. ભાષાવાર જોઈએ તો અંગ્રેજી ૬, હિન્દી ૯ અને ગુજરાતી ૮૫ આવે છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ગત વર્ષના વૃત્તાંત રજ કરતાં અમે હર્ષ અનુભવીએ છીએ. ગત વર્ષની પ્રવૃત્તિ યથાવત ચાલુ રહી હતી. અલબત્ત કોઈ વિશિષ્ટ પ્રવૃત્તિ કે વિશિષ્ટ કાર્ય યા તો પ્રવાસપર્યટન થયા નથી- એનું થોડું દુ:ખ અમનૅ છે જ. આમ છતાં ય ૩૮ વર્ષ પૂર્વે પ્રકટેલ કાર્ય અને જ્ઞાનજ્યોત, સિંચીત થયેલી સેવા અને સંસ્કારની સુવાસ, આજે ૩૯માં વર્ષનાં પ્રવેશ સાથે ય ચાલુ છે એટલું જ નહિ, સંઘ આજે શહેરનાં એક સુંદર સંસ્કારકેન્દ્ર તરીકે સૌનું ધ્યાન ખેંચે છે. સંઘ ઈ. સ. ૧૯૬૭ના પ્રારંભ સાથે ૩૯મા વર્ષમાં પ્રવેશી ચૂકેલ છે. આ વૃત્તાંત કાર્યવાહીની દષ્ટિએ છેલ્લી વાર્ષિક સભા તા. ૧૮-૬-૬૬ના રોજ મળી ત્યારથી આજ સુધીના એટલે તા. ૮-૭-’૬૭ સુધીના છે, જ્યારે વહીવટી દષ્ટિએ ૧લી જાન્યુઆરી ૧૯૬૬થી ૩૧ ડીસેમ્બર ૧૯૬૬ સુધીના છે. ‘પ્રબુદ્ધ જીવન ’ સંઘનું ગૌરવવન્તુ મુખપત્ર ‘પ્રબુદ્ધ જીવન' ગુજરાતી સામયિકોમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કરી ચૂકેલ છે. લેખાની પસંદગીમાં એનાં તંત્રી મુરબ્બી શ્રી પરમાનંદભાઈ એક શિલ્પકારની દષ્ટિ રાખી રહ્યા છે અને ચાળી ચાળીને શ્રેષ્ટ અને સુંદર લેખાને પ્રબુદ્ધ જીવનમાં સ્થાન આપી ‘પ્રબુદ્ધ જીવન' ને કલાત્મક અને જીવન્ત બનાવે છે એમ કહેવામાં જરાય અતિશયોકિત નથી. ‘પ્રબુદ્ધ જીવનમાં જાહેરખબર ન લેવી એવા સિદ્ધાંત સંઘે શરૂઆતથી જ સ્વીકાર્યો છે અને આથી ‘પ્રબુદ્ધ જીવન”નું ધારણ ઘણું ઊંચું રહ્યું છે. એ સાથે એને આર્થિક રીતે સહન પણ કરવું પડે છે ગત વર્ષ દરમિયાન ‘પ્રબુદ્ધ જીવન’ને રૂા. ૫૧૨૧/૩૫ની આવક થઈ છે, જ્યારે રૂા. ૮૮૮૮,૧૪નો ખર્ચ થયા છે, પરિણામે રૂા. ૩૭૬૬/૭૯ની ખાટ આવી છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી ભેટના રૂા. ૧૫૦૦૦૦ મળે છે તે જો ન ગણીએ તા ખાટ રૂા. ૫૨૬૬/૭૯ની ગણાય. સૌરાષ્ટ્ર ટ્રસ્ટને એમની ભેટ માટે ખૂબ આભાર માનીએ છીએ. શ્રી મ. મા. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય સંઘ સંચાલિત આ વાચનાલય અને પુસ્તકાલય આ વિસ્તારનાં મધ્યમવર્ગ માટે આશીર્વાદરૂપ બન્યું છે. અત્યાર સુધીમાં આ જ્ઞાનપરબના કેટલી માટી સંખ્યામાં લાભ લેવાયા હશે એને! વિચાર કરીએ ત્યારે આ પ્રવૃત્તિ કેટલી મહત્ત્વની છે એના સહેજે ખ્યાલ આવે છે. આજે તે વાચનાલય અને પુસ્તકાલયને સંઘની જગ્યા અતિ સાંકડી પડે છે. ધારીએ તેટલાં પુસ્તકોને વસાવી શકાતા નથી. નવાં પ્રકાશન વસાવતા જૂના પુસ્તકો જેને પણ સાચવવું જરૂરી હાય છે, એને જગ્યાને અભાવે વિદાય દેવી પડે છે, એટલે વાચનાલય અને પુસ્તકાલયને આજે વિશાળ જગ્યાની ખૂબ ખૂબ જરૂરત છે. તદુપરાંત વાચનાલય અને પુસ્તકાલયને એની ખાસ કોઈ જૂદી આવક નથી. એટલે એનાં સંચાલન પાછળ પણ સારા એવા ખર્ચ થતા હેાવાથી સારી એવી આર્થિક નુકસાની પણ આવે છે અને આ માટે ‘નાટક’ના એકાદ ચેરીટી શો લઈને ઉભેલી ખાટ પૂરી કરી આ જ્ઞાનપરબ માટે સારું એવું ભંડોળ ઊભું કરવા અમે સૌ મિત્રાને સૂચન કરીએ છીએ. આપણા આ પુસ્તકાલયનો લાભ લેનારની સંખ્યા ૩૭૫ આસપાસ છે, જ્યારે વાચનાલયને લાભ લેનાર રોજના ૧૨૫થી ૧૫૦ ભાઈઓ અને બાળકો છે. અહિં કુલ્લે ૧૦૦ સામયિકો આવે છે. જેમાં ૭ દૈનિક, ૨૧ સાપ્તાહિક, ૧૨ પાક્ષીક, ૫૩ માસિક, ૨ ત્રિમા ગત વર્ષ દરમિયાન પુસ્તકાલયમાં રૂા. ૯૪૦/૩૭ના નવાં પુસ્તકો ઉમેરવામાં આવ્યાં છે. પુસ્તકાલયમાં એક ‘ગાંધી સાહિત્ય’ના ખાસ વિભાગ પણ ઊભા કરવામાં આવ્યો છે, જેમાં ગાંધીસાહિત્ય અને સર્વોદય સાહિત્યનાં છેલ્લામાં છેલ્લા પ્રકાશના મૂકવામાં આવ્યાં છે. આ વિભાગ માટે સ્વ. શ્રી રજનીકાન્ત દલીચંદના સ્મરણાર્થે એમના કુટુંબીજના તરફથી એક લાખંડને શે! કેસ આપ વામાં આવ્યો છે. વાચનાલય અને પુસ્તકાલયના સંચાલન પાછળ ગત વર્ષ દરમિયાન રૂા. ૭૬૨૬/૨૦નો ખર્ચ થયા છે, જયારે આવક રૂા. ૫૫૩૯/૮૭ની થઈ છે (જેમાં મ્યુનિસિપાલીટીની રૂા. ૧૦૦૦ની ગ્રાન્ટના સમાવેશ થાય છે.) એટલે રૂા. ૨૦૮૬/૩૩ની ખાટ આવી છે. આગલા વર્ષોની રૂા. ૬૪૧૨/૩૪ની ખોટ ઊભી જ છે. તેમાં આ ખાટ ઉમેરતાં રૂા. ૮૪૯૮૬૭ની ખાટ ઊભી રહે છે એટલે જો હવે એકાદ ચેરીટી શો લઈને ગ઼. ૧૫૦૦૦થી ૨૦૦૦૦ ઊભા ન કરીયે તા વાચનાલય અને પુસ્તકાલયનું ઉધાર પાસું વધી જશે અને સંસ્થા માટે એ ભારણ વધારે પડતું થશે. આ તબકકે અમને એક બીજું પણ સૂચન કરવાનું મન થાય છે. સભ્યો એમને ત્યાં આવતા શુભ પ્રસંગે આ જ્ઞાનપરબને યાદ કરે અને ઉદાર રકમ નોંધાવે, તો પણ ખોટ સહેજે હળવી બને. ૪૭ પષણ વ્યાખ્યાનમાળા સંઘના પ્રાણ સમી ત્રીજી પ્રવૃત્તિ તે પર્યુષણ વ્યાખ્યાનમાળા, વર્ષોથી ચાલતી આ વ્યાખ્યાનમાળાએ આજે સારી એવી સુવાસ જૈન અને જૈનેતરોમાં લાવી છે. ‘પર્યુષણ’ની ઈંતેજારી વધારે કે ‘પર્યુષણ વ્યાખ્યાનમાળા’ની વધારે એમ પ્રશ્ન પૂછવાનું આજે સહેજે મન થાય છે. ધર્મ, શિક્ષણ, અને કેળવણીમાં આજે એટલાં મૂલ્યપરિવર્તનો થયાં છે કે આજે અંધશ્રાદ્ધા અને રૂઢીચુસ્તતાએ સમાજમાંથી મહદઅંશે વિદાય લીધી છે અને સ્વતંત્ર વિચારશકિતનું સર્જન થયું છે અને એથી જ આ વ્યાખ્યાનમાળા પર્યુષણ દરમિન યાન એક અનોખું આકર્ષણ જમાવે છે અને ગમે તેટલાં મેટાં સભાગૃહો મેળવવા છતાં ોાતાઓને સમાવવા એ નાનાં જ પડે છે. ગત વર્ષ દરમિયાન પર્યુષણ વ્યાખ્યાનમાળા તા.૧૧ સપ્ટેમ્બરથી ૧૮ સપ્ટેમ્બર સુધી—એમ આઠ દિવસ માટે અધ્યાપક શ્રી ગૌરીપ્રસાદ ચુ. ઝાલાના પ્રમુખપણા નીચે યોજવામાં આવી હતી. આ વખતે આઠે ય દિવસની વ્યાખ્યાનસભાએ ચાપાટી ઉપર આવેલા બિરલા ક્રિડા કેન્દ્રના વ્યાખ્યાન હાલ જેવા વિશિષ્ટ સ્થળે યોજવામાં આવી હતી. આ વખતના વ્યાખ્યાતાઓ નીચે પ્રમાણે છે: શ્રી ગગનવિહારી મહેતા શ્રી ઉછરંગરાય ન. ઢેબર શ્રીમતી ઉષા મહેતા શ્રી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ શ્રી નવલભાઈ શાહ શ્રી એચ. એન. બૅનરજી શ્રી કાકાસાહેબ કાલેલકર આચાર્ય રજનીશજી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ શ્રીમતી સૌદામિનીબહેન મહેતા શ્રીમતી ઘૃણાલિની દેસાઈ શ્રી એચ. એમ. પટેલ શ્રી ગોકુળભાઈ ભટ્ટ શ્રીમતી હર્ષિદા પંડિત આમાં શ્રી એચ. એન. બૅનરજીના એક જ વિષય ઉપર બે દિવસના બે વ્યાખ્યાના રાખ્યાં હતાં. છેલ્લા દિવસે શ્રી અજિત શેઠ તથા નિરૂપમા શેઠે ભકિતગીતો ગાયા હતા. વૈદ્યકીય રાહત સંઘના કાર્યાલયમાં વૈદ્યકીય સારવાર માટેનાં સાધન રાખવામાં આવેલ છે. વૈદ્યકીય રાહત અંગે જે દવાઓ તથા ઈંજે Page #138 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પ્રબુદ્ધ જીવન તા. ૧૭–૧૭ કશન વિ. આપવામાં આવે છે તેમાં ગયા વર્ષે રૂા. ૧૩૦૯૧૩ની મદદ આપવામાં આવી હતી, તેમાં આગલા વર્ષની રૂા. ૧૩૪૬/૯૭ ની ઊભેલી લેણી રકમ ઉમેરતાં રૂા. ૨૬૫૬/૧૦ની રકમ થઈ, તેમાંથી ચાલુ વર્ષે આ ખાનામાં ભેટમાં મળેલા રૂા. ૧૦૬૧૦૦ની રકમ બાદ કરતાં વર્ષની આખરે વૈદ્યકીય રાહત ખાતે રૂા. ૧૫૯૫૧૦ની રકમ લેણી રહે છે. આ વર્ષ દરમિયાન જાયેલાં સંમેલન અને સન્માન સમારંભે - (૧) તા. ૨જી ઓગસ્ટના રોજ સાંજના પાંચ વાગ્યે બીરલા માતુશ્રી સભાગારની બાજુએ, ન્યુ મરીન લાઈન્સ ઉપર આવેલા મનેહર’માં શ્રી વિમલાબહેન ઠકારનો વાર્તાલાપ ગોઠવવામાં આવ્યો હતો. (૨) તા. ૨૭ ઑગસ્ટ શનિવારના રોજ સાંજના ૬ વાગ્યે મજીદબંદર રોડ ઉપર આવેલા શ્રી ગ્રેન, રાઈસ એન્ડ ઓઈલસીડઝ મરચન્ટસ એસેસીએશનના હાલમાં શ્રી કિસનસિંહ ચાવડાનું “હિમાલયની વિભૂતિ”એ વિષય ઉપર એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. (૩) તા. ૫ મી નવેમ્બર શનિવારના રોજ સાંજના ૬ વાગ્યે મજીદબંદર ઉપર આવેલા ધી ગ્રેઈન રાઈસ એન્ડ ઓઈલ સીડઝ મરચન્ટસ એસેસીએશનના હાલમાં અમદાવાદની શિક્ષણ સંસ્થા ‘ય’ના સ્થાપક શ્રીમતી લીનાબહેન મંગળદાસનું, તેમની સંસ્થા ‘ોયસ’ની વિવિધ પ્રવૃત્તિઓ વિષે એક વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. (૪) તા. ૬ ડીસેમ્બર મંગળવારના રોજ સાંજના ૬ વાગ્યે સંધ તરફથી, સંઘના કાર્યાલયમાં “અદ્યતન રાજકારણી પરિસ્થિતિએ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકભાઈ શાહનું એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. (૫) તા. ૪ ફેબ્રુઆરી–૧૯૬૭ શનિવારના રોજ સાંજના ૬ વાગે ન્યુ મરીન લાઈન્સ ઉપર આવેલા થીએસેફી હાલમાં દેશવ્યાપી ચૂંટણીનાં સંદર્ભમાં શ્રી મુંબઈ જૈન યુવક સંધ, શ્રી જૈન સોશ્યલ ગ્રુપ તથા શ્રી ઝાલાવાડ સેશ્યલ ગ્રુપ-એમ ત્રણ સંસ્થાના સંયુકત ઉપક્રમે શ્રી ચીમનભાઈ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે “મતપ્રદાન સમસ્યા”એ વિષય ઉપર એક જાહેર પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. આ પરિસંવાદમાં શ્રી સી. એલ. પીવાલા, 3. આલુ દસ્તુર તથા છે. ઉષાબહેન મહેતાએ ભાગ લીધો હતો. (૬) તા. ૪ માર્ચ–૧૯૬૭ શનિવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે મજીદબંદર રોડ ઉપર આવેલા ધી ગ્રીન રાઈસ એન્ડ ઑઈલ સીડઝ મરચન્ટસ એસેસીએસનના હોલમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તથા જૈન સોશ્યિલ ગૃપના સંયુકત ઉપક્રમે “ચૂંટણીના પરિણામેની સમીક્ષા”એ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું એક વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. (૭) તા. ૧૭ એપ્રિલ–૧૯૬૭ સેમવારના રોજ ધી ગ્રેન રાઈસ એન્ડ એઈલ સીડઝ મરચન્ટસ એસેસીએશનના હાલમાં શ્રી શાન્તિલાલ શાહ દિલ્હીની સભામાં ચૂંટાયા અને શ્રી ભાનુશિંકર યાજ્ઞિક મહારાષ્ટ્રની વિધાનસભામાં ચૂંટાયા અને મહારાષ્ટ્ર રાજયના પ્રધાન મંડળમાં નિમાયા, આ અંગે તે બન્ને વ્યકિતએનું સન્માન કરવા થી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે એક સ્નેહસંમેલન યોજવામાં આવ્યું હતું. (૮) તા. ૧૦ જૂન-૧૯૬૭ શનિવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિની આલેચનાએ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. (૯) તા. ૨૪ જૂને ૧૯૬૭ શનિવારના રોજ સાંજના ૬ વાગ્યે શ્રી મુંબઈ- જૈન યુવકસંઘના ઉપક્રમે મજીદબંદર ઉપર આવેલા ધી ગ્રેન, રાઈસ એન્ડ ઓઈલ સીડઝ મરચન્ટસ એસેસીએશનના હોલમાં ઋષિકેશમાં વસતા ધી સ્પીરીચુઅલ રીજનરેશન મુવમેન્ટ ફાઉન્ડેશનના પ્રસ્થાપક પરમ પૂજ્ય મહર્ષિ મહેશ યોગીનું “આધ્યાત્મિક અનુભૂતિ” એ વિષ્ય ઉપર એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. (૧૦) તા. ૧લી જુલાઈ ૧૯૭ના રોજ સાંજના ૬ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં દિલ્હી નિવાસી પ્રજ્ઞાચક્ષુ ડે. ઈન્દ્રચન્દ્ર શાસ્ત્રીનું “સંસ્કૃતિ કે ભૂત” એ વિષય ઉપર એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. સંઘની કાર્યવાહી તેમ જ આર્થિક પરિસ્થિતિ વર્ષ દરમિયાન સંઘની કાર્યવાહક સમિતિની ૮ સભા બોલાવવામાં આવી હતી અને એક અસાધારણ સામાન્ય સભા બેલાવવામાં આવી હતી. સંઘને ગત વર્ષમાં ખર્ચ રૂા. ૮૨૭૩૬૭ને થયો છે, આવક રૂા. ૧૫૭૭૪૦૬ની થઈ છે અને સરવાળે રૂા. ૭૫૦૦/૩૯ને વધારો રહ્યો છે. તેમાંથી પ્રબુદ્ધ જીવનને લગતી ખોટ રૂા. ૩૭૬૬/૯ બાદ કરતા વર્ષની આખરે રૂા. ૩૭૩૩/૬૦ને વધારે રહ્યો છે. આપણું જનરલ ફંડ ગયા વર્ષે રૂા. ૧૫૭૭૪-૩૯ હતું, તેમાં આ વર્ષને વધારે રૂા. ૩૭૩૩/૬૦ ઉમેરતાં વર્ષની આખરે આપણું જનરલ ફંડ રૂા. ૧૯૫૦૭૯૯નું રહે છે. આપણું રીઝર્વ ફંડ રૂ. ૨૬૭૦૪૮૯નું છે. સંઘે ૩૮ વર્ષ પૂરાં કર્યા છે. વાચનાલય અને પુસ્તકાલયે ૨૭ વર્ષ પૂરાં કર્યા છે અને પ્રબુદ્ધ જીવને ૨૮ વર્ષ પૂરાં કર્યા છે. * સંધની ઉપરની પ્રવૃત્તિઓ ઉપરાંત ગત વર્ષમાં આપણે બિહાર દુષ્કાળ રાહત માટે રૂા. ૬૯૬૫/૦૦ ભેગા કરી શકયા તેમજ સંખ્યાબંધ કપડાં પણ બિહાર મોકલી શક્યા હતા. વળી સંઘના કાર્યાલયમાં મુંબઈની લાયન્સ કલબ તરફથી એક પેટી મૂકવામાં આવી છે. જેમાં વપરાયા વગરની પડી રહેલી દવાઓ મૂકવામાં આવે છે અને આ દવાઓ જરૂરિયાતવાળા મધ્યમ વર્ગમાં મફત વહેંચી દેવામાં આવે છે. વધતી જતી મેઘવારીના કારણે ગત વર્ષમાં સંઘને ન છૂટકે પ્રબુદ્ધ જીવનનું લવાજમ રૂા. ૪ માંથી રૂ. ૭ કરવા તેમજ સભ્ય લવાજમ રૂા. ૫માંથી રૂા. ૧૦ કરવાનો નિર્ણય લેવો પડે છે. આ નિર્ણયથી પ્રબુદ્ધ જીવનની ગ્રાહક સંખ્યા કે સંઘની સભ્ય સંખ્યા ઘટી નથી એ માટે ગ્રાહકોને અને સભ્યોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અંતમાં, સંઘ ઉત્તરોત્તર વિકાસ પામે, એની પ્રવૃત્તિમાં નાવિન્ય આવે એવી અમારી ભાવના છે. સંઘને એક વિશાળ મકાન હોય એ સ્વપ્ન આજના તબકકે વધારે પડતું ગણાય પણ સંધને એક વિશાળ હોલ હોય, ત્યાં સુંદર વાચનાલય-પુસ્તકાલય ચાલતું હોય-અભ્યારા વર્તુલો ચાલતા હોય–સ્વચ્છ અને સુંદર વાતાવરણ હોય આ સ્વપ્ન તે જરૂર વધારે પડતું નથી જ. પણ એ કયારે સાકાર થશે ? શું સ્વપ્ન અને સિદ્ધિની વચ્ચે વર્ષોનાં વર્ષો સરી જશે ? આનો જવાબ આપ સૌ ઉપર છોડીએ છીએ. આ વૃત્તાંત પુરી કરીએ તે પહેલાં અમે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને તથા સૌરાષ્ટ્ર ટ્રસ્ટને તેમના આર્થિક સહકાર માટે, તેમ જ મુંબઈ સમાચાર, જન્મભૂમિ અને જનશક્તિ વિ. દૈનિક પત્રાને તથા જૈન સામયિકને તેમના સહકાર માટે આભાર માનીએ છીએ. ચીમનલાલ જેઠાલાલ શાહ સુબોધભાઈ એમ. શાહ. મંત્રીઓ, મુંબઈ, જૈન યુવક સંઘ. Page #139 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૭-૬૭ પ્રબુદ્ધ જીવન શ્રી મણિલાલ મોહકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય-મુંબઈ તા. ૩૧ ડિસેમ્બર ૧૯૧૬ના રોજ પૂરા થતા વર્ષને આવક તથા ખર્ચને હિસાબ ખર્ચ રૂા. પૈ. રૂ. પૈ. વ્યાજનાં: સીકયુરીટીઓનાં ડબેન્ચરોનાં ૧૬૦-૦૦ ૧૨૫૦-૫૦ , ૧૪૧૨-પ૦ ટ્રસ્ટના ઉદેશો અંગે ખર્ચનાં ને પેપર લવાજમનાં ૫૦૦-૧૨ પગારના ૪૬૧૯-૫ર મકાન ભાડાનાં તથા વીજળી ખર્ચના પ૨૯-૪૪ - પુસ્તક રીપેર્સ-બુકબાઈન્ડીંગ ખર્ચના ભેટનાં પુસ્તકોનાં લવાજમનાં ૨૦૬૭-૦૦ ૮૩૮-૦૦ ૨૯૦૫-૦૦ ૧૦ ૦ ૦-૦૦ પ૭૪૫-૪૫ મ્યુનીસીપાલીટી ગ્રાન્ટના પરચુરણ આવકનાં : પસ્તી વેચાણના - પાસબુક વેચાણના પુરતક મેડા આવવાથી તથા ખવાઈ જવાથી દંડના ૧૬૨-૧૨ પ૩-૩૫ વ્યવસ્થા ખ: ફરનીચર રીપેર્સ, ઈલેકટ્રીકરીપેર્સ તથા પરચુરણ ખર્ચ ૨૬૬ ૨૦ વીમાનાં પ્રીમીયમનાં ૪૮-૭૫ એડિટરોને નેવેરીયમ ૭૫-૦૦ સ્ટેશનરી તથા છપામણી ખર્ચ ૪૨૧-૨૦ ૬-૦૦ ૨૨૨-૩૭ ૮૧૧-૧૫ પપ૩૯-૮૭ ઘસારાનાં: ફર્નીચર પર પુસ્તક પર ૧૦૧-૨૦ ૭૬૨-૦૦ વર્ષ દરમ્યાન આવક કરતાં ખીને વધારે - ૨૦૮૬-૩૩ પ્રોવિડન્ટ ફંડના ફાળાનાં ૮૬૩-૨૦ ૨૦૬૪૦ - ૭૬૨૬-૨૦ શાહ મહેતા એન્ડ કું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓડીટર્સ આ વાતમાં ખાસ રસ લઈને એક સૂત્ર રજૂ કર્યું : “ જાતે તણાઈને પણ સામા માણસને મદદરૂપ થઈ પડે.” એટલું જ નહિ પણ આ સૂત્રને અમલ કરનારાઓની એક સંસ્થા ઊભી કરી. નાનાં નાનાં ભલાઈનાં કાર્યો શોધી કાઢી એને જાહેરાત આપવી અને આ કાર્ય બદલ એક નાનું સરખે ચંદ્રક આપવો એ આ સંસ્થાનું કાર્ય હતું. ચંદ્રક ઉપર સૂર્ય અને ફુલને પ્રતિકરૂપે આલેખવામાં આવ્યાં છે. માયાળુપણાને સૂર્ય પ્રજાજીવનના પુષ્પને પ્રફ લ્લિત કરશે એવો સૂચિતાર્થ એમાંથી નીકળે છે. જાપાનમાં અત્યાર સુધી આવા ત્રીસ હજાર નાના સરખા ચંદ્રક આપવામાં આવ્યાં છે. નવી પેઢીની શ્રદ્ધા કુલ રૂા. ૭૬૨૬-૨૦ ઉપરને હિસાબ તપાર છે અને બરાબર માલુમ પડે છે. મુંબઈ, તા. ૧૨-૬-૧૯૬૭ * અનેખી ચળવળ * જાપાન દેશમાં એક અનોખા પ્રકારની ચળવળ ચાલી રહી છે. એનું નામ છે “નાનાં નાનાં ભલાઈનાં કાર્યો કરવાની ચળવળ.’ બન્યું એવું કે બસને માટે લાગેલી લાંબી કતારમાંથી એક માણસ ધક્કામૂકી કરીને બસમાં ચડી જતા હતા. તેને બીજા માણસે કર્યો એટલે પહેલા માણસે રોકનાર માણસને જોરથી ઠોંસે લગાવી દીધે. પેલા માણસે પોલિસમાં ફરિયાદ નોંધાવી. આ તે સર્વ સામાજિક વાત થઈ. બધે આવું જ બને છે. પણ જાપાન દેશમાં આવું બને તે ચાલે નહીં. જાપાન એટલે વિનય અને વિનમ્રતાને ગળથુથીમાં પીનારો પ્રદેશ. ત્યાં આવી ગુંડાગીરી થાય એ કેમ સંખાય ? વર્તમાનપત્રોએ આ વાત ઉપાડી લીધી. નાનાસરખા આ સમાચારને વર્તમાનપત્રાએ મેટા મથાળા બાંધીને ચમકાવ્યા. “વિનય, વિવેક અને નમ્રતા માટે પ્રખ્યાત એવા આપણા આ દેશમાં આવું થાય જ કેમ?” ગલીએ ગલીએ વર્તમાપપત્રોના ખબરપત્રીઓ ફરી વળ્યા. વાણી ને વર્તન બન્નેમાં વિનયને અભાવ દેશભરમાં વ્યાપી ગયો હતો એવી ચકાવનારી ખબર એ લોકો લઈ આવ્યા. કોઈ સભ્યતાથી જવાબ આપતું નથી, કોઈ સામા માણસને મુશ્કેલીમાં મદદ કરવા તૈયાર જ નથી, રસ્તા ઉપર મવાલીએ મશ્કરી કરે છે. દારૂડીયાઓ ડોલતા હોય છે ને છતાં પણ રાહદારીઓનું રુંવાડુંચ ફરકતું નથી. સરકારી ઓફિસના કર્મચારીઓએ સભ્યતા અને સરળતા તે જાણે ગીરવે મૂકી દીધી છે. આ બધામાં નિર્બળ, અશકત કે સ્ત્રી બાળકોને મદદ કરવાની વાત જ કયાં રહી ? કંઈક કરવું જોઈએ. ' સામાને મદદરૂપ બને આ અવિનયને ટાળવાના પ્રયાસમાંથી જન્મીનાનાં ભલાઈભર્યા કાર્યો કરવાની ચળવળ. ટોકિય વિદ્યાપીઠના અધ્યક્ષ કાયા સેજીએ જાપાનમાં ચાલેલી આ ઝુંબેશ માત્ર જાપાન માટે જ નહિ ભારત માટે પણ કેટલી સુયોગ્ય છે ? કુટુંબમાં જે વિનય-વિવેકના પાઠ બાળક બચપણથી શીખતું હતું એ પાઠમાં હવે નવી પેઢીને શ્રદ્ધા નથી. જેનામાં શ્રદ્ધા છે એવા સીનેમાઓ કે શિક્ષકો આવા પાઠો શીખવતા નથી. પરિણામે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાંથી વાતાવરણમાં ચારે બાજુ નકરી ઉદ્ધતાઈ, આછકલાઈ અને અવિવેકના પડઘા પડે છે, તે વખતે આપણે પણ આવું કંઈક કરીએ તે ? * જાપાન દેશની બીજી જાણવા જેવી આ વાત છે. ૧૨૦ ટેકસી ડ્રાયવરોના એક મંડળને ખબર પડી કે એક લૂલે વિદ્યાર્થી શાળાએ જવામાં મુશ્કેલી અનુભવે છે. આથી તેમણે નક્કી કર્યું કે રોજ એક ટેકસી ડ્રાઈવર પોતાની ટેકસીમાં તેને પહોંચાડશે અને શાળા છૂટયે તેને પાછા ઘેર લઈ આવશે. (સંકલિત) ધર્યબાળા વોરા Page #140 -------------------------------------------------------------------------- ________________ 1 1 પ્રમુદ્ધ જીવન તા. ૧-૭-૧૭ શ્રી મણિલાલ મેાકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય-મુ ખઇ તા. ૩૧મી ડિસેમ્બર ૧૯૬૬ના દિવસનું સરવૈયું રૂા. પૈસા મિલ્કત અને લેણું: ઈન્વેસ્ટમેન્ટસ (ચાપડા પ્રમાણે) સીક્યુરીટીએ : ૪ ટકાની સને ૧૯૬૭ ની સૌરાષ્ટ્ર ગવર્નમેન્ટ લેન પબ્લીક લી. કંપનીઓના ડિબેન્ચરો : પૂર્વ રૂડો અને દેશું: શ્રી સ્થાયી ફંડ ગયા સરવૈયા મુજબ બાકી શ્રી પુસ્તક ફ્ ગયા સરવૈયા મુજબ બાકી શ્રી. નિચર ફ્ડ: ગયા સરવૈયા મુજબ બાકી દેશું: પુસ્તકો અંગે ડીપોઝીટ માસિકા અંગે ડીપેઝીટ પરચુરણ દેવું : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ એલ. એમ. મહેતા (પ્રા.ફંડ) રૂા. પૈસા ૮૧૦૧ - ૦ ૦ ૨૧-૦૦ ૨૪,૫૬૧-૦ ૦ ૫,૫૦૦-૦૦ ૨,૪૦૦ - ૦ ૦ સભાસ્થળ: સંઘનું કાર્યાલય, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, ૬૧૨૨-૦૦ કુલ રૂા. ૪૨,૫૫૪-૬૮ અમેએ શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અનેં પુસ્તકાલય - મુંબઈ નું તા. ૩૧-૧૨-૬૬ નાં દિવસનું સરવૈયું મજકુર સંસ્થાનાં ચાપડા તથા વાઉચરો સાથે તપાસ્યું છે અને બરાબર માલુમ પડ્યું છે. મુંબઈ, તા. ૧૨મી જૂન ૧૯૬૭ ૩,૫૫૮-૮૮ ૪૧૨૮૦ શ્રી મુંબઇ જૈન યુવક સધની વાર્ષિક સભા શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા ચાલુ જુલાઈ માસની ૮મી તારીખ શનિવારે સાંજના પાંચ વાગ્યે સાંઘના કાર્યાલયમાં મળશે, જે વખતે નીચેનું કામકાજ હાથ ધરવામાં આવશે: સમય તા. ૮-૭-૬૭ સાંજના ૫. શાહ મહેતા એન્ડ કું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ એડિટર્સ (૧) ગત વર્ષના વૃતાન્તને તથા સંઘ તેમ જ શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના આટિડ થયેલા હિસાબને મંજૂરી આપવી. (૨) નવા વર્ષનું અંદાજપત્ર મંજુર કરવું. (૩) સંઘના અધિકારીઓ તેમ જ કાર્યવાહક સમિતિના ૧૫ સભ્યોની ચૂંટણી કરવી. (૪) શ્રી મ. મા. શાહ સાર્બનિક વાચનાલય અને પુસ્તકાલયના ટ્રસ્ટીઓની નિમણુંક કરવી. (૫) સંઘ તથા વાંચનાલય અને પુસ્તકાલયના ઑડિટરોની નિમણુંક કરવી. વાર્ષિક સામાન્ય સભાના ઉપર જણાવેલ સમયે વખતસર ઉપસ્થિત થવા સર્વે સભ્યોને વિનંતિ છે. ચીમનલાલ જે. શાહ સુબાધચન્દ્રે એમ, શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક અંધ. ૭ ટકાના રાવલગાંવ સુગર ફાર્મ લી. ના ડીબેન્ચરા ફર્નીચર: (ચાપડા પ્રમાણે) ગયા સરવૈયા મુજબ બાકી બાદ: કુલ ઘસારાનાં લખી વાળ્યા સને ૧૯૬૫ સુધીના બાદ: ચાલુ વર્ષનાં ૫ ટકા લેખે ૫ ૧/૪ ટકાના ધી એસેા. સ્ટાન્ડર્ડ j.એફ ઈન્ડીઆ લી.ના ડીબેન્ચરો ૫૦૦૦-૦૦ ૫ ટકાના ધી તાતા એન્જીનિયરીંગ એન્ડ લાકોમેટીવ ક. લી. ના ડીબે ચરો પુસ્તકો: (ખરીદ કિંમતે) ગયા સરવૈયા મુજબ ઉમેરો: વર્ષ દરમ્યાન ખરીદીનાં ફે. વેલ્યુ ૪૦૦-૦૦ લેણું: ઈન્કમટેક્ષ રીફંડ અંગે સ્ટાફ પાસે ૧ ૦ ૦ ૦ -૦ -૦ -૦ રોકડ તથા બેક બાકી ધી બેંક ઓફ ઇન્ડિયા લી.ના ચાલુ ખાતે રોકડ સિલક રૂા. પૈસા ૯૦૦૦-૦૦ ૨૫૦૦૦-૦૦ બાદ; કુલ ઘસારાનાં લખી વાળ્યાં સને ૧૯૬૫ સુધીનાં બાદ: ચાલુ વર્ષના ૧૫ ટકા લેખે ૧૨૮૬-૩૮ ૩૩૧૦-૯૩ શ્રી આવક જાવક ખાતું : ગયા સરવૈયા મુજબ બાકી ઉમેરો: વર્ષ દરમ્યાન આવક કરતાં ખર્ચને વધારો ૧૦૧-૨૦ ૧૨૦૭૮-૦૩ ૯૪૦-૩૭ ૧૩૮૭-૫૮ ૧૩૦૧૮-૪૦ ૭૯૩૭-૯૬ ૩૬૨-૦૦ ૮૬૯૯૯૬ ૬૯૯-૨૦ ૧૫૦૦-૧૪ ૧૧૭૯-૧૧ ૫-૫૨ ૬૪૧૨-૩૪ ૨૦૮૬-૩૩ કુલ રૂા. શ. પેસા ૩૯૯૩-૩૫ ૧૦ ૦ ૦ ૦ - ૦ ૦ ૧૫૨૭૩-૦૦ ૬૧૬૩-૫૦ ૨૫૪૩૦-૨૫ ૧૯૨૩-૩૫ ૪૩૧૮-૪૪ ૧૧૯૯૩૪ ૧૧૮૪-૬૩ ૮૪૯૮-૧૭ ૪૨૫૫૪-૬૮ Page #141 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૭-૧૭ . પ્રબુદ્ધ જીવન શ્રી મુંબઈ જેન યુવક સંઘનું ૩૧ ડિસેમ્બર ૧૯૯૬ના દિવસનું સરવૈયું મિલ્કત અને દેવું ઈનવેસ્ટમેન્ટ (ચપડા પ્રમાણે) ૭ ટકાના ધી ઈન્ડીયન હ્યુમ પાઈપ કે.લી. ના - ફેસ વેલ્યુ ડીબેંચર્સ ૫૦ ૦ ૦ ૦ ૦ ૫ ૧/૪ ટકાના કાલટેક્ષ ઓઈલ ઈન્ડીઆ લી. ના ડબેચર્સ ૫૦ ૦ ૦-૦ ૦, • ફેડો અને દેવું , 1 . . રીઝર્વ ફંડ ખાતું: ગયા સરવૈયા મુજબ બાકી * , ૨૬૭૦૪-૮૯ શ્રી સંઘ હસ્તકના ખાતાઓ: શ્રી પુસ્તક પ્રકાશન ખાતું ગયા સરવૈયા મુજબ બાકી ૩૦૩૩-૬૬ શ્રી માવજત ખાતું ગયા સરવૈયા મુજબ બાકી ૩૬-૨૪ ઉમેરા: માવજત ધસારાની વસૂલ આવ્યાં ૩-૮૧ ૫૨૩૬-૩૯ ૫૩૦૬-૦ ૦ ૧૦૫૪૨૩૯ ૧૦૦ ૦ ૦-૦ ૦ ફર્નીચર અને ફીટીંગ્સ (ચાપડા પ્રમાણે) ગયા સરવૈયા મુજબ બાકી ૮૪૫-૨૪ બાદ: કુલ ઘસારાના લખી વાળ્યા ૪૦૭-૦૪ ૪૦૦-૦૫ બાદ: સાધને.. .. વસાવ્યા તેના ૧૦૭-૩૫ ૪૩૮-૨૦ ૨૯૨-૭૦ ૩૩૨૬૩૬ ૭૫-૦૦ પરચુરણ દેવું ખર્ચ અંગે દેવું છે. ફંડ અંગે દેવું '૧૯૮૭-૫૧ ૬૦૪-૮૦ . ડીઝીટસ: પિસ્ટમાં લેણું (સદ્ધર) શ્રી. મ.. શા. પુસ્તકાલય અને વાંચનાલય ઈન્કમટેકસ રીફંડ અંગે સભ્ય લવાજમ અંગે ભેટ અંગે સ્ટાફ પાસે ૨૨-૩૧ ૩૫૫૮-૮૮ ૧૮૩-૭૬ ૩૭૦-૦૦ ૧-૦ ૦ ૧૭૮૮-૭૭ : જનરલ ફંડ ગયા સરવૈયા મુજબ બાકી ઉમેરો: જૈન યુવક સંઘના આવક ખર્ચ ખાતેથી લાવ્યા ૧૫૭૭૪-૩૯ ૭૫૦ ૦-૩૯ ૫૯૦૨-૪૧ ૨૩૨૭૪-૭૮ ૨૮૬૧-૮૧ બાદ: પ્રબુદ્ધ જીવનને આવક ખર્ચ ખાતેથી લાવ્યા. રોકડ તથા બેંક બાકી: ધી બેંક એ. ઈં.લી.ના ચાલુ ખાતામાં ધી બેંક ઓફ ઈન્ડીયાલી. ફીકસડીપોઝીટ ખાતામાં રેકર્ડ સિલક ૩૭૬૬-૭૯ ૧૯૫૦૭-૯૯ ૨૯૫૭૩-૮૩ ૧૫૦-૪૦ પ૨૧૩૧-૫૫ ૩૨૫૮૬-૦૪ અમેએ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ મુંબઈનું તા. ૩૧-૧૨-૧૯૬૬ ના દિવસનું સરવૈયું મજકુર સંઘના ચેપડાઓ તથા વાઉચર સાથે તપાસ્યું છે અને બરાબર માલુમ પડયું છે. શાહ મહેતા એન્ડ ક. મુંબઈ, તા. ૧૨-૬-૬૭ ' ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ' એડિટર્સ. પરચુરણ ખાતાંએ: શ્રી વૈદ્યકિય રાહત ખાતું: ગયા સરવૈયા મુજબ બાકી ઉમેર: વૈદ્યકીય રાહત ખર્ચના ૧૩૪૬-૯૭ ૧૩૦૯-૨૩ ૧૫૫-૧૦ ૨૬૫૬-૧૦ બાદ: વર્ષ દરમિયાન ભેટમાં આવ્યાં ૧૦૬૧-૦૦ - શ્રી સત્યમ શિવમ સુંદરમ પુસ્તક પ્રકાશન ખાતું: ગયા સરવૈયા મુજબ બાકી ૧૬૭૦-૬૧ - બાદ: વેચાણના કુલ આવ્યા ૯૦૦-૧ ડે. ઈચન્દ્ર શાસ્ત્રીનું વ્યાખ્યાન શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૧લી જુલાઈ શનિવાર સાંજના ૬ વાગ્યે સંઘના કાર્યાલયમાં દિલ્હીથી પધારેલા પ્રજ્ઞાચ ડૅ. ઈન્દ્રન્દ્ર શાસ્ત્રી M,A,Ph.D. “સંસ્કૃતિ છે મુત” એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપશે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ કઈ ચોર ન રહે! પિતાની ઉચિત જરૂરિયાત કરતાં વધુ ધન ભેગું કરવું કે સંઘરી રાખવું એ ખરી રીતે જોતાં ચેરી જ છે. જે ધનસંચયના નિયમ હોય અને સંપૂર્ણ ન્યાય પ્રવર્તતા હોય તે ચેરી કરવાના પ્રસંગે ન બને અને તેથી કોઈ ચેર પણ ન રહે. , , ગાંધીજી શ્રી બધિસત્વ પુસ્તક પ્રકાશન ખાતું ગયા સરવૈયા મુજબ બાકી ૨૮૮-૬૨ : બાદ:વેચાણના કુલ આવ્યા ૧૭-૧૨ ૯૧-૫૦ કુલ રૂ. ૫૨૧૩૧-૫૫ Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રબુવ જીવન તા. ૧-૭-૧૭ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુંબઈ પ્રબુદ્ધ જીવનને તા. ૩૧મી ડીસેમ્બર ૧૯૪૬ના રોજ પૂરા થતા વર્ષને આવક તથા ખર્ચને હિસાબ આવક ખર્ચ લવાજમનાં: માણસને પગારના ૨૨૯૭-૦૦ રોકડ આવ્યાં ૨૩૪૮૩ પેપર ખર્ચના ૧૩૩૮-૮૧ શ્રી મુંબઈ જૈન યુવક સંધના છપામણી તથા સ્ટેશનરી ખર્ચના સભ્યોને મફત પત્રિકો મોકલવાર ૪૪૭૭-૬૯ માં આવે છે તેના રૂા. ૨ લેખે પોસ્ટેજ બના ૭૨૬-૮૪ એડજસ્ટ કર્યા ૧૦૧૦-૦૦ પરચુરણ ખર્ચના ૪૭-૮૦ ૩૩૫૮-૩૫ , ભેટનાં: કુલ રૂ. ૮૮૮૮-૧૪ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી ભેટના ૧૫૦ ૦-૦૦ પરચુરણ ભેટનાં ૨૬૩-૦ ૦ ૧૭૬૩-૦ ૦ ઉપરના હિસાબો તપાસ્યા છે અને અમારા રીપોર્ટ આધીન ૫૧૨૧૩૫ બરાબર છે. બાદ : વર્ષ દરમિયાન આવક કરતાં ખર્ચને વધારે મુંબઈ, ૧૨-૬-૬૭ ૩૭૬૬-૭૯ શાહ મહેતા એન્ડ ક. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ કુલ રૂા. ૮૮૮૮-૧૪ એડિટર્સ શ્રી મુંબઈ જૈન યુવક સંઘને તા. ૩૧મી ડીસેમ્બર ૧૯૬૬ના રોજ પૂરા થતા વર્ષને આવક તથા ખર્ચના હિસાબ ૧૨૨૯૩૬૬ આવક ભેટનાં : લવાજમનાં : સને ૧૯૬૬ ના ૨૫૨૫-૦ ૦ બાદ:સભ્યોને પ્ર.જીવનની પત્રિકા મફત મોક્લાવી તેના એડજસ્ટ કર્યા ૧૦૧૦-૦૦ ખર્ચ વહીવટી તથા વ્યવસ્થા : પગારના માણસને ૨૨૯૮-૦૦ મકાન ભાડું તથા વીજળી ખર્ચ ૩૮૯-૬૨ પ્રીન્ટીંગ અને સ્ટેશનરી ખર્ચના ૩૭૮-૦૧ ટેલીફોન ખર્ચના ૩૧૨-૮૫ પિસ્ટેજ ખર્ચના ૨૦૦-પ૯ પરચુરણ ખર્ચના ૯૧૩-૩૪ એડીટરને એનરેરીયમ ૭-૦૦ પ્રવીડન્ડ ફંડ ફાળાના ૩૦૨-૪૦ બોમ્બે પબ્લીક ટ્રસ્ટ એકટ અનુસાર એડમીનીસ્ટ્રેશન ફંડફાળાના ૪૫-૧૯ ફર્નીચર પર ઘસારાનાં ૪૮-૭૦ ૧૫૧૫-૦૦ ૧૦-૦ ૦ ૪૪-૪૦ અગાઉથી આવેલા લવાજમના પુસ્તક વેચાણ ઉપર કમીશન વ્યાજનાં: ડીબેંચર પર બેંકના ફીકસ ડીપોઝીટ પર ૬૧૨-૫૦ ૧૨૯૮-૫૦ ૧૯૧૧-૦૦ ૫૪૬૩-૭૦ કુલ રૂા. ૧૫૭૭૪-૦૬ ઉપરના હિસાબે તપાસ્યા છે અને અમારા રીપેર્ટ આધિન બરાબર છે. ૨૮૦૯-૯૭ વ્યાખ્યાનમાળા અંગે ખર્ચ વર્ષ દરમ્યાન ખર્ચ કરતાં આવકને વધારે શ્રી જનરલ ફંડ ખાતે લઈ ગયા ૭૫૦ ૦-૩૯ મુંબઈ, તા. ૧૨-૬-૬૭ શાહ મહેતા એન્ડ ક. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓડિટર્સ કુલ રૂા. ૧૫૭૭૪-૦૬ ખંભાતના જાણુતા કાર્યકર શ્રી રતિલાલ બી. શાહનું દુઃખદ અવસાન ખંભાતના વર્ષોજૂના કાર્યકર શ્રી રતિલાલ બી. શાહના તા. ૪-૬-૬૭ના રોજ થયેલા અવસાનના સમાચાર જાણીને ઊંડા શોકની લાગણીને અનુભવ થાય છે. તેમણે દેશની આઝાદીની લડતમાં અગ્રભાગ લીધો હતે, ખેડૂતોના વ્યાજબી હક્કો અંગે તેમણે જોરદાર લડત ઉપાડેલી અને તે કારણે તેમને ખંભાત બહાર વરસો સુધી રહેવું પડેલું. સમાજની ખાટી રૂઢિઓ અને અન્યાયી રીત રસમ સામે તેઓ સતત લડતા રહ્યા હતા. જૈન શ્વે. મૂ. કૅન્ફરન્સના તેઓ એક કાર્યકર્તા હતા. રાષ્ટ્રીય મહાસભા પ્રત્યેની તેમની ઊંડી નિષ્ઠા અને સમર્પણબુદ્ધિ હતી. તેમનું આખું જીવન સમાજના નવયુવકોને પ્રેરણાપાત્ર બન્યું હતું. તેમના અવસાનથી ખંભાતને પડેલી ખોટ વર્ષો સુધી પુરાશે નહિ, તેમના આત્માને શાશ્વત શાન્તિ પ્રાપ્ત થાય એવી આપણી પ્રાર્થના હો ! પરમાનંદ. માલિક: શ્રી મુંબઈ જન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ. મુંબઈ–8. મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ Page #143 -------------------------------------------------------------------------- ________________ Regd. No. MH. 117 વાર્ષિક લવાજમ રૂ. ૭' પ્રિબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૬ બુદ્ધ જીવન મુંબઈ, જુલાઈ ૧૧, ૧૯૧૭, રવિવાર પદેશ માટે શિલિંગ ૧૨ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા મળશે. માધ્યમ હિન્દી રાજયોના લે. કુલ ૫ તિ ની વેદના (ભારતીય વિદ્યાભવન તરફથી પ્રગટ થતાં ‘સમર્પણ'ના દરેક અંકમાં કુલપતિનાં પત્ર’ એ શિર્ષક નીચે માન્યવર શ્રી કનૈયાલાલ. . મુનશીનાં પત્રો નિયમિત રીતે પ્રગટ થાય છે. આ રીતે તા. ૯-૭-૬૭ ના ‘સમર્પણ'માં પ્રગટ થયેલ કુલપતિને પત્ર અહિ નીચે સાદર ઉધત કરવામાં આવે છે. થોડા સમય પહેલાં નવી દિલ્હી ખાતે કેન્દ્ર અને રાજ્યના શિક્ષણપ્રધાનોએ પાંચ વર્ષના ગાળામાં રાષ્ટ્રની પ્રત્યેક યુનિવર્સિટીમાં શિક્ષણના માધ્યમ તરીકેનું સ્થાન પ્રાદેશિક ભાષાઓને મળશે એવો નિર્ણય લીધો છે. આ નિર્ણય રાષ્ટ્રની એકતા માટે કેટલો બધો ખતરનાક નીવડવા સંભવ છે એ અંગે અત્યન્ત વેદનાભર્યું તીવ્ર સંવેદન પ્રસ્તુત કુલપતિના પત્રમાં રજુ કરવામાં આવ્યું છે. ૮૦ વર્ષને વટાવી ચૂકેલા શ્રી મુનશી આજે પણ કેટલા જીવતા જાગતા છે એ હકીકતનું પણ આ પત્રમાં પ્રેરક દર્શન આપણને પ્રાપ્ત થાય છે. પરમાનંદ) ભારતીય વિદ્યાભવન, મુંબઈ ૯ જુલાઈ, ૧૯૬૭ મારા નવયુવાન મિત્ર, પ્રાંતીય ભાષા કરતાં જેની માતૃભાષા જુદી છે એવા તાજેતરમાં નવી દિલ્હીમાં મળેલા કેન્દ્ર અને રાજ્યના શિક્ષણ- યુનિવર્સિટીના હજારો અધ્યાપકોની શી દશા થશે ? પ્રધાનોએ ઉત્સાહમાં આવી જઈને રાષ્ટ્રનું વિભાજન કરવાનું નક્કી ભારતના વિવિધ ભાગમાં થતી વિદ્યાર્થીઓની હેરફેરનું શું થશે ? કર્યું. જો તેમનું ધાર્યું થશે તે પાંચ વર્ષના ગાળામાં રાષ્ટ્રની પ્રત્યેક અંગ્રેજી માધ્યમવાળી શાળાઓ અને કૅલેજોના વિશાળ તંત્રનું શું? યુનિવર્સિટીમાં શિક્ષણના માધ્યમ તરીકેનું સ્થાન પ્રાદેશિક ભાષાને જેમના માતાપિતાની માતૃભાષા પ્રાંતીય ભાષા કરતાં જુદી છે એવાં બાળકોની શી સ્થિતિ થશે ? એવું કોઈ રાજ્ય છે ખરું કે જેનાં. • એમ જણાય છે કે, યુનિવર્સિટીને આ બાબતમાં પસંદગી કરવાની મુખ્ય શહેરોમાં બીજાં રાજયના લોકો ને વસતાં હોય? કોઈ તક મળશે નહિ. તેઓ આનાકાની કરશે તે સરકારી આદેશથી બિનહિન્દી રાજ્યોમાં જે શિક્ષણસંસ્થાઓએ હિંદી ભાષાને તેમને નમાવવામાં આવશે. . માધ્યમ તરીકે સ્વીકારી હશે તેમનું શું થશે? દસ વર્ષના ગાળામાં એક યુનિવર્સિટીને સ્નાતક બીજી યુનિ જુદી જુદી યુનિવર્સિટીઓમાં તથા સરકાર અને ખાનગી સહવર્સિટીના સ્નાતક માટે તદૃન પરા બની જશે. કારથી સ્થપાયેલી અખિલ ભારતીય સંસ્થાઓમાં ચાલી રહેલાં સંશેઆ તરંગી અને દુરાયોજિત વિચારસરણીના પુરસ્કર્તાઓ ધનનું આદાનપ્રદાન કેવી રીતે કરવામાં આવશે? એ જાણતા નથી કે વર્તમાન ભારત રાષ્ટ્ર અંગ્રેજી માધ્યમ દ્વારા અપા , રાજ્યના સીમાપ્રદેશમાં આવેલી અખિલ ભારતીય સંસ્થાયેલા યુનિવર્સિટીના શિક્ષણની જ પેદાશ છે, આ દેશમાં વિચારણા અને એની શી સ્થિતિ થશે ? વાસ્તવમાં આપણે ટેકનોલોજી અને વિજ્ઞાનક્ષેત્રે એકાદ સદી સંશોધનને મોટો ભાગ અંગ્રેજી માધ્યમ દ્વારા થઈ રહ્યો છે, અને પાછળ સાયકલ-યુગમાં જીવી રહ્યા છીએ. સર્વના સંગઠન અને સહકારથી આજે અંગ્રેજી માધ્યમવાળી યુનિવર્સિટીઓમાં જ દેશભરમાંથી વિદ્રાને પ્રયત્ન કરીએ તે અન્ય વિકસિત દેશોની હરોળમાં આવતાં અનેક આકર્ષાઈને આવે છે અને રાષ્ટ્રની વિદ્વતાને એકસૂત્રે ગૂંથે છે. દસકા લાગશે. પરંતુ ભારતના વિવિધ ભાગોમાં જે સંશોધનકાર્ય શિક્ષણપ્રધાને કદાચ આ બધી હકીકત જાણતા હશે, પણ આ ક્ષણે પૂર્ણ થયેલું છે તેને લાભ લેવાને બદલે જે કેન્દ્રના પ્રત્યેક એકમમાં દરેક ક્ષેત્રમાં નવેસરથી શરૂઆત કરવામાં આવશે તે આપણે પાછા તેનું તેમને વિસ્મરણ થઈ ગયું છે. બળદગાડાના જમાનામાં સરી પડશે. આ નિર્ણય લેતી વખતે શિક્ષણપ્રધાનની પરિપદને આત્મા પ્રાંતીય ભાષાને જે એકમાત્ર શિક્ષણના માધ્યમ તરીકે સ્થા૫ડંખ્યો હશે, એવું તે સ્પષ્ટપણે જણાઈ આવે છે. કડી ભાષા વિશે વામાં આવશે તે વિજ્ઞાનક્ષેત્રે નજદિકના ભવિષ્યમાં બીજા દેશની હંમેશની જેમ જ મતભેદો થયા હતા. મદ્રાસ, બંગાળ અને બીજું હરોળમાં આવવાની આશાને તિલાંજલી આપવી પડશે. કેટલાંક રાજ્યોએ કડી ભાષા તરીકે અંગ્રેજીનું સૂચન કર્યું હતું, જ્યારે આ નિર્ણયને અમલ થશે તે રાષ્ટ્રભાષા (ગમે તે કડી ભાષાનું ઉત્તરપ્રદેશ, બિહાર અને બીજા કેટલાક રાજ્યોએ હિંદીને માન્ય નામ પણ એને આપી શક) દ્વારા પ્રાંતવાદની સામે જેહાદ જગારાખવાની ભલામણ કરી હતી. આ મુદ્દા પર કોઈ નિર્ણય લઈ શકાય વવાના અને એમ કરીને રાષ્ટ્રીય એકતા સ્થાપવાના આંદોલનને નહોતે. મરણતોલ ફટકો પડશે. વાસ્તવિક હકીકત તો એ છે કે ભાષાને ભસ્માસુર ભારતીય એકતાની વાત કરીને આપણે વિભાજન તરફ ઘેરી જાય એકતાના પાયાને કમે ક્રમે નાશ કરી રહ્યો છે. પ્રાંતવાદીઓ તે જરૂર. એવું વલણ અપનાવીએ છીએ. ભારત એક રાષ્ટ્ર છે એમ આપણે આથી રાજી થયા હશે. ' વારે વારે બોલીએ છીએ અને આક્રમક પ્રાંતવાદના વિકાસને ટેકો આજે દરેકને પોતાની પ્રાંતભાષા રાષ્ટ્રીય ભાષાના સ્તર સુધી આપીએ છીએ! અમુક પ્રદેશમાં આપણે તેની પ્રાંતભાષાને શિક્ષણના પહોંચે તે ગમે અને તેથી પ્રધાનને જનતાને ટેકો પણ તત્કાલ માધ્યમના સ્તર સુધી ખેંચી લાવીએ છીએ. પૂરતે મળી રહે, પરંતુ આવા પ્રગતિવિરોધી વલણનાં શા પરિણામે ભાષાવાદ નિરંકુશ બની ગયો છે. હવે જીવનના પ્રત્યેક આવશે તેની તેમને જાણ નથી. ક્ષેત્રમાં તેને પગપેસારો થવા માંડયો છે. ભવિષ્યમાં એક પ્રદેશના Page #144 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૭-૭ અધિકારીઓ બીજા પ્રદેશમાં પોતાના કાર્યને પૂરતો ન્યાય આપી બિહારમાં અમે શું જોયું, અનુભવ્યું! શકશે નહિ. બંધારણ પ્રમાણે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલા સંયોજિત સત્તાનાં કેન્દ્રો છે. પરંતુ રાજ્યસરકારે હવે પોતાના જ પ્રદેશના રાજ્યપાલાની માગણી કરશે. નમ્રતાથી તેઓ કહેશે કે અમારા પ્રદેશની ભાષા બાલતા રાજ્યપાલે અમારે જૉઈએ છે. આમ કહી તેઓ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલાની સંયેાજિત સત્તાને છિન્નભિન્ન કરી નાખશે. પ્રત્યેક પ્રદેશમાં નાતજાત વચ્ચેના વિખવાદો વધતા જાય છે, કારણ કે દરેક જ્ઞાતિ સ્થાન અને સત્તા કબજે કરવા મથી રહી છે. આ પેઢીના રાજપુરુષા પ્રાંતવાદને પવિત્ર સિદ્ધાંત તરીકે ઉછેરવામાં રહેલા ભયને જોઈ શકે એટલા શકિતમાન લાગતા નથી. આ પ્રાંતવાદના ઉપયોગ પછી હમેશાં કેન્દ્ર સામે તથા શકય હશે ત્યાં ભાષાકીય લઘુમતિ સામે કરવામાં આવશે તેની તેઓને જાણ નથી. ભાષાવાદ—અને પ્રાંતવાદ પણ કહી શકાય, કારણ કે કેટલાક સમયથી તે બંને એકમેકમાં મળી ગયા છે, આક્રમક આંદોલનો ઊઠાવે છે, સત્તાભૂખ્યા રાજપુરુષોમાં તથા અજ્ઞાન જનસમૂહમાં જૂથવાદી વૃત્તિને ઉશ્કેરે છે. આપણે સૌ પ્રથમ ભારતીયા છીએ એ સર્વોચ્ચ મહત્ત્વની બાબત વિશે કોઈ એક શબ્દ પણ ઉચ્ચારતું નથી. ભાષાવાદમાંથી પ્રેરણા લઈન જન્મેલા પ્રાંતવાદ દિનપ્રતિદિન જોર પકડતા જાય છે. જેવા પંજાબમાં પંજાબીભાષી અને હિન્દીભાષી પ્રદેશના ભાગના પડયા કે તરત જ ચંદીગઢ અને ભાખરાનાંગલ યોજના વિશે ઝઘડાઓ શરૂ થઈ ગયા. પંજાબીને શિખીસ્તાન સાથે સાંકળવાનું આંદોલન આરંભાઈ ચૂકયું છે. જનમત વડે ગાવાની સમસ્યા હલ કરવામાં આવી. જે પક્ષને જનમતમાં પરાજ્ય થયો તેણે તરત જ જાહેર કર્યું કે નિરાકરણ તો અસ્થાયી છે. આ ઈન્દોર-ગ્વાલિયર વચ્ચેનો ઝઘડો ઉગ્ર બનતો જાય છે. તે જ રીતે ગુજરાત-સૌરાષ્ટ્રના પ્રશ્ન અને તેવા જ બીજા પ્રશ્નો વિશાળ રૂપ ધારણ કરી રહ્યા છે. કોઈને આ વાત સમજાતી નથી કે આ દેશની એકતા એ કોઈ અફર નિર્માણ નથી. તેના યોગ્ય ઉછેર કરવા જોઈએ અને દિવસે દિવસે તેને દઢ બનાવવી જોઈએ. સ્વતંત્રતાની લડત લડતા અમે સાગંદ ખાધા હતા કે “જો ભારત જીવશે તો આપણે સૌ જીવીશું, જે ભારત નહિ રહે તો આપણે કોઈ નહી રહીએ !” હવેનું સૂત્ર છે: “પ્રાંતને સમૃદ્ધ બનાવા, ભારત ભલે ન રહે!” આપણે સૌ લડયા એ સ્વતંત્રતાનું યુદ્ધ લગભગ વિસરાઈ ગયું છે, બંધારણ દ્વારા નક્કી થયેલા રાષ્ટ્રીયતાના સઘન પાયાઓ હચમચી ઊઠયા છે. મારા જાહેરજીવનમાં સાઠેક વર્ષો દરમિયાન કયારે ય માતૃભૂમિના ભાવિ માટે મે આટલા કંપ અનુભવ્યા નથી. આ સ્વનિમિત વિભાજનવાદ કર્યાં જઈને અટકશે? અને કોણ એને અટકાવશે? કદાચ આપણે નવી પેઢીની રાહ જોવી પડશે, જેઓ પ્રાંતવાદથી કંટાળીને ફરી રાષ્ટ્રીય એકતાની સ્થાપના કરવા બહાર પડશે અને સાળંદ લેશે કે અમે સૌ પ્રથમ ભારતીય છીએ અને હંમેશાં ભારતીય રહીશું. કદાચ ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે. છતાં હજી મને આશા છે, શ્રદ્ધા છે. ૧૯૬૨માં ચીનનું આકમણ થયું, ૧૯૬૫માં પાકિસ્તાન આપણી ઉપર ધસી આવ્યું. આ બન્ને પ્રસંગે રાષ્ટ્રની અખંડિતતા રક્ષવા માટે જે લોખંડી નિરધાર અને હૃદયની સ્વાભાવિક એકસૂત્રતા મે નિહાળ્યાં હતાં, તેથી મને લાગ્યું હતું કે ભારતની સર્જનાત્મક શકિતના અને રચનાત્મક પ્રવૃત્તિ માટેની ક્ષમતાના ઝરો હજી સુકાઇ ગયો નથી. આપણા જુવાનોએ તેમના લોહી અને પરસેવા વડે એ સાબિત કર્યું છે કે બહારના દુશ્મનોથી દેશની એકતાનું રક્ષણ કરવા આપણે એમના ઉપર આધાર રાખી શકીએ. પરંતુ, આપણા આંતરશત્રુઓથી કેવી રીતે બચીશું ? ઉષાકાળ પહેલાંની ઘડી વધુ અંધકારમય લાગે છે. કેટલાક રાજપુસ્યોની આક્રમક મહત્ત્વાકાંક્ષાઓ સામે નવી પેઢી લડી લેશે એવી આશા એ રાખવી શું વધુ પડતું છે? આપનો ક. મુનશી (મુંબઈ જૈન મહિલા સમાજના મંત્રીએ શ્રી મેનાબહેન નોરામદાસ અને શ્રી લીલાવતીબહેન દેવીદાસ બિહારના દુષ્કાળની પરિસ્થિતિ નજરે નિહાળવા અને જૈન મહિલા સમાજ તરફથી એકઠો કરેલા સાડીઓનો મોટો જથ્થો અને ફંડ બન્નેની ત્યાંના દુષ્કાળગ્રસ્ત લોકોમાં વહેંચણી કરવા સંબંધમાં યોગ્ય પ્રબંધ કરવા માટે જૂન માસની ૬ તારીખે અહિંથી રવાના થયેલા. મેનાબહેનને ચાલવાની મોટી તકલીફ અને લીલાવતીબહેનની નાજુક તબિયત—આ જોઈને પ્રવાસનું આવું સાહસ ખેડતા વારવાના મેં પ્રયત્ન કરેલા, પણ તેઓ તો કૃતનિશ્ચયી બનીને ઉપડયા અને લગભગ એક મહિનો પ્રવાસ કરીને તથા દુષ્કાળગ્રસ્ત વિભાગોમાં ઊભાં કરવામાં આવેલાં કેટલાંક રાહતકેન્દ્રોની મુલાકાત લઈને જુલાઈ માસની ૩ તારીખે તેઓ હેમખેમ પાછા ફર્યા છે અને મારી ચિન્તા અને ડરામણીને તેમણે ખોટી પાડી છે. આ માટે તે બન્ને બહેનોને અનેક ધન્યવાદ ઘટે છે. આ પ્રવાસ દરમિયાન શ્રી મેનાબહેન તરફથી મળેલાં બે પત્રોનીચે પ્રગટ કરવામાં આવે છે. પરમાનંદ) ગઢવારોડ, ડ્રીસ્ટીકટ પલામુ, બિહાર, તા. ૨૨ ૬-૬૭ સ્નેહિ ભાઈ પરમાનંદભાઈ, અહિં આવ્યા પછી લગભગ ચૌદ દિવસે તમને કાગળ લખું છું. સૌથી પહેલી એક વાત કહી દઉં. તમે મને ઠપકો આપવા આવ્યા હતા કે “આવા શરીરે શું તમે હાલી નીકળ્યા છે! તમારે પસ્તાવું પડશે.” મેં કહ્યું હતું કે મારે નહિ પસ્તાવું પડે, પણ તમારે આવી સલાહ આપવા માટે પસ્તાવું પડશે અને હું સાચી પડી છું. હજી સુધી તે પસ્તાવાનું કારણ મળ્યું નથી. ઉલટું જુદી જુદી રાહતકાર્યની પદ્ધતિ જોવા જાણવાનો આનંદ મળ્યો છે. મુંબઈથી નીકળતાં ટ્રેનમાં સુવાનું રીઝર્વેશન ન મળ્યું અને બેસવાના રીઝવૅ શન ઉપર નીકળવાની અમે હિંમત કરી, પણ ભગવાને એમાં પણ મદદ કરી. અગિયાર વાગ્યા પછી આખી બેઠક સુવાને મળી અને બન્ને જણાએ ત્રણ ત્રણ કલાકની વારાફરતી ઊંઘ કરી. બેસવાનું તે આરામપૂર્વકનું હતું જ. રસ્તામાં ગરમી પણ બહુ લાગી નથી, કેમકે આખો દિવસ આકાશ વાદળોથી ઘેરાએલું હતું. તા. ૮મીએ સાંજે અમે ગઢવા રોડ ઉતર્યા. ગામના એક વેપારીને ત્યાં રાત્રે સુતા. ડીવાઈન નોલેજ સેાસાયટીની જીપ કોઈ કામે તે રાત્રે ત્યાં આવી હતી એટલે બીજે જ દિવસે વહેલી સવારે અમે એ સોસાયટીનું સેંટર જે અહિંથી પીસ્તાલીશ માઈલ દૂર ‘કૈલાન’ નામે ગામમાં છે ત્યાં જવા નીકળ્યા. થોડે સુધી પાકો રસ્તો છે અને લગભગ અઢાર માઈલ ખાડાટેકરાવાળાં કાચા રસ્તા છે. ‘કૈલાન’ એટલે દશબાર ઝુંપડાંનું ગરીબ વસ્તીનું ગામ, કોઈ બીજી વરતી નથી, સરકારી ડાક બંગલો છે. ત્યાં આ સે ટર રાખ્યું છે અને આસપાસ ચારે બાજુ લગભગ આઠ દશ માઈલ સુધીના વિસ્તારમાં ફેલાયેલા અગિયારેક ગામડાંની પ્રજાને અહિંથી મફત રૅશન, કપડાં અને બને તેટલી વૈદકીય રાહત અપાય છે. એ લોકોએ આ ગામડાંઓની સર્વે કરી વસ્તીપત્રક તૈયાર કર્યું છે અને તેમાંથી ચૂંટી ચૂંટીને વૃદ્ધ, અપંગ, નાનાં બાળકો અને તેનીમાતાઓને રાજનું ૨૫૦ ગ્રામના હિસાબે દર અઠવાડિયે એક વાર મફત રૅશન અપાય છે. ત્યાં ચાર પાંચ માઈલના અંતરે ફૅશન આપવા માટેનાં જુદા જુદા છ એક કેન્દ્રો એમણે ખાલ્યાં છે અને નજીકના ગામના લોકો કૈલાન આવીને લઈ જાય છે. દરરોજ એકેક કેન્દ્રમાં રૅશન આપવા જવાનું હોય છે. આમ કુલ્લે ૨૧૦૦ માણસને રેશન અપાય છે, અને હજી વધારે માણસોને અપાય તેની તજવીજ ચાલે છે. અમે ત્રણ દિવસ ત્યાં રહ્યાં. એ સમય દરમિયાન ત્યાં જે જૂના કપડાંનાં પાર્સલા Page #145 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૧-૭-૧૭ પ્રબુદ્ધ જીવન આવેલાં તે બધાં ખેલી તેમાંથી પુરેપનાં, સ્ત્રીઓનાં, અને બાળકોનાં હરકત નથી. કેમકે આપણે તે બધે ઠેકાણે રાહત પહોંચાડવી એ જ કપડાં જુદા પાડવામાં મદદ કરી. કઈ કઈ જરા ફાટેલા હોય તે ધ્યેય છે. એટલે સાડીઓની વહેંચણી પણ અમે અહિ જ કરવા સીવી આપ્યાં અને બને તેટલાં એ ત્રણ દિવસમાં વહેં ૨.યાં. ત્યાંની ધારીએ છીએ. વ્યવસ્થાનું કામ ડી. . સે. એ અમદાવાદની સ વિચાર પરિવાર બેલચંપાથી પચીસેક માઈલ દૂર રંકામાં શ્રી રણછોડલાલજી સમિતિને સોંપ્યું છે. તેના મુખ્ય સંચાલક ભાઈ ડાહ્યાભાઈ મોદી મહારાજ રાહત કેન્દ્ર ચલાવે છે. અમે પરમદિવસે બસમાં જઈને સાદા, સરળ અને સજજન માણસ છે. એક પણ પૈસે નકામે વેડ- એ કેન્દ્ર પણ જોઈ આવ્યા છીએ. એ કેન્દ્ર બહુ મોટા પાયા ઉપર ફાઈ ન જાય તેની ખૂબ તકેદારી રાખે છે. ચાલે છે. લગભગ પચીસ હજાર માણસને ખવડાવવાનું રોજનું તૈયાર અમારે જે સાડીઓ વહેંચવાની હતી તેનું પાર્સલ હજુ આવ્યું થાય છે. દશ હજારને ત્યાં જ ખવડાવાય છે અને બાકીનું ટ્રકમાં નહોતું, અને ત્યાં વધારે દિવસ બેસી રહેવું નિરર્થક હતું એટલે અમે ભરી આજુબાજુનાં ગામડાંઓમાં વહેંચવામાં આવે છે. ત્યાં ૨૫૦ પાછા ગઢવાડ આવ્યા. જેટલા કાર્યકર વર્ગ છે. રસોઈ કરનારા અને બીજો મજૂર વર્ગ તે. ગઢવાડ એ સ્ટેશનનું નામ છે. પણ ગાઢવા ગામ ત્યાંથી પાંચ જુ. મહારાજશ્રીને રીલીફ કમિટી તરફથી તે ઘેડી મદદ મળે છે, કે છ માઈલના અંતરે છે અને ત્યાં બસમાં જઈ શકાય છે. પણ પણ બાકીનું અનાજ સીધે સીધું આપનારા તેમને મળી રહે છે. ગઢવારોડ સ્ટેશન પાસેથી એક નદી વહે છે, જેના બે કાંઠે બે નાનાં કેમકે રોજનું ૨૫૦૦૦ માણસને પૂરું પાડવું એ કંઈ સહેલી વાત ગામ વસેલાં છે. એક રેહાલા અને બીજું બેલચંપા. રેહાલામાં નથી. આ કેન્દ્ર વિષે જન્મભૂમિ પત્રોમાં ઘણું વિસ્તારપૂર્વક વર્ણન ગુજરાત બાજુના પટેલે ધંધાર્થે જઈ વસેલા છે અને બધા સુખી આવી ગયું છે એટલે હું વિશેષ નથી લખતી. શ્રી રણછોડલાલજી છે. તેમને વેપાર છે ત્યાંના જંગલમાંથી બીડી વાળવાના પત્તાં મહારાજ પાસે અમે ગયાં, પણ તે દિવસે એમને દમના દરદન મજૂરો પાસે વીણાવી જ એકઠો કરવા અને વેચવે. આ બીડી- હુમલો થયો હતો એટલે વાતચીત થઈ શકી નહિ. પત્તાંનાં ગોડાઉનનાં ગોડાઉને ભરેલાં હોય છે અને તેના ઉપર લાખે બીજું એક કેન્દ્ર શ્રી મણિબહેન નાણાવટીની દેખરેખ નીચે રૂપિયાને વેપાર થાય છે. ચાલે છે તે અમે જેવા ગયાં. પણ માર્ગમાં એક નદી આવે છે તેમાં બીજે કાંઠે જે બેલચંપા ગામ છે ત્યાં વસ્તી લગભગ મજર પાણી આવી ગયા હોવાથી અમારી જીપ નદી પાર કરી શકી નહિ, - વર્ગની, પણ ત્યાં જયંત મુનિ નામના એક સ્થાનકવાસી મુનિએ અહિ અને માત્ર બે માઈલને અંતરે હોવા છતાં અમારે ત્યાંથી પાછા ચારેક વર્ષથી એક આશ્રમ શરૂ કર્યો છે. તેમાં ગૌશાળા છે, ડી ખેતી- ફરવું પડયું. વાડી છે, શાકભાજી ઉગાડે છે અને પછાત વર્ગનાં બાળકો માટે એક સુખદ સમાચાર એ જાણવા મળ્યા છે કે આ ૫લામું જિલ્લાએક છાત્રાલય શરૂ કર્યું છે. ત્યાં આ બાળકોને રહેવા ખાવાની મફત ના જે ડ્રિસ્ટીકટ કલેકટર છે કે જેમનું નામ ઠાકોરકુમાર સુરેશસિંગ સગવડ આપવામાં આવે છે અને ગામની શાળામાં ભણવા જાય છે. છે તેઓ ઘણા સજજનો માણસ છે અને રાહતકાર્ય માટે પૂરેપૂરી શરૂઆત છે એટલે હમણાં તે બાર બાળકો છે, પણ ધીમે ધીમે વધશે. સહાનુભૂતિ ધરાવે છે. સરકારી કાર્યોમાં જે તુમારશાહી ચાલે છે તે આશ્રમમાં એક, ગેસ્ટહાઉસ પણ છે. એટલે સાડીનું પાર્સલ ન આવે તેમને ત્યાં નથી. રાહતના કામ માટે કોઈ પણ તેમની પાસે ગયું એટલા દિવસ અમે અહિ જ રહેવા નિર્ણય કર્યો છે. " કે તરતરત તેને નિકાલ કરી આપે છે, જેથી રાહતકેન્દ્રો ચલાવ મુનિશ્રીએ તે લગભગ નવેંબર માસથી રાહત કાર્ય શરૂ કરી નારાઓનું કામ બહુ સરળતાથી પાર પડે છે. દીધું હતું. આજે રોજનું હજારથી બારસે માણસને એક ટંક ખવડા મેનાબહેનનાં વંદને વાય છે અને લગભગ સાત હજાર માણસને રેશન અપાય છે. પણ રાજગૃહી, તા. ૨૮-૬-૬૭. એમની રેશનની વ્યવસ્થા જુદી રીતની છે. ત્યાં સરકાર તરફથી પણ સ્નેહિ ભાઈ પરમાનંદભાઈ, રેશન અપાય છે પણ તે પેટપૂરતું હોતું પથી. એટલે મુનિશ્રી તમને ગઢવા રોડથી એક કાગળ લખ્યો છે તે મળ્યો હશે. અહિ જેઓ આપી શકે તેમ હોય તેમને પૂરા પૈસા લઈ રેશન આપે છે, બપરનાં ગરમી સારા પ્રમાણમાં લાગે છે, પણ અમારી બન્નેની જેઓ કંઈક નબળા હોય તેમને ૨૫ ટકા રાહતથી આપે છે, કેટલાક તબિયત સારી રહી છે અને તા. ૨૩મીએ ત્યાંથી નીકળી શ્રી ગુણાયાજી ને ૫૦ ટકા રાહતથી આપે છે અને બીજાંઓને તદન મફત આપે છે. તથા પાવાપુરીની યાત્રા કરી પરમદિવસે અહિં આવી પહોંચ્યા છીએ. મફત આપે છે તેમને પણ કંઈક તો શ્રમ કરવો જોઈએ એમ તેમનું મુંબઈમાં મહાવીર જયંતી પ્રસંગે જૈનેના ચારે ફીરકા તરફથી માનવું છે. એટલે આશ્રમમાં છેવટે એક ઠેકાણેથી ઈંટો ઉપાડીને બીજે રાહતકાર્ય માટે જે ફંડ એકઠું કરવામાં આવ્યું હતું તે ફંડમાંથી અહિ મૂકવાનું કામ પણ તેમની પાસે કરાવે છે. તે ઉપરાંત રેશનની લરી રડું ચલાવવામાં આવે છે. મુખ્ય કાર્યકર્તાઓમાં શ્રી રતિલાલ મનજી, આવે, કોલસાની લૅરી આવે કે બીજે કંઈ માલ સામાન આવે તે શ્રી રવિચંદ સુખલાલ સંઘવી, શ્રી ગિરધરલાલ દફતરી વગેરે ભાઈઓ ખાલી કરાવવાનું કે અમુક જગ્યાએ મૂકવાનું એવું–કરી શકે તે છે અને તેમણે ખૂબ ધગશથી કામ શરૂ કરી દીધું છે. શ્રી રતિલાલ પ્રમાણે—કામ તેમની પાસેથી લે છે અને બહુ સુંદર રીતે વ્યવસ્થા ભાઈને થેડા દિવસ પહેલાં જીપ અકસ્માત થયેલે અને તેથી પગમાં ગોઠવાઈ ગઈ છે. ફ્રેકચર થયું છે, છતાં ખાટલામાં બેઠા બેઠા તેઓ સતત કામ કરી , આ ઉપરાંત દરરોજ પાંચસે ઢોરને ઘાસચારો અહિ અપાય છે. રહ્યા છે. એમણે આ કેન્દ્રનું નામ “મહાવીર કલ્યાણ કેન્દ્ર” રાખ્યું છે. ઘાસચારે પૂરો પાડવાની વ્યવસ્થા મુંબઈની જીવદયા મંડળી તરફથી બિહાર રાહત સમિતિ તરફથી આ કેન્દ્રને અમુક પ્રમાણમાં ઘઉં મળે છે અને ત્યાં બધાને બરાબર વહેંચણી કરવાનું કામ મુનિશ્રીની દેખ છે અને બીજી બધી વસ્તુઓ તેમણે ખરીદવાની હોય છે. આ રેખ નીચે થાય છે. આ આશ્રમનું નામ છે “અહિંસા નિકેતન ભાઈઓ અહિ આવ્યા ત્યારે પહેલાં મદ્રાસ જૈન મહિલા સંઘની આશ્રમ.” કાર્યકર બહેને અહિં આવી પહોંચ્યાં હતાં અને એમણે અહિ રસેડું અહિની વ્યવસ્થા જોયા પછી અમારે શ્રી જૈન મહિલા સમાજ , શરૂ કરી દીધું હતું. મુંબઈથી જે ભાઈઓ આવ્યા તેઓ આ કાર્યતરફથી રેશન અપાવવા માટે જે રૂ. ૨૫૦૦ આપવાના હતા તે અમે કર બહેને સાથે જોડાઈ ગયા છે અને બન્ને તરફથી ભેગું રસોડું અહિં જ આપવા નક્કી કર્યું છે. સાડીઓ નં. ૧૨૦ અમે ડીવાઈન નોલેજ ચાલે છે. ૧૦૦૦ માણસોને અહિં જમાડવામાં આવે છે અને પાંચ સોસાયટીને સેંપી દીધી હતી. પણ તેના વ્યવસ્થાપક શ્રી ડાહ્યાભાઈ- પાંચસે માણસની રઈ નજીકના બે ગામમાં પહોંચાડાય છે. તે એ કહ્યું કે તમે આ આશ્રમ મારફત અહિ સાડીઓ વહેંચશે તે ઉપરાંત આ કેન્દ્ર પાવાપુરી તથા અન્ય સ્થળોએ મળી સત્તર ઠેકાણે Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૭-૬૭. રસેડાં શરૂ કરી દીધાં છે અને કપડાંની વહેંચણી પણ તેઓ કરે આપી શકતી નથી. પણ જે વર્ગ અમે જે તે વિષે કહું તો તે કષ્ટ છે. મદ્રાસનાં આ બહેને અહિં બહુ સુંદર કામ કરી રહ્યાં છે. એ સહન કરવામાં જબરો છે. પગલાં ફોલ્લાં પડે એવી બળબળતી સંસ્થાના મંત્રી બહેનનું નામ છે સવિતાબહેન કામદાર. તેઓ જમીન ઉપર છ છ આઠ આઠ માઈલ ઉઘાડા પગે ચાલીને તેઓ સૌ પ્રથમ અહિં આવ્યાં હતાં અને રડું ચાલુ કરવાની બધી સગ- અનાજ અને સાડી લેવા આવતા હતા. ચોવીસ ચોવીસ કલાક સુધી વડ કરી તેઓ પાછાં ગયા છે અને અત્યારે શ્રી ઉષાબહેન મહેતા, નાનાં બાળકો સાથે વરસાદ કે તડકાની પરવા ન કરતાં ખુલ્લામાં શ્રી ઊર્મિલાબહેન મહેતા વગેરે બહેને રસોડાનું કામ બહુ સારી રીતે પડી રહેલા લોકો બેલચંપામાં અમે જોયા. તેમને રાક પ્રમાણમાં સંભાળે છે. ઠેઠ મદ્રાસથી આવા અજાણ્યા પ્રદેશમાં આવીને માત્ર સારો કહેવાય, એમ છતાં બે દિવસના કડાકા પણ સહેલાઈથી તેઓ, બહેનેએ જ આવું મોટું ર શરૂ કરવું એ સહેલી વાત નથી. તે ખેંચી શકે. પણ આ લોકોમાં અજ્ઞાન અને આળસ ખૂબ. ખાવાનું માટે એ બહેનોને જરૂર ધન્યવાદ ઘટે છે. મળ્યું તે કામ કરવા ન જાય. એ બાબતમાં બેલચંપાના વેપારી ભાઈ- રસોઈમાં તે દરેક કેન્દ્રમાં ઘઉંના ફાડા જેને અહિં દલિઆ કહે છે એએ ફરિયાદ પણ કરી કે “તમે ખાવાનું આપીને આ લોકોને તેમાં એકાદ દાળ નાખી મીઠું નાખી નરમ ખીચડી જેવા રાંધી આપવામાં આળસુ બનાવે છે.” પણ એ તે સૌ પોતપોતાની દષ્ટિએ જુએ. આવે છે. અહિંના રસોડે તેને જરા વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આળસુપાયું છે એ વાત ખરી, પણ કંઈ એક દિવસમાં એ સંસ્કાર જુદી જુદી દાળ અને શાક પણ ભેગું નખાય છે અને મસાલામાં આપણે બદલી શકવાના નથી અને તેને માટે તેમને ભૂખે મરવા હળદર, મરચું, તેલને વઘાર વગેરે કરવામાં આવે છે. ગુજરાતી ન દેવાય. બીજું એ પ્રજામાં લાચારી ખૂબ આવી ગઈ છે અને ભાઈ ખરા ! થેડો તે સ્વાદ જોઈએ જ. મહિનામાં બે વાર એ લાચારી દર્શાવવામાં એમને સંકોચ પણ નથી, જાણે સ્વમાન મીઠાને બદલે ગોળ નાખીને રતિલાલભાઈના શબ્દોમાં કહું તે સર- જેવી કોઈ વસ્તુ જ આપણને જોવા ન મળે. ધારી લાપસી પીરસાય છે. કેટલેક ઠેકાણે રોટલી શાક અપાય છે. તત્કાળ પૂરતું તો આ સંકટ દૂર થયું છે, પણ એ પ્રજામાં આમ ઠેકઠેકાણે રાહતકાર્ય ચાલી રહ્યું છે. અમે તે આ જે બે જાગૃતિ આણવા માટે અહિના ઉચ્ચ વર્ણો તેમ જ અધિકારી વર્ગો ચાર કેન્દ્રો જેમાં તેનું વર્ણન કર્યું છે. બાકી તો અહિ ઠેરઠેર સંખ્યાબંધ કંઈક સ્થાયી યોજના કરવી જરૂરની છે. બેલચંપામાં જયંત મુનિએ કેન્દ્રો ચાલી રહ્યાં છે. અને પ્રભુકૃપાએ બિહારની પ્રજા ભૂખમરા- જે પ્રવૃત્તિ શરૂ કરી છે તે ખૂબજ આવકારદાયક છે. પચીસ પચાસ માંથી હેમખેમ પાર ઉતરી છે એમ કહી શકાય. જે રાહતકાર્યો ચાલે સ્થળે જો આવી સંસ્થા સ્થપાય તે પ્રજા જરૂર ઊંચે આવે. છે તે હજુ બે ત્રણ મહિના ચાલુ રાખવાની આવશ્યકતા છે અને અમારો પ્રવાસ પૂરો થયો છે. બે ચાર દિવસમાં મુંબઈ આવી બનતા સુધી દરેક કેન્દ્રો ચાલુ રહેવાના જ છે. જઈશું. પણ તરતનું જોયેલું બધું બરાબર યાદ રહે, એટલે આ પત્ર અમે જે ચાર પાંચ સ્થળોએ ર્યા ત્યાં ઘણીખરી નીચલા દ્વારા અમે જે જોયું અને અનુભવ્યું તે લખી મોકલ્યું છે. થરની જ વસ્તી હતી. એટલે બિહારની પ્રજા વિશે હું કશે ખ્યાલ મેનાબહેનનાં વંદન * સંધની વાર્ષિક સામાન્ય સભા અને ચૂંટણીનું પરિણામ જ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા તા. ૮-૭-૬૭ કાર્યવાહક સમિતિમાં સભ્યની પૂરવણી શનિવારના રોજ સાંજના પાંચ વાગ્યે સંઘના કાર્યાલયમાં શ્રી ચીમન- ત્યાર બાદ તા. ૧૨-૭-૬૭ ના રોજ મળેલી સંઘની નવી કાર્યલાલ ચકુભાઈ શાહના પ્રમુખસ્થાને મળી હતી, જ્યારે નીચે મુજ- વાહક સમિતિએ, કાર્યવાહક સમિતિમાં નીચે જણાવેલ ચાર સભ્યોની બનું કામકાજ થયું હતું. પૂરવણી કરી હતી. - (૧) સંઘનો વાર્ષિક વૃત્તાંત તથા સંઘ તેમ જ મણિલાલ મકમ (૨૧) શ્રી હરિલાલ ગુલાબચંદ શાહ રાંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના સને ૧૯૬૬ની (૨૨) , ખેતસી માલસી સાવલા સાલના એડિટ થયેલા હિસાબે (જે આગલા અંકમાં પ્રગટ કરવામાં (૨૩) , ધીરજલાલ ફ_લચંદ શાહ આવેલ છે) સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા તેમ જ સંઘની - (૨૪) સંપકલાલ ચીમનલાલ શાહ કાર્યવાહક સમિતિ તરફથી રજૂ કરવામાં આવેલા બને સંસ્થાઓનાં શ્રી. મ. એ. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય સમિતિ ચાલુ વર્ષનાં અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યાં હતાં. આ સમિતિના ટ્રસ્ટીઓની પાંચ વર્ષની મુદત પૂરી થઈ ગઈ (૨) ત્યાર બાદ નીચે મુજબ સંઘના અધિકારીઓ તથા કાર્ય– હોવાથી બીજા પાંચ વર્ષ ૧૯૬૭-૬૮-૬૯-૭૦–૭૧–એમ પાંચ વર્ષ વાહક સમિતિની ચૂંટણી કરવામાં આવી. માટે અગાઉ હતા તે નીચે મુજબના પાંચે પાંચ ટ્રસ્ટીએને ચાલુ (૧) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ પ્રમુખ રાખવાને સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. (૨) , પરમાનંદ કુવરજી કાપડિયા ઉપ-પ્રમુખ ૧) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ (૩) , ચીમનલાલ જેઠાલાલ શાહ મંત્રી (૨) પરમાનંદ કુંવરજી કાપડિયા , સુધભાઈ એમ. શાહ (૩) , રતિલાલ ચીમનલાલ કોઠારી - રતિલાલ ચીમનલાલ કોઠારી કોષાધ્યક્ષ (૪) આ રમણિકલાલ મણિલાલ શાહ નીરુબહેન એસ. શાહ સભ્યો ચીમનલાલ જેઠાલાલ શાહ (૭) , દામજીભાઈ વેલજી શાહ આ ઉપરાંત સંઘની કાર્યવાહક સમિતિમાંથી નીચેના ચાર સભ્યો, જયંતીલાલ ફોહમંદ શાહ ની નિમણુંક કરવામાં આવી હતી. , રમણિકલાલ મણિલાલ શાહ (૬) શ્રી ચંદુલાલ સાંકળચંદ શાહ આ રમણલાલ લાલભાઈ લાકડાવાલા (૭) ,, પ્રવિણભાઈ મંગળદાસ શાહ , મફતલાલ ભીખાચંદ શાહ (૮) , કાંતિલાલ મેિદચંદ બરોડિયા છે કે. પી. શાહ (૯) છે. રમણલાલ ચી. શાહ (૧૩) , ભગવાનદાસ પોપટલાલ શાહ પ્રવિણભાઈ મંગળદાસ શાહ આ રીતે વાચનાલય અને પુસ્તકાલય સમિતિ નવ સભ્યજસુમતિબહેન મનુભાઈ કાપડિયા ની બને છે અને તેમાં પાંચ ટ્રસ્ટીઓમાંના એક, શ્રી ચીમનલાલ (૧૬) પ્રો. રમણલાલ ચી. શાહ જેઠાલાલ શાહની આ સમિતિના મંત્રી તરીકે નિમણુંક કરવામાં ૭) શ્રી ચંદુલાલ સાંકળચાંદ શાહ આવી હતી. . ચીમનલાલ જેઠાલાલ શાહ (૧૮) કાંતિલાલ ઉમેદચંદ બરોડિયા સુબોધભાઈ એમ. શાહ. (૧૯) , બાબુભાઈ ગુલાબચંદ શાહ ૨૦) , લીલાવતીબહેન દેવીદાસ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ, Page #147 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૯-૭-૧૭. પ્રબુવ જીવન પ૭ જૈન અને બૌદ્ધ વિચારધારાઓની આલોચના [ ઑકટોબર મહિનામાં દિલ્લીમાં મળેલા અખિલ ભારતીય કાંડ વગેરેમાં અમુક અંશ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવેલ છે તે સંસ્કૃત સાહિત્ય સંમેલનની સુવર્ણ જયંતીની ઉજવણીના પ્રસંગે પણ સમજાય તથા એકબીજાના દર્શન વગેરેની ખૂબીઓ પણ પંડિત બેચરદાસ જીવરાજ દોશીએ જૈન અને બૌદ્ધ પરિષદના ખ્યાલમાં આવે. અધ્યક્ષ તરીકે આપેલા ભાષણને સારભૂત અનુવાદ છે. મારે પિતાને અંગત અભિપ્રાય જણાવું તે ભારતીય વા વિજ્ઞાનના પ્રકાશમાન સૂર્યને દિનપ્રતિદિન ઝળહળતે પ્રકાશ ભારતીયેતર કોઈ પણ ધર્મ, મત, દર્શન માર્ગોના પ્રચારને. ફેલાતાં અંધશ્રદ્ધાનાં અંધારાં ઓસરી ચૂકયા છે. કદાગ્રહ, દુરાગ્રહ, હેતુ જનતાનું નિયસ સાધવાનું છે. કોઈ પણ સાધન કે પ્રક્રિયા સંકુચિતતા, પરસ્પર માન્સ અને અર્થશૂન્ય ધાર્મિક કલહ એ બધું દ્વારા રાગદ્ર ક્ષીણ થાય, સમભાવ પેદા થાય અને પ્રત્યક્ષ જીવતથા ચમત્કારી ઉપર લહેરાતે ધર્મને ઝંડો હવે વધારે વખત નમાં શાંતિ, સમાધાન, સંતોષ અનુભવાય એ ઉદેશ તમામ ધર્મ ટકવાનો સંભવ નથી. પોતાનાં દર્શન, વિચારના અનુભવની સાથે માને છે અને એ ઉદેશ સિદ્ધ કરવા અંગે સમદર્શી જૈન વિચારની આ બીજાનાં દર્શન, વિચાર યા અનુભવની પરસ્પર તુલના કરવાને તથા ઘોષણા છે – સમભાવની દષ્ટિને મુખ્ય રાખીને વિચારવાનો સમય પાકી ગયું છે. જુએ, સમદર્શી જૈન આચાર્યશ્રી હરિભદ્રસૂરિ કહે છે કે: સામસામા છેડાવાળી રાજકારણી વિવાદગ્રસ્ત પ્રવૃત્તિઓમાં " सेयंबरो वा आसंबरो वा बुद्धो वा तह २ अन्नो वा। સહઅસ્તિત્વને સિદ્ધાંત સ્વીકારી શકાય છે તે સર્વને શાંતિદાપક समभावभाविअप्पा लहइ मुक्खं न संदेहो।" એવા દાર્શનિક વિચારોના ક્ષેત્રમાં તો સહઅસ્તિત્વ સહજભાવે ભલે મનુષ્ય જૈનમાર્ગને અનુયાયી હોય – શ્વેતાંબરી આવી શકે છે અને એમ થવામાં કોઈ જાતના વિરોધને અવકાશ - હોય કે દિગંબરી હોય – અથવા બીમાર્ગને કે બીજા પણ કોઈ કેમ હોઈ શકે? પ્રસ્તુત જૈનદર્શન અને બૌદ્ધદર્શનના અનુસંધાનમાં ધર્મમાર્ગને અનુયાયી હોય, પણ જ્યારે તેવા ભિન્નભિન્ન ધર્મજગત , કર્મ, આત્મા, નિર્વાણ, પ્રમાણ વગેરે પ્રમેયની ચર્ચાને મેં માર્ગને અન્યાયી સમભાવી બને અર્થાત વીતરાગ – સમદર્શીજાણી જોઈને ગૌણસ્થાન આપેલ છે. આ બન્ને દર્શનેનાં જે જે બની તદનુસાર આચરણપરાયણ થાય ત્યારે જરૂર તે નિર્વાણ, નિકોયસ મુખ્ય તાત્વિક વિચારો છે તેને સમન્વયની દષ્ટિએ વિચાર કરવો મુકિત કે સિદ્ધિને મેળવી શકે છે તેનાં લેશમાત્ર સંદેહ નથી. એ મારા પ્રધાન ઉદ્દેશ છે. આચાર્યશ્રી હરિભદ્રથી પછી થયેલા અને ગુજરાતના સાહિત્ય- આપણા રાષ્ટ્રપિતાએ પણ સમગ્ર વિશ્વના હિતને લક્ષ્યમાં સમ્રાટરૂપે પ્રસિદ્ધિ પામેલા આચાર્ય હેમરાંદ્ર જૈનધર્મને પ્રધાન શખી અને તેમાં ય ધર્મતત્ત્વ વિશે વિવિધ વિચારસરણી ધરાવતી સિદ્ધાંત અહિંસા તથા એ જ અહિંસાને પોષક જેનપરંપરાને ભારતીય જનતાને વિશેષત: પોતાની સામે રાખી સૌના કલ્યાણની સ્યાદ્વાદ સિદ્ધાંત એ બન્નેને કેન્દ્રમાં રાખીને એવી ઉષણા કરી દષ્ટિએ જે અગિયાર વ્રતની યોજના કરેલી તેમાં સમન્વયમૂલક વિચારસરણીને વિશેષ પ્રતિષ્ઠા આપેલ છે. આમ તો અહિંસાના મહા भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । વ્રતમાં જ સમન્વયવિચાર સમાઈ જાય છે. છતાં અજ્ઞાન, સંકુ- ' ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै । ચિતતા અને “મમ સત્યમ”ને આગ્રહ હોવાથી આપણે સમ પ્રપંચરૂપ સંસારના અંકુરના મૂલબીજ રૂપ રાગદ્વેષ કોધ * વ્યના વિચારને વિસરી ગયેલા અને ધર્મને નામે જ કલહમાં સપ માન માયા લાભ વગેરે દૂષણે જેમનાં ક્ષિણ થઈ ગયેલ છે એટલે ડાઈ ગયેલા. તેથી આપણને જાગૃત કરવા સારું જ પૂ. ગાંધીજીએ જેઓ વીતરાગ સમદર્શી છે તેમને સૌને નમસ્કાર- પછી તે બ્રહ્મા પાર્વધર્મસમભાવવ્રતની યોજના કરી જીવનચર્યામાં વણી લેવાનો હોય, વિષડ્યું હોય, હર હોય કે જિન એટલે જિન અથવા બુદ્ધ હોય. સંદેશે આપેલ છે. એમણે તે આશ્રમની બન્ને સમયની પ્રાર્થનામાં અને બીજી તાત્પર્ય એ કે વીતરાગ સમભાવી એવો કોઈ પણ પુણ્ય જૈન પણ પ્રવૃત્તિઓ કરતી વખતે એ વ્રતની ચર્ચાને પોતાની કરણીમાં દષ્ટિએ વંદની ય જ છે. , વણી બતાવેલ છે, રામ, હરિ, હર, અહુરમઝદ, ગૉડ, જિન, બુદ્ધ ભગવાન મહાવીરે અનેકાંતવાદ અથવા સાપેક્ષ અનાગ્રહવાદને તથા ખુદા એ બધાનું મરણ યથોચિત રીતે ચાલતું કરેલ છે અને પિતાના પ્રવચનોમાં સ્થાપિત કરેલ છે તેમ ભગવાન બુદ્ધ પણ આશ્રમવાસીઓ તથા ભારતીય સમગ્ર જનતાને સર્વધર્મસમ એ જ હકીકતને શબ્દાન્તરથી પિતાના પ્રવચનમાં વિશદ રીતે સમભાવની ભાવનાને અનુરૂપ વર્તવાની હાકલ કરેલ છે. એમણે તે જાવેલ છે, જેને મધ્યમ માર્ગ વા વિભજ્યવાદનું નામ આપેલ છે. ત્યાં સુધી કહેલ છે કે માનવમાત્રના સુખની, શાંતિની, સમા- આજથી આશરે બે હજાર વર્ષ પૂર્વે ભારતમાં સમ્રાટને સિંહાધાનની ચાવી સર્વધર્મસમભાવવ્રતને આચરવામાં જ છે. ' સને આવેલા પ્રિયદર્શી રાજા અશોકે પોતાના શાસ્તા ભગવાન માણસને જે ધર્મ, આચાર, કર્મકાંડ કે અનુષ્ઠાન વારસામાં બુદ્ધના મધ્યમમાર્ગને લક્ષ્યમાં રાખીને ઉષણા કરેલ છે કે શ્રમણમળેલ છે તથા જે તત્ત્વવિચાર ગળથૂથીમાં સાંપડેલ છે તેને બરા- સંપ્રદાય અને બ્રાહ્મણસંપ્રદાય એ બન્ને નિર્વાણવાદી સંપ્રદાય બર સમજી લઈ વિવેક રાખી પૂર્ણ વફાદારી સાથે આચરવામાં આવે પરસ્પર હળીમળીને રહે, કોઈ કોઈની નિંદા ગહ ન કરે અને અને પિતાથી અન્ય માણસને જે ધર્મ, આચાર, કર્મકાંડ, અનુષ્ઠાન પ્રશંસા પણ એવી રીતે ન કરે જેથી એક બીજા સંપ્રદાય દુભાય. કે તત્વવિચાર વારસામાં મળેલ છે તે તરફ આદર સાથે સહિ- આ વાત, રાજા અશોકે જ્યાં જ્યાં ભારતમાં પોતાની ધર્મલિપિઓઅગતાપૂર્વક વર્તવામાં આવે તથા એકબીજાના ધર્મ કે કર્મકાંડ વા ધર્માનુશાસન કોતરાવેલ છે ત્યાં ત્યાં, તે દરેક ધમાનશાસનમાં તત્ત્વવિચારની તુલના કરીને સમજવા માટે પ્રયાસ કરવામાં અવશ્ય કોતરાવેલ છે. આ ઉપરથી એમ સ્પષ્ટ થાય છે કે જેના આવે તે વિવેકી વિચારશીલ મનુષ્યને પરસ્પર વિરુદ્ધ કહેવાતા એક દર્શનના મૂળ આધાર રૂપ ભગવાન મહાવીર અને બૌદ્ધ દર્શનના બીજાના ધર્મ, દર્શન, કર્મકાંડ વગેરેમાં કેટલી બધી સમાનતા છે મૂળ આધારરૂપ ભગવાન બુદ્ધ એ બન્નેની દષ્ટિમાં સમન્વય એની ચકખી ખબર પડે તથા એ બન્ને વચ્ચે કેવળ નિરૂપણશૈલીની વૃત્તિને અથવા સર્વધર્મસમભાવને વિશેષ પ્રતિષ્ઠા મળેલ છે. ભિન્નતા છે વા કયાંય કયાંય તે કેવળ શાબ્દિક જ ભેદ છે એ મારો જ ધર્મવિચાર યા દર્શન અથવા અનુભવ ખરે છે અને પણ આપેઆપ જણાઈ આવે. વળી, એકબીજાનાં ધર્મ, દર્શન કે કર્મ- તારો - સામાને – વિચાર – ધર્મવિચાર દર્શન અથવા . Page #148 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પ્રમુજ જીવન તા. ૧૬-૭-૬૭ બેટો જ છે- આ જાતની વિચારધારાનું નામ કદાગ્રહ અથવા દુરાગ્રહ છે. પૂ. શ્રી વિનોબાજીએ ભૂમિપુત્રમાં પોતાનાં એક લેખમાં જણાવેલ છે કે વૈદિક સાહિત્યમાં યુદ્ધના ભાવને સૂચક મમ સત્યમ ” શબ્દ વપરાયેલ છે. “મમ સત્યમ્ ' એટલે મારું જ સારાં અર્થાત્ તારું-સામાનું-ખોટું જ. મમ સત્યમ ’ શબ્દ કદાગ્રહને સૂચક છે, એકપક્ષી છે અને સામાના વિચારને અથવા અનુભવને સમજવાની ના પાડવાને ભાવ એમાં દેખાય છે. અને આમ છે માટે એ શબ્દ કલહવર્ધક યુદ્ધના પર્યાયરૂપ બનેલ છે. અમુક દષ્ટિએ વિચારીએ તો મારું પણ સારું છે અને અમુક દષ્ટિએ વિચાર કરીએ તે તારું પણ સાચું છે આ જાતની વિચારધારા કદાગ્રહવગરની છે અને સમભાવ તરફનું વલણ બતાવનારી છે. જે વિચારધારા બને જાતના જુદીજુદી દષ્ટિએ યોજાયેલા વિચારને અન્યાય ન કરે અને યથોચિત પ્રામાય આપે તે વિચારધારા કલહનું કારણ બનતી નથી. “નાનાહિં છો:” લેક જુદી જુદી રુચિવાળે છે. એટલે ભલેને રુચિઓ જુદી જુદી હોય, પણ એ રુચિ ધરાવનાર અનેક લોકોને ઉદ્દેશ એક હોય છે અને એ એક જ ઉદેશને પાર પાડનારી પ્રક્રિયાઓ રુચિભેદે જુદી જુદી હોઈ શકે છે, એટલે ભિન્નભિન્ન વિચારોને સાંભળીને ભડકવાનું નથી, પણ ધીરજ ધરી એ ભિન્નભિન્ન વિચારોનું મૂળ શોધી કાઢી તે દરેકને ન્યાય આપવાને છે. આ અંગે દાખલે આમ આપી કયા નીચે જમીન ઉપર લેક . ચાલી રહ્યાં છે અને એ લોકો પોતપોતાની ઊંચાઈનું માપ જાણે છે, તથા વહેતી નદીઓને પટ તથા ઘરની ઊંચાઈ, પહોળાઈ કે લાંબાઈનાં માપે પણ ભૂતળ ઉપર ચાલતા લોકોના ધ્યાનમાં હોય છે, પણ જ્યારે વિમાના ભૂતળ ઉપરથી ઘણે ઊંચે ઊડવું હોય ત્યારે તેમાં બેઠેલા બધા લોકો નીચે નજર કરે તે તેમને એમ લાગશે કે નીચે તે નાનાં નાનાં વામને ની હાર ચાલી જાય છે. નદીઓ પાતળી ધળી દોરી જેવી લાગે છે અને ઘર તો તદન નાનાં ઘોલકાં જેવાં જણાય છે. હવે આ બે દર્શનમાં જોવા જઈએ તે બંને ય સાચાં છે. આમાં ભૂતળ ઉપર ચાલનારનું દર્શન જ સાચું છે અથવા તે વિમાનમાં બેસીને ઊડનારનું જ દર્શન સાધ્યું છે એમ કદી પણ નહીં કહી શકાય, અને કોઈ પણ વિચારક એમ કહેશે પણ નહિ. બીજું ઉદાહરણએક જ પુરુષ કે સ્ત્રી છે. તે પિતા છે, માતા છે, પુત્ર છે, પુત્રી છે, બનેવી છે, સાળો છે, માને છે, મામી છે, કુવે છે. ફઈ છે, સાસરે છે, સાસુ છે-આવો વ્યવહાર સૌ કોઈને અનુભવસિદ્ધ છે. એટલે આમાં બેલનારને દષ્ટિકોણ બરાબર સમજી લેવામાં આવે તે કોઈ પણ જાતને વ્યવહાર જરા પણ ખોટો નહીં કરે. મહાવીરે કહ્યું છે કે હું સત પણ છું અને અરાત પણ છું. આમ મહાવીર સ૮ ૫ પણ છે અને અસ૮ ૫ પણ છે. આ સાંભળી કોઈ જરૂર બોલી ઉઠશે કે આમ કેમ? જે સત છે તે અસત્ કેમ? અને અરાત છે તે સત કેમ? પણ મહાવીર કહે છે કે જુઓ, મારા સ્વરૂપમાં હું સત છું અને મારાથી વિરૂદ્ધ સ્વરૂપમાં અસત છું. સરળ ભાષામાં કહેવું હોય તે મહાવીર મહાવીર છે, પણ મહાવીર કાયર નથી. - આ રીતે જ બુદ્ધ કહેલ છે કે હું ક્રિયાવાદી પણ છું અને અક્રિયાવાદી પણ છું. આ સાંભળીને ભડકવાની જરૂર નથી. આ અંગે બુદ્ધ પોતે જ ખુલાસો કરેલ છે કે કુશળ કર્મ કરવાની મારી સૌને પ્રેરણા છે, માટે હું ક્રિયાવાદી છું, અને અકુશળકર્મ એટલે પાપકર્મ કરવાની મારી ચેકખી ના છે, માટે હું અક્રિયાવાદી છું. આમ પરસ્પરવિરૂદ્ધ કે ભિન્ન વિચારોને જુદી જુદી દષ્ટિએ તપાસતાં તેમાં જે સત્ય છે તે બરાબર સમજી શકાય એમ છે. જેવી રીતે અર્થપ્રાપ્તિ માટે વિવિધ સાધના છે, વિવિધ પ્રવૃત્તિઓ છે તે ભલે તદ્દન ભિન્ન ભિન્ન હોય વા એકબીજી સામ- સામા છેડાની હોય, પણ તે બધી પ્રવૃત્તિઓને ઉદ્દે શ એક ધન’ હોય છે અને જુદી જુદી એ પ્રવૃત્તિઓ ધનના ઉપાર્જનમાં અસાધારણ કારણ હોય છે. કોઈ એમ તો નહીં જ કહી શકે કે ધનને પેદા કરવા માટે આ એક જ સાચી પ્રક્રિયા કે સાધના છે અને એ સિવાયની બીજી પ્રક્રિયા કે સાધના ખોટી જ છે. આ હકીકતને કોઈ પણ ઈન્કાર નહીં કરે. એ જ રીતે ચિત્તશુદ્ધિની સાધના માટે પણ વિવિધ પ્રક્રિયાઓ હોઈ શકે છે, નિર્વાણ મેળવવા માટે કે મુકત થવા માટે વળી ભિન્ન ભિન્ન સાધના કે પ્રક્રિયાઓ હોઈ શકે છે. આ માટે જ ઉપર જણાવેલ છે કે ગમે તે રીતે રામુભાવ પ્રાપ્ત કરે એટલે અવશ્ય નિર્વાણને અનુભવ થશે, અને ગમે તે પુરૂષ હોય તે જો વીતરાગી હોય તે જરૂર વંદનીય છે. આમાં સમભાવની પ્રાપ્તિ માટે કોઈ એક જ પ્રક્રિયા કે સાધનાની વાતને નિર્દેશ નથી. તેમ વંદનીયતા માટે કોઈ એક જ વ્યકિતને નિર્દેશ નથી પણ ગુણને નિર્દેશ છે. આ વિચાર માટે દરેક દર્શનિક કે ધાર્મિક વિચારક બરાબર સંમત થઈ શકે એમ છે. કોઈ પણ ધર્મમત વા દર્શન, નિવણનો લાભ મેળવવા રાફે કયારે કે કદી પણ એમ તે કહેતો નથી કે તે માટે રાગપને વધારા, કપટ, લોભ કે ક્રોધને ઉત્તેજીત કરે, વિષયવિલાસમાં સતત મગ્ન રહો, જુઠું બેલે કે પરિગ્રહી તથા હિંસક બને. આ ઉપરથી એમ તો સ્પષ્ટ જણાય છે કે નિવણના લાભ માટે જે જે બાધક અને નિષેધાત્મક બાજુ છે તેમાં તમામ મન, ધર્મ કે દર્શન એકમત છે. એટલે એમાં તો વિવાદને સ્થાન નથી. હવે એક સાધ્યરૂપ નિર્વાણના લાભ માટે દરેક દર્શન મત કે ધર્મના પ્રકાશકે જુદી જુદી વિચારધારા બતાવીને તેને અનુકૂળ જુદી જુદી સાધના કે કર્મકાંડ બતાવેલાં છે, પણ રાગદ્રુપરહિત થવાની વાતમાં કોઈને લેશમાત્ર વિવાદ નથી. જે જુદાઈ છે તે અધિકારીઓની જુદી જુદી ભૂમિકાને લક્ષમાં રાખીને અથવા દેશ વા કાળની પરિ સ્થિતિ અને મનુષ્યની શકિત તથા રુચિને લક્ષ્યમાં રાખીને માત્ર વચગાળાની પ્રક્રિયાઓ જુદી જુદી બતાવવામાં આવેલ છે તેમાં છે. એથી કોઈએ લેશમાત્ર ભડકવાનું નથી, જે પ્રકિયા વારસાગત મળેલ છે તેને બરાબર યથાર્થ રીતે વિવેકપૂર્વક અનુસરવાની છે, પણ એ અંગે કોઈ વિવાદ કરવાની જરૂર નથી. અપૂર્ણ - પ. બેચરદાસ જીવરાજ દોશી - પ્રકીર્ણ નોંધ રાજવીઓનાં સાલિયાણાં બંધ કરવા મહાસભા સમિતિને ઠરાવ છેલ્લી ઑલ ઈડિયા કેંગ્રેસ કમિટીની બેઠક દ્વારા પસાર કરવામાં આવેલા ભારતના પદય્યત રાજવીઓના વિશેષ અધિકારો અને સાલિયાણાં રદ કરવાના ઠરાવે ભારતના રાજકારણમાં પ્રસ્તુત ઠરાવના કાનૂનીપણા અંગે તેમ જ ઔચિત્ય અંગે એક પ્રચંડ વિવાદ ઊભે કર્યો છે. દેશી રાજ્યોના વિલીનીકરણના પાયા ઉપર એક અને અવિચ્છિન્ન ભારતની રચના ઊભી કરવામાં આવી છે અને ભિન્ન ભિન્ન રાજવીઓને અમુક વિશેષ અધિકાર અને ચોક્કસ સાલિયાણાંની બાંહ્યધરી ઉપર આ વિલીનીકરણ શક્ય બન્યું છે, અને આ બાબતને નવા રાજ્યબંધારણમાં સમાવેશ કરવામાં આવ્યું છે. સાલિયાણાંની આ રકમ આશરે સાડાચાર કરોડની થવા જાય છે. જે સંયોગમાં આબાંઘરીઓ આપવામાં આવી છે તેને વિચાર કરતાં તે બાહ્યધરીઓને ઈન્કાર કરે તે ગેરકાનૂની લાગે છે અને પ્રસ્તુત બાંહ્યધરીઓ આ કેંગ્રેસ સરકાર મારફતે નક્કી થયેલી હોઈને તેને વળગી રહેવાને કેંગ્રેસ પક્ષ બંધાયેલો છે અને તેની આ નૈતિક ફરજ બને છે. તદુપરાંત પ્રસ્તુત ઠરાવના ઔચિત્ય – અનૌચિત્યને વિચાર કરતાં આ ઠરાવ કયા સંયોગમાં અને કેવી રીતે પસાર કરવામાં આવ્યો Page #149 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૨-૭-૧૭ પ્રબુદ્ધ જીવન છે તેની વિગતે પણ ધ્યાનમાં લીધા સિવાય ચાલે તેમ નથી. મહા- સ્વ. આર્યનાયકમજી . . . સભાની છેલ્લા દિવસની બેઠક કે જ્યારે મહાસભાના કુલ ૫૦૦ પાયાની કેળવણી અથવા તે નયી તાલીમના અગ્રગણ્ય પુરસભ્યોમાંથી માત્ર ૪૩ સભ્યોની હાજરી હતી, તેમાં ૧૭ મત પ્રસ્તુત સ્કર્તા શ્રી આર્યનાયકમજીનું જૂન માસની ૧૪મી તારીખે સીલેનમાં ઠરાવના પક્ષમાં, ૪ મત વિરુદ્ધમાં અને બાકીના તટસ્થ – એ પ્રકા આવેલા પોતાના જન્મસ્થાન વ કોટેમાં ૭૪ વર્ષની ઉમરે અવસાન રની બહુમતીથી, મૂળ ઠરાવ રાજવીઓના વિશેષ અધિકારો રદ થયું. આમ તો તેઓ સીલેનના હતા, પણ ૧૯૨૪ થી ભારત આવીને કરવાને હતો તે ઉપર શ્રી મેહન ધારીઆએ રાજવીઓનાં સાલિયાણાં વસેલા અને પછી ભારત સાથે-ભારતના જીવન સાથે તેઓ એતબંધ કરવાને જે સુધાર મૂક્યો હતો તે સુધારા સાથે મૂળ ઠરાવ પ્રોત થઈ ગયેલા. તેમના જીવન વિશેની ભૂમિપુત્રમાં પ્રગટ થયેલી પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવને શ્રી ચવ્હાણને ટેકે હતા, અવસાન નોંધમાં જણાવવામાં આવ્યું છે તે મુજબ “વિશાળ વ્યોમ શ્રી મોરારજીભાઈને વિરોધ હતે, શ્રી કામરાજ પ્રમુખસ્થાને હતા નીચે એક પરિવાર’ એ હતી તેમની જીવનભાવના. અને શ્રીમતી ઈન્દિરા ગાંધી એ મતપ્રદાન વખતે હાજર નહોતા. ગાંધીજીની નયી તાલીમને તેમણે પોતાનું જીવનકાર્ય માન્યું આ રીતે પ્રસ્તુત સુધારાને જે બહુમતી મળી તે કેવળ આકસ્મિક હતી. મહાસભાના સભ્યો મોટી સંખ્યામાં હાજર હતા અને આ હતું અને છેલ્લા શ્વાસ સુધી તેમાં જ તેઓ રચ્યાપચ્યા રહ્યા હતા. સુધારા સાથે ઠરાવ રજૂ થયો હોત તે ઘણા સંભવ છે કે તે પસાર ૧૯૩૭માં ગાંધીજીએ ‘પાયાની કેળવણી” ની કલ્પના દેશ સમક્ષ થઈ શકયો ન હોત. આજના સંયોગમાં આવા- ઠરાવ ઉપર કશું પણ મૂકી, ત્યારથી આર્યનાયકમજી અને તેમનાં પત્ની આશાવી નથી સક્રિય પગલું ભરવામાં આવે તે પહેલાં તે ઠરાવ પુનર્વિચારણા માટે કેંગ્રેસની મહાસભા ઉપર પાછા મોકલવામાં આવે. એ અત્યન્ત તાલીમના પૂજારી બની ગયાં હતાં. તે દિવસોમાં સ્થપાયેલ હિન્દુઉચિત અને આવશ્યક છે. સ્તાની તાલીમ સંઘના અધ્યક્ષ ડૅ. ઝાકિર હુસેન હતા અને મંત્રી ડ. ઈન્દ્રચંદ્ર શાસ્ત્રીને પરિચય આર્યનાયકમજી હતા. આશાદેવી ચેડાં વર્ષો ઉપર મુંબઈ જૈન તા. ૧-૭-૬૭ ના શનિવારના રોજ શ્રી મુંબઈ જૈન યુવક યુવક સંઘ દ્વારા યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આ જ વિષય સંઘના ઉપક્રમે દિલ્હીથી આવેલા પંડિત ઈન્દ્રચંદ્ર શાસ્ત્રી એમ. એ. ઉપર વ્યાખ્યાન આપવા માટે આવ્યાં હતાં. ' પી.એચ. ડી. નું સંઘના કાર્યાલયમાં “સંસ્કૃતિનું ભૂત'. એ વિષય સમયના વહેવા સાથે વિનોબાજીનાં નેતૃત્વ હેઠળ ભૂદાન-ગ્રામઉપર જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. આ પં. ઈન્દ્રચંદ્રનો દાન આન્દોલન પાંગરનું થયું ત્યારથી તેમણે તેમાં નઈ તાલીમનું જ એક કાંતિકારી પરિબળ રૂપે, વ્યાપક સ્વરૂપ નિહાળ્યું હતું અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સાથે પુરાણો સંબંધ છે. તેમની મુંબઈ ખાતેના જૈન સ્થાનકવાસી કૅન્ફરન્સના કાર્યાલયમાં મુખ્ય સ્થાને પરિણામે તે આંદોલન સાથે તેઓ આજ સુધી એતત બની નિયુકત થતાં તેઓ ૧૯૫ર ના મે માસમાં દિલ્હીથી મુંબઈ આવીને રહ્યા હતા. ૧૯૬૨માં ગુજરાતમાં વેડછી ખાતે ૧૪મું અખિલ ભારતીય સર્વોદય સંમેલન ભરાયું ત્યારે આઈનાયકમજી તેના અધ્યક્ષ વસ્યા હતા અને લગભગ એક વર્ષ સુધી મુંબઈમાં રહ્યા હતા એ દરમિયાન તેઓ મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય હતા. તેમની પહેલાં તેમનાં પત્ની આશાદેવીએ પણ આ સર્વોદય હતા. ૧૯૫૩ ના માર્ચ માસમાં અધ્યાપનકાર્ય અંગે તેમનું કાશી સંમેલનનું અધ્યક્ષસ્થાન શોભાવ્યું હતું. એક જ ક્ષેત્રમાં વર્ષો સુધી જવાનું બન્યું અને એ જ વર્ષના નવેમ્બર માસમાં દિલ્હી કામ કરનાર આવું તેજસ્વી યુગલ આજની દુનિયામાં બહુ વિરલ જોવા મળશે. આર્યનાયકમજીને વહેલાં બોલાવી લઈને વિધાતાએ આ યુનિવર્સિટીમાં તેમની સંસ્કૃતના અધ્યાપક તરીકે નિમણૂક થતાં તેઓ દિલ્હી જઈને વસ્યા. ૧૯૬૨ની સાલમાં ઝામર અને કાળા મેતિયાના અનુપમ જોડીને ખંડિત કરી છે. આ પ્રસંગે આશાદેવી પ્રત્યે આપણા ઉપદ્રવના કારણે તેમણે કમનસીબે દષ્ટિ ગુમાવી અને પરિણામે ઊંડા દિલની સહાનુભૂતિ હે ! નયી તાલીમના ક્ષેત્રે આર્યનાયકમજીની સંસ્કૃતના અધ્યાપકની જવાબદારીથી મુકત થવાની તેમને ફરજ ખેટ કદી પુરાઈ શકે તેમ છે જ નહિ. છએક મહિના પહેલાં ભરાપડી. પણ ત્યાર બાદ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન આ રીતે નિવૃત થલા ભારત જૈન મહામંડળના અધિવેશનમાં ભાગ લેવા માટે વધુ થયેલા અધ્યાપકોને ઉપયોગ કરે છે તે મુજબ તે કમિશને તેમની જવાનું બનેલું ત્યારે સેવાગ્રામની યાત્રાએ પણ અમે ગયેલા. પાછા રીટાયર્ડ પ્રોફેસર તરીકે નિમણુંક કરી અને ભારતીય સંસ્કૃતિના ફરતાં રસ્તા ઉપર તેમને છેલ્લે મળવાનું અને તેમની સાથે થોડીક વિષય ઉપર દિલ્હી યુનિવર્સિટીમાં દર અઠવાડિયે તેમણે એક વ્યાખ્યાન ક્ષણે ગાળવાનું બનેલું. આશાદેવી તેમની સાથે હતાં. એ દિવસે આપવું એવો પ્રબંધ કર્યો. આ અધિકાર ઉપર તેઓ આજે પણ ચિત્તમાં અંકિત થયેલી તેમની ભવ્ય પ્રતિમાં અને સૌમ્ય મુદ્રા આજે ચલુિં છે. સ્મરણમાં તાજી થાય છે અને હવે એ દર્શન નહિ થાય એ વિચારે. આ ઉપરાંત તેમનું લેખન વાંચન અને અધ્યાપન ચાલુ જ દિલ ઊંડી ગ્લાનિ અનુભવે છે. ગાંધીયુગના વિરલ અવશેષોમાંને છે. આજે તેમની ૫૩ વર્ષની ઉમ્મર છે. કુટુંબ પરિવાર માટે છે. એક મહત્ત્વપૂર્ણ અવશેષ આજે આપણી વચ્ચેથી સદાને માટે લુપ્ત થયો છે. તેમના પવિત્ર આત્માને આપણે શાશ્વત શાનિત પ્રાર્થીએ! મોટી પુત્રી અધ્યાપિકા તરીકે આગ્રા કૅલેજમાં કામ કરે છે. જાપાન જઈ રહેલા કાકાસાહેબ કાલેલકરને શુભ વિદાય તાજેતરમાં તેમના લેખેના બે સંગ્રહ બહાર પડ્યા છે. તેનાં નામ છે ‘સંસ્કૃતિ કે ભૂત” અને “આલોક અને ઉન્માદ.” પ્રત્યેકની કિંમત રૂા. જાપાનના મહાસ્થવિર ભિખુ ગુ જી નિચિદાજુ ફ જીઈઈના આમંત્રણને માન આપીને પૂજય કાકાસાહેબ કાલેલકર સમન્વય ૫ છે. અને સાર્વભૌમ સંસ્કૃતિ પીઠ ૧૦૧૭ શકિતનગર દિલ્હી વિચારના પ્રચારાર્થે ચાલુ જુલાઈ માસની સત્તરમી તારીખે એક ૭ એ ઠેકાણેથી મળી શકે તેમ છે. શાસ્ત્રીજી વિદ્વાન તો છે જ, પણ માસ માટે જાપાન જઈ રહ્યા છે. તેમની સાથે તેમનાં અંગત મંત્રી સાથે સાથે સ્વતંત્ર વિચારક છે અને આજની સંસ્કૃતિ તેમ જ ધર્મ શ્રી સરોજબેન નાણાવટી, શ્રી વન્દ્ર કેળકર તથા શ્રી શરદ પંડયા પરંપરા અંગે રૂઢિચુસ્ત સમાજને સખ્ત આઘાત પહોંચાડે તેવા મદદનીશ તરીકે જઈ રહ્યા છે. આજે કાકાસાહેબની ઉમ્મર ૮૨ તેમ જ સામાજિક તેમ જ ધાર્મિક દંભને નિષ્ફરપણે ખુલ્લા પાડતા વર્ષની છે. આ ઉમ્મરે પણ ભારતભરમાં તો તેમનું પરિભ્રમણ વિચારે પિતાના લેખો તેમ જ પ્રવચનો દ્વારા તેમણે પ્રગટ કર્યા છે. ચાલુ જ હોય છે. સદ ભાગ્યે તેમનું શારીરિક તેમ જ માનસિક અહિ એ ઉમેરવું અપ્રસ્તુત નહિ લેખાય કે ડે. ઈન્દ્રચંદ્ર શાસ્ત્રી સ્વાશ્ય તેમની પ્રવાસપ્રવૃત્તિમાં સારો સાથ આપી રહેલ છે. મૂળ પંજાબમાં આવેલા હિસ્સાર જિલ્લાના અગ્રવાલ છે. તેમના પિતા- આમ છતાં જપાન જેટલે દૂર એક મહિના માટે જવું તે તેમના જેવી જૈન સાધુઓના સારા પરિચયમાં રહેતા. આ કારણે તેમને પણ એક વ્યકિતવિશેષ માટે સાહસ તે ગણાય જ. જે હેતુપૂર્વક જૈન સાધુઓ સાથે સંપર્ક વધતો રહ્યો અને તેનું પરિણામ તેમને કાકાસાહેબ જાપાન જઈ રહ્યા છે તેમાં તેમને પૂરી સફળતા મળે જૈન ધર્મ તરફ વાળવા તેમ ઢાળવામાં આવ્યું હતું. તેમને અભ્યાસ અને પિતાનું કાર્ય પતાવીને તેઓ સુખરૂપ પાછા ફરે એવી તેમને મોટા ભાગે કાશીમાં થયો હતો અને ત્યાર બાદ તેઓ દિલ્હીમાં ' આપણી શુભેચ્છા અને પરમાત્માને પ્રાર્થના છે ! આવીને વસ્યા હતા. ' પરમાનંદ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૬૦ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૭-૬૭ આરબ – ઈઝરાઈલ સમસ્યાની ઐતિહાસિક છે. આક્રમણખર યહૂદી લેક બ્રિટિશ લશ્કરના રક્ષણ નીચે રહીને ભૂમિકા અને તેના નિરાકરણ અંગે માર્ગદર્શન પોતાની લશ્કરી તાકત વધારતા રહ્યા અને એ રીતે આરબે કરતાં પણ યહુદીઓની લશ્કરી તાકાત વધી ગઈ. ત્યારપછી અંગ્રેજો અમને ( [ લગભગ છેલ્લાં વીસ વર્ષથી સ્થીરતાને પામેલ ઈઝરાઈલ રાજયને અમારાં નસીબ પર છોડીને ચાલી ગયા. નિર્મળ કરવા તેની આસપાસનાં આરબ રાજયો આટલી બધી આજે પરિસ્થિતિ એવી છે કે નવથી દશ લાખ પેલેસ્ટાઈની તીવ્ર ભાવના કેમ સેવે છે તે બાબત ઈઝરાઈલ અને આરબ રાજની આરબ લોકોનાં ઘરબાર માલમિલ્કત ખૂંચવી લેવામાં આવ્યા છે ઐતિહાસિક પૂર્વભૂમિકા ન સમજનાર માટે એક ભારે આશ્ચર્યને ને તેમને ભીખ પર નભતાં નિરાશ્રિત બનાવી દેવામાં આવ્યા વિશ્ય બને છે. તા. ૧૯ જૂન, ૧૯૬૭ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં છે. જે કોઈ પેલેસ્ટાઈની આરબ પિતાનાં ઘરબાર પાછાં મેળવવા પ્રગટ થયેલ છે. આર્નોલ્ડ જે. ટોયલ્બીને લેખ આની ઉપર સારો પ્રકાશ જાય છે તેને ઈઝરાઈલી સૈનિકો ગોળીથી ખતમ કરે છે. જે પાડે છે અને તેના નિરાકરણ અંગે ઉપયોગી સૂચન કરે છે તેથી તે પેલેસ્ટાઈની આરબનાં ઘરબાર પરાણે લુંટી લેવાયાં નથી તેવા આરબે. લેખને અનુવાદ નીચે પ્રગટ કરવામાં આવે છે. પરમાનંદ] પ્રત્યે ઈઝરાઈલમાં શાપિત બીજા વર્ગના નાગરિકો જેવું વર્તન કર: આરબ-ઈઝરાઈલ સંઘર્ષ અંગે સૌ પ્રથમ ઈઝરાઈલનું, પછી વામાં આવે છે. ભૂમધ્યથી રાતના સમુદ્ર સુધી જે આરબ વિસ્તાર આરબોનું ને અંતે મારું પિતાનું દૃષ્ટિબિન્દુ-હું જે રીતે સમજ ઈઝરાઈલીઓએ બળજબરીથી લઈ લીધે છે તેના પરિણામે આરબ છું તે રીતે રજુ કરવા પ્રયત્ન કરીશ. એક બ્રિટીશ પ્રજાજન તરીકે જગત બે ભાગમાં વહેંચાઈ ગયું છે. મારા દેશની, આ સંઘર્ષમાં જેટલી જવાબદારી છે તે વિશે હું તીવ્ર - અમે રોમન પાસેથી પેલેસ્ટાઈન જીતી લીધું ત્યારે યહુદી લોકોને સંવેદન અનુભવું છું. અમે જયુડીયામાં રહેવા દીધા, જયારે અમે જર્મન લોકો બ્રિટને ૧૯૧૭માં બાલ્ફર ડેકલેરેશન બહાર પાડ્યું ત્યારથી પાસેથી સ્પેન જીતી લીધું ત્યારે નાઝી જેવા ગેથ લોકોના અત્યાચાર૧૯૪૮ સુધીનાં ત્રીસ વર્ષ પેલેસ્ટાઈનમાં બ્રિટનની સત્તા હતી. માંથી યહુદીઓને અમે છોડાવ્યાં. પવિત્ર કુરાનમાં મહમદ પયગંબર બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટને એકાએક પેલેસ્ટાઈનને ત્યાગ કર્યો સાહેબે આજ્ઞા કરી છે કે મુસ્લીમ રાજમાં યહુદી કે ખ્રિસ્તી નાગતેમાં આરબ ઈઝરાઈલ વચ્ચેની ત્રણ લડાઈ પૈકી પહેલી લડાઈનાં રિકોને મુસ્લીમોએ રક્ષણ આપવું જોઈએ અને આ આજ્ઞા અનુબીજ રોપાયાં. સાર અરબી મુસ્લીમેને યહુદીઓ પ્રત્યેને વર્તાવ-પશ્ચિમી દેશે કરતાં ઈઝરાઈલી પ્રજાને દષ્ટિકોણ: તે - ઘણો સારો રહ્યો છે. જર્મનેએ તો આખી યહ દી જાતિને નાશ ઈસ્વીસન પૂર્વેની તેરમી સદીમાં પેલેસ્ટાઈન જેણે જીતી લીધું કરવા પ્રયત્ન કર્યો હતો અને આમ છતાં પણ આજે પશ્ચિમી પ્રજાના હતું તેવી ઈઝરાઈલની બાર જાતિઓ પૈકી એક જુડા જાતિના પાપનું પ્રાયશ્ચિત અમારે કરવાનો વારો આવ્યો છે. અમે યહુદી લોકો વારસદાર છીએ. સાત વર્ષ સુધી અમે પેલે- ઈઝરાઈલને પશ્ચિમના દેશોનો ટેકે છે, ઈઝરાઈલ પ્રત્યે તેમની સ્ટાઈન ઉપર રાજય કર્યું. ઈ. સ. પૂર્વે ૫૮૭માં નેબુચારુનેગારે અમને હમદર્દી છે. બીજી બાજુ પશ્ચિમના દેશમાં યહુદીઓ પાસે પૈસાની કાઢી મૂકયા. પરંતુ પચાસ વરસથી ઓછા સમયમાં અમે પાછા તાકાત છે, મતાધિકાર પણ છે. ભૂતકાળમાં યહુદીઓ પ્રત્યે કરેલાં સત્તા પર આવ્યા. ઈ. સ. ૧૩૫માં એમનેએ અમને હરાવ્યાં ગેરવર્તાવનો આજે જાણે પશ્ચિમી દેશો બદલે આપવા માંગે છે, પણ ત્યાં સુધીનાં ૭૭૩ વર્ષ સુધી પેલેસ્ટાઈન અમારા કબજામાં હતું. ' તે અમારા આરબ લોકોના ભેગે, પોતાના ભાગે નહીં, ઈઝરાઈલ અમારૂં જ છે અને એ વિષેને અમારો દા અમે અમે આરબો પ્રત્યેના આ અન્યાયને કદી પણ સહી લેવાના કદી પણ જતે કર્યો નથી. બીજા ૧૮૮૩ વર્ષ પછી એટલે ઈ. સ. નથી. ગમે તેટલો સમય લાગે, અમે પણ ઈઝરાઈલમાંથી યહુદીઓને ૧૯૧૮માં અમે ફરીવાર અમારે કબ% જમાવ્યો ને તે પછીનાં પચાસ હાંકી કાઢીને જ જંપવાના છીએ. વર્ષમાં સખ્ત પરિશ્રમ, તાકાત અને લશ્કરી કુનેહ વડે અમે અમારું એક પશ્ચિમવાસી અંગ્રેજ તરીકે મારી દષ્ટિકોણ : આજનું ઈઝરાઈલ રાજ્ય ઊભું કર્યું છે. અને આરબે કે જે ૧૯૪૮ સુધીમાં, તેર વરસ જેટલા લાંબા ગાળા માટે પેલેસ્ટાઈની અમને ઈઝરાઈલમાંથી હાંકી કાઢવાને સતત પ્રયત્ન કરતાં રહ્યાં છે આરબોએ, પેલેસ્ટાઈનમાં વસવાટ કર્યો હોવાના કારણે, ત્યાં રહેવાને, તેમને ત્રણ ત્રણ વાર યુદ્ધમાં અમે સજજડ હાર આપી છે. જીવવાને અને માલ - મિલ્કત ધરાવવાને તેમને અધિકાર પ્રાપ્ત જગતના બીજા લોકોની જેમ તેમ જ અમારાં બાપદાદાની : થયો છે. યહુદીઓને પેલેસ્ટાઈની આરબેને તેમના ઘરમાંથી કાઢી જેમ, અમારે અમારું પિતાનું રાજય જોઈએ છે. ઈ. સ. ની ચેથી મૂકવાનો અને તેમની માલ - મિલ્કતો લૂંટી લેવાને કોઈ હક્ક નથી. સદીમાં જયારે આખાં રોમન સામ્રાજયનું ખ્રિસ્તીકરણ થયું ત્યારથી પશ્ચિમવાસીઓએ યહુદીઓ ઉપર ગુજારેલા જુલ્મી વર્તાવના કારણે અમારે પશ્ચિમના ખ્રિસ્તી લોકો સાથે રહેવું પડયું છે, જેમણે અમારા યહુદીઓને પિતાને દેશ હવાને અધિકાર છે એ તેમને દાવો પર ઘણો જુલમ ગુજાર્યો છે. એ કારણે પણ અમારે અરું પોતાનું ગેરવ્યાજબી નથી; પણ તે પછી તેમને જર્મનીને પ્રદેશ (દા. ત. રાજય હોવું જરૂરી છે. રહાઈનલેન્ડ) અપાવ જોઈતો હતો અને નહીં કે આરબ પ્રદેશ. યુરોપમાં જર્મને અને પશ્ચિમી લોકોએ અમારા જીવનકાળ અથવા શરૂઆતથી જ બ્રિટન અને અમેરિકાએ યહુદી નિરાશ્રિતોને દરમિયાન અમારી સમગ્ર જાતિનું નિકંદન કાઢવાને અભૂતપૂર્વ પિતાના પ્રદેશમાં આશ્રય આપવો જોઈતા હતા. યહુદી પ્રજાએ અપરાધ કર્યો છે. અમે હવે આરબોને અહીં અમારા પોતાના દેશ બે પ્રકારના દાવા રજૂ કર્યા છે. એક જર્માએ યહુદીઓ પર ઈઝરાઈલમાં એ જ અપરાધ ફરી વાર કરવા નહીં દઈએ. ગુજરેલા અમાનુષી અત્યાચારના વળતર રૂપે જે કાંઈ થઈ આરબોને દષ્ટિકોણ : શકે તે–તેમને આ દાવો સેએ સે ટકા વ્યાજબી છે. બીજે, ઈ. સ. ની સાતમી સદીમાં જ્યારથી અમે રેમને પાસેથી ૧૮૮૩ વર્ષ પછી પેલેસ્ટાઈનને કબજે ફરીવાર મેળવવાને દાવે. પેલેસ્ટાઈન જીતી લીધું ત્યારથી પેલેસ્ટાઈન અમારૂં છે. ૧૯૩૮માં પણ આ બંને દાવા ભિન્ન પ્રકારના છે. તેમને બીજે ઐતિહાસિક પેલેસ્ટાઈનની કુલ વસ્તીના ૯૦ ટકા લોકો આરબે હતાં. ૧૯૧૮થી દાવો સંપૂર્ણપણે વ્યાજબી નથી. અલબત્ત, યહુદીઓને પેલેસ્ટાઈનમાં આરબ દુનિયાના હૃદય સમા પેલેસ્ટાઈન પર એક પરદેશી લશ્કરી જવાને, આવવાને તેમ જ ધાર્મિક કારણોસર જયુડીયામાં રહેવાને આક્રમક સત્તાને અમારા પર ઠેકી બેસાડવામાં આવી છે. અમારે અધિકાર હોવો જ જોઈએ. તદુપરાંત પેલેસ્ટાઈનમાં આરબ વિરોધ હોવા છતાં માત્ર બ્રિટિશ શસ્ત્રોના જોરે આમ કરવામાં આવ્યું પાસેથી જમીન ખરીદીને ત્યાં યહુદીઓને વસાવવાને પણ અધિ Page #151 -------------------------------------------------------------------------- ________________ 7 તા. ૧૯-૭–૧૭, પ્રમુજ જીવન કાર તેમને હતું. પણ આ રીતે વસાવેલા યહુદીઓની સંખ્યા - ખારા પાણીને મીઠું બનાવવાને આપણે પ્રયોગ આજે સફળ થવાની આરબા કરતાં પણ વધી જાય અને અંતે લશ્કરી તાકાતથી આજે અણી પર છે. એ દિવસો દૂર નથી કે જ્યારે આપણે મોટા મોટા જયાં ઈઝરાઇલ ઊભું થયું છે તેમાંથી આરબોને મારી, લૂંટીને હાંકી રણવિસ્તારોને પણ ફળદ્ર ૫ ખેતરોમાં ફેરવી શકયા હોઈશું. કાઢવામાં આવે એ કોઈ પણ રીતે ન્યાયી ઠરતું નથી. આમ છતાં પણ આરબ નિરાશ્રિતો ઈઝરાઇલી હકુમત હેઠળનું પરંતુ આજે યહુદી–પ્રજા અને ઈઝરાઈલ રાજ્યની હયાતી નાગરિકત્વ ખરા દિલથી આવકારશે કે કેમ, અથવા ઈઝરાઈલ અને હસતી એક હકીકત બની ચૂકી છે, જે હવે મિટાવી શકાવાની આરબ નિરાશ્રિતોને પોતાના વિસ્તારમાં સમાવવાનું હૃદયપૂર્વક નથી. જે. એમ બની શકયું હોત તો આજ આરબ નિરાશ્રિતોને બદલે સ્વીકારશે કે કેમ, એ એક પ્રશ્ન છે. ઈઝરાઈલી નિરાશ્રિતોને પ્રશ્ન ઊભો થયો હોત. આરબ-ઈઝરાઈલ પ્રશ્નના સમાધાન વિષેની એક મુખ્ય પરિણામે અત્યારે ગાઝાપટ્ટીની ગીચ વસાહતમાં વસતાં અડચણ એ છે કે આજદિન સુધી આરબ ઈઝરાઈલી રાજ્યને– મોટાભાગનાં પેલેસ્ટાઈની આરબ નિરાશ્રિતોને બીજે ગમે ત્યાં ૧૯૪૮ની લશ્કરી સંધિની મર્યાદા પ્રમાણેના–એક પુરવાર થયેલી વસાવવા તે પડશે જ. એમના માટે સારાં વસવાટ, જીવન જીવવાની હકીકત તરીકે સ્વીકારવા તૈયાર નથી. બીજી અડચણ પેલેસ્ટાઈની સારી સગવડ, સારી કેળવણીની વ્યવસ્થા, અને જેમની માલમિલ્કત આરબેની અત્યારે જે દુર્દશા છે તે અંગેની છે. આ બંને વસ્તુઓ ઈઝરાઈલમાં રહી હોય તેવા લોકોને નાણાંકીય વળતર આપવાની એકબીજા સાથે સંકળાયેલી છે અને જયાં સુધી આ બંને પ્રશ્નનું જોગવાઈઓ પણ થવી જોઈશે. આપણે આશા રાખીએ કે ત્રીજા સમાધાન સધાશે નહીં ત્યાં સુધી આ સંઘર્ષ અટકવાનું નથી. ' અને સૌથી ભયંકર અણુ વિશ્વયુદ્ધથી બચવા માટે કદાચ આખી * આરબ-ઈઝરાઈલના આ સંઘર્ષ માટેની મુખ્ય જવાબદારી દુનિયા, ઉપરના કાર્ય અંગે પૂરતાં નાણાં આપવાની તૈયારી દાખવશે. ન તે આરબાની છે, ન તો યહુદીઓની છે, પણ પશ્ચિમના દેશોની યુક્રેટિસ નદીના ઉત્તરપૂર્વી વિસ્તારમાં સિરીયાના એક પ્રદેશમાં છે બ્રિટિશ, અમેરિકન અને જર્મન પ્રજાની છે. આ નિરાશ્રિતોના પુનર્વસવાટ માટે એક આદર્શ જગા છે—જે ઘણી - તાજેતરના યુદ્ધ પછી હવે જે સમાધાન થવું જોઈએ તે કાયમી ફળદ્ર ૫ હોવા છતાં બહુ ઓછી વસતીવાળી છે. હોવું જોઈએ અને તે તે જ કાયમી બની શકે, જે તેને બળથી ઠોકી દુનિયાના બધા દેશે શકિતશાળી અને શિક્ષિત પેલેસ્ટાઈની બેસાડેલું ન હોય. બંને પક્ષેએ આ સમાધાન પિતાના દિલથી સ્વીકારેલું આર માટે પિતાનાં દ્વાર ખુલ્લાં કરીને આ સંધર્ષ મીટાવવાના. હોવું જોઈએ, ઈઝરાઈલ માટે આને અર્થ એમ થાય છે કે એણે કામમાં ફળો આપી શકે છે. આપણે આ લોકોને આપણા દેશનું ૧૯૪૮ની લશ્કરી સંધિ વખતે સ્વીકારાયેલા વિસ્તારથી વધારેને નાગરિકત્વ આપીને, આપણી યુનિવર્સિટીઓમાં દાખલ કરીને, દાવ કરવો ન જોઈએ (અર્થાત આ યુદ્ધમાં ઈઝરાઈલે જીતેલા આરબ ધંધા-રોજગાર કે નેકરીઓ આપીને કિંમતી મદદ આપી શકીએ વિસ્તારમાંથી તેણે પાછા હઠી જવું જોઈએ) અને પેલેસ્ટાઈની આરબ તેમ છીએ-ખાસ કરીને વેનેઝુલા, ઓસ્ટ્રેલીઆ, કેનેડા અને અમે નિરાશ્રિતોને વળતર આપવાના અને તેમના કાયમી વસવાટના પ્રશ્ન- રિકા જેવા દેશે કે જ્યાં હજી બહારના લોકોને વસાવવાને માં તેણે સક્રિય સહકાર આપવો જોઈએ. એકએક આરબનિરાશ્ચિત અવકાશ છે, ત્યાં તેઓ સારા અને સુઘડ નાગરિકો બની શકે તેમ છે. જેને ઈઝરાઈલની અંદર વસવાની ઈઝરાઈલ પ્રેમપૂર્વક સગવડ આપશે એકવાર આરબે પ્રમાણિકપણે ઈઝરાઈલ સાથેનું સમાધાન તે આ બંને દેશો વચ્ચેની દુશ્મનાવટને મિત્રતામાં ફેરવી નાંખવામાં સ્વીકારે ત્યાર પછી ઉપર આલેખ્યા પ્રમાણેની યોજનાને અમલી મદદરૂપ બનશે. બનાવવાની શરૂઆત ઈઝરાઈલે જ કરવી રહી. સાચેસાચ તે વિજેતા આરબ રાજયોએ પણ નિરાશ્રિતના આ પ્રશ્નને હલ કરવામાં માટે વિજયની ક્ષણ એ જ ઉદાર થવાની અને દૂરંદેશીપણું દર્શાસંપૂર્ણ સહકાર આપવા પડશે અને ઈઝરાઈલની સરહદની ચારે બાજુ વવાની તક છે. જે પક્ષની લશ્કરી કમતાકાત ત્રીજીવાર ખુલ્લી પડી વસેલા તથા સમય આવ્યે સરહદની અંદર ઘૂસણખોરી કરતા નિરાશ્રિતોને ગઈ છે, તે પક્ષ તે સ્વાભાવિક રીતે જ ચચરાટ અનુભવતા હશે. રાજકીય પ્યાદા તરીકે ઉપયોગ કરવાનું જતું કરવું પડશે. એકંદર રીતે જોઈએ તે, નિરાશ્રિતના આ પ્રશ્ન સાથે સમગ્ર ૧ આરબ સાથેનું કાયમી અને દિલનું સમાધાન એ ઈઝરાઈલને માનવજાત સંકળાયેલી છે, કારણકે જો આ સંઘર્ષ ચાલુ રહે તે પોતાને માટે પણ અત્યંત મહત્ત્વનું છે, કારણ કે ગમે તેવા જવલંત તેમાંથી ગમે તે સમયે રશિયા અને અમેરિકા વચ્ચે યુદ્ધ થવાની લશ્કરી વિજયમાં પણ જાનમાલની પારાવાર પાયમાલી થયેલી હોય અને તેમાંથી ત્રીજું થવાની પાકી સંભાવના રહેલી છે. છે, તેથી હું ઈઝરાયલી પ્રજાને જેરુસલેમની હીબ્રુ યુનિવર્સિટીના આવી સ્ફોટક પરિસ્થિતિ ચાલુ રહેવા દેવાનું દુનિયાને પરવડી શકે સ્થાપક અને પ્રથમ રેકટર સ્વ.ડે. જુડાન લી મેગ્નીસના શબ્દોની એમ નથી. યાદ આપવા માંગું છું. ખ્યાતનામ યહુદી - અમેરિકન ડે. મેગ્નીસ, જેઓનું કવેરી ખાતે અવસાન થયું હતું તેઓ ઘણીવાર કહેતાં કે ઈઝરાઈલને જે ખાત્રી થાય કે જેટલા આરબ નિરાશ્રિતને તે આરબ પ્રજાની શુભેચ્છાઓ વિના અને માત્ર લશ્કરના જોરે યહુદી પિતાના વિસ્તારમાં સમાવી લેશે તેમાંના કોઈ પણ પાંચમી લોકો કાયમને માટે ઈઝરાયલમાં વસી શકશે નહીં. આ વાત ડે. કતારીયાનું કામ નહીં કરે, તે ઈઝરાઈલ જરૂર વધુમાં વધુ નિરાશ્રિતોને મેગ્નીસે જયારે કહી ત્યારે જેટલી સત્ય હતી તેટલી જ આજે પણ પિતાની સરહદોમાં સમાવી લે અને પ્રથમ વર્ગના નાગરિક તરીકે સત્ય છે. તેમને સ્વીકાર પણ કરે. પરંતુ આરબોએ હવે ઈઝરાઈલની હસ્તીને સંપૂર્ણપણે માન્યતા આપી છે અને હવે પછી કદીયે ઈઝરાઈલનો અત્યારની ક્ષણે ઈઝરાઈલી વિજયના આનંદમાં હોઈને નાશ કરવાની ખ્વાહીશ આરબે નહીં સેવે એવી ખાત્રી ઈઝરાઇલને અભિમાની કે ઉદ્ધત બન્યા હોય એ સ્વાભાવિક છે. પરંતુ આજ થવી જોઈએ એ એક સૌથી વધુ અગત્યની બાબત છે. ક્ષણે તેમણે તેમના શાણા અને ઉદારચરિત્ત નેતા ડે. મેગ્નીસના ઈઝરાઈલની અત્યારની સમગ્ર પ્રજા-વહુદીઓ, આરબેને શબ્દોને યાદ કરવા એ વધારે મહત્ત્વનું છે.' આરબ નિરાશ્રિતેનું જીવન સારી રીતે ચાલી શકે એટલી સંપત્તિ અનુવાદક : મૂળ અંગ્રેજી : - ઈઝરાઈલમાં આધુનિક યંત્રવિજ્ઞાન પૂરી પાડી શકે એમ છે. સમુદ્રના સુબોધભાઈ એમ. શાહ છે. આર્નોલ્ડ જે. ટોયબી Page #152 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૭૧૭ ' ખાદી અને મિલ મોટા અને પાયાના ઉદ્યોગોને ઝડપી વિકાસ કરવો જોઈએ, કાપડ ઉત્પાદનમાં અમુક ક્ષેત્ર જેમકે, -નેપકીન, ચાદર, ટુવાલ, વગેરે એમ એક વર્ગ માને છે, અને ત્રણ જનાઓમાં એમાં ભારે પ્રગતિ કે જે ક્ષેત્ર ખાદી માટે નિયત કરવામાં આવે છે તે ક્ષેત્ર દ્વારા ખાદીનું થઈ છે, એમાં શંકા નથી. છતાં પણ એક પાયાને સવાલ ઉકેલવાને પ્રમાણ વધારી શકાય. હતો તે ચાલુ જ રહ્યો છે. આ સવાલ તે રોજગારીને છે. | ગુજરાતમાં ખાદીનું ઉત્પાદન ૩૦ લાખ વારનું છે, તે એક યોજનાઓ દરમિયાન શરૂ કરવામાં આવેલાં નવાં કામેએ કરોડ વાર કરવાની ધારણા છે. આ યોજના પૂરી પડશે ત્યારે ૨૫ રોજગારી વધારી છે; છતાં પણ બેરોજગારીનું પ્રમાણ વધતું જ રહ્યાં હજારને બદલે ૮૦ હજાર માણસોને રોજગારી આપી શકાશે તેવી છે. પહેલી યોજનાને અંતે ૫૦ લાખ બેરોજગાર હતા; બીજી યોજ આશા છે. આમાં કામ કરતી વ્યકિતઓની માથાદીઠ આવક રૂા. નાને અંતે ૯૦ લાખ બેરોજગાર હતા; ત્રીજી યોજનાને અંતે ૧૩૦ ૨૪૦ ની છે તે રૂ. ૪૦૦ ની થાય તેવી ધારણા છે. લાખ બેરોજગાર હશે એવો અંદાજ છે. બેરોજગારીનું પ્રમાણ વધા ‘ગ્રામનિર્માણ' માંથી ઉદ્ભૂત - બાબુભાઈ જસભાઈ પટેલ રવામાં આવતું હોવા છતાં, દરેક પેજનાને અંતે બેરોજગારીનું આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા પ્રમાણ વધતું જ જાય છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘદ્વારા આગામી ઑગસ્ટ માસની એક વાત તો સાચી જ છે કે, મોટા પાયાના ઉદ્યોગ જે રોજ- - ૩૧ મી તારીખથી સપ્ટેમ્બર માસની ૮મી તારીખ સુધી–એમ નવ ગારી આપે છે, તેના કરતાં નાના પાયાના ઉદ્યોગ દ્વારા સંખ્યાની દિવસની– પર્યુષણ વ્યાખ્યાનમાળા જવામાં આવનાર છે. નવે દષ્ટિએ વધારે રોજગારી આપી શકાય છે. વળી, ખાદી જેવા ઉદ્યો- દિવસની વ્યાખ્યાનસભાએ ચપાટી સીફેસ ઉપર આવેલા બિરલા ' ગેના વિકાસ માટે વધારે મૂડી-રોકાણની જરૂર પણ હોતી નથી. દા. કીડા કેન્દ્રના સભાગૃહમાં, સેન્ટ ઝેવિયર્સ કૅલેજના સંસ્કૃતના અધ્યાપક ત. આઠ ત્રાકને અંબર રેંટિયો ચલાવવા ફકત ૨૫૦ રૂા. જોઈએ. શ્રી ગોરીપ્રસાદ ચુનીલાલ ઝાલાના પ્રમુખપણા નીચે ભરવામાં વળી એક જ અંબર રેંટિયા ઉપર કુટુંબની બે કે ત્રણ વ્યકિતઓ પણ આવશે. સમય સામાન્યત: સવારના ૮-૩૦ થી ૧૦-૩૦ સુધી કામ કરી શકે છે. જેમ ઉઘોગ મોટા, તેમ મૂડી-રોકાણ વધતું જાય. રહેશે. આ વ્યાખ્યાનમાળા માટે વ્યાખ્યાતાઓની નામાવલિ નક્કી કેટલાક મોટા ઉદ્યોગોમાં તે ૧ લાખ રૂા. ના મૂડીરેકાણથી ફકત થઈ રહી છે, જે આગળઉપર સમયસર બહાર પાડવામાં આવશે. એક જ વ્યકિતને રોજગારી આપી શકાય છે! મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ . ભારત માટે મૂડી -- રેકાણને સવાલ ખૂબ કેયડાસમાન છે. સાભાર સ્વીકાર જે રકમ બચાવાય તે મૂડી છે, અને તે મૂડી રોકાણ કરી શકાય. ' જવાહરભાઈ: ઉસકી આત્મીયતા ઔર સહૃદયતા: લેખક : રાયઆપણા દેશના લોકોની માથાદીઠ વાર્ષિક આવક રૂા. ૩૭૦ છે, કૃષ્ણદાસ; પ્રકાશક: સેનું પ્રકાશન, ઝાંસી, મધ્ય પ્રદેશ; કિંમત રૂ. ૧૧. આમાંથી બહુ બચત કરવાનું કઠણ છે. સંસ્કૃતિ કે ભૂત: લેખક: 3. ઈન્દ્રચંદ્ર શાસ્ત્રી પ્રકાશક: સાર્વભારતમાં ચાલતા બધા જ મોટા ઉદ્યોગોમાં મળીને કુલ ૪૦ ભૌમ સંસ્કૃતિ પીઠ, ૧૦/૧૭, શકિતનગર, દિલ્હી-૭, કિંમત રૂા. ૫. લાખ લોકોને રોજગારી મળે છે, જ્યારે ૧૩૦ લાખ લોકો જે લેચના ઉન્માદ : લેખક ડે. ઈન્દ્રચંદ્ર શાસ્ત્રી : પ્રકાશક: બેરોજગાર છે, અને ભવિષ્યમાં જે બેરોજગાર વ્યકિત વધે, તે બધાને ઉપર મુજબ; કિંમત રૂ. ૫. રોજગારી આપવા માટે આજના મોટા ઉદ્યોગોના ધરણે તે અસાધારણ શુદ્ધિપ્રયોગનાં સફળ ચિત્રો:લેખક: શ્રી અંબુભાઈ શાહ, પ્રકાશક:વધારે મૂડીરોકાણની જરૂર પડે. ' શ્રી મહાવીર પ્રકાશન મંદિર, હઠીભાઈની વાડી, દિલહી દરવાજા બહાર, અમદાવાદ–૧. કિંમત : રૂ. ૩. ભારતમાં ( મિલ) કાપડ ઉદ્યોગ ઠેરઠેર ફેલાયો છે. એ ઉદ્યોગ રાત રડી પડી: લેખક : શ્રી નવલભાઈ શાહ, પ્રકાશક : ઉપર ૯ લાખ માણસોને રોજગારી આપે છે. ખાદી ઉદ્યોગ ૧૮ લાખ મુજબ; કિંમત રૂ. ૨-૫૦. માણસોને રોજગારી આપે છે. આ રોજગારીમાંથી મળતી આવક બહુ મામુલી છે. કેટલાક લોકોની આવક તે બે કે ચાર આના હોય છે. વિષયસચિ જેટલો સમય માણસ ફાજલ પાડી શકે, તેટલું તેમાંથી તેને મળે. કુલપતિની વેદના ક. મા. મુનશી કેટલાંકને તે ફકત મીઠું - મરચું લાવવાના કામમાં આવી શકે તેટલી બિહારમાં અમે શું જોયું,. મેના બહેન રોજગારી જ તેમાંથી મળતી હોય છે. પણ સમાજમાં કેટલાંય કુટુંબ અનુભવ્યું એવાં છે, કે જેમને આ નજીવી આવક પણ ઘણી રાહતકારી જણાય છે. સંઘની વાર્ષિક સામાન્ય વ્યકિતને દરજને એક રૂપિયો રોજગારી મળે તેવું સાધન સભા અને ચૂંટણીનું પરિણામ રેટિયામાં શોધાવું જોઈએ, એવો વિચાર રાષ્ટ્રપિતાએ રજૂ કર્યો હતે. જૈન અને બૌદ્ધ વિચારધારાઓની આલોચના પંડિત બેચરદાસ દોશી અંબર ચરખે એ એક એવું સાધન ગણી શકાય. ગુજરાતમાં જે પ્રકીર્ણ નોંધ:રાજવીઓનાં સાલિ- પરમાનંદ અંબરનું કામ ચાલે છે તે દેખાડે છે કે, કેટલાક કુટુંબે ૨૦ કે ૩૦ યાણાં બંધ કરવાને મહા સમિતિ આંટી દિવસના કાઢે છે. એક આંટીમાં ૧૪ પૈસાની મજૂરી ઠરાવ, ડૅ. ઈન્દ્રચંદ્ર શાસ્ત્રીને પરિમળે છે. આ અંબર ચરખે પૂરે સમય ચલાવવામાં આવે, તે ૧ રૂા. ચય, સ્વ. આર્યનાયકમજી, કરતાં વધારે દૈનિક આવક મળી શકે. જાપાને જઈ રહેલા કાકાસાહેબ કાલેલકરને શુભ વિદાય આઠ ત્રાકના અંબરને કારણે ગુજરાતમાં ખાદીનું પ્રમાણ વધતું આરબ-ઈઝરાઈલ સમસ્યાની પ્રા. નાલ્ડ ટેયન્બી જાય છે. ખાદીનું ઉત્પાદન મોટા પાયા પર થશે, તે તેના વેચાણનું ઐતિહાસિક ભૂમિકા અને તેના શું થશે? ખાદી મોંઘી જ રહેવાની હોય તે તેને ખરીદશે કોણ? એવા નિરાકરણ અંગે માર્ગદર્શન પ્રશ્ન કેટલીક વાર ઉઠાવાય છે. એ અંગે સૂચવાય છે કે ભારતના ખાદી અને મિલ બાબુભાઈ જસભાઈ પટેલ ૬૨ માલિક: શ્રી મુંબઈ જન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ. મુંબઈ--૩, મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ Page #153 -------------------------------------------------------------------------- ________________ Regd. No. MH. 117 વાર્ષિક લવાજમ રૂા. ૭ | પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ જેનનું નવસંરકરણ વર્ષ ૨૯ : અંક ૭ મુંબઇ, ઔગસ્ટ ૧, ૧૯૬૭, મંગળવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શિલિંગ ૧૨ છૂટક નકલ ૪૦ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા MAN BELONGS TO MAN.": માનવી ઉપર માનવીને અધિકાર છે.' (૧૯૬૫ નવેમ્બરના રીડર્સ - ડાઈજેસ્ટમાંથી ઉદધૃત તથા ધર્મોના તત્વદર્શનના પાયામાં રહે છે. આ ઉપરાંત અનાદિકાળથી, અનુવાદિત) તત્વચિન્તકે માનવતાવાદને એક બુદ્ધિસંમત-તર્કસંમત-વિચાર - પ્રગતિના ત્રણ પ્રકાર રહસ્યપૂર્ણ છે. જ્ઞાન - વિજ્ઞાન અને તરીકે રજૂ કરતા રહ્યા છે. ટેકનોલોજીમાં પ્રગતિ; માનવીના સામાજીકરણ (Socialisation) માં માણસને માણસ ઉપર અધિકાર છે. માણસ માણસ સાથે પ્રગતિ; આધ્યાત્મિકતામાં પ્રગતિ. સૌથી છેલ્લા પ્રકારની પ્રગતિ સ્વજનભાવે સંકળાયેલું છે. આપણા વ્યવહારમાં એક પ્રકારની સૌથી વિશેષ મહત્ત્વની છે. શુષ્કતા નજરે પડે છે, કારણ કે આપણે એકમેકથી સંકોચાઈને માનવી જેવો પોતાના અસ્તિત્ત્વને સ્વત:સિદ્ધ જેવું ગણતા વર્તીએ છીએ અને અંદર રહેલી ઉમાને પૂરતા પ્રમાણમાં વ્યકત કરતા અટકે છે અને તેમાં જેને પાર ન પામી શકાય, એવા કોઈ ગુઢ આપણે અચકાઈએ છીએ. જીવન પ્રત્યેના સમાદરને લગતા નીતિતત્ત્વનું દર્શન કરવા માંડે છે કે તરત જ તે વિચાર–અભિમુખ બને છે. શાસ્ત્રની એ અપેક્ષા છે કે જેવી રીતે માનવીએ અન્ય માનવીએ જીવનનું નૈતિક વિધાયક પ્રતિપાદન એક એવું બુદ્ધિજન્ય કૃત્ય છે કે પ્રત્યે વહેં એ મુજબ આપણ સર્વેએ પરસ્પર વર્તવું જોઈએ. જે વડે માનવી બીનજવાબદાર રીતે રહેતે ચા વર્તત બંધ થાય જેમની પાસે પોતાના વ્યવસાય મારફત આપવા જેવું કશું હોતું છે અને પિતાના જીવન વિશે આદરપૂર્વક વિચારતે – ચિતવત નથી અને જેમની પાસે અન્યને આપી શકે તેવું પણ કશું હોય થાય છે, જેના પરિણામે, તેને તેના ખરા મૂલ્યનું ભાન થવા પામે નહિ, તેમણે આખરે પિતાની નવરાશને અમુક હિસ્સે લોકહિતાર્થે છે અને આવી વિચારણામાંથી પ્રાપ્ત થતા અન્ય માનવીઓ સાથે આપ જોઈએ, ભલેને તે બહુ અલ્પ અથવા વેરવિખેર હોય. ઓતપ્રતપણાની આત્મીયતાની અનુભૂતિ એ નીતિશાસ્ત્રના વિકા તે ખરેખર ભાગ્યશાળી છે કે જેવો એવી કોઈ શુભ પ્રવૃસમાં પહેલું પગથિયું છે. આદિ માનવ માટે આ ઓતપ્રોતપણું બહુ સાંકડા વર્તુલ ત્તિમાં રસ લઈ રહ્યા છે કે જે દ્વારા અન્ય માનવીઓ માટે માણસ તરીકે કાંઈક કરી છૂટવાની સ્થિતિમાં હોય છે. આથી તેમની પોતાની , પૂરનું મર્યાદિત હોય છે. તે ભાવના શરૂઆતમાં પોતાના લોહીના સગા માનવતા વધારે સમૃદ્ધ બને છે. સંબંધીઓ- કુટુંબીઓ પૂરતી સીમિત હોય છે; પછી પિતાની જાતિના તમારી આંખ ખેલો અને એવા માનવીને શેધી કાઢે કે સભ્યો કે જે તેના માટે એક વિસ્તૃત કુટુંબનું રૂપ ધારણ કરે છે જેને તમારા ઘેડા સમયની, ડી સરખી મૈત્રીની, થોડા સરખા સહતેમના પૂરતી વિશાળ બને છે. મારા ઈસ્પિતાલમાં આ પ્રકારના વાસની, થોડા સરખા કામની જરૂર હોય. આ કોઈ એકલદોકલ, આદિમાન મારા જોવામાં આવ્યા છે. જો હું કઈ ફરતા ફરતા મુંઝાયેલે, માંદો કે કઢગે માનવી હોઈ શકે છે કે જેના માટે દર્દીને બિછાનાવશ એવા કોઈ દર્દીની નાનીસરખી સેવાનું કામ તમે કાંઈ કરી શકો તેમ હોય, જેને તમારાથી કોઈ અર્થ હોય. તે કરવા કહ્યું કે, જો તે બિછાનાવશ દર્દી તેની પિતાની બિરાદરીને. કદાચ કોઈ વૃદ્ધ માનવી હોઈ શકે છે, યા તો બાળક પણ હોઈ હશે તે મારૂં સૂચવેલું કામ તે તરત જ કરી આપવાને. જે એમ શકે છે, અથવા એવું કોઈ સારું કાર્ય હોઈ શકે છે, કે જેને પહોંચી નહિ હોય તે મારી સામે ટગરટગર જોયા કરશે અને મને જવાબ વળવા માટે ઐરિછક સેવકોની જરૂર હોય. પાત્ર અથવા તે આપશે કે “તે મારે કઈ ભાઈ નથી.” તેને ગમે તેટલા બદલાની ગ્ય પ્રવૃત્તિ શોધી કાઢવા પહેલાં કદાચ તમારે થોડો સમય રાહ | લાલચ આપે કે ધમકીઓ આપે, આવા પરાયા માણસ માટે જરા જોવી પડે, અરે તે માટે તમારે અનેક પ્રયત્ન પણ કરવા પડે. આમ પણ સેવા કરવાને તે તૈયાર નહિ જ થાય. હોય તે પણ હિંમત હારતા નહિ. પણ જે માનવી પોતાના વિશે અને અન્ય સાથેના પિતાના કોણ શું સાધે છે અને માનવજાતને શું આપે છે તેની માપણને સંબંધો વિશે ઊંડાણથી વિચાર કરવા માંડે છે કે તરત જ તેનામાં કોઈને ખબર નથી. આ આપણાથી છુપાયેલું છે, અને એમ જ હોવું સમજણ ઊગે છે કે સર્વ માનવીઓ માનવી તરીકે પોતાની સરખા- જોઈએ અને એમ છતાં એમાનું કાંઈક અલ્પ સરખું આપણા જોવા સમેવડિયા છે અને પિતાના પાડોશીઓ જ છે. ધીમે ધીમે પિતાની જાણવામાં આવે છે અને તેથી આપણે નિરાશ બની બેસવું ન ઘટે. જવાબદારીઓનું વર્તુલ વધારે ને વધારે વિસ્તૃત બનતું જતું તે આપણી પેઢીએ આધ્યાત્મિક પુનરૂત્થાન સિદ્ધ કરવું જોઈએ. અનુભવે છે અને આખરે જે માનવીઓ સાથે તેના ભાગે વ્યવહાર નવજાગૃતિનાં મંડાણ માંડવા જોઈએ: એવી જાગૃતિ કે જેમાં માનવ જાતને માલુમ પડે–પ્રત્યક્ષ ભાન થાય–કે નૈતિક પ્રક્રિયા એ જ કરવાનું આવે છે તે સર્વ માનવીઓને તે વલમાં સમાવેશ થાય છે. - પરમ સત્ય છે. અને એ જ ઉત્કૃષ્ટ કક્ષાની ઉપયુકતતા છે. આવી ઈશુખ્રિસ્તના તેમ સેન્ટ પિલના ઉપદેશમાં તે પાયાનો નિયમ જાગૃતિદ્વારા માનવજાત જરૂર મુકિતને પામશે. છે કે માણસ અન્ય સર્વ કોઇ માનવી પ્રત્યે ફ્રજથી સંકળાયેલ છે. અનુવાદક: - મુળ અંગ્રેજી: સર્વ કોઈ માનવીઓ વિષે ભ્રાતૃભાવને વિચાર દુનિયાના ઘણાખરા પરમાનંદ મહામના આલ્બર્ટ સ્વાઈશ્કર Page #154 -------------------------------------------------------------------------- ________________ " પ્રબુદ્ધ જીવન - તા. ૧-૮-૧૭ થઈ પાણી ફેરવે રસ નઈ ધામાં માને છેધોળ કયાં અટકશે? સામાન્ય ચૂંટણી પછીના પાંચ મહિનામાં દેશમાં બનેલ બનાવો ગંભીરપણે વિચાર કરી, નાબૂદીને નિર્ણય લેવાયો હોત તે કોઈ ફરિબતાવે છે કે રાજકીય અસ્થિરતા વધતી રહી છે અને તે કયાં જઈ અટકશે યાદનું કારણ ન રહેત. પણ આ નિર્ણય snap vote જેવો ગણાય તે કહેવું મુશ્કેલ છે. દક્ષિણના રાજ્યોને બાદ કરીએ તો ઉત્તર તથા અને કેટલાક આગેવાનોની પ્રેરણાથી અચાનક લેવાયો હોય તેમ લાગે છે. હવે શ્રી ચવ્હાણ તેનું પૂર્ણ સમર્થન કરે છે અને સરકાર પૂર્વના લગભગ બધા રાજમાં, સત્તાસ્થાને બેઠેલ પક્ષોનું ભાવિ તેને અમલ કરશે એમ કહે છે. કેબીનેટમાં આ સંબંધે તીવ્ર મતઅનિશ્ચિત છે. જે નફ્ટાઈથી પક્ષાંતર થઈ રહ્યું છે અને ધાકધમકી ભેદ છે અને સરકારી ધોરણે શું નિર્ણય લેવાય છે તે જોવાનું રહે લાંચ, લાલચના આક્ષેપો અને પ્રયોગો થાય છે તે જોતાં લોકશાહી ' છે. આવી ગંભીર બાબત ઉપર પણ કેટલી અછડતી રીતે નિર્ણયો ભયમાં છે તેમ કહેવામાં અતિશયોકિત નથી. ધારાસભ્ય અને આગે- લેવાયા છે તે આ ઉપરથી દેખાય છે. વાનો સત્તાલાલસામાં એટલી નીચી કક્ષાએ ઉતર્યા છે કે પ્રજાના આવું જ દારૂબંધીનું છે. દારૂબંધી કેંગ્રેસની પાયાની નીતિ પ્રતિનિધિ તરીકે તેમના પ્રત્યે કોઈ આદર રહે નહિ. આ પરિ છે. ગાંધીજીએ કહ્યું છે: “હિંદુસ્તાન આ નિર્ધન થઈ જાય તે હું સાંખી શકે, પણ હજારો દારૂડિયા અહીં હોય તે મારાથી જોયું સ્થિતિમાંથી કોઈ પક્ષ મુકત નથી. કોંગ્રેસ અને વિરોધી પક્ષે બધા જાય એમ નથી. દારૂમાંથી મળતા મહેસૂલ ઉપર ભલે પૂળો મૂકાય, આ રોગથી ઘેરાયેલા છે. સત્તા જાળવી રાખવાના કાવાદાવામાં રરયા અને આપણાં બાળકો ભલે નિરક્ષર રહે; પણ મારે દારૂના પીઠાં પચ્યા રહેતા આ લોકોને લોકકલ્યાણની પ્રવૃત્તિઓનો વિચાર કરવાનો રાખીને બાળકોને ભણાવવા નથી. ગેસ વરિષ્ઠ મંડળ અખિલ અથવા રાજ્યવ્યવસ્થા સ્થિર કરવાને અવકાશ રહેતું નથી. તેવા ભારતીય ધોરણે આ સંબંધી કોઈ નિર્ણય કરી શકતું નથી. ટેકચંદ સંજોગોમાં, તંત્રની શિથિલતા અને કાયદો અને વ્યવસ્થાની નિર્બળતા કમિટીને રિપોર્ટ આવ્યો પણ અભરાઈએ ચડાવ્યો. દરેક રાજ્ય પિતાને ફાવે તેમ કરે છે. મધ્ય પ્રદેશે દારૂબંધી રદ કરી. બીજા રાજ્યો ઢીલી વધે તેમાં નવાઈ નથી. કરી રહ્યાં છે અથવા રદ કરવાની તૈયારીમાં છે. ખરી હકીકત એમ. જે વિરોધી દળોને શંભુમેળે કેટલાક રાજ્યોમાં સત્તાસ્થાને છે તેમના આંતરિક વિખવાદો ઓછા નથી. પણ કોઈ પણ ભોગે છે કે કેંગ્રેસના આગેવાનોને દારૂબંધીમાં શ્રદ્ધા નથી અને તેને અમલ કરવા પ્રમાણિક પ્રયત્ન નથી. સ્થાપિત હિતો દારૂબંધી વિરુસત્તાસ્થાન ટકાવી રાખવા પરસ્પરને વળગી રહ્યા છે. બંગાળમાં ડાબેરી સામ્યવાદીઓએ બીજા પક્ષોને ઘેરી લીધા છે અને નકસલબારીમાં દ્ધનું વાતાવરણ જમાવી રહ્યાં છે. એ ખરું છે કે દારૂબંધી સફળ નથી થઈ. પણ તેની નિષ્ફળતાનાં કારણો શોધી તેને દૂર કરવા અને સામ્યવાદી રીતરસમ અજમાવવામાં આવી છે. શ્રી અજય મુકરજી સફળ બનાવવા પ્રયત્ન કરવો તેને બદલે નિષ્ફળતા સ્વીકારી લઈ અને તેમના સાથીઓ ચેતી ગયા અને સખતે હાથે કામ લીધું. શ્રી દારૂબંધી રદ કરવાની દિશામાં કેંગ્રેસ જઈ રહી છે. કેંગ્રેસમાં જ્યોતિ બસુએ કેન્દ્ર સરકારના શસ્ત્રબંધીના હુકમને પડકાર્યો, ત્યારે શ્રી અજય મુકરજીએ તેનું સમર્થન કર્યું. ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ શ્રી મોરારજીભાઈ દેસાઈ જેવા જેઓ દારૂબંધીમાં માને છે તેઓ કોંગ્રેસે સંયુકત દળોને ઉથલાવવા પ્રયત્ન કરી જોયો, પણ નિષ્ફળ ગયા. હતાશ થયા છે અને બહુમતિ નિર્ણય સ્વીકારવા તૈયાર થયા છે. ગાંધીજી પંજાબ અને હરિયાણામાં પક્ષાંતરો પછી પણ, ગુમાનસિંગ અને પેઠે, એકલા લડવું પડે તો પણ લડી લેવાની કોઈની તૈયારી નથી. રાવધીરેન્દ્રસિંગ હજુ ટકી રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં ડે. પરમારે એ જ પ્રમાણે કેળવણીના ક્ષેત્રે અરાજકતા. પ્રવર્તે છે. શ્રી ત્રિગુણ પિતાના વિરોધીઓને કેબિનેટમાં સમાવી હાલ તુરત ડોલનું આસન સેને હમણાં “ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો કે પ્રાદેશિક ભાષાઓ ટકાવી રાખ્યું છે. રાજસ્થાનમાં સુખડિયાએ વિરોધી દળમાંથી કેટલાક મારફત, પાંચ વર્ષમાં બધું શિક્ષણ આપવામાં આવશે. આ નિર્ણય સભ્યો ખેંચ્યા અને ઠીક બહુમતી કરી, પણ વિધાનસભા ચલાવી એ રીતે ઐતિહાસિક છે કે તેથી દેશની એકતામાં સુરંગ ચંપાશે. ભાષાન શકયા. વાર ખાતરચના કર્યા પછી, ભાષાવાદ દેશ માટે કેટલો ખતરનાક પણ સૌથી આશ્ચર્યજનક ઘટના મધ્યપ્રદેશમાં બની. એક સાથે નિવડયો છે તેનો અનુભવ કરીએ છીએ. પણ તેનાં દુષ્ટ પરિણામોનું ૩૮ કોંગ્રેસના સભ્યોએ પક્ષત્યાગ કરી દ્વારકા પ્રસાદ મિશ્રને આઘાત માપ તે હજી હવે આવશે. આ બધુંકયાં જઈને અટકશે? કંઈક પ્રયોગો આપ્યો. સામાન્ય ચૂંટણી વખતે જ એમ લાગતું હતું કે મધ્યપ્રદેશમાં અને નિર્ણયો કર્યા, ત્રિભાષી ફોર્મ્યુલા સ્વીકારી, કડી ભાષા - link કોંગ્રેસ હારી જશે, પણ મિશ્ર કુશળ ખેલાડી છે અને સારી બહુ- language–ની ફોર્મ્યુલા કરી, અંગ્રેજીને associate language મતિએ સત્તાસ્થાને આવ્યા. છતાં, લાંબા વખત ટક્યું નહીં. કોંગ્રે રાખવાનું કર્યું. હવે પ્રાદેશિક ભાષાઓને સર્વ કક્ષાએ શિક્ષણનું માધ્યમ સના આગેવાનોમાં Bossismનું–-દાદાગીરીનું–તત્ત્વ પેઠું છે, તેથી બનાવવાને–અને તે પણ પાંચ વર્ષમાં નિર્ણય કર્યો. પબ્લીક સર્વિસ સામાન્ય કોંગ્રેસજન ભારે અસંતુષ્ટ છે. ભય કે લાલચથી પક્ષ છોડી કમિશન ૧૪ ભાષાઓમાં પરીક્ષાઓ લેશે, પાર્લામેન્ટમાં ૧૪ ભાષાન શકે તે પણ વફાદારી રહી નથી. શ્રી મિશ્ર આ Bossism ના માં ભાષણ થશે. કોટમાં કોણ જાણે શું થશે? આ ગાંડપણને ભોગ બન્યા હોય તેમ જણાય છે. આ લખાઈ રહ્યું છે ત્યારે ઐતિહાસિક નિર્ણય કહેવો? મધ્યપ્રદેશનું નાવ ડોલી રહ્યું છે. શ્રી મિ. ફરીથી ચૂંટણી કરાવવાની વિદેશનીતિમાં પણ એ જ હાલ દેખાય છે. આરબ * ઈઝરાઈલ ધમકી આપી છે કે જેથી ધારા સભ્યને ખર્ચના ખાડામાં ઊતરવું પડે અને સંઘર્ષમાં ભારતની નીતિ દેશમાં અને પરદેશમાં વ્યાજબી રીતે ટીકાને હારી જવાના ભયે પક્ષ છોડે નહિ, પણ દર્દ ઊંડું જણાય છે. વચ- પાત્ર થઈ છે. શ્રી. ચાગલાના ઉતાવળાયા, બિનજરૂરા ન વ ગાળાની ચૂંટણી માંગવાને મુખ્ય પ્રધાનને અધિકાર છે કે નહિ તે પડતાં વિધાન અને વકતવ્યો દેશ માટે વિના કારણ ઉપાધિ બંધારણીય મુદ્દાને એક બાજુ રાખીએ તે પણ, તેથી ચૂંટણીના પ્રત્યા- ઉભી કરે છે. સુએઝની નહેરમાં અથવા અકાબાના અખાતમાં ઈઝઘાત કોંગ્રેસ માટે પણ જોખમી બને તે દેખીતું છે અને તેથી કોંગ્રેસ રાયેલને અધિકાર છે કે નહિ તેને ચૂકાદો આપવાની જવાબદારી મોવડીમંડળ કોઈ નિર્ણય કરી શકયું નથી. પણ શ્રી મિશ્ર કંઈ પણ શ્રી. ચાગલાને માથે આવી પડી નહોતી. રશિયાએ પણ પોતાનું વલણ ' દાવ ખેલી શકે તેવા છે. બદલાવ્યું, પણ આપણે આરબ રાજ્યોની મૈત્રી મેળવવાના પ્રલઆ બધામાં કરૂણ પરિસ્થિતિ એ છે કે કેંગ્રેસ વરિષ્ઠ મંડળ ભનમાં જડ નીતિ સમય પ્રમાણે અનુકૂળ બનાવી શકયા નહિ. કારણ દિશાશૂન્ય અને અસરહીન બન્યું છે. આંતરિક મતભેદોથી અને ચૂંટ- કે સ્વતંત્ર વિચાર કરવાની શકિત જ રહી નથી. વિદેશમાં ભારતનું ણીના આઘાતથી ગૌરવહીન બનેલ આગેવાનો ધ્યેયપૂર્વક અને શ્રદ્ધાથી સ્થાન અને ગૌરવ ઘટયાં છે અને તેથી પાકિસ્તાન અને ચીનને કામ કરવા નિષ્ફળ બન્યા છે. કોઈ અગત્યના પ્રશ્ન ઉપર દઢતાથી ભય વધ્યો છે. કે હિંમતપૂર્વક નિર્ણય લઈ શકતા નથી અને પ્રવાહમાં તણાય છે. આર્થિક ભીંસ અને રાજકીય અસ્થિરતાએ પ્રજાને ભારે એમ લાગે કે દરેક આગેવાન પોતાનું સ્થાન સંભાળવામાં પડયા છે ચિંતામાં મૂકી છે અને આ પરિસ્થિતિમાં સુધારો થવાનાં કોઈ ચિન્હ અને તેથી ગુટબંધી વધી છે. હજી દેખાતાં નથી. રાજાઓના સાલીયાણા સંબંધે, મહાસમિતિમાં જે રીતે નિર્ણય તા. ૨૯-૭-૬૭ ચીમનલાલ ચકુભાઈ શાહ લેવાય તે બતાવે છે કે કેંગ્રેસમાં અરાજકતા કેટલી ફેલાઈ છે. તા. ક. મધ્યપ્રદેશમાં કેંગ્રેસ પ્રધાનમંડળનું રાજીનામું સ્વીકારાયું સાલીયાણા નાબૂદ કરવા કે નહિ તે ગંભીર પ્રશ્ન છે. તેના ઉપર છે અને સંયુકત વિઘાયક દળનું પ્રધાનમંડળ રચાઈ રહ્યું છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ વન ગુજરાતની એક વિભૂતિ: સ્વ. શેઠ અખાલાલ સારાભાઈ તા. ૧-૮-૧૭ શ્રીમાન શેઠ અંબાલાલ સારાભાઈ લગભગ ત્રણ વર્ષની શારીરિક નાદુરસ્તી-માંદગી ભોળવીને અમદાવાદ ખાતે જુલાઈ માસની ૧૩મી તારીખે ૭૮ વર્ષની ઉમ્મરે અવસાન પામ્યા. તેમના માટે, આ ઉમ્મરે અને ઠીક ઠીક સમય સુધીની શારીરિક અવશતાના અન્તે નીપજેલું મૃત્યુ એક પ્રકારની મુકિત જેવું ગણાય, પણ તેમના અવસાનથી ગુજરાતના ઔદ્યોગિક તેમ જ સાંસ્કારિક ક્ષેત્રે પડેલી ખાટ ભાગ્યે જ પુરાવાની છે એમ કહી શકાય. તેઓ જન્મથી જૈન હતા, એમ છતાં તેમના મનનું વલણ અસંપ્રદાયિક હોઈને, જૈન સમાજ સાથે તેમના કોઈ ઉલ્લેખનીય સંપર્ક રહ્યોા નહોતા. તેઓ પોતાના અજોડ વ્યકિતત્વના કારણે ગુજરાતની અન્ય વિશેષ વ્યકિતઓથી જુદા તરી આવતા હતા. અને તેટલી જ વિશેષતા, તેમનાં સહધર્મચારીણી શ્રીમતી સરલાદેવીએ ગુજરાતના શૈક્ષણિક તેમ જ સામાજિક ક્ષેત્રે વર્ષાભરની સેવા આપીને, પુરવાર કરી આપી છે. અંબાલાલભાઈના સરલાદેવી સાથે ઊગતી ઉમ્મરમાં લગ્નસંબંધ યોજીને વિધાતાએ જે અનુપમ દંપતી યુગલ નિર્માણ કર્યું હતું તે આજે કમનસીબે ખંડિત થયું છે. અંબાલાલભાઈની માંદગીની શરૂઆતથી જ, પોતાની અનેક જાહેર પ્રવૃત્તિઓ સંકેલી લઈને આજ સુધી તેમની સેવામાં પેાતાના સર્વ સમય અને શકિતનો અખંડ યોગ આપનાર સરલાદેવી સમસ્ત ગુજરાતની—ગુજરાતી પ્રજાની-સહાનુભૂતિનાં અધિકારી બને છે. તે ઉભયના તેજસ્વી કુટુંબપરિવાર છેલ્લાં ૫૦ વર્ષથી ગુજરાતમાં જે નવાં સાંસ્કૃતિક ઉથ્થાનનાં મંડાણ મંડાયાં છે તેનું અદ્ભુત પ્રતિનિધિત્વ રજૂ કરે છે એમ કહેવામાં જરા પણ અતિશયોકિત નથી. ટ્રાંબેના ભાભા એટમિક રીએકટરના મુખ્ય સંચાલક શ્રી વિક્રમ સારાભાઈને, જ્યોતિસંઘનાં પ્રસ્થાપક શ્રી મૃદુલાબહેનને, ‘શ્રેયસ ’નાં પ્રવર્તક શ્રી લીનાબહેનને કોણ નથી જાણતું ? અંબાલાલભાઈથી ચાર વર્ષ મેટાં શ્રી અનસૂયાબહેનના અથાગ પુરુષાર્થ અને પરિશ્રમ દ્રારા ઉદ્ભવ પામેલ અને સંવર્ધિત બનેલ મજૂર મહાજનથી આજે કોણ અજાણ્યું છે? શ્રી અંબાલાલભાઈ તથા તેમનાં કુટુંબીજનો સાથે મને વર્ષોજૂના સંબંધ છે. એમ છતાં અંબાલાલભાઈનાં નિકટ પરિચયમાં હોવાના દાવા હું ન જ કરી શકું. તેમના બહુલક્ષી વ્યકિતત્વના ‘પ્રબુદ્ધજીવન'ના વાચકોને વિગતપૂર્વકનો પરિચય થાય એ હેતુથી, તેમના નિકટ સહવાસમાં આવવાનું અને વર્ષોથી તેમના સાન્નિધ્યમાં વસવાનું જેમને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે એવા મહાનુભાવ શ્રી શંકરલાલ બેંકરના તા. ૨૨-૭-’૬૭ના ‘મજૂર સંદેશ’માં પ્રગટ થયેલા અને મજૂર મહાજન સમક્ષ તા. ૧૫-૭-૬૭ના રજૂ કરવામાં આવેલાં સંસ્મરણે નીચે ઉષ્કૃત કરવામાં આવે છે. પરમાનંદ તેમની સાથે ચાલીસેક વરસ પહેલાં નૈનિતાલ જવાનું થયું હતું. અમે પાછા ફરતાં ટ્રેનમાં એમની સાથે હતાં. રાત્રે નવેક વાગ્યાને સુમાર હતા. તેમણે મને પૂછ્યું; “ શંકરલાલ ! બત્તી ચાલુ રાખું તો તમને કંઈ હરકત છે?” મેં કહ્યું: “બત્તી શા માટે રાખવી છે?'' એટલે એમણે જણાવ્યું : “મારે વાંચવું છે” મે કહ્યું : અંબાલાલ સારાભાઈનાં દુ:ખદ અવસાનના સમાચાર તે તમે છાપામાં વાંચ્યા જ હશે. " સ્વ. અંબાલાલભાઈના જીવનનાં કેટલાંક સ’સ્મરણે રાતે નવ વાગે શું વાંચવાનું છે?” એટલે એમણે એક દળદાર પુસ્તક મને બતાવ્યું. તે તુર્કીના મહાન પુરુષ કમાલ પાશાનું જીવનચરિત્ર હતું. મને આશ્ચર્ય થયું ને મેં પૂછ્યું કે, “શા માટે રાતે ઉજાગરો કરી વાંચા છે?” એટલે તેઓ કહેવા લાગ્યા: “તમે તે કાલેજમાં પૂરો અભ્યાસ કર્યો, પણ મારે તો પહેલાં જ વરસે કૉલેજ છેડવી પડી હતી. એટલે આમ વાંચવાનું ન કરતો રહું તો બધાની હારમાં શી- રીતે રહી શકું?” સતત કૉલેજમાં અભ્યાસ ન કરી શક્યા, પણ આમ જુદી જુદી બાબત વિષેનાં ઉત્તમ પુસ્તકો મેળવી તેને સતત કાળજીપૂર્વક અભ્યાસ કરતા રહ્યા. એટલે કાલેજમાં ભણ્યા નહિ, પણ બધી મહત્ત્વની બાબતનું જ્ઞાન અને સમજ તેઓ પુસ્તકો દ્વારા મેળવતા રહ્યા. તે તેજસ્વી અને પ્રભાવશાળી પુરુષ હતા. એમની બુદ્ધિ અત્યંત તીક્ષણ અને કાર્યશીલ હતી. તેમનાં ગુણા, શકિતઓ અને કાર્યકુશળતા બહુ ઊંચા પ્રકારનાં હતાં. પણ તે બધાં ઉપરાંત દેશને માટે, માનવજાતિ માટે, દીનદુ:ખીઓ માટે તેમને અગાધ પ્રેમ હતા અને તે એમના જીવનકાર્યોમાં સ્વાભાવિક રીતે વ્યકત થયા કરતા હતા. જેમને તેમનો પરિચય છે તેમના દિલમાં તેમનું સ્મરણ હંમેશા તાજું જ રહેશે. એમની સાથેનો મારો સંબંધ ઘણાં વર્ષોનો જૂનો હતો. અનસૂયાબહેન અને પૂજ્ય ગાંધીજીની સૂચનાથી અમદાવાદની મજૂર પ્રવૃત્તિમાં ભાગ લેવાનું પ્રાપ્ત થયું તે પછી તેમની વધુ ને વધુ નિકટ આવવાનું થતું ગયું. તેમના સમાગમથી મને ઘણા લાભ થયો છે. એમના જીવનમાંથી ઘણું શીખવા જેવું છે. આપણે આગળના જમા નામાં થઈ ગયેલી મહાપ્રભાવશાળી વ્યકિતઓના જીવનના અભ્યાસ કરીએ છીએ ને તેમાંથી બાધ મેળવીએ છીએ, પણ મેાટા માણસે કાંઈ પુરાણા કાળમાં જ થતા એમ નથી. ઈશ્વરની શકિત અને પ્રેરણા તો હંમેશાં કામ કરતી જ હોય છે અને હરકાળમાં ને હરપ્રદેશમાં પ્રભાવશાળી વ્યકિતઓ ઉત્પન્ન થતી રહે છે. એ શકિત સર્વવ્યાપક છે, એટલે કોઈ પણ પ્રદેશ એવા નહિ હોય કે જયાં મહાન વ્યકિતઓ ઉત્પન્ન થતી નહિ હોય. એવી વ્યકિતઓના જીવનમાંથી બોધ લઈ માણસ જો સતત વિકાસ સાધવા પ્રયત્ન કરતો રહે તો તે જીવનની સફળતા પ્રાપ્ત કરતા થાય. અંબાલાલભાઈ શ્રીમંત કુટુંબમાં જન્મ્યા હતા, છતાં તેમને પણ અનેક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડયું હતું. તેઓ બહુ નાના હતા ત્યારે તેમણે માતાપિતા ગુમાવ્યા હતાં. તેમના કાકાએ પ્રેમપૂર્વક ઉછેર્યા. પણ પેાતાના જીવનનું ઘડતર તો તેમણે જાતે જ કર્યું. હકીકતે જીવનનું ઘડતર બીજા કોઈથી થઈ શકતું પણ નથી. બહારથી પ્રેરણા મળે, પણ ઘડતર તે માણસ પ્રયત્ન કરી પોતે જ કરે છે. એ દૃષ્ટિએ અંબાલાલભાઈનું જીવન બોધપ્રદ હતું. અંબાલાલભાઈ ૧૮–૧૯ વર્ષના થયા, ત્યારે કાકા પણ ગુજરી ગયા, અને એ ઉંમરે મિલા ચલાવવાની મોટી જવાબદારી એમના ઉપર આવી પડી. તેઓ મેટ્રિક થઈ કોલેજમાં દાખલ થયા હતા, પણ મિલોના સંચાલનની જવાબદારી આવી પડતાં કાલેજ છેાડી દીધી, પણ શિક્ષણ કંઈ કાલેજમાં જ ઓછું મળે છે ? શિક્ષણ તો જિંદગીના આરંભથી જ અંત સુધી ચાલ્યા કરે છે એમ અધ્યાપક જેક્સે કહ્યું છે. ત માટે જાગતા રહી પ્રયત્ન કરતા રહેવું જોઈએ. માણસ જાગૃત હોય, સતત વિચાર કરતા રહે, પોતાને ભાગે આવેલું કામ સારી રીતે કરતા રહે, તે વિકાસ તો સહેજે થતા જાય છે. કાળજીપૂર્વકનો પરિશ્રમ એ બહુ મોટી વસ્તુ છે. અંગ્રેજીમાં બહુ તેજસ્વી વ્યકિતને ‘જિનિયસ’ કહેવામાં આવે છે. પણ જિનિયસ કંઈ એકાએક થઈ જવાતું નથી. તે માટે પ્રેરણા ને પરસેવો જોઈએ અને એમાં પ્રેરણા ૧ ટકા તે પરસેવા ૯૯ ટકા એમ શાણા પુરુષો કહે છે. અંબાલાલભાઈના સ્વભાવ જ એવા હતા કે જાગૃત, વિચારશીલ રહી સતત પ્રયત્ન કર્યા કરે. તેમના જીવનના પ્રસંગેા આજે યાદ આવે છે. તેમાંનાં કેટલાંક તમને કહીશ. ઉદ્યોગધંધાની ઝીણીઝીણી વિગતો વિષે પણ તેઓ કાળજીપૂર્વક વિચાર કરતા અને નવા નવા પ્રયોગો ને ફેરફાર કર્યા જ કરતા. પોતે ઉપર ઉપરથી જુએ ને બીજું અધિકારીઓ કરી લે એવું નહિ, Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રભુદ્ધ જીવન બીજે થાય તેનાથી પોતાની વસ્તુ ચડિયાતી કેમ થાય અને તેમાં પણ સતત પ્રગતિ કેમ થતી રહે તે માટે પ્રયત્નશીલ રહેતા, એક દિવસ એમણે મને કેલિકો મિલમાં આવવા કહ્યું. ત્યાં મારી પાસે એમણે એમની મિલના કાપડના કેટલાક નમૂના મૂકયા ને કહેવા લાગ્યા : “ જુએ તો ખરા. હું તમને આ નમૂના બતાવું છું. આપણે ત્યાં કાપડ થાય છે ને કેટલું ખામીભર્યું છે?” મેં નમૂના જોઈ કહ્યું કે, “આ કાપડ તે! સરસ લાગે છે!” તે વખતે હું ખાદીનું કામ કરતા હતા અને ખાદીમાં તો સૂતર સમાન ન હોય, વણાટમાં પણ ખામી હાય, એના પ્રમાણમાં તે એ કાપડ ઘણું સારું લાગ્યું. પણ તેમણે કહ્યું કે, “પરદેશી કાપડની સાથે સરખામણી કરીએ તો આ ઘણું ઊતરતું છે. પણ પ્રયાસ કરીએ તે આથી ઘણું વધારે સારું થઈ શકે. એકલા ઉદ્યોગના સંચાલકો નહિ પણ આપણા દેશમાં કારીગર વર્ગ પણ કાળજીપૂર્વક કામ કરે તે ખામીઓ બહુ ઓછી થઈ જાય ને કાપડ સરસ ઊતરે. તે વખતે બીજી મિલામાં નુકસાની–કાપડ વધુ ઊતરતું, પણ અંબાલાલભાઈની કાળજીને લીધે કલિકામાં એનું પ્રમાણ અડધાથી પણ ઓછું રહેતું. અમદાવાદની મિલામાં આરંભકાળમાં જાડુંજ સૂતર કંતાનું. ઝીણુ સૂતર બહુ વરસે પછી કંતાનું થયું. ઊંચા આંકનું સૂતર કાઢનારમાં અંબાલાલભાઈ પહેલા હતા. તે વખતે તે જોઈ કેટલાક મિલમાલિકા હસતા ને એની સફળતા વિષે શંકા કરતા. પણ તેમણે એ કામ સારી રીતે ચલાવી તેમાં પૂરી સફળતા મેળવી. કામને અંગે જે કાંઈ સંજોગા ઊભા થાય તેને પહોંચીવળવા તેઓ હંમેશ તત્પર જ રહેતા. એક દિવસે સવારે તેમનાં દીકરી ગિરાબહેન મને મળ્યાં ને કહ્યું કે, “રાતે અમારી મિલમાં આગ લાગી હતી. ફોન આવ્યા હતા, પણ જાણ્યું કે કશું ખાસ નુકસાન થયું નથી. અમે તા ઘેરથી જ ફોન પર યોગ્ય સૂચના આપી દીધી હતી. પણ પપ્પાથી ન રહેવાયું. તેઓ રાતે બે વાગે મિલમાં ગયા. જ્યાં આગ લાગી હતી તે જગ્યાની નજદિકમાં જ સળગી ઊઠે તેવા તેલના ડબા હતા. તે તેમણે તરત જ ખસેડાવી દીધા. જો તે સવેળા ખસેડાવી ન લીધા હોત તે। આગ ફેલાઈ જાત.” જે જોવાનું કરવાનું હોય તે જાતે જ જોવા કરવાની આ ટેવથી માટું નુકસાન થતું બચી ગયું. કોઈવાર કોઈ બાબત કોઈને નાની લાગે છતાં મહત્ત્વની પણ હોય. એવી બાબતા વિચારી તેઓ ઘટતું કરતાં સંકોચ કરતા નહિ. એક દિવસ વડાદરા જવાની તેઓ તૈયારી કરી રહ્યા હતા. વડોદરમાંય એમનું કેમિકલનું કારખાનું આવેલું છે. મિલઉદ્યોગ ઉપરાંત બીજા ઉદ્યોગો પણ હાથમાં લેવા જોઈએ એમ તેમને લાગતું હતું ને તેમાંથી આ કારખાનું ઊભું થયું હતું. સવારે હું ગયો ત્યારે મને કહેવા લાગ્યા વડોદરા જાઉં છું.” મેં પૂછ્યું “શા માટે?” એટલે કહેવા લાગ્યા : જુની બાટલીઓના નિકાલ કરવા માટે” એ કારખાનામાં અનેક કુશળ અધિકારીઓ કામ કરતા હતા, પણ આ વસ્તુ એ ઉદ્યોગની દષ્ટિએ એમને મહત્ત્વની લાગી ને મને એ વિષે કહ્યું, “તમને ખબર નહિ હોય, પણ આ ઉદ્યોગમાં બાટલી વગેરે પેકિંગનાં સાધનાનું સ્થાન મહત્ત્વનું છે. એટલે એ પણ જોવું જોઈએ.” ઉઘોગમાં ષ્ટિ ને ઉદ્યમ બન્ને જોઈએ. જાગ્રત રહીને પરિશ્રમ કરવામાં આવે તે જ સફળતા મળે. 66 તેમને બગીચાને શાખ પણ ઘણા હતા. એમના બંગલાના કમ્પાઉન્ડમાં જાતજાતનાં વૃક્ષા, વેલીઓ અને છોડવા રોપ્યા કરે છે અને તેની દરકાર પણ બહુ સારી રીતે રાખવામાં આવે છે. તેમના બગીચામાં કેકટસ (થાર)ની દસબાર જાતે છે. એમના વિચાર તે દુનિયાભરના કેકટસ લાવીને ઉગાડવાના હતા. જેવા વનસ્પતિના શાખ તેવા પક્ષીઓના પણ શેખ હતો. બગીચામાં જાતજાતનાં પંખીઓ ઉછેર્યાં હતાં અને સારી રીતે રાખતા હતા. એમની ખાસિયતા ને જરૂરિયાત તેએ બરોબર સમજતા ને પૂરી કરતા. ગાંધીજી જેલમાં ચાર વાગે ઊઠી રાતે દસ વાગ્યા સુધી કામ કરતા. પૂછતા કે, “આટલા બધા કામથી થાક નથી લાગતા ?” તે કહેતા કે “ જો કામમાં રસ હોય તો સમય કર્યાં પસાર થઈ ગયા તેની ખબર સુદ્ધાં ન પડે.” એમ અંબાલાલભાઈને આ બધા કામમાં પૂરેપૂરો રસ, એટલે થાક જેવું એમને કદિ પણ લાગતું નહિ. શાહીબાગમાં અત્યારનું તેમનું મકાન બંધાતું હતું. એકદિવસ બપારે એક વાગે છત્રી લઈને પાંચમે મજલે સૂચના આપતા હતા. તા. ૧-૪-૬૭ હું તેમને કોઈ કામ માટે મળવા ગયા ને એમને છત્રી લઈ ઊભેલા જોઈ પૂછ્યું, “આમ ખરે બપોરે આટલું બધું કષ્ટ શા માટે ઉઠાવા છે?” તેા કહેવા લાગ્યા, “બહેાળું કુટુંબ હોય તે બધાંને માટે સગવડ બરાબર થાય તે જોવું જ જોઈએ ને?” કુટુંબ માટેના પ્રેમ તે આમ તેમના રોજ-બરોજના જીવનમાં વ્યકત થતા. બાળકોના ઉછેર માટે તેઓ તથા સરલાબહેન ખૂબ જ કાળજી રાખતાં. એમનાં મન સમજીએમનાં સ્વાભાવિક વિકાસ માટેની સર્વે જરૂરી અનુકૂળતા માટે પ્રેમપૂર્વક પ્રબંધ કરતા, પણ બાળકો ઉપર જરાય જબરદસ્તી નહિ. ઉછેર સારો હોય તે બાળકો પણ સ્વાભાવિક રીતે જે યોગ્ય હોય તે જ કરવા પ્રેરાય, છેડ નાના હોય ત્યાં સુધી પાણી, ખાતર, ને તડકો મળતા રહે. અને યોગ્ય દિશામાં વળે તેવી વ્યવસ્થા કરવી રહે. પછી તો ઝાડ આપ મેળે ઉછરે. મનુ મહારાજે કહ્યું છે કે ‘૧૬ વર્ષ પછી પુત્રને મિત્ર જેવા જ ગણવા. એક વખત લાકજીવનમાં રવિશંકર મહારાજે એક આદર્શ વૃત્તિના ઘરડા ખેડૂત વિષે લખ્યું હતું કે તેઓ પોતાના છેાકરાને સલાહ એક જ વખત આપતા હતા. મેં અંબાલાલભાઈને કહ્યું કે, “ આ તમારું ચિત્ર છે.” તેમણે તુરત જ જણાવ્યું “ હું તો એક વખત પણ ન કહું. છોકરા મેટા થાય એટલે પાતે જ વિચારતા થાય. પછી તા પૂછે તે જ કહેવાનું હેય. આ વાત સમજવા જેવી લાગે છે. ગાંધીજીને આશ્રામ વગેરેના કામમાં તેમણે મદદ આપી, મજૂરપ્રવૃત્તિમાં સહાય કરી તથા જાહેર જીવનમાં તેમણે તથા તેમના કુટુંબે જે ફાળા આપ્યો તે સુપ્રસિદ્ધ ને પ્રેરક છે. સ્ત્રીઓના કામમાં પણ તેઓ ઘણા રસ લેતા. ગાંધીજીની સૂચનાથી કસ્તૂરબા ટ્રસ્ટની ગુજરાત શાખાનું સંચાલન શ્રી સરલા દેવીબહેને પંદરેક વર્ષ પર હાથમાં લીધું તે વખતે તેઓ બધા વખત આ કામમાં આપી શકે તે હેતુથી ઘરનું રસાડું, કોઠાર વગેરેનું કામ તેમણે પોતે સંભાળી લીધું. ત્રણ વર્ષ ઉપર અંબાલાલભાઈની તબિયત બગડી, ત્યારે સરલાદેવીબહેને એ બધાં કામામાંથી સંપૂર્ણ મુકત થઈ રાતદિવસ ખડેપગે તેમની જે સારવાર કરી તે દ્રષ્ટાંતરૂપ બને એવી છે. માણસ ઊંઘતા ઊંઘતા નહિ, પણ જાગતાં જાગતાં જીવે તેમાં જ સાર્થકતા છે. મનુષ્યમાં ઈશ્વરના અંશ છે. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે થાઓ એમ આપણે કહીએ છીએ ને તે યોગ્ય જ છે, પણ પરમાત્માનું રાજય જેમ સ્વર્ગમાં છે તેમ પૃથ્વી ઉપર પણ ઊતરે તે માટે સર્વે એ સમજપૂર્વક અવિરત પ્રયત્ન કરવા રહ્યા. મનુષ્ય માત્ર એ કર્તવ્યરૂપ છે. એમાં સર્વેનું સાચું શ્રેય રહેલું છે. આનું શેઠ બાલાલભાઈએ આપણા દેશને જીવન્ત દૃષ્ટાંત પૂરું પાડયું છે. શંકરલાલ બૅ કર. પૂરક નોંધ તા. ૧૯-૭-૬૭ના મજુર દેશમાં મજૂર મહાજનના સંચાલક શ્રી શ્યામપ્રસાદ વસાવડાએ સ્વ. અંબાલાલભાઈને આપેલી ભાવભરી અંજલિમાં નીચેના ભાગ પૂરક નોંધ તરીકે ઉમેરવાનું આવશ્યક લાગ્યું છે : “શ્રી અંબાલાલ શેઠ કુશળ ઉદ્યોગપતિ અને લક્ષ્મીનંદન હતા, એટલું જ નહિ પણ, તેમનામાં રાષ્ટ્રીયતા પણ ભારોભાર ભરેલી હતી. મહાત્મા ગાંધીજી આફ્રિકાથી હિન્દુસ્તાન આવ્યા અને અમદાવાદમાં વસ્યા ત્યારથી જ તેમના સંપર્કમાં તેઓ આવ્યા હતા. મહાત્મા ગાંધીજીની જેટલી વાતે સમજાઈ તે બધી અપનાવવા તેમણે સાચા દિલથી પ્રયત્નો કર્યા હતા. સ્વદેશી ચળવળમાં તેમણે મોટો ફાળા આપ્યા હતા. મહાત્મા ગાંધીજીના તેઓ આ રીતે અનુંયાયી હતા, પરંતુ મહાત્મા ગાંધીજી અને શ્રી અંબાલાલભાઈને ન્યાય આપવા માટે એમ પણ કહેવું જોઈએ કે, તેઓ ગાંધીજીના મિત્ર પણ હતા. મિત્ર તરીકે તેઓ ગાંધીજીની સાથે અનેક પ્રશ્નોની ચર્ચાવિચારણા કરતા હતા અને યોગ્ય લાગે ત્યાં તેઓ સલાહ પણ આપતા હતા. જયાંથી પણ સાચી સલાહ મળે તે લેવી એ ગાંધીજીના ગુણ હતા, અને તેથી એકબીજા વચ્ચે મિત્રતાના સંબંધ બંધાયા હતા, “ અમદાવાદ મજૂર મહાજન સંઘની સ્થાપના શ્રી અંબાલાલભાઈનાં બહેન શ્રી અનસૂયાબહેને કરી હતી. આ કામમાં શ્રી અનસૂયાબહેનને શ્રી શંકરલાલ બેકર મદદ કરતા હતા અને ગાંધીજી સલાહસૂચન આપતા હતા, એટલું જ નહિ પણ, ઘણી વાર મજૂર ચળવળની આગેવાની પણ લેતા હતા. શ્રી અંબાલાલભાઈ એટલા વિશાળ દિલના હતા કે તેમનાં બહેન મજૂર ચળવળ ચલાવે તે અંગે Page #157 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૮-૧૭ પ્રબુદ્ધ જીવન (તા. ૩૧મી ઓગસ્ટથી તા. ૮ સપ્ટેમ્બર સુધી એમ નવ દિવસ માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા યોજાઈ રહેલી પર્યુષણ વ્યાખ્યાન માળા માટે નક્કી કરાયેલા વ્યાખ્યાતાઓમાં એક વ્યાખ્યાતા છે. રેવરન્ડ ફાધર સી. જી. વાલેસ એસ. જે. આ ફાધર વાલેસ અમદા વાદની સેન્ટ ઝેવિયર્સ કાલેજમાં ગણિતના અધ્યાપક છે. તેમની ઉંમર આજે ૪૨ વર્ષની છે. તેઓ ૧૯૫૩માં ગુજરાતમાં આવ્યા અને ગુજરાતી ભાષાનું તેમણે અધ્યયન શરૂ કર્યું અને થોડા સમયમાં તેમાં તેમણે અદ્ભુત પ્રાવીણ્ય પ્રાપ્ત કર્યું. છેલ્લાં બે વર્ષથી ‘કુમાર’ માસિકમાં ‘વ્યકિત- . ઘડતર'ના મથાળા નીચે તેમની એક લેખમાળા પ્રગટ થઈ રહી હતી, જેના છેલ્લા ૨૪મા હતો જૂન માસના અંકમાં પ્રગટ થઈ ચૂકયો છે, અને હવે જુલાઈ માસના અંકમાં ‘જીવનદર્શન’ એ મથાળા નીચે તેમની એક નવી લેખમાળા શરૂ થઈ ચૂકી છે. આ ફાધર વાલેસનો પરિચય, તેમના તરફથી ૧૯૬૦માં ‘સદાચાર’ એ શિર્ષક એક નિબંધગ્રંથ પ્રગટ કરવામાં આવેલા તેના ઉલ્લેખપૂર્વક, ફાધર વાલેસના સહ-પ્રાધ્યાપક શ્રી ચીમનલાલ ત્રિવેદીએ ‘કુમાર’ના એ દિવસેાના એક અંકમાં પ્રગટ કરેલ, જે અહીં નીચે સાભાર ઉદ્ધૃત કરવામાં આવે છે. અહીં એ જણાવવું પ્રસ્તુત લેખાશે કે આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ફાધર વાલેસનાં બે વ્યાખ્યાના નક્કી કરવામાં આવ્યાં છે. (૧) ‘ભગવાન ઈશુ,' (૨) ધર્મ અને વિજ્ઞાન' અને તેઓ પોતાનાં એ વ્યાખ્યાના ગુજરાતીમાં આપવાના છે. પરમાનંદ) તેમણે કદી વિરોધ કર્યો ન હતો. મજૂર અને માલિકો વચ્ચે મતભેદો તો વારંવાર ઊભા થતા હતા. ગાંધીજી અને શ્રી અનસૂયાબહેન એક પક્ષે હાય, શ્રી અંબાલાલભાઈ સામે પક્ષે હાય, છતાંય શ્રી ઓંબાલાલભાઈની વૃત્તિ એટલી શુદ્ધ રહેતી કે તેમણે કદી ગાંધીજી કે શ્રી અનસૂયાબહેન પ્રત્યે પ્રેમ બતાવ્યા નહોતા. શ્રી અંબાલાલભાઈને એક વખત એમ પણ કહેલું કે ગાંધીજીની આગેવાની નીચે મજૂર ચળવળ ચાલે એને મને વિરોધ નથી, કેમકે મને ખાતરી છે કે ગાંધી કદી કોઈનું બૂરું નહિ ઈચ્છે. ભવિષ્યની પ્રજાને એ જાણી આશ્ચર્ય થશે કે જયારે અમદાવાદના મજૂરો પોતાના હિતના રક્ષણને માટે સંગઠન સાધતા હતા અને ગાંધીજી અને શ્રી એનસૂયાબહેનના નેતૃત્વ નીચે નાની મેોટી લડતા લડતા હતા ત્યારે શેઠી અંબાલાલ સારાભાઈ મિલમાલિક મંડળના પ્રમુખ હતા. શેઠશ્રી આગામી પર્યુંષણ વ્યાખ્યાનમાળાના એક વ્યાખ્યાતા ફાધર સી. જી. વાલેસ می એક બહુશ્રુત વિદ્વાન ‘સદાચાર’ના લેખક રેવ. ફાધર વાલેસનો જન્મ ૩૫ વર્ષ પૂર્વે સ્પેનમાં થયો હતો. જીવનના પ્રભાતમાં જ માત્ર ૧૫મે વર્ષે ઈસુ સંઘ (સાસાયટી આવ જિસસ)માં જોડાઈને એમણે પાંચ વર્ષો સુધી સ્પેનમાં જ રહીને વિવિધ ભાષા તથા સાહિત્યના અભ્યાસ કર્યો, અને એ પછી ત્રણ વર્ષ તત્ત્વજ્ઞાનના અભ્યાસ પાછળ આપ્યાં. ત્રેવીસમે વર્ષે એમણે હિંદમાં પગ મૂકયો એવા જ ગણિતશાસ્ત્રના અભ્યાસ માટે તેઓ ખાસ મદ્રાસ ગયા, અને ત્યાં ચાર વર્ષો સુધી તેની આરાધના કરીને ઈ. સ. ૧૯૫૩માં એ વિષય સાથે એમ. એસસી.ની ઉપાધિ તેમણે પ્રથમ વર્ગ સાથે મેળવી. એ પછી તે ગુજરાતમાં આવ્યા, અને આણંદ તેમ જ વલ્લભ વિદ્યાનગરમાં રહી ગુજરાતી ભાષા શિખવાના આરંભ કર્યો. ઓગણત્રીસ વર્ષની વયના આ ઉત્સાહી અને ખંતીલા યાજ્ઞિકે (પ્રીસ્ટ-પાદરીએ) ગુજરાતી ભાષાની ૧૭ અંબાલાલભાઈ મજૂર –માલિકની લડત વેળાએ માલિક પક્ષે આગેવાની ભર્યો ભાગ ભજવતા હતા, છતાં તેમની પ્રમાણિકતા, સરળ દૃષ્ટિ અને દિલની ઉદારતાને કારણે તેઓ ગાંધીજીની વાત સમજી શકતા હતા અને મજૂરોને થતા અન્યાય દૂર કરવામાં ગાંધીજીને મદદરૂપ થતા હતા. ફાધર સૌ. જી. વાલેસ ' “ શેઠશ્રી અંબાલાલ સારાભાઈ કેવળ વ્યકિત નહોતા, ઉઘોગપતિ નહોતા, પણ તેઓ સમાજમાં એક સંસ્થારૂપ બની ગયા હતા. દેશ – પરદેશના રાજકીય નેતાઓ, સાહિત્ય અને કલાના ઉપાસકો અને વિદ્રાન સાથે તેમને ગાઢ સંપર્ક હતા. તેમની સાથે વાત કરનારને તેમની પાસેથી કંઈ ને કંઈ જાણવાનું મળતું. તેમના ચાલ્યા જવાથી તેમના વિશાળ મિત્રસમુદાયને એક મહાન સલાહકાર મિત્રની ખોટ પડી છે.” બારાખડી લૂંટવા માંડી અને બે વર્ષના ગાળામાં તા ગુજરાતી ભાષા પર પ્રભુત્વ મેળવી લીધું. (કેવું તે તે એમના લખાણ પરથી પ્રતીત થયું હશે.) ગુજરાતી ભાષાના મુખ્ય મુખ્ય સાહિત્યસ્વામીની કલાસૃષ્ટિના એક ગુજરાતી-ભાષીના અધિકારથી એમણે પરિચય મેળવ્યો. એમાં મેં કાકાસાહેબ કાલેલકરનાં લખાણેએ તે એમના નિમળમધુર હ્રદયમાં પ્રસન્નતા રેલાવી, અને સમગ્ર રીતે એમના આત્મપ્રદેશમાં ગુજરાતી ભાષાસાહિત્ય પ્રત્યે આત્મીયતા પ્રકટી. એ પછી ૧૯૫૫માં તેઓ પૂના ગયા, ને પાંચ વર્ષ ત્યાં રહી ધર્મ શિક્ષણ મેળવતાં મેળવતાં, વિવિધ ધર્મોના તેમણે ઊંડા અભ્યાસ કર્યો. આમ કુલ ઓગણીસ વર્ષોની ઉપાસનાને અંતે તેઓ હવે ૧૯૬૦ના જૂનથી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કાલેજમાં ગણિતશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા છે. એ સંસ્થામાં જોડાયા પછી તેઓ શિક્ષણકાર્યમાં જ તન્મય બની ગયા છે. ગણિત અને તત્ત્વજ્ઞાનના સુભગ સમન્વય એમનામાં પ્રત્યક્ષ જોવા મળે છે. ગયા સત્રમાં ગુજરાત યુનિવર્સિટીને ઉપક્રમે ‘ગણિતના પાયા’ એ વિષય પર ત્રણ એક સ્ટેન્શન' વ્યાખ્યાના આપીને એમણે એમના ગણિત–વિષયક અદ્યતન જ્ઞાનનો લાભ આપ્યો, અને ‘સમૂળી ક્રાંતિ'ની ધર્મવિષયક વિચારણા પર જુદી જુદી સંસ્થાઓમાં વ્યાખ્યાના આપીને એમની ચિંતન શકિતના પણ પરિચય ’કરાવ્યા . ગણિત એ એમને પ્રિય વિષય છે, તો સાહિત્ય અને સંગીત પણ એમને ઓછા પ્રિય નથી. ગ્રીક સાહિત્યની લગભગ બધી જ પ્રશિષ્ટ કૃતિઓનું એમણે મૂળમાં જ પરિશીલન કર્યું છે. સ્પૅનિશ, જર્મન, ફ઼ોન્ચ, ઈટાલિયન, પોર્ટુગીઝ, લૅટિન, ગ્રીક, ગુજરાતી, હિંદી, અંગ્રેજી-એમ દશેક ભાષાઓનું એમનું જ્ઞાન આદર પ્રેરે એવું છે. એમના જીવનું મુખ્ય દષ્ટિબિન્દુ વિદ્યાર્થીઓને સદાય નૈતિક માર્ગદર્શન આપવાનું રહ્યું છે. નિયત અભ્યાસક્રમના શિક્ષણ દ્વારા મળતી ‘ડિગ્રી’એની એમને ઝાઝી કિંમત નથી, જેટલી વિદ્યાર્થી જીવનમાં નીતિશિક્ષણની કેળવણીની એમને લાગી છે. આ શુભ હેતુને કેન્દ્રમાં રાખીને સૌ પ્રથમ એમણે ‘સદાચાર’ની પુસ્તિકા ગુજરાતી ભાષામાં પ્રકટ કરી છે. આપણે આશા રાખીએ કે એમના તરફથી આવાં સુંદર પુસ્તકો, જે ભૂમિને એમણે પોતાના કર્તવ્યસેવાના ક્ષેત્ર તરીકે અપનાવી છે એ ગુજરાતને, વિશેષ ને વિશેષ પ્રમાણમાં મળતા રહે ! પ્રાધ્યાપક ચિમનલાલ ત્રિવેદી Page #158 -------------------------------------------------------------------------- ________________ ૬૮ પ્રયુગ્નુ જીવન જૈન અને માદ્ધ વિચાર ધારાની આલાચના (ગતાંકથી ચાલુ) જૈન ધર્મ અહિંસાને તથા સ્યાદવાદના સિદ્ધાંતને સાધનાનું પ્રધાન અંગ માનેલ છે અને સાથે સાથે સત્સંગ, ઈન્દ્રિયનિગ્રહ સ્વાધ્યાય, ૪૫, તપ વગેરે વિવિધ અનુષ્ઠાનોને એ સાધનાના પોષક રૂપે નિરૂપેલાં છે. બૌદ્ધ ધર્મ તે મધ્યમ માર્ગને કેન્દ્રમાં રાખી ‘દૃશ્યમાન બધું જ ક્ષણિક છે' એવી ભાવનાને કેળવવાની ભલામણ કરેલ છે. આ ભાવના કેળવવાથી રાગદ્ર વગેરે દૂષણ વધવાનો સંભવ નથી અને જે બીજ રૂપે તે દૂષણે રહેલાં છે તેમનો પણ નાશ જ થાય એવી પરિસ્થિતિ ઉકત ભાવનાને કેળવવાથી નિર્મિત થાય છે. આ સાથે અહિંસા વગેરેનું આચરણ, ઈન્દ્રિયનિગ્રહ, સત્સંગ, જપ, તપ, પ્રાર્થના વગેરે કર્મકાંડો બતાવેલાં છે. એમાં ધ્યાન અંગે વિશેષ ભાર અપાયેલ છે. આ રીતે આ બન્ને દર્શનાએ નિર્વાણમાર્ગની પ્રાપ્તિની દિશા બતાવેલ છે. હવે વિચાર કરો કે આમાં વાદવિવાદ, ખંડનમંડન કે દંતકહને સ્થાન જ કર્યાં છે? આપણે જાણીએ છીએ કે વર્તમાનકાળમાં વિવિધ પ્રકારના વૈજ્ઞાનિક ખંડિતાએ ભૌતિક સિદ્ધિ મેળવવા સારૂં અનેક પ્રયોગા કરીને અનેક જાતના જુદા જુદા નિર્ણયો તારવેલા છે. તેમાંના જે નિર્ણયાને તમામ વૈજ્ઞાનિકોએ તથા તેમની સમિતિએ સ્વીકારેલા છે તેમને સર્વ સંમત માનવામાં આવે છે અને જે નિર્ણયો વિવાદાસ્પદ હોય છે તે અંગે પ્રયોગા કરી કરીને ચકાસણી કરવામાં આવે છે. તેમાં કોઈ વૈજ્ઞાનિક એમ ધારતા નથી તેમ સાગ્રહ એમ માનતા નથી કે મારો જ નિર્ણય ખરો છે. અને અમુકનો નિર્ણય ખોટો જ છે, તથા કોઈ વૈજ્ઞાનિક એ માટે શાસ્ત્રાર્થ કરવાનું પણ ધારતા નથી. એ તા એમ જ સમજે છે કે પ્રયાગ કરવાથી તથા એ અંગે વધુ ચિંતન-મનન, સંશોધન કરવાથી જે હકીકત નિશ્ચિત થાય તે સર્વસામાન્ય થાય અને સર્વગ્રાહ્ય પણ થાય. આમ હોવાથી બધા જ વૈજ્ઞાનિકો પાતપાતાની શોધે! અને તે બાબતના વિચારોનું પરસ્પર આદાનપ્રદાન કરતા છે, પણ કોઈ સ્થળે વૈજ્ઞાનિકો વચ્ચે દં તકલહ થયા જાણ્યો, સાંભળ્યો કે જોયો નથી. આપણા દેશમાં પણ ઘણા પ્રાચીન કાળથી ચિંતન-મનન થતું આવેલ છે. સંસારપ્રવાહમાં તણાતા પ્રાણીઓની દુ:ખમય સ્થિતિ જોઈ જેમના ચિત્તમાં કરુણાનાં પૂર ઉમટયાં તેવા વીર પુરુષોએ આ પ્રત્યક્ષ દુ:ખમય સ્થિતિને કેમ ટાળી શકાય, એ અંગેની શોધ માટે પેાતાનાં ભૌતિક સુખોની આહુતિ આપી, ચિંતન-મનન નિદિધ્યાસન સાથે પોતાના જ દેહ ઉપર, મન ઉપર, વૃત્તિઓ ઉપર અને ઈયિો ઉપર અનેક અખતરા કર્યા, ઘેર દેહદમન કર્યાં, ધ્યાન કર્યાં, જપ, તપ, સ્વાધ્યાય વગેરે પણ કર્યાં, એ બધું કર્યા પછી એમને જે જે અનુભવા થયા અને એ દ્વારા એમને જે જાતના નિર્ણયો લાધ્યા તે સંસાર સામે રજૂ કર્યા. આ અંગે શ્રીકૃષ્ણ, પિશ્ મુનિ, ગૌતમ મુનિ, કણાદમુનિ તથા વર્ધધાન મહાવીર અને સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ એ બધાએ વિવિધ સાધના દ્વારા જે જે નિર્ણયો તારવ્યા અને તેમને પાતે કરેલા પ્રયોગો દ્વારા જે જે અનુભવા થયા તે બધા જ જગત સમક્ષ મૂકયા અને તે સૌએ ધોષણા કરી કે આ દુ:ખમય પરિસ્થતિમાંથી બચવાની ઈચ્છા હોય તો અમે જે જે પ્રયોગો બતાવ્યા છે અને જે જે અનુભવો તારવ્યા છે તે પ્રયાગે તમે પણ કરો અને સ્થિર શાંત પરિસ્થિતિમાં પૂર્વગ્રહોનો ત્યાગ કરીને એ પ્રયોગામાં નવી નવી શેાધાનું ઉમેરણ કરી સાધ્ય ડિસ્ક્રિ માટે વધારે સરળ માર્ગનું શોધન કરી અને એ દ્વારા તેમણે સંસારને વધારેમાં વધારે સરળ માર્ગની ભેટ કરી. પ્રસ્તુતમાં શ્રીકૃષ્ણ વગેરે વીર પુરુષેોની શેધા અને અનુભવે તા. ૧-૪-૬૭ અંગે વિશેષ કહેવાનો આ પ્રસંગ નથી, આ પરિષદ જૈન અને બૌદ્ધ વિચાર પૂરતી ગાઠવાયેલ છે, એટલે તે બે દર્શનના શેાધકોના વિચારોને જ ઉપર જણાવેલા છે. હવે આપણે વિચારીએ કે આપણે આ બાબત શું કર્યું ? કોઈ નવી શોધો કરી ? કોઈ નવા પ્રયોગ કરી નવા નિર્ણયા કે અનુ ભવા તારવ્યા ? આ સવાલોના જવાબ મેળવવા ભૂતકાળના ઈતિહાસને અહીં થોડો ઉખેળવા પડે તેમ છે. મહાવીર અને બુદ્ધ એ બન્ને ચીલાચાલુ પુરુષ નહોતા, પરંતુ સ્વતંત્રપણે વિચારક હતા. પરાપૂર્વથી જે ધર્મપ્રવાહ ચાલ્યો આવતા હતા તેમાં તે બન્નેએ વિશેષ પરિવર્તન આણ્યું હતું અને તેમના જમાનાની જે અનિષ્ટ રુઢિઓ હતી તેમને તે બન્નેએ સખ્ત સામના કરી, પ્રજાને નવી દિશાએ ચાલવાની પ્રેરણા આપવા સારું, તેમણે બન્નેએ પોતપોતાના સુવાંગ પ્રયોગો આરંભ્યા હતા. તેમાં તેઓ પાર ઉતર્યા એટલે તે પ્રયોગાને તેમણે લોકો સામે મૂકયા, અને જે રીતે તેમણે એ પ્રયોગો આચરેલા તે રીત લોકોને સમજાવી, અને તે પ્રમાણે વર્તવાની પ્રેરણા આપી. તે સમયના હજારો લાખ લોકોએ એમની સૂચનાને માન્ય કરી, એ પ્રયોગા પ્રમાણે જીવન ઘડવું શરૂ કરેલું અને તેમાં ઘણા લોકો ઠીક ઠીક સફળ થયા અને પ્રજામાં તે પ્રયોગો આદર પામ્યા. હવે ખરી વાત એ છે કે તે પ્રયોગા પ્રમાણે જીવન ઘડવું અને તેમ કરીને વળી એમાં કાંઈ નવી શોધો કરી તેમાં વિશેષ સુગમના લાવી એ પ્રયોગેશને આગળ ચલાવવાના હતા, પણ તેમના જમાના * પછીના જમાનામાં તેમ ન બન્યું અને પ્રજા તેમના તરફ અહોભાવની જરે જોવા લાગી અને પેાતાને આવા ઉત્તમ કોટિના પ્રેરકો મળ્યા જાણી અત્યંત પ્રભાવિત થઈ, માત્ર તે બન્નેનાં ગુણગાન પૂજા અને મહિમા કરવા લાગી અને આ રીતે લગભગ પ્રજાને મોટો ભાગ ભકિતના પ્રવાહમાં તણાયા અને એ બન્ને મહાપુરુષોએ જે નવા નવા અનુભવો કરી તે પ્રયોગોની શે!ધ ચલાવી આગળ વધારેની અને તે રીતે પ્રજાનું જીવન ઘડવા અને તદનુસાર વર્તન કરવા પ્રયાગ બતાવેલા તે પ્રયોગો માત્ર સ્થાને સ્થાને પૂજાવા લાગ્યા અને તે તે બન્ને મહાપુરુષોનો જ મહિમા, પરપકારીપણું, અદાણ ત્યાગ વગેરે ગુણો ગવાવા લાગ્યા. આમ થવું સ્વાભાવિક હતું અને આમ કરવામાં તે બન્ને મહાત્યાઓની જીવનસરણીને અનુસરવાનું બળ મેળવવાનું હતું, પણ તે પ્રધાનપ્રવૃત્તિ ઢીલમાં પડી અને તે તે પુરુષોના અનુયાયી વિજ્ઞાન લેાકાએ તે પ્રયાગાને શબ્દમાં ઉતારી તેમનાં જુદાં જુદાં શાસ્ત્રો રચ્યાં, આ પણ જરૂરી હતું, પણ ભકિતના અસાધારણ આવેશમાં એ શાસ્રાને માનનારાઓએ એ શાસ્ત્રોને માટે એવી મહેાર મારી કે એ પ્રોગામાં હવે કાંઈ ઉમેરવા જેવું નથી તેમ તેમાં કાંઈ નવું પરિવર્તન કરવાની જરૂર નથી, પરંતુ જે છે તે તદૃન સંપૂર્ણ છે. આ પહેલાં જીવનશુદ્ધિના સાધક પ્રાચીનતમ પ્રયોગ કર નારાઓનાં પણ જુદા જુદાં શાસ્ત્રો રચાઈ ગયાં હતાં અને તે જુદા જુદા શાહ્યકર્તાઓએ પણ પોતપાતાના શાસ્ત્રો અંગે પૂર્ણતાની મહાર મારી હતી. અને એ બાબત તેઓ પરસ્પર વાદવિવાદે પણ ચયા હતા અને ‘મમ સત્યમ' એ ન્યાયે તેએ એકબીજા વચનયુદ્ધ તરફ પણ વળ્યા હતા. સાંખ્યશાસ્ત્ર (કપિલ મુનિ) ન્યાયદર્શન ( ગૌતમમુનિ ) અને વૈશેષિકશાસ્ત્ર ( કણાદ મુનિ ) આ ત્રણે પ્રયોગાત્મક શાસ્ત્રો હતાં, તેમાં તેમના પ્રણેતાના પોતપોતાના જુદા જુદા અનુભવા હતા અને તેમણે જે રીતે સાધના કરી જીવન ઘડેલું તેનું Page #159 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૮-૧૭ પ્રભુ વિવેચન હતું. પણ તેમના જુદા જુદા અનુયાયીઓએ પ્રયોગાત્મક શાસ્ત્રો ઉપર સિદ્ધરૂપતા વા પૂર્ણરૂપતાની મ્હાર મારી એકબીજા ખંડનમંડન તરફ વળ્યા હતા, એકબીજાના વિચારોને સમજવા, તેની પર સ્પર તુલના કરવી અને તે તે શાસ્ત્રોના પ્રધાન ઉદ્દેશ સમજી તદનુરૂ સાર જીવન ઘડવું એ પ્રવૃત્તિ મંદ પડી ગઈ હતી અને જુદા જુદા બુદ્ધિના અખાડાઓમાં એ પંડિતે મલ્લાની પેઠે બુદ્ધિના યુદ્ધ ચડયા હતા, તે જ સ્થિતિ ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધના અનુયાયીઓની પણ થઈ. એમણે પાતપોતાના શ્રદ્ધેય માનનીય પૂજનીય તરફ કૃતજ્ઞતાભાવ વિકસાવવા એ જરાહે ચડવાનું મુનાસબ માન્યું, અને જો કે, જીવન ઘડવા માટે એ પ્રયોગોનું અનુસરણ પણ ચાલુ રાખ્યું, છતાં એ અનુસરણમાં મેટો ભાગ આ વાણીયુદ્ધના જ રહ્યો અને મોટાં મોટાં મંદિરો, ભારે ભારે ઉત્સવ, અને પોતાની વૃત્તિને પાયે એવા ઠાઠમાઠા તથા કેટલે અંશે દેહદમન વગેરે ચાલુ રહ્યાં. આ રીત પછી તે એટલી બધી વધી ગઈ કે એ પ્રયોગોમાંના મૂળ પ્રાણ નીકળી ગયા જેવું થઈ ગયું અને માત્ર કૃતજ્ઞતાસૂચક પ્રવૃત્તિઓ જ વધતી ચાલી તથા એ બધા જૂના અને નવા પ્રયોગાનાં શાસ્ત્રો એકબીજા તરફ વિરોધભાવ ધારણ કરવા સુધી પહોંચી ગયા. આ સ્થિતિ મધ્ય યુગમાં વિશેષ વિકસી અને એ માટે અનેક નવા નવા તર્કપ્રધાન ગ્રંથાનું પણ નિર્માણ થયું અને તેમાં એટલે સુધી ભકિતભાવ વધ્યા કે અમુક શાસ્ત્ર માને તે જ આસ્તિક અને ધાર્મિક અને બીજા શાસ્રને માનનાર નાસ્તિક અને અધાર્મિક વા અજ્ઞાની વા મિથ્યાદષ્ટિ. એ મધ્યયુગની અસર આપણા વર્તમાનકાળમાં પૂરેપૂરી જામી ગઈ છે. જો કે હવે જાહેર રીતે તે બુદ્ધિના અખાડા કેટલેક અંશે બંધ થયા છે, પણ એકબીજાના શાસ્ત્ર તરફ નફરત ઓછી થઈ જણાતી નથી. તમે જોશો કે બ્રાહ્મણપરંપરાના અનુયાયીઓમાં ભાગ્યે જ એવા પંડિતો મળશે, જેઓ જૈન અને બૌદ્ધ વિચારોની પૂરી સમજ ધરાવતા હોય તેમ આ બાજુ જૈન અને બૌદ્ધપરંપરાના અનુયાયીઓમાંનાં ભાગ્યે જ એવા ખંડિત મળશે કે જે બ્રાહ્મણપરંપરાના ગીતા અથવા ઉપનિષદ્ જેવા ગ્રંથામાં જે વિચારો દર્શાવેલા છે તેમને બરાબર સમજે, વિચારે અને તેમનું તાલન કરે. આ વાણીયુદ્ધનું બીજું અનિષ્ટ પરિણામ એ આવ્યું છે કે એ પ્રયોગાત્મક શાસ્ત્રને માનનારાઓમાં પણ ફાટફ ટ પડી ગઈ અને તેમાંથી જુદા જુદા પંથેા - સંપ્રદાયો – સંકીર્ણ મતે ઊભા થયા. જે જે હકીકત પ્રયોગરૂપે હોય તેને અનુસરતાં તેમાં ક્રિયાભેદ વા વિચારભેદ જરૂર થાય, અને એમ બનવું એ તે પ્રયોગાત્મક પ્રવૃત્તિને પ્રાણ છે, પણ આ જુદા જુદા પંથે અને સંપ્રદાયામાં એમ ન થતાં પરસ્પર વિરોધ વધારે વધતો ચાલ્યો અને તે તત્ત્વવિચારમાં વા તેના અનુષ્ઠાનની ચર્ચામાં ગાળાગાળી સુધી પહોંચી ગયો. આ રીતમાં જૈન ગ્રંથકારો પણ જરા ય પાછળ રહ્યા નથી. અહિંસાને સંપૂર્ણપણે માનનારા અને અનેકાનંતવાદના સિદ્ધાંતને પણ પૂરેપૂરું માન આપનારા પણ આ શાસ્ત્રકારો તત્ત્વવિચાર અને કર્મકાંડની ચર્ચામાં ન તો અહિંસાને જાળવી શકયા છે, ન તા અનેકાંતવાદ તરફના પેાતાનો આદર ટકાવી શક્યા છે. જેવું આ કથન જૈન શાસ્ત્રકારાને લાગુ પડે છે તેવું બૌદ્ધશાસ્ત્રકારોને પણ લાગુ પડે છે. હવે તે વિજ્ઞાનના યુગ આવેલ છે અને ગાંધીયુગ પણ આપણે નજરો નજર જોયો છે. એટલે તે બંનેની અસર પ્રજા ઉપર છે. એટલે જ વર્તમાન યુવાન પેઢી ગડમથલમાં પડી છે. તે ધર્માવિમુખ નથી, પણ કર્યો. પ્રયોગ કરવા તેની મુંઝવણમાં છે. આવે ટાંકણે જો ધર્મધુરંધરો મધ્યયુગ જેવી સ્થિતિને જ પ્રધાનસ્થાન આપવામાંથી નવરા નહીં થાય તો જરૂર આ પેઢીને ધર્મવિમુખ બનાવવાની જવાબદારીના ભાગીદાર બનશે એમાં શક નથી. જીવન પ્રાચીન સમયમાં વૈદિક, જૈન અને બૌદ્ધ, ત્રણ પ્રયોગાત્મક વિચારધારાઓ આપણી સામે હતી, પણ હવે તે તેમાં બીજી બીજી પ્રયોગાત્મક વિચારધારાઓને પણ સમાવેશ થયેલ છે. જરથુસ્તી ધર્મની પ્રાચીન પર’પરા, ખ્રિસ્તી ધર્મની પરંપરા અને ઈસ્લામી ધર્મની પરંપરા. આ વિચારધારાઓની પણ ઉપેક્ષા કરવી પેષાય તેમ નથી એ હકીકત અંગે પણ આપનું ધ્યાન ખેંચું છું. સમગ્ર લખાણનો સાર આ છે કે જે જે શાસ્ત્ર વર્તમાનમાં પ્રચલિત છે તે બધાં જ પ્રયોગ રૂપ છે અને તે પ્રયોગને બરાબર અમલમાં મૂકવામાં આવે એટલે આંતરથી અને બહારથી બરાબર એ પ્રયોગાને જે કોઈ અનુસરશે તે જરૂર આ વિષમકાળમાં પણ નિશ્નોયસ મેળવશે—જરૂર સિદ્ધ થઈ થશે. આચાર્ય સિદ્ધસેન દિવાકર મોટી ઘોષણા સાથે જણાવેલ છે કે: “ જેને જેને મિથ્યા દર્શન કહેવામાં આવે છે તે બધાં જ જ્યારે ભેગાં થાય ત્યારે જૈન દર્શન બને છે, જિનવચન બને છે.” વર્ગમાન યુગના જૈન સંઘના જે જે સંપ્રદાયા છે તે બધા જ જ્યારે ભેગા થાય ત્યારે પૂરો જૈન ધર્મ બનેછે એ વાત સમજવામાં આવશે ત્યારે જ જૈન સંઘનું અને અન્ય સંધોનું પણ કલ્યાણ થશે એમ મારો અંગત અભિપ્રાય છે. સમાપ્ત ૧૯ પંડિત બેચરદાસ જીવરાજ દોશી. ચૈનપુર-મિહારમાં ચાલતી રાહતપ્રવૃત્તિ (સેન્ટ્રલ રીલીફ ટ્રસ્ટ –મુંબઈ સંચાલિત બિહાર રાહત કેન્દ્ર તરફથી જાન્યુઆરી માસથી ચૈનપુર ખાતે રાહતપ્રવૃત્તિનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. તેમાં આજે ચાલી રહેલ પ્રવૃત્તિનો, એ કેન્દ્રનાં એક મુખ્ય સંચાલિકા બહેન શ્રીમતી મણિબહેન નાણાવટી તરફથી તાજેતરમાં મળેલા પત્રમાં, કેટલાક ખ્યાલ આપવામાં આવ્યો છે, જે નીચે મુજબ છે. પરમાનંદ) ચેનપુર, બિહાર 63–6–2 '1P સ્નેહી ભાઈ પરમાનંદભાઈ, આપ સહુ જાણે છે કે આપણી સંસ્થાઓ તરફથી તા. ૨૨-૧-૬૭ થી પલામુ જિલ્લામાં ચૈનપુર બ્લાકમાં સાત કેન્દ્રો ચાલે છે, જેમાં એક પાકી રસાઈનું અને બાકીનાં સૂકાં. એક કેન્દ્રમાં બબ્બે પંચાયત સમાઈ જાય છે. તે પ્રમાણે આજે આપણે કુલ ૯,૫૦૦ માણસાને રૅશન આપીએ છીએ. હજી રેશન કાર્ડ વધારીએ તે વધી શકે તેમ છે, પરન્તુ આપણી મર્યાદા છે. હવે અહીં વરસાદ શરૂ થયા છે. એટલે કેન્દ્ર ઉપર રૅશન લેવા આવવાનું અને લાઈનમાં ઊભા રહેવાનું ચાલુ વરસાદે મુશ્કેલ પડે, જેથી અઠવાડિયાથી દરેક કેન્દ્રમાં આઠ દિવસનું રૅશન એક સાથે આપી દેવાનું શરૂ કર્યું છે. ચૈનપુરમાં આપણે રસાઈ કરીને આપીએ છીએ તે પણ આવતા અઠવાડિયાથી બંધ કરીને તેમને પણ સુકું રૅશન આપવાનું શરૂ કરીશું. અનાજની બાબતમાં ઘણી મુશ્કેલીઓ છે. આજે આપણી પાસે એકવીસ દિવસનું રેશન છે. સરકાર પાસે અનાજની માગણી કરતાં તે મંજૂર તો થઈ છે, પણ હજી સરકારી ગોડાઉનમાં અનાજ ન હોવાને કારણે તે મળ્યું નથી. તે ઉપરાંત નદીમાં પાણી આવી જવાથી અનાજ લાવવા મૂકવાની પણ મુશ્કેલી છે. નદી પાર કરવા સારાં સાધના પણ નથી અને નદી જોખમવાળી છે. બિયારણની બાબતમાં જણાવવાનું કે હજી સરકાર પાસે પણ પૂરૂં બિયારણ નથી. આપણે નક્કી કર્યું હતું કે રૂ. ૧૦,૦૦૦) નું બિયારણ ચૈનપુર બ્લોકમાં શકય હોય તેટલા ખેડૂતોને આપીશું, પણ તે હજી ગઈ કાલે જ ડાલ્ટનગંજમાં આવી ગયું છે તેવા ખબર Page #160 -------------------------------------------------------------------------- ________________ s પ્રબુદ્ધ જીવન તા. ૧-૮-૭ મળ્યા છે. તે બિયારણ કેમ અને કેવી રીતે આપવું તેનાં ફેમ્સ તૈયાર કર્યા છે તે આ સાથે મોકલું છું. - પૂજ્ય રવિશંકર દાદાને બિયારણ વિષે વાત કરી હતી. તેઓ પણ બિયારણ આપવાના છે. અહીંની પરિસ્થિતિ જોતાં એમ લાગે છે કે અહીંનું રાહત કામ આખે ઑગસ્ટ મહિને તે ચાલુ રાખવું પડશે. શ્રી તુલસીદાસભાઈએ કેન્દ્ર સરકાર પાસેથી રમૈનપુર અને રકા માટે એક ટનની માગણી કરી હતી તે માગણી મુજબ અમને ૧૦૦ ટન ઘઉંની પરમિટ મળી ગઈ છે. પરંતુ તે ઘઉં પટના જઈને ફડ મિનિસ્ટર પાસેથી મેળવી લેવાના રહે છે. ૧૦૦ ટનમાંથી ૫૦ ટન ઘઉં ચૈનપુર કેન્દ્રમાં છે. જે તે ઘઉં મળી જશે તે પછી અનાજની તકલીફ રહેશે નહિ અને આમ વધારે અનાજ લેવાના પૈસા જો આને અંગે બચી જશે તો રૂ. ૧૦,૦૦૦) નું વધુ બિયારણ ખેડૂતોને આપણે આપી શકીશું એવી આશા છે. * મધ્યમ વર્ગને અપાતી રાહતમાં આજ સુધીમાં ૪૨૫ કુટુંબેને મફત રેશન મહિનામાં એક વખત પંદર દિવસનું અપાય છે, જે હજી ચાલુ છે. રનપુર બ્લેકમાં લગભગ ૪૦,૦૦૦) જેટલાં નવાં જૂનાં કપડાં વહેંચાયાં છે. આપણા કેન્દ્રને કોઈ અજાણી પરદેશી વ્યકિતએ ૩૯૦ બેરા દૂધ કહ્યું છે. તે મળવાથી દરેક કેન્દ્રમાં અઠવાડિયામાં બે વખત દરેક કાર્ડ દીઠ રેશન સાથે પાશેર દૂધનો પાઉડર આપીએ છીએ. ડો. જટુભાઈ દોશી આપણા તરફથી સર્વોદય ડિપેન્સરીને નામે જે દવાખાનું ચલાવે છે તેમાં આજ સુધીમાં ૩,૫૦૦ દર્દીઓને મફત દવા, ઇંજેકશન વિગેરે આપ્યાં છે. આ દવાઓ મોટે ભાગે પટણા રિલીફ ઓફિસ તરફથી આવી છે અને ડૅ. જટુભાઈ દોશીના મિત્રોએ પણ સારી એવી મદદ કરી છે. તે સિવાય . કાશીબહેન અવસરે જેમણે દોઢ મહિને અહીં રહીને ડિસ્પેન્સરી ચાલુ કરી હતી તેને લાભ આજે પણ જનતા લઈ રહી છે. મુંબઈ જીવદયા મંડળી તરફથી પશુસહાયતા કેન્દ્રનું સંચાલન આપણે કરી રહ્યાં હતાં. તેમાં ૧૦૦૦ ગાયે અને બળદ–બન્નેને મફત ચારો આપવાનું કામ કરતાં હતાં તે જુલાઈના ૧લી તારીખથી ચોમાસું શરૂ થઈ જવાથી બંધ કરવામાં આવ્યું છે. પશુઓને ઘાસ ઉપરાંત ખેળ અને ભૂસું પણ આપવામાં આવતું હતું. આ મદદથી ઘણાં પશુઓને જીવતદાન મળ્યું છે. પશુઓનું નીરણ કેન્દ્ર ચાલુ હતાં, ત્યારે શ્રી અરવિંદભાઈ મફતલાલ તરફથી એક હવાડે બંધા- વવામાં આવ્યો હતો. જયારે પાણી કયાંય નહોતું ત્યારે પણ આ હવાડામાંથી પશુઓને પાણી મળતું. ડૅ. જટુભાઈ દોશીએ તેમની અને તેમના મિત્રોની મદદથી ૌનપુરમાં સસ્તી રોટીનું એક કેન્દ્ર શરૂ કર્યું છે, જેને લાભ સેંકડો ભાઈ - બહેનો લે છે. આ સસ્તી રોટીની યોજનામાં પાંચ પૈસાની એક રોટી એવી પાંચ રોટી ચાર આનામાં શાક સાથે આપવામાં આવે છે. મણિબહેન નાણાવટી મુખ્ય સંચાલિકા. * કરૂણા સાર્વભૌમ પ્રેમ વિના પૂર્ણ નિર્ભયતા શકય નથી. કરૂણા પરમ નિર્ભય છે. કરૂણા એટલે દયા નહિ, દયાનો ભાવ તે દુર્બળતા સાથે જાય છે, જયારે કરૂણા ઘણા બહાદુર ગુણ છે. બુદ્ધ ભગવાનને કરૂણાનું જે દર્શન થયું, તે તીવ્ર તપસ્યાને અંતે નિર્ભયતા પ્રાપ્ત થયા પછી થયું. દુનિયાને વૃત્રાસુરના ભયથી મુકત કરવા પિતાને દેહ આપવા દધિચિ ઋષિ એટલા માટે તૈયાર થયા કે તેમનું હૃદય #ણાથી ભર્યું હતું. -વિનોબાજી દેશને માધ્યમ અંગે વિશેષ વિચારણા પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં ‘કુલપતિની વેદના” એ મથાળા નીચે, પાંચ વર્ષના ગાળામાં રાષ્ટ્રની પ્રત્યેક યુનિવર્સિટીમાં શિક્ષણના માધ્યમ તરીકેનું સ્થાન પ્રત્યેક રાજ્યની ભાષાને આપવું એવા કેન્દ્ર અને રાજ્યના શિક્ષણ પ્રધાનએ લીધેલા નિર્ણય સામે પ્રકોપ દાખવતે શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીનો એક લેખ અથવા તે પત્ર પ્રગટ કરવામાં આવ્યો છે. આ લેખે પ્રબુદ્ધ જીવનના અમુક વાચકોમાં ભારે પ્રતિકૂળ પ્રક્ષોભ પેદા કર્યા છે અને તે અંગે આટલા ટૂંકા ગાળામાં ત્રણ ચર્ચાપત્રો મળ્યા છે: (૧) મુંબઈથી લવણપ્રસાદ શાહ તરફથી, (૨) અમદાવાદથી ડૉ. કાન્તિલાલ શાહ તરફથી, (૩) મુંબઈ–વલેપારલેની શ્રી ચંદુલાલ મણિલાલ નાણાવટી કન્યાવિનય મંદિરના આચાર્ય શ્રી વજુભાઈ પટેલ તરફથી. શ્રી લવણપ્રસાદ શાહે પિતાના ચર્ચાપત્રમાં જે મુદ્દાઓ અને વિચારો રજૂ કર્યા છે તે જ વિચારો અને મુદ્દાઓ વધારે વ્યવસ્થિત અને સુઘડ રીતે ડે. કાન્તિલાલ શાહે પોતાના ચર્ચાપત્રમાં રજૂ કર્યા છે. પ્રશ્નની બીજી બાજુ પ્રબુદ્ધ જીવનના વાચકોને જાણવા મળે તેથી ડૉ. કાન્તિલાલ શાહને પત્ર નીચે આપવામાં આવે છે. અહીં એ જણાવવું અપ્રસ્તુત નહિ ગણાય કે ઉચ્ચ શિક્ષણના માધ્યમ અંગે આજે આપણા દેશના વિચારોમાં ત્રણ વિચારધારાઓ પ્રવર્તે છે: (૧) ઉચ્ચ શિક્ષણ, અંગ્રેજી હકુમત કાળથી ચાલ્યું આવે છે તે મુજબ, અંગ્રેજી ભાષાના માધ્યમ દ્વારા આ દેશમાં સર્વત્ર અપાવું જોઈએ, (૨) ઉચ્ચ શિક્ષણ અંગે ચોક્કસ મુદતની અંદર જરૂરી તૈયારીઓ પૂર્વક આખા દેશનું ઉચ્ચ શિક્ષણ હિંદી માધ્યમમાં પરિવર્તિત થવું જોઈએ, (૩) આ પરિવર્તન માત્ર હિંદીમાં નહિ પણ દેશના રાજ્યોની બધી ભાષાઓમાં કેન્દ્રના નિર્ણય મુજબ પાંચ વર્ષમાં સિદ્ધ થવું જોઈએ. પહેલી વિચારધારા શ્રી મુનશીની હોય એમ લાગે છે; મારું વલણ બીજી વિચારધારા તરફ છે; પ્રસ્તુત ચર્ચા - પત્રે ત્રીજી વિચારધારાના સમર્થક છે. નીચેની ચર્ચાનું હાર્દ પકડવું વધારે સુગમ બને એ આશયથી આટલી સ્પષ્ટતા કરવી જરૂરી લાગી છે. પરમાનંદ સામાન્ય વાચકની વેદના મુ. પરમાનંદભાઈ, ૧૬/૭/૬૭ ના “પ્રબુદ્ધ જીવનમાં આપે શ્રી મુનશીને એક પત્ર ઉતાર્યો છે. પત્રનું મથાળું મૂળનું નથી, પણ આપે આપ્યું છે એવું અનુમાન કરું છું. “કુલપતિની વેદના” ને આપ પણ ભાગીદાર જણાએ છે ને તેથી આપે “વેદના” શબ્દ પસંદ કર્યો લાગે છે. મારા નમ્ર મત મુજબ આ શ્રી મુનશીડી વેદના નહિ પણ મીતિ છે; મિથ્યા ભીતિ છે; હું તો આત્તિ પણ કહું. મારા જેવા સામાન્ય વાચકના પક્ષે આ ધટતા લાગે તે ક્ષમા કરશે. પણ હું શ્રી મુનશીની દલીલે એક પછી એક લઉં. (૧) “ દસ વર્ષના ગાળામાં એક યુનિવર્સિટીને સ્નાતક બીજી યુનિવર્સિટીના સ્નાતક માટે તદન પરા બની જશે.” આ અર્ધસત્ય છે. એક પ્રાતને સ્નાતક બીજા પ્રાંતના સ્નાતક માટે તદન પરાયો બની જશે એમ કહાં હોય તે હજી કંઈક સાચું ખરું. પરંતુ શા માટે પરાયો બની જાય? બંને હિંદી નહિ શીખ્યો હોય? મારા આદર્શ પ્રમાણે તે હિંદી બધી યુનિવર્સિટીઓમાં ફરજિયાત હોવું જોઈએ. આજે તે અંગ્રેજી ફરજિયાત છે જ. જુદા જુદા પ્રાંતના સ્નાતક અંગ્રેજીમાં વાતચીત અને વ્યવહાર કરી શકે, જો કે મને તે એ પણ શરમજનક લાગે છે કે જુદા જુદા પ્રાંતના લોકો ટ્રેનમાં મળીએ છીએ ત્યારે આપણે પરસ્પર હિંદીમાં વાત * કરવાને બદલે અંગ્રેજીમાં વાત કરીએ છીએ ! પરંતુ શ્રી મુનશી એમ કહેવા માગતા હશે કે એક પ્રાંતને વિદ્યાર્થી દા. ત. ગુજરાતી બીજા પ્રાંતની (દા. ત. બંગાળની) યુનિવર્સિટીમાં જાય તો શું કરે? અરે ભાઈ, એને ગરજ હોય તે Page #161 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૮-૧૭. - પ્રબુદ્ધ જીવન ૭૧ ન (૨) શ્રી મુન નવસારીના નિકા. શ્રી મુનશી તે પ્રાંતની ભાષા શીખી લે. આપણાં છોકરાં છોકરીઓ શાન્તિ - ગોરાએ કાળાને રંજાડે છે; હિટલરના વખતમાં જર્મન અને યહુદી નિકેતન જતાં હતાં ત્યારે શું કરતા હતાં? ત્યાં શું અંગ્રેજી માધ્યમ બંને એક જ ભાષા બોલતા હતા ને એક જ માધ્યમમાં ભણતા હતા, હતું? સનાતની લોક સંસ્કૃત શિખવા વારાણસી જાય છે તે શું છતાં યહુદીઓને ખોડો નીકળી ગયો! કરે છે? વળી એક પ્રાંતમાંથી બીજા પ્રાંતમાં સ્થળાંતર કરનાર (૬) શ્રી મુનશીને બીક લાગે છે કે : “ પ્રાંતીય ભાષાને જો વિદ્યાર્થીઓ કેટલા હશે? એક માત્ર શિક્ષણના માધ્યમ તરીકે સ્થાપવામાં આવશે તો વિજ્ઞાન (૨) શ્રી મુનશી લખે છે “ વર્તમાન ભારત રાષ્ટ્ર અંગ્રેજી નક્ષેત્રે નજદીકના ભવિષ્યમાં બીજા દેશોની હરોળમાં આવવાની - માધ્યમ દ્વારા અપાયેલા યુનિવર્સિટીના શિક્ષણની જ પેદાશ છે.” આશાને તિલાંજલિ આપવી પડશે.” આવું કહીને, કલ્પીને, લોકોને આજ તે માટું દુ:ખ છે, માટું નહિ મેટામાં મોટું. શ્રી મુનશીએ ડરાવનારા અંગ્રેજી માધ્યમ દ્વારા શીખેલા ખેરખાંઓ છે. કંઈ નહિ “ભારત રાષ્ટ્ર” શબ્દ વાપર્યો છે તે તે ખોટો છે. ખરી વાત તે એ તે એક વર્ષથી દેશની બધી યુનિવર્સિટીમાં અંગ્રેજી માધ્યમ જ છે કે આ વર્ગ બહુ અલ્પસંખ્ય છે. પણ એ જ બોલકણા છે. એ જ ચાલ્યું છે, છતાં આપણે કેમ બીજા દેશોની હરોળમાં આવી શક્યા બધાં સત્તાસ્થાન પચાવી બેઠો છે. બંધારણ ઘડવામાં અને દેશના ' નથી? આપણે તે પાછળ ને પાછળ જ રહીએ છીએ. ખરું કારણ નિયોજનમાં આ જ વર્ગનું વર્ચસ્વ હતું અને તેના માઠાં ફળ આપણે તો એ છે કે આપણે અજીઠું ખાઈને છીએ, પરાવલંબી છીએ, આપણી આજે ભેગવી રહ્યા છીએ. તા. ૧૬-૭-૬૭ ના મૂyત્રમાં શ્રી મૌલિકતા મરી ગઈ છે, આપણે અંગ્રેજીનાં ચશ્માં પહેરી જગતને જયપ્રકાશ નારાયણને લેખ જોવા જેવે છે. અમારી ગુજરાત યુનિ- જોઈએ છીએ. રશિયાએ, જર્મનીએ, જાપાન, અરે સ્વીડન અને વર્સિટીમાં પ્રવેશ મેળવવો હોય તે ગુજરાતી આવશ્યક મનાતું નથી, નર્વે જેવા નાના દેશેએ શું વિજ્ઞાનમાં પ્રગતિ નથી કરી? એ બધા પણ અંગ્રેજી આવશ્યક મનાય છે. આવી વિસંગતિ કોઈને ખૂંચતી અંગ્રેજી માધ્યમ દ્વારા ભણતા હતા? આખી પૃથ્વી પર એનો એક નથી, કારણ અંગ્રેજી પરસ્ત લોકોની બહુમતી છે. આને જ હું અંગે પણ સ્વતંત્ર દેશ છે ખરો જયાં શિક્ષણનું માધ્યમ વિદેશી ભાષા જીની અંધારો કહું છું. હોય? એક આપણે જ એવા દુર્ભાગી છીએ કે આપણને લાગે છે કે (૩) શ્રી મુનશી આગ્રહ કરે છે, “પ્રાંતીય ભાષા કરતાં જેની અંગ્રેજી માધ્યમ જશે તો આપણે મરી જઈશું, અને હાય હાય કરીએ માતૃભાષા જુદી છે એવા યુનિવર્સિટીના હજારે અધ્યાપકોની શી. છીએ. શ્રી મુનશીજી જેવા અનેક લકે એ હકીકત ભૂલી જાય છે દશા થશે?” આ તે કેવી દલીલ છે? વસ્તુત: આવા અધ્યાપકો કે અંગ્રેજી માધ્યમને તિલાંજલિ આપવાની છે, ભાષાને નહિ, અંગ્રેજીને હજારો નહિ પણ કોડીબંધ કદાચ હશે. એવા લોકો વળી પિતાને એના સાર્વભૌમ સ્થાનેથી હઠાવવાની છે. અંગ્રેજી જેટલી જવિકસેલી અન્ય જયાં નેકરી કરવી હોય તે પ્રાંતની ભાષા શીખી લે. આપણી પ્રાંતીય વિદેશી ભાષાએ-જર્મન, ફ્રેન્ચ, રશિયન હવે આપણે શીખવાની છે. એક જ વિદેશી ભાષાને બદલે ઘણી વિદેશી ભાષાઓ શીખીએ ભાષાઓ શું એટલી બધી અઘરી છે? દલીલ ખાતર સ્વીકારીએ તે જ ખરો વિકાસ થાય. કે દક્ષિણની ભાષાઓ ઉત્તરમાં રહેતા ભારતી માટે અઘરી છે, તે 0 (૭) આજે પણ આપણા વિદ્યાર્થીઓ જર્મન જઈ જર્મનપણ છેક ઉત્તરમાંથી છેક દક્ષિણમાં અધ્યાપને માટે જનારો વર્ગ ભાષામાં શીખી એન્જિનિયરિંગની કે અન્ય ડિગ્રી લાવે છે; ઝેકકેટલે? અને જો બધી ભાષાઓ નાગરી લિપિમાં લખાવા માંડે તે વાકી જઈ પીએચ. ડી. થાય છે; ફ્રાન્સ જઈ ફ્રેન્ચમાં મહા કોઈ પણ પ્રાંતની ભાષા કામચલાઉ શીખવા માટે છ મહિનાથી નિબંધ લખી પીએચ.ડી. લઈ આવે છે. અંગ્રેજી માધ્યમ નહિ લાંબો સમય ન લાગે. શ્રી મુનશીની કાલ્પનિક ભીતિએને વિચાર હોય ત્યારે પણ છ સાત મહિનામાં ખપ પૂરતું અંગ્રેજી શીખી લઈ આપણા વિદ્યાર્થી ઈંગ્લેન્ડ, અમેરિકા જઈ એને ઉપયોગી ડિગ્રી કરું છું ત્યારે મને સ્વ. મહારાજા સયાજીરાવ યાદ આવે છે. કેટલા લઈ આવશે. તે માટે સમસ્ત વિદ્યાર્થી જગત પર વિદેશી માધ્યમ દીર્ધદર્શી એ મહાપુરુષ હશે! એમના રાજયમાં મરાઠીભાષી લોકો ઠોકી બેસાડવાની જરૂર નથી. ઓછા ન હતા, છતાં એમણે વહીવટની અને કૅર્ટની ભાષા (૮) મારા નમ્ર મત મુજબ તે એક દસ વર્ષ આપણે બહાગુજરાતી જ રાખી. વડોદરા રાજયના મરાઠીભાષી અમલદારે રની બધી જ મદદ–અનાજની, પૈસાની, માણસેનીબંધ કરી અને વકીલે શું કરતા હતા? એમણે કલ્પિત કે ખરી કાંગરોળ દઈએ, કોઈ પરદેશીઓને દેશમાં પેસવા દઈએ નહિ અને આપણા ન મચાવી, પણ ગુજરાતી અપનાવી લીધી. એક પણ વિદ્યાર્થીને પરદેશ મેકલીએ નહિ તે આખા દેશની (૪) શ્રી મુનશી પૂછે છે, “ભારતના વિવિધ ભાગમાં થતી સિકલ ફરી જાય. દેશ સ્વાવલંબી બને, વિકાસ ઝડપથી વધે, અને વિદ્યાર્થીઓની હેરફેરનું શું થશે? અંગ્રેજી માધ્યમવાળી શાળાઓ મૌલિકતા પાંગરે. પરંતુ આવી હિંમત આપણી સરકાર કે આપણા અને કૈલેજોના વિશાળ તેંત્રનું શું?” આને ઉકેલ તો સ્પષ્ટ અને વહીવટકર્તાઓ બતાવી શકવાના નથી, કારણ આપણે લઘુતાગ્રંથિથી સરળ છે. જે મધ્યસ્થ સરકારમાં હિંમત હોય તો આ બધી શાળા- પીડાઈએ છીએ. શ્રી મુનશી જેવા વિચક્ષણ અને બહુશ્રુત પુરુષ એને કહી દેવું જોઈએ કે અંગ્રેજી માધ્યમ (ભાષા નહિ, તે યાદ એટલું કેમ નથી સમજતા કે સાચું જ્ઞાન અંતરમાંથી ઊગે છે, રહે) ને તિલાંજલિ આપી તેને સ્થાને હિંદી દાખલ કરે. સ્થળાંતર બહારથી આવતું નથી–શું વ્યકિતમાં કે શું પ્રજામાં. પરંતુ આપણને કરતા વિદ્યાર્થીઓ આવી શાળા કૈલેજમાં ભણે. પરંતુ મધ્યસ્થ તે આપણામાંય વિશ્વાસ નથી ને ભગવાનમાં ય વિશ્વાસ રહ્યો નથી. સરકારમાં અંગ્રેજીપરસ્ત અધિકારીને બેઠા હશે ત્યાં સુધી આવી ૯) અને છેલ્લે એક પાયાને કે. ન : આપણે વિકાસ વિકાહિંમત સરકાર બતાવે એવી આશા નથી. સની બમે મારીએ છીએ, પણ અત્યારું વિજ્ઞાને જે આંધળી દોટ (૫) મારા નમ્ર મત મુજબ શ્રી મુનશી ભાષાવાદ અને પ્રાંત મૂકી છે તે શું વિકાસ છે? તીરકામઠામાંથી બંદૂક અને તેપ, પછી વાદ એક જ છે એમ માનીને ચાલે છે. પ્રાંતવાદમાં ભયસ્થાને બોમ્બ અને ઍટમ બંમ્બ-એ શું વિકાસ કે ઉત્ક્રાંતિ છે? અરે તે અનેક છે, પણ તેથી ભાષાને દોષ દેવો તે યોગ્ય નથી. અત્યારે દેશમાં વિકાસ તે હિસાને હોય કે અહિંસાને? માનવાતા હોય કે બર્બરતાને? જે ઝઘડા છે તેના મૂળમાં સત્તાભ લાગે છે. બાકી ઈન્દોર ગ્યા- આપણે જેને વિકસિત દેશે કહીએ છીએ તે જ બધાં હથિયારો લિયરને ઝઘડે કે સૌરાષ્ટ્ર-ગુજરાતને ઝઘડે કે ભાવનગર - રાજ- બનાવે, નાના નાના દેશોને વેચે, અને યુનમાં બેઠાં બેઠાં શાંતિની કોટને ઝધડો એ કંઈ ભાષાવાદનું પરિણામ નથી. વળી શ્રી મુન- ડાહી ડાહી વાત કરે. આ વિકાસ છે? આપણને દારૂબંધી બિનશીના જેવી વિચારસરણી ધરાવનારા એમ માનતા લાગે છે કે આખા જરૂરી લાગે, બ્રહ્મચર્ય અઘરઅશકય—અવ્યવહારુ લાગે એ શું દેશમાં એક જ ભાષા અને એક જ માધ્યમ હોય (પણ આ ભાષા વિકાસ છે? અંગ્રેજી માધ્યમ છોડી દેવાથી આ પ્રકારના વિકાસમાંથી અને આ માધ્યમ અંગેની શા માટે ? fટ્ટી કેમ નહિ? તેઓ આપણે પાછા પડી જઈશું–જો કે પડીશું એ ભય મિથ્યા છે– તે સંગી જ ઈષ્ટ માનતા લાગે છે.) તે દેશમાં ઝઘડા ન થાય. તે પણ શી હાનિ થવાની છે? મને આમાં વિચારદોષ લાગે છે. અમેરિકન હબસી અને અમેરિકન લખાણ લાંબાઈ ગયું છે તેની ક્ષમા યાચું છું. ગેરે એક જ ભાષા બોલે છે અને એક જ માધ્યમમાં ભણે છે, છતાં અમદાવાદ, તા. ૨૬-૭-૬૭ આપને કાંતિલાલ દિશા અને રવ ગાનશીની કાપીના છ મહિના લય, Page #162 -------------------------------------------------------------------------- ________________ (29 હર પ્રબુદ્ધ જીવન “જૈન ધર્મ : પૂર્ણ વિજ્ઞાન” 熊 (શ્રી વસન્તલાલ કાન્તિલાલ ઈશ્વરલાલ તરફથી આ પુસ્તક થોડા સમય પહેલાં પ્રગટ કરવામાં આવ્યું છે. તેની એક નકલ તેમના તરફથી મને મળી હતી. આ પુસ્તકના વિષય વિજ્ઞાન સાથે ગાઢ સંબંધ રાખતા હોઈને, તેનું અવલાકન કોઈ એક જૈન વિજ્ઞાનશાસ્ત્રી કરે એવા હેતુથી તે પુસ્તક કપડવંજની પારંખ બ્રધર્સ સાયન્સ કૅલેજના પ્રિન્સિપાલ અને મારા મિત્ર ડૉ. નરસિંહ મૂળજી શાહ ઉપર મેં મોકલ્યું હતું. તેઓ પોતાના વ્યવસાયમાં ખૂબ રોકાયેલા હોઈને તેમણે એ પુસ્તક તેમના સાથી અધ્યાપક શ્રી વી. કે. શાહને અવલાકન માટે આપ્યું. શ્રી વી. કે. શાહે એ પુસ્તક વાંચીને લખી મેકલેલું અવલોકન હું નીચે પ્રગટ કરું છું અને આ અવલોકન લખી મોકલવા બદલ તેમનો હું આભાર માનું છું. પરમાનંદ) લેખક જૈન ધર્મને જ પૂર્ણ વિજ્ઞાન તરીકે સાબિત કરવાના આશયથી વિકસતાં જતાં ભૌતિક વિજ્ઞાનાના સિદ્ધાંતામાં જૈન સિદ્ધાંતાની છાયા રહેલી છે અને વિજ્ઞાને કોઈ જ નવા સિદ્ધાંત પ્રબાધ્યા નથી તેવું પ્રતિપાદન કરે છે. તે સાબિત કરવા તેઓ કેટલાક વૈજ્ઞાનિક સંશાધના સાથે જૈન ધર્મના સિદ્ધાંતા સરખાવે છે. સરળરસિક શૈલી એ આ પુસ્તકની જ્મા બાજુની પ્રશંસા કર્યા બાદ પ્રશ્ન એ થાય છે કે લેખક વિજ્ઞાન અને ટેકનોલાજી જેવા વિષયની મીમાંસા કરવાને કેટલે અંશે અધિકારી છે ? તેઓએ જૈન વિજ્ઞાન જેટલું વાંચ્યું પચાવ્યું હશે તેટલું ભૌતિક વિજ્ઞાનને લગતું જ્ઞાન મેળવ્યું હશે કે કેમ તે શંકાસ્પદ છે. જ્યારે તુલનાત્મક અભ્યાસ કરતા હોઈએ ત્યારે પૂર્વગ્રહ અને રાગદ્વેષરહિત દષ્ટિ હોવી એ વૈજ્ઞાનિક પદ્ધતિની પ્રથમ શરત છે. પણ અહીં તે લેખક જૈન સિદ્ધાંતાના એકાંત (જૈન દર્શન અનેકાન્તવાદી હોવા છતાં) રાગમાં પડી બૌદ્ધિક સ્તર (Rational Level) પર રહેવાને બદલે મતાગ્રહી (Dogmatic) બની જતા લાગે છે અને વધુ પડતા લાગણીપરાયણતા (Sentamentalism) તરફ ઢળતા લાગે છે. વિજ્ઞાન પ્રત્યે પૂર્વગ્રહભર્યા અને ગેરસમજૂતી પ્રેરે તેવા કેટલાક નમૂના જોઈએ : (૧) “આજનું વિજ્ઞાન આવતી કાલે જૂનું થઈ જાય છે – નકામું બની રહે છે. આઈન્સ્ટાઈન આવતાં ન્યૂટનને અભરાઈએ ચઢાવી દીધા ...... આથી જ તે। વિજ્ઞાન છાપાની પસ્તી છે.'' (પાન નં. ૪) (૨) ‘આજનું વિજ્ઞાન તો અંગૂઠો ચૂસનું પોલિયોપીડિત બાળક છે ( જેણે પાલિયા માટે રસી શોધી !), જ્યારે જૈન ધર્મ તા આલમ્પિક રેસમાં ગોલ્ડન કપ જીતનાર વિશ્વ વિજેતા એથલેટ છે.” (જે ‘ગાલ્ડ’ કાંચનને ત્યાજય માને છે!) [પાન. ૫ (૩) “... પણ વિજ્ઞાન અને ધર્મ વચ્ચે જે સૌથી મોટું અંતર છે તે એ કે વિજ્ઞાનને કોઈ લક્ષ્ય નથી. ” ( प्रयोजन विना મન્વોડપિ ન પ્રવર્તતે) તે વૈજ્ઞાનિક । મૂર્ખથી ય મૂર્ખ કહેવાય !” [ પાન ૬] જૈન ધર્મ પ્રત્યે અતિ અહાભાવ સૂચવતાં વિધાનો જોઈએ (૧) “જૈન ધર્મ” કોઈ પણ વિષય અણખેડાયેલ રાખ્યો નથી.” પાન ૨૮) તા. ૧-૮-૧૭ [મંત્રવિદ્યા, વણાટકળા, ભૂસ્તરશાસ્ત્ર અને કામશાસ્ત્ર પણ?] (૨) ‘‘જૈન ધર્મ જ પૂર્ણવિજ્ઞાન ઉપર ખડો થયેલ પૂર્ણ ધર્મ છે.” (પાન ૨૯) * [કેવળજ્ઞાની સિવાય આના સાક્ષાત્કાર કરી પણ કણ શકે?]” કેટલાંક હાસ્યાસ્પદ સાદશ્યો નોંધપાત્ર છે. (False Analogies) ૧. Mariner IV ની અવકાશગતિ અને ગૌતમ સ્વામીનું અષ્ટાપદ આરોહણ. પાન ૧૨ ૨. અશ્રાવ્ય ધ્વનિ—Ultrasonic drill ની શકિત અને માનતુંગસૂરી લાખંડની બેડીઓ સ્તોત્રગાનથી તેાડે છે તે પ્રસંગ. પાન ૧૩. ૩. ઈલેકટ્રિક કોમ્પ્યુટર સાથે ભદ્રબાહુ સ્વામીની માનસિક શકિતની તુલના. જો કે લેખક પોતે કબૂલ કરે છેકે “આ તે કેવળ સંભાવના છે. તત્ત્વ તા કેવળીગમ્ય છે” પાન ૧૫ કેટલીક અબુદ્ધિગમ્ય અને સંદિગ્ધ વાતો પણ વાંચવા મળે છે. જુઓ મત્સ્યોત્પાદનની વાત પાન. ૪૬ પર. સત્યના સ્પષ્ટીકરણ અને સ્થાપનામાં તર્કના ઉપયોગ વિશેષ જોઈએ, પણ પ્રસ્તુત પુસ્તકમાં અલંકારો અને કલ્પનાઓનો ઉપયોગ લેખકે છૂટથી કર્યો છે; પરિણામે સ્પષ્ટતા થવાને બદલે સંદિગ્ધતા જોવા મળે છે. વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર લેખક ભૂલે છે. લેખક લખે છે કે “આજનું વૈજ્ઞાનિક સંશાધન “હું કોણ છું?”ના પ્રશ્ન હાથ ધરે તો તેના અગણિત પ્રશ્નો આપોઆપ ઉકેલાઈ જશે.” પાન ૪૪. પણ લેખક ભૂલે છે. આ પ્રશ્ન મનોવિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનનો છે. બે પ્રકારના જગતને વિવેક કેળવવા જરૂરી છે. કૅન્ટ તેને Phenomenal and Noumenal તરીકે ઓળખાવે છે. વ્યાવહારિક જગત (Phenomena) ને ઓળખવા ભૌતિકશાસ્રોત (પ્રાકૃતિક વિજ્ઞાન Natural Sciences)નો ઉપયોગ જ ઉપકારક નિવડશે અને આધ્યાત્મિક જગતને સમજવા ફિલસૂફીને અભ્યાસ આવશ્યક બનશે. શાસ્ત્રો પોતપોતાની રીતે વિકસે અને મનુષ્ય પોતાની આવશ્યકતા પ્રમાણે બન્નેનો વિવેકભરી રીતે ઉપયોગ કરે તે જ શ્રેષ્ઠ સમાયોજન છે અને લેખક કહે છે તેમ ‘વિજ્ઞાનને યાગ' (પાન. ૪૫) બનાવવાની કાંઈ જરૂર નથી. વી. કે. શાહ ‘આપણામાં કોઈ ચોક્કસ વૃક્ષ (અંડ ગાળી)ની ડાળીની ઘાણી કરી કોઈ ચાક્કસ વૃક્ષની ડાળી સાથે શેરડીના રસ કાઢવાથી સંમુછિમ મત્સ્યની ઉત્પત્તિ થાય છે તેમ કહ્યું છે. ” વિષયસૂચિ “માનવી ઉપર માનવીના અધિકાર છે.” આલ્બર્ટ સ્વાઈત્ઝર કયાં અટકશે? ચીમનલાલ ચકુભાઈ શાહ શંકરલાલ બે કર ચીમનલાલ ત્રિવેદી પૃષ્ઠ ૬૩ ૬૪ ૫ ગુજરાતની વિભૂતિ : સ્વ. શેઠ અંબાલાલ સારાભાઈ એક બહુશ્રુત વિદ્રાન ફાધર સી. જી. વાલેસ જૈન અને બૌદ્ધ વિચારધારાઓની આલાચના મણિબહેન નાણાવટી ચૈનપુર – બિહારમાં ચાલતી રાહત પ્રવૃત્તિ ડૉ. કાન્તીલાલ શાહ દેશના શિક્ષણ માધ્યમની વિશેષ વિચારણા અધ્યાપક વી. કે. શાહ “ જૈન ધર્મ : પૂર્ણ વિજ્ઞાન ” માલિક : શ્રી મુ ંબઈ જૈન યુવક સધઃ મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદકુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ. સુખઇ-૩, મુદ્રસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, ક્રેટ, મુખપ્ર ૬૭ પંડિત બેચરદાસ દેૉશી ૬૮ ૬૯ હ હર d Page #163 -------------------------------------------------------------------------- ________________ Regd. No. MH, Hi7 3 વાર્ષિક લવાજમ રૂ. ૭ પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૮ જ પ્રબુદ્ધ જીવન મુંબઈ, ઔગસ્ટ ૧૯, ૧૯૧૭, બુધવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શિલિંગ ૧૨ છૂટક નકલ ૪૦ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા ઝ ' સંસ્કૃતિનું ભૂત - (જેમને તા. ૧૬-૭-૬૭ના “પ્રબુદ્ધ જીવનમાં પરિચય આપવામાં આવ્યો છે તે ડૉ. ઈન્દ્રચંદ્ર શાસ્ત્રીએ તા. ૧-૭-૬૭ના રોજ મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે ઉપરના વિષય ઉપર હિંદીમાં આપેલ વ્યાખ્યાનનું સંકલન તથા ગુજરાતી સંસ્કરણ નીચે આપવામાં આવે છે. તંત્રી) મદારીના શીખવ્યા પ્રમાણે એક વાંદરી ઘાઘરી પહેરીને નાચ છોડીને જંગલમાં ચાલી ગયા છે. તેમની પાસે તો પહેરવાનાં વસ્ત્ર કરી રહી હતી. તેના ગળામાં રસ્સી બાંધેલી હતી અને ઉપર મદા- પણ હતાં નહીં. આ તે બધી આપની માયા છે.” રીને ડંડે તોળાઈ રહ્યો હતે. આ રીતે બંધનમાં રહેલી વાંદરીએ બીજી ' કહેવામાં તે ભગવાનની સવારી હતી. પણ વાસ્તવિક ઢંગથી એક મુકત રીતે વિહરતી વાંદરીને જોઈ અને મનમાં સમસમી ઊઠી. જોઈએ તો આ પ્રદર્શન ભગવાનનું ન હતું. ભગવાન તે વીતરાગ પરંતુ પિતાના મનની વાત છૂપાવવાનું તે શીખી ગઈ હતી. એટલે હતા. ભગવાનનું પ્રદર્શન તે વીતરાગતાનું પ્રદર્શન હોવું જોઈએ. વિચાર કરવા લાગી : “કેવી અસભ્યતા ! કપડાં પહેરવાનું પણ બિચા આ તે શેઠજીના અંતરમાં વસી રહેલા સંપત્તિના અભિમાનનું પ્રદર્શન રીને ભાન નથી. કમનસીબ છે, એને કોઈ ગુરુ પણ મળ્યો નથી. હતું. પરંતુ આ પ્રદર્શન પોતાના નામથી કરવાના બદલે ભગવાનના સ્વછંદીપણે આમતેમ કૂદાકૂદ કરી રહી છે. કલાનું કાંઈ જ્ઞાન નથી.” નામથી કરવામાં શેઠજી શેઠજી પણ ગણાયા અને ભકત પણ ગણાયા. આ રીતે સ્વાભાવિક ઈર્ષ્યા ઉપર તિરસ્કારનું પડ તેણે ચડાવી લીધું. વાસ્તવમાં શેઠાઈ અને ભકિત બે પરસ્પરવિરોધી વાતો છે. વીતઅષની આગ ઉપર સભ્યતા અને સંસ્કૃતિની રેત પાથરી દીધી. રાગને ભકત શેઠ બની જ શકતો નથી. વર્તમાન માનવની આ જ દશા છે. સભ્યતાના ઓઠા હેઠળ એની “સંસકૃતિ' એટલે મનુષ્યના વ્યકિતત્વનું–જેમાં શરીર, મન, સ્વતંત્રતા છીનવાઈ રહી છે. શુદ્ધ ચોખ્ખી હવામાં શ્વાસ લેવાનું વાણી, બુદ્ધિ અને આત્માને સમાવેશ થાય છે–સંસ્કરણ કરનારું છોડીને કહેવાતા મહાપુરૂષોના ઉચ્છવાસ પર જીવવાનું એને કહેવામાં તત્ત્વ. સામાજીક વ્યકિતત્વમાં ધન, સંપત્તિ, પ્રતિષ્ઠા વગેરે આવી જાય છે. ઘણુંખરું સમય જતાં સંસ્કારના રૂપમાં સ્વીકારાયેલું તત્ત્વ આવે છે. ધર્મગુરુ મદારીની જેમ નાચ નચાવે છે અને ભકતવર્ગ વાસ્તિવિક લક્ષને છોડી દઈને પોતાની જાતે જ જીવનનું અંગ બની શરીર, મન અને બુદ્ધિ બધું એને સેંપીને એના ઈશારે નાચ કરી જાય છે. તત્ત્વને આત્મા મરી જાય છે અને માત્ર નિર્જીવ શરીર રહ્યો છે. રહી જાય છે. અને તે પણ આપણે એને જ સંસ્કૃતિનું અનિવાર્ય સમયની જરૂરિયાત પ્રમાણે એક તત્ત્વને ઉદ્ભવ થાય છે. જરૂ તવ માનીએ છીએ. મનુષ્યનું વ્યકિતત્વ આ તોના બંધનમાં જેટલું વધારે જકડાયેલું રહે છે તેટલે મનુષ્ય પોતાને વધારે સંસ્કારી રિયાત સમાપ્ત થઈ જાય તે પણ તત્ત્વનું ભૂત કાયમ રહી જાય છે, સમજે છે. પરિણામે વિકાસ રૂંધાઈ જાય છે, ચેતન હણાઈ જાય છે. જે દ્વારા આપણે આપણી અસ્મિતાને પોષીએ છીએ. આ જ તાના આ જ તત્ત્વોને હું સંસ્કૃતિનાં ભૂત કહું છું. ભૂતને હું “સંસ્કૃતિનાં ભૂત” કહું છું. જેમ જેમ આ ભૂતની સંખ્યા ભૂત શબ્દના બે અર્થ છે : (૧) તે બનાવ જે બની ચૂકી છે વધતી જાય છે તેમ તેમ માનવી દબાત ને દબાતે જ જાય છે. અને જેની ઉપયોગિતા હવે નષ્ટ થઈ ચૂકી છે. (૨) પ્રેતાત્મા એટલે એના પ્રાણ સૂકાઈ જાય છે. નર્યું હાડપિંજર રહી જાય છે.' તે વ્યકિત જેનું શારીરિક અસ્તિત્વ રહ્યું નથી. જીવંત મનુષ્યની સરખામણીમાં ભૂત વધારે ભયાનક હોય છે. માણસની ચેતના પર તે - ધર્મ, રાજનીતિ વગેરે દરેક ક્ષેત્ર આવા ભૂતોથી ભરાઈ ગયું છવાયેલાં હોય છે. નિરાંતને શ્વાસ લેવા દેતા નથી અને અંતે તેને છે. કયાંક રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર વગેરે ધાર્મિક નેતા તે કયાંક પ્રાણ લઈને જ છોડે છે. એટલું જ નહિ એકનું જીવન હરી લઇને લેનિન, સ્તાલિન, ગાંધી કે નહેરુ જેવા રાષ્ટ્રીયનેતા ભૂત બનીને છવાઈ બીજાની ઉપર પકડ જમાવે છે. ગયા છે. સાચી રીતે જોઈએ તે, સત્તારૂઢ શાસક અથવા ધર્મગુરુ લોકોને પોતાના અનુયાયી બનાવવા ઈચ્છે છે, નહીં કે પહેલા મહા વ્યકિતની જેમ સંસ્કૃતિનાં પણ ભૂત હોય છે. અને તે પુર, પાના. એટલા જ માટે મહાપુરુષોના જીવન કે ઉપદેશેના પિતાના વ્યકિતગત ભૂતોથી વધારે ભયંકર હોય છે. સામૂહિક ચેતના તેઓ શીણ ખ્યાલો તેનો જબરદસ્તીથી લોકો પર ઠોકી બેસાડે છે, ને એમાં સહેજ કરી નાંખે છે. તેમનાથી અંજાઈ ગયેલે સમાજ નવા પ્રકાશને પણ પણ શંકા કરનારને પોતાને શત્રુ સમજે છે. તે જ પ્રવર્તકનું છોગું જની નજરે જુવે છે અને એને મિથ્યાત્વ, નાસ્તિકતા, કે સમાજપહેરી લે છે, જેથી ભકતવર્ગ તેમની પૂજાને જ ભગવાનની પૂજા દ્રોહ કહીને દૂર રાખવા ઈચ્છે છે. તેમ છતાં પણ જો પ્રકાશ રોકી સમજે. ડગલે ને પગલે પોતે ભગવાનનું નામ લઈને પોતાની જ વાત શકાતું નથી તે પછી પોતાની આંખે જ બંધ કરી દે છે. અને ઠસાવવાનો પ્રયત્ન કરે છે. પોતાના પરિવારને પણ અખો બંધ રાખવાની કડક આજ્ઞા આપે છે. આંખ ખૂલી જાય તે સજા ફરમાવે છે. ધર્મ, સમાજ, રાજનીતિ, * એક દિવસ દિલ્હીમાં એક શેઠજી તરફથી રથયાત્રા નીકળવાની વિદ્યા વગેરે સંસ્કૃતિના દરેક ક્ષેત્ર આ પ્રમાણેની આજ્ઞાઓ તથા હતી. હાથી, ઘોડા, સેના-ચાંદીના રથ, સરકારી બેન્ડ, મેટરો, રેશમી સજાએથી ભરેલાં છે. એની સાથે એ પણ જાણવું જરૂરી છે કે કપડાં, આભૂષણે ઈત્યાદિ ઠાઠમાઠ સહિત સવારી નીકળી. લોકો દરેક સંસ્થાના ઈતિહાસમાં એવા ક્રાન્તિકારીઓ પેદા થયો જ છે કે પ્રશંસાથી વાહવાહ કરતા હતા. એવામાં શેઠજીની નજર મારા જેઓ આ સંસ્કૃતિનાં ભૂતોથી ડર્યા નથી અને સામે પડીને પર પડી. એમણે સહેજ મલકાઈને મને પૂછયું: “કેમ આપ સાહસપૂર્વક લડયાં છે. ધર્મના ક્ષેત્રમાં આ ભૂત વેશભૂષા, કર્મકાંડ, અનુષ્ઠાન, અંધશ્રદ્ધા ભગવાનની સવારીમાં પધારતા નથી શું?” મેં કહ્યું : “શેઠજી, આ તે વગેરેના રૂપમાં બુદ્ધિને ઘેરી રાખે છે. એક એવો વર્ગ ઊભા થઈ સવારી ભગવાનની છે કે આપની ? ભગવાન તે આ બધે ઠાઠમાઠ જાય છે કે જે પારલૌકિક તત્ત્વોના સેગંદ આપીને પણ પરંપરાને Page #164 -------------------------------------------------------------------------- ________________ ૭૪. પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૮ ૧૭ જાળવી રાખવાનું કહે છે. શાસ્ત્રોના પાઠોના મારી મચડીને સાચાજૂઠા અર્થ કરે છે ને જે લોકો એમની વાતને ન માને તેમને બદનામ કરે છે. દરેક ધર્મમાં પરંપરાને ન સ્વીકારનારાઓને મિથ્યાત્વી, નાસ્તિક, કાફિર, એથીસ્ટ ઈત્યાદિ શબ્દોથી નવાજવામાં આવે છે. આ ભૂતના રક્ષણના પ્રયત્નમાં ધર્મને નામે અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય આદિ સદાચારનાં મુખ્ય તત્ત્વની ઉપેક્ષા અને શુષ્ક કર્મકાંડ, છૂતાછૂત મિથ્યાપ્રદર્શન, દંભ વગેરેની બેલબેલા ચાલુ થઈ જાય છે. - પંડા-પૂજારીઓને વર્ગ તથા સાધુ–સંસ્થાને ઈતિહાસ આ વાતને સાક્ષી છે. બ્રાહ્મણ આત્મચિંતન છોડીને ફાલ્ક ક્રિયાકાંડને મહત્ત્વ આપવા લાગ્યા. યજ્ઞમાં વેદી કેટલી મોટી હોવી જોઈએ ? વેદીની દરેક ઈટ કેટલી લાંબી, પહોળી અને કેટલી ઊંચી જોઈએ? મંત્રોચ્ચાર કરતી વખતે કયા અક્ષરને જોરથી ઉચ્ચાર કર જોઈએ ને કયે અક્ષર ધીમા સ્વરે બોલાવે જોઈએ ? યજમાને કે વેશ પહે- રવો જોઈએ ? એમ કહેવામાં આવ્યું કે આ બધી વાતમાં જરીક જેટલો પણ ફેર પડયે તે યજ્ઞનું ફળ મળશે નહીં અને દેવે યજ્ઞમાં આવશે નહીં. જૈનધર્મ સિદ્ધાંતમાં આવી વાતને મહત્ત્વ આપતું નથી. સાધક સ્ત્રી હોય કે પુરુષ, સંસારી હોય કે સાધુ, અપેક્ષા પ્રમાણે જીવન શુદ્ધ રીતે જીવે છે તે મેક્ષ પ્રાપ્ત કરી શકે છે. અનેકાંતવાદ દરેક મતોનું સમન્વય કરવા કહે છે અને એકાંતવાદને મિથ્યા ગણે છે. જૈન સાધુઓ અને વિદ્વાને બીજા કોની સામે પોતાની ઉદારતા બતાવવા માટે ઉપર જણાવ્યા પ્રમાણેનું કહે છે, પણ એમના પિતાના જીવનમાં એમાંનું કેટલું આચરે છે તે એક વિચારવા જેવી વાત છે. જૈન સાધુઓ પણ બાહ્ય ક્રિયાકાંડને ઓછું મહત્ત્વ આપતા નથી. મુહપની કેટલી લાંબી-પહોળી હોવી જોઈએ, એને હાથમાં રાખવી જોઈએ કે મોં પર બાંધવી જોઈએ, ઓ ની દાંડી કેટલી લાંબી હોવી જોઈએ ઈત્યાદિ નાનામોટા પ્રશ્નોની ચર્ચા પાછળ આત્મશુદ્ધિના મૂળ પ્રશ્નની ઉપેક્ષા થઈ રહી છે. | સામાજિક ક્ષેત્રમાં આ ભૂત રૂઢિઓના રૂપમાં ચીટકેલાં રહે છે. સમાજના સૂત્રધારે સદૈવ ભયમાં હોય છે કે જો રૂઢિઓને છોડી દેવાય તો તેમની પ્રતિષ્ઠા ધૂળમાં મળી જાય. રાજનીતિમાં આ ભૂતોને પ્રભાવ સમાજ કરતાં પણ વધારે ભુ કરે છે. જરૂર ન હોવા છતાં પણ કેડે તલવાર બાંધીને ચાલવું, વરસાદ કે તડકો ન હોવા છતાં પણ માથા પર છત્ર લગાવેલું રાખવું, માખીઓ વગેરે ન હોવા છતાં પણ ચામર ઊંઝાતે ચાલુ રાખો, હાથી, ઘોડા, રથ વગેરેનું મિથ્યા પ્રદર્શન કરવું વગેરે રીતરિવાજો આજે પણ રાજ-રજવાડાઓમાં પ્રચલિત છે. સૌથી વધારે મોટું ભૂત રાષ્ટ્રીયતાનું છે, જેને કારણે સરહદની એક બાજના લોકોને આપણે મિત્ર માનીએ છીએ અને બીજી બાજુના લોકોને શગુ. આ પ્રકારની વૃત્તિ પુરાણા કાળને આપણામાં ઊતરી આવેલે સંસ્કાર છે કે જયારે માનવી નાના નાના જથામાં રહેતા હતા અને અંદરોઅંદર લડાઈઝઘડા કરતે હતે. આજે પણ માણસ નાતજાતની, સંપ્રદાયની તથા સીમાસરહદની સંકુચિતતામાં બંધાયેલો છે. વિદ્યાનું ક્ષેત્ર પણ આ ભૂતેના પ્રભાવથી અલિપ્ત રહ્યું નથી, એક બાજુ વિજ્ઞાન અનુભવના આધારે નવી નવી શોધો કરી રહ્યું છે. બીજી બાજુ ધર્મ–સંસ્થા જૂનીપુરાણી વાતનું રટણ કરી રહી છે. અને નવા વિચારોને, નવી શોધને મિશ્યા કહી રહી છે. જે પ્રજા પુરાણા ખ્યાલને ત્યાગીને આગળ નીકળી ગઈ છે તે આજે વિશ્વમાં નેતૃત્વ કરી રહી છે. જ્યારે ધર્મસ્થાનમાં બેસી રહીને પિતાની ઉત્કૃષ્ટતાની બાંગ પોકારવાવાળી, પુરાણા ખ્યાલને વળગી રહેલી પ્રજાનું આજે વિશ્વમાં કોઈ સ્થાન નથી. સૂર્યોદય થતાંની સાથે કયાંક અંધકારમાં છૂપાઈ જવાવાળા પ્રાણીઓની જેવી એમની પરિસ્થિતિ છે. અનુવાદક : . મૂળ હિંદી : નીરુબહેન સુબોધભાઈ શાહ ડ. ઈન્દ્રચંદ્ર શાસ્ત્રી. 52 , પ્રકીર્ણ નોંધ : મહાનુભાવ સ્વ. મણિલાલ બાલાભાઈ નાણાવટી ૧૩મી ઓગસ્ટના રોજ મુંબઈ-જુહુ ખાતેના પોતાના નિવાસસ્થાને સર મણિલાલ બાલાભાઈ નાણાવટીનું ૯૦ વર્ષની ઉમ્મરે અવસાન થયું અને એક લાંબી અને અત્યન્ત ઉજજવલ એવી જીવનકારકીર્દીને અન્ન આવ્યું. આથી આપણા સમાજને અજવાળતા એક શુભ્રજ્યોતિ તારકને અસ્ત થશે. પરિપકવ ઉમ્મરે અને શારીરિક સ્વસ્થતા અવારનવાર અસ્થિર બન્યા કરતી હોય એવા સંયેગમાં નિપજનું મૃત્યુ આપણા દિલમાં આઘાત નથી પેદા કરતું. એમ છતાં પણ તે વ્યકિત હવે આપણી વચ્ચે નથી એવી અભાવાત્મક લાગણી ઊંડી ખિન્નતાને-શૂન્યતાને અનુભવ કરાવ્યા વિના રહેતી નથી. ઉત્તરોત્તર ઉત્કર્ષ અને આત્મ-વિકાસને વરેલી અને ખીચખીચ કામગીરીથી ભરેલી તેમના જીવનની લાંબી કારકીર્દીમાંથી કઈ વિગત બાજુએ રાખવી એ મૂંઝવતે વિષય છે. અને તેથી આપણે તે તેમના જીવનનાં સીમાચિહનને જ માત્ર નિર્દેશ કરીને જ સંતોષ માનીશું. - ઈ. સ. ૧૯૭૭માં તેમને અમદાવાદ ખાતે જન્મ થયે હતું, પણ તેમને ઉછેર તે વડોદરામાં જ થયેલું. તેમના પિતા સ્વ. બાલાભાઈ નાણાવટી વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડના અંગત ડોકટરથી માંડીને વડોદરા રાજ્યના ચીફ મેડિકલ ઑફિસરના પદ સુધી પહોંચેલા. સર મણિલાલ નાણાવટી અથવા તે તેમની સાથે મારો વ્યવહાર તે મુજબ જણાવું તે શ્રી મણિભાઈ ૧૯૦૪માં બી. એ. એલ. એલ. બી. થઈને વડોદરા રાજયના ન્યાયખાતામાં જોડાયેલા. અને ત્યારથી ઉત્તરોત્તર નવા નવા અને ઉચ્ચતર અધિકારો અને સત્તાસ્થાન પ્રાપ્ત કરતાં કરતાં નાયબ દીવાનના પદ સુધી તેઓ પહોંચ્યા. તે દરમિયાન દેશવિદેશના તેમણે અનેક પ્રવાસે કરેલા અને રાજ્યની અનેક નાની મોટી જવાબદારી સંભાળેલી. વડોદરાનરેશે તેમની કામગીરીથી પ્રસન્ન થઈને ‘રાજય રત્ન’ને અને આગળ જતાં ‘અરુણાદિત્યને તેમને ઈલકાબ આપે. ૧૯૩૭માં તેઓ રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવનર થયા. તે પદ ઉપરથી ૧૯૪૨માં નિવૃત્ત થયા બાદ ઈન્ડિયન સંસાયટી ઓફ એગ્રિકલ્ચરલ ઈકોનોમિકસના તેઓ પ્રમુખ થયા અને તે સ્થાન ઉપર ૧૯૫૯ સુધી તેઓ રહ્યા. ત્યાર બાદ પણ કૃષિવિષય અંગે લગભગ જીવનના અન્ત સુધી તેમનું અધ્યયન સંશોધન તેમ જ લેખન ચાલુ રહ્યું. ઈ. સ. ૧૯૬૩ની સાલમાં તા. ૨૨-૨-૬૩ના રોજ તેમનું મુંબઈ જૈન યુવક સંધ તરફથી શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સભાગૃહમાં જાહેર સન્માન કરવામાં આવ્યું હતું અને તે સંમેલનની વિગત તા. ૧૬-૩-૬૩ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવી હતી. બાલદીક્ષાની અટકાયતના મુદ્દા ઉપર મુંબઈ જૈન યુવક સંઘની ૧૯૨૮માં સ્થાપના કરવામાં આવી હતી અને તે દ્વારા ચલાવવામાં આવેલાં પ્રચંડ અન્દોલન દ્વારા સમયાન્તરે વડોદરામાં બાલદીક્ષા પ્રતિ બંધક ધારો પસાર કરવામાં આવ્યો હતો. એ આન્દોલનમાં અને એ ધારો પસાર કરાવવામાં શ્રી મણિભાઈને ઘણા સાથ અને સહકાર હતો. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને તેના મુખપત્ર પ્રબુદ્ધ જૈનપાછળથી પ્રબુદ્ધ જીવન-પ્રત્યે તેમને ખૂબ જ સદ્ભાવ રહ્યો હતો. ઈ. સ. ૧૯૩૭ની સાલમાં શ્રી મણિભાઈ વડોદરા છોડીને મુંબઈ બાજુએ આવીને વસ્યા હતા અને જુહુના કિનારે બંધાવેલ પોતાના બંગલામાં રહેતા હતા. પણ તેમનાં અન્ય કુટુંબીઓ વિલેપારલેમાં રહેતાં હોવાથી વિલેપારલે સાથે તેમને વિશેષ સંબંધ રહ્યો હતે. વીલેપારલેના જાહેર જીવનમાં આ નાણાવટી કુટુંબ વર્ષોથી અગ્ર Page #165 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૯-૮-૧૭ પ્રમુજ જીવન ૭૫ ' સ્થાને રહ્યું છે. આ કુટુંબ તરફથી ૧૯૩૭ની સાલમાં નાણાવટી ફેમીલી પુરુ મેટા ભાગે નિરાશાવાદના ભોગ બનેલા, વર્તમાનને ટ્રસ્ટ ઊભું કરવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટ દ્વારા સેવા, પરોપકાર અને વખોડતા અને ભવિષ્યમાં બધે અંધારું દેખતા માલુમ પડતા શિક્ષણના ક્ષેત્રે આજસુધીમાં અનેક કાર્યો થયાં છે. આમ છતાં હતા, ત્યારે મણિભાઈમાં કોઈ નિરાશાવાદને સ્થાન જ નહોતું. પણ તે દ્વારા ઊભી કરવામાં આવેલ બે સંસ્થાઓ (૧) ડૉકટર બાલા- વર્તમાનની તેઓ પૂરી કદર કરતા હતા, જ્યારે ભવિષ્ય વિશે અનેક ભાઈ નાણાવટી હૉસ્પિટલ અને (૨) શ્રી ચન્દુલાલ નાણાવટી કન્યા ચિતાજનક સંગ છતાં, તેઓ હંમેશા આશવાદી હતા; તેમને ઘન વિનય મંદિર આપણું સૌથી વધારે ધ્યાન ખેંચે છે. અંધકારમાં પણ આશાનાં કિરણો દેખાતાં હતાં. ઉપર જણાવેલી વિગતો ઉપરથી કોઈ એમ ન માને કે શ્રી મેં થોડા સમય પહેલાં શ્રી કનૈયાલાલ મુનશીને અંજલિ મણિભાઈનું જીવન કેવળ ભૌતિક વિગ્યાની વિચારણા અને તેને લગતી આપતાં “મહામાનવ તરીકે વર્ણવ્યા હતા. આજે આ પુરુષ માટે પ્રવૃત્તિઓને જ વરેલું હતું. કૅલેજ જીવન દરમિયાન વસાવેલાં ડે. એ શબ્દપ્રયોગ સર્વથા ઉચિત લાગે છે. અલબત્ત, બન્નેના વ્યકિતમીસીસ એની બેસન્ટનાં પુસ્તકોનું તેમણે અમુક નિમિત્ત ઊભું થતાં ત્વમાં ઘણું અત્તર છે. એકમાં સૂય ઉષ્ણ આતપ છે; અન્યમાં ૧૯૩૦ની સાલમાં મનનપૂર્વક વાંચન કર્યું હતું અને ત્યારથી તેઓ ' ચંદ્રની શીતળ રોશની હતી. એક વેગપૂર્વક વહેતે ઘૂઘવાટ કરતે પેગ અને અધ્યાત્મ તરફ આકર્ષાયા હતા અને તેના જાણકાર સાધુ, જળપ્રવાહ છે; અન્યમાં નિરવપણે વહેતું નિર્મળ જળને વહન કરતું સંન્યાસી અને યોગીઓને તેઓ સમાગમ શોધતા રહ્યા હતા, એટલું જ જળઝરણ હતું. એકમાં મહત્ત્વાકાંક્ષાને કોઈ સીમા નથી; અન્યમાં . નહિ પણ, એક પ્રકારની ગ્યસાધના અને આધ્યાત્મિક ઉપાસનાને સંયોગ અને સ્થિતિપ્રાપ્ત જવાબદારીને પહોંચી વળવા પાછળ રંતુ તેમના જીવનના અન્ત સુધી જોડાયેલા રહ્યો હતે. આમ પેગ લગાડવો એ સિવાય બીજી કોઈ આકાંક્ષા નહોતી. એમ છતાં તેમના જીવનને સમગ્રપણે વિચાર કરીએ તે તેમાં આપણને જ્ઞાન- બન્નેમાં માનવવિભૂતિની પરમ સીમાના આપણને સમાનપણે વેગ અને કર્મયોગની અખંડ ઉપાસના નજરે પડે છે. તેવી જ રીતે સુભગ દર્શન થાય છે. સદાને માટે વિદાય થયેલા એવા આપણા તેમના જીવનમાં બુદ્ધિમતા, શ્રમ મણિભાઈને અર્થાત સ્વર્ગસ્થ સર પરાયણતા અને સેવાનિષ્ઠાનો અપૂર્વ મણિલા બાલાભાઈ નાણાવટીને રાપણા અન્તરના વંદન-અભિવાદન સંગમ-સમન્વય નજરે પડે છે. હા! તેમનું જીવન આપણને સદા તેમના જીવનને ધાર્મિક કહી પ્રેરણાદાયી બને ! તેમનું સ્મરણ શકાય કે નહિ? આનો જવાબ આપણા ચિત્તમાં સદા અંકિત રહો ! આપણે ધાર્મિકતાને શું અર્થ કરીએ સ્વ. સ. મુદ્રિકાબહેન છીએ તેના ઉપર આધાર રાખે છે. ૯૦ વર્ષની ઉમર વટાવી ચૂકેલાં જો ધાર્મિકતા એટલે ક્રિયાકાંડ, જપ, વયોવૃદ્ધ સાહિત્યકાર મુરબ્બી શ્રી તપ, વ્રત, ઉપવાસ એવો અર્થ હિમતલાલ ગણેશજી જરિયાનાં પત્ની સૌ. મુદ્રિકાબહેનનું ગયા આપણે કરીએ તે એ પ્રકારની જલાઈ માસની ૨૫મી તારીખે ૮૦ ધાર્મિકતા આપણને કદાચ મણિભાઈના વર્ષની ઉમ્મરે લાંબી બીમારી ભાગવ્યા જીવનમાં જોવા ન મળે. પણ જીવનનાં બાદ અવસાન થયું અને વિધાતાએ ઊંચાં મૂલ્યોને સ્વીકાર અને તદનુસાર રસરજેલું એક અનુપમ સંસ્કારી યુગલ આચાર, કાર્યનિષ્ઠા અને કર્તવ્ય ખંડિત થયું. શ્રી અંજારિયા સાથે આજથી ૫૦ વર્ષ પહેલાં હું મુંબઈની પરાયણતા, નિરપવાદ ચારિત્ર્ય અને કોલેજમાં ભણતા હતા અને શ્રી શીલસંપન્નતા આ બાબતોને આપણે અંજારિયા સાન્તાક્રુઝ ખાતે વીલરજો ધાર્મિકતા તરીકે ઓળખતા હોઈએ રીલામાં રહેતા હતા ત્યારથી મારા પરિચયસૌભાગ્યને પ્રારંભ થયેલે. તે મણિભાઈ પૂરા અર્થમાં એક સૌ. મુદ્રિકાબહેનને પ્રત્યક્ષ ઓળખધાર્મિક પુરુષ હતા એમ આપણે વાને યોગ ૧૯૩૦-૩૨ની વિનાસંકોચે કહી શકીએ. સ્વ. મણિભાઈ બાલાભાઈ નાણાવટી સવિનય સત્યાગ્રહની લડત ૧૯૧૮ની સાલમાં એટલે કે મણિભાઈની ૪૧ વર્ષની ઉમ્મર નાં વિલેપારલેમાં માંડાણ થયાં. ત્યારે પહેલીવાર સહસૈનિક તરીકે હતી ત્યારે, તેમનાં સહધર્મિચારિણી ત્રણ સંતાને મૂકીને ગુજરી થયેલ. ત્યારથી તેઓ એક સંસ્કારસંપન્ન સ્વ.ધર્મપરાયણ સન્નારી ગયેલાં. આવી સ્થિતિ પ્રાપ્ત થતાં આવી ઉમ્મરે બીજી વાર લગ્ન છે એ રીતે તેમને ઓળખતે આવ્યો છું, પણ એથી વિશેષ નજીકના પરિચયમાં આવવાનું બનેલું નહિ. આચાર્ય રામપ્રસાદ બક્ષી તેમનો કરવું એ એ સમયમાં તન્ન સ્વાભાવિક લેખાતું હતું. અને એ માટે ભાણેજ થાય. આ ઉપરાંત વર્ષોથી વૃદ્ધ મામા-મામીની રામતેમનાં સ્વજનેએ તેમના ઉપર ખૂબ દબાણ પણ કરેલું. એમ છતાં પ્રસાદભાઈ નિયમિત સંભાળ રાખતા હોઈને તેઓ તેમને અન્ય બીજા લગ્નને તેમણે કોઈ વિચાર સરખે પણ કર્યો નહોતે. આમ નિકટથી જાણતા સ્વજન છે. પ્રબુદ્ધ જીવનના વાચને દિવંગત મુદ્રિકાબહેનને કાંઈક પરિચય મેળવે જોઈએ એ મતલબની માગણી ધન-વૈભવથી પરિવૃત્તા અને એમ છતાં એક પ્રકારની સાદાઈ તથા કરતાં શ્રી રામપ્રસાદભાઈ તરફથી જે મળ્યું તે નીચે આપું છું, સંયમથી શેભતું, પ્રસન્નતાની પ્રર્ લ્લતા દાખવતું અને અનેક પ્રવૃ સાથે સાથે મુરબ્બી સ્નેહી શ્રી અંજારિયા પ્રત્યે પ્રસ્તુત ઘટના અંગે ત્તિઓથી જીવનના સુધી સભર અને સાર્થક બની રહેલું- ઊંડા દિલની સહાનુભૂતિ પ્રગટ કરું છું. પ્રસ્તુત પત્ર નીચે આવું જીવન તેઓ જીવી ગયા છે. સમય જતાં વૃદ્ધાવસ્થાની અસર મુજબ છે: તેમના શરીર ઉપર ઠીક ઠીક દેખાતી હતી. એમ છતાં, તેમની બૌધિક નાનપણમાં જ માતાની હુંફથી વંચિત થયેલાં શ્રીમતી મુદ્રિકાજાગૃત્તિમાં કે વૈચારિક સામર્થ્યમાં કશો પણ ફેર પડયો નહોતો. ભૂત બહેનને ઉછેર એમના ફ આ નરસિંહરાવ દિવેટિયાને ત્યાં થયો હતો. એમનાં લગ્ન ઈ. સ. ૧૯૧૨માં થયા ત્યાર પછી પતિગૃહે આવતાં જ કાળ વિશે સંતોષ અનુભવતું, વર્તમાન વિષે પ્રસન્નતા દાખવતું અને એમને પ્રાર્થનાસમાજી અને અગ્રણી સુધારક નરસિંહરાવના કુટુંભવિષ્ય વિષે શ્રદ્ધા વ્યકત કરતું તેમનું જીવન હતું. તેમની પેઢીના બની રીતેમાંથી સનાતનધર્મી અને ભાજનાદિ વ્યવહારમાં શુદ્ધ વૃદ્ધ પુરુષોમાં અને મણિભાઈમાં એક મોટું અન્તર જોવામાં નાગરી રિવાજ પાળતાં શ્રી હિંમતલાલ અંજારિયાને ત્યાંની રીતે અપઆવતું હતું અને તે એ હતું કે જ્યારે એ વૃદ્ધ નાવવી પડી હતી અને એ પરિવર્તન એમણે એવી સાહજિકતાથી Page #166 -------------------------------------------------------------------------- ________________ ૭૨૧ પ્રબુદ્ધ જીવન સાધ્યું હતું કે પતિગૃહમાં તેમ જ નરસિંહરાવનાં કુટુંબીજનોમાં ઉભય પક્ષના સ્નેહ તથા આદર એમના પ્રત્યે અન્ય્ન રહ્યો હતા. નું કારણ હતું એમનો અહંભાવરહિત, માયાળુ અને નિ:સ્વાર્થ સેવાપરાયણ સ્વભાવ. “નજીકનાં કેંદૂરનાં, સગાં કે પડોશી, કોઈ પણ કુટુંબમાં માંદગીના કે સુવાવડ જેવા પ્રસંગ હોય ત્યારે મુદ્રિકાબહેન સતત હાજરી આપીને, રાતના ઉજાગરા પણ કરીને માતા જેવા પ્રેમથી સેવા કરતાં. એ સેવાધર્મમાં એમણે કદી પોતાનાં અને પારકાં વચ્ચે લેશ પણ ભેદભાવ રાખ્યો નહોતા. “એમની ત્યાગભાવનાનું નિદર્શન આપતા એક વિરલ પ્રસંગ નોંધવા જેવા છે. આજથી લગભગ પચાસ વર્ષ પહેલાં એક ગૃહસ્થ એમને ત્યાં એક અનાઘામ માટે ફાળા ભરાવવા આવ્યા હતા. મુદ્રિકાબહેને શ્રી અંજારિયાની એ સમયની આવકના પ્રમાણમાં ઘણી મેાટી ગણાય એવી રકમ ભરી. અને એ ગૃહસ્થે પૂછ્યું કે મુદ્રિકાબહેન, તમારાં બાળકોનો વિચાર કર્યો છે? ત્યારે એમણે કહ્યું કે “હા, એમને માટે છેવટે આ અનાથાશ્રમ તે છે જ ને?” એમની સેવાભાવના અને ઉદારતાના લાભ વ્યકિતઓને તેમ જ સંસ્થાઓને સતત મળ્યા કરતો. સાંતાક્રુઝના ગુજરાતી હિંદુ-સી મંડળના આદ્ય સ્થાપક સન્નારીએ માંનાં એઓ એક હતાં અને એ સંસ્થાનાં ટ્રસ્ટી તરીકે તથા પ્રમુખ તરીકે એમણે વર્ષો સુધી એમાં અમૂલ્ય સેવા આર્પી હતી. મુંબઈના શ્રી વડનગરા નાગરમંડળના પ્રમુખપદે ચૂંટાનાર પહેલાં સન્નારી એઓ હતાં અને એ પદે રહીને એમણે એ પુરુષપ્રધાન સંસ્થાને પુરુષોની પણ પ્રશંસા પામે એવું માર્ગદર્શન આપ્યું હતું. પૂજ્ય ગાંધીજીએ આદરેલા રાષ્ટ્રમુકિતના યજ્ઞમાં મુદ્રિકાબહેન પ્રથમથી જ શામેલ થયાં હતાં અને બે વાર એમણે કારાગારનિવાસ પણ સેવ્યો હતો. “ઉદાર ત્યાગભાવનામાં, નિસ્વાર્થ સેવાવ્રતમાં, સ્વાશ્રયમાં અને સાદાઈમાં એકબીજાની સરસાઈ કરે એવાં આ અંજારિયા પતિ-પત્નીનું પ્રસન્ન દામ્પત્ય આદર્શ ગણાતું હતું. એ દામ્પત્ય પંચાવન વર્ષના તેજસ્વી સહચાર પછી આજે મુદ્રિકાબહેનના અવસાનથી ખંડિત થયું, માતપિતાની પુત્રવત્ સેવા કરવા માટે અપરિણીત રહેવાનું વ્રત જેમણે લીધું છે એવી પુત્રી કુમારી સુરેખા માવિહોણા થયાં, સ્વ. પુત્રી વત્સલા સુશ્રુત નીલકંઠનાં ત્રણ બાળકોને તો બીજીવાર માતૃવિરહ વેઠવાનો આવ્યો, શ્રી અંજારિયા વૃદ્ધ ઉમરે એકલા પડયા અને સગાસંબંધીઓએ સર્વ પ્રત્યે સમાન પ્રેમવાળાં વાત્સલ્યમૂર્તિ માતા ગુમાવ્યાં, એ કારણે મુદ્રિકાબહેનની ખોટ અનેકને દુ:ખદાયક બને એ સ્વાભાવિક છે. પણ ૯૦ વર્ષના વૃદ્ધાસ્થાને કારણે હવે અશકત બનેલા શ્રી હિંમતલાલ અંજારિયા જેવા પતિના જીવતાં ૮૦ વર્ષ પૂરાં કરવા આવેલા શ્રીમતી મુદ્રિકાબહેન પાતાનું સૌભાગ્ય અખંડ રાખીને નિર્વાણ પામ્યાં એ તો એ સન્નારીનું સદ્ભાગ્યે જ મનાય. શ્રી હિંમતલાલ અંજારિયા આ ઘટનામાં પત્નીનું અને પોતાનું પણ સદ્ભાગ્ય માનીને જ્ઞાનીજનને સહજ એવી જે સ્વસ્થતાથી આ વિયાગને સહી રહ્યા છે. તે સ્વસ્થતાનું પ્રત્યક્ષ દર્શન ભારે પ્રેરણાદાયી લાગે છે.” દેશના શિક્ષણમાધ્યમ અંગે વિશેષ વિચારણા મુંબઈ: વીલેપારલે (પશ્ચિમ) માં આવેલ શ્રી ચંદુલાલ મણિલાલ નાણાવટી વિનયમંદિરના આચાર્ય શ્રી વજુભાઈ પટેલ તરફથી ઉપર જણાવેલ વિષય અંગે મળેલા પત્ર નીચે મુજબ છે:“મુરબ્બી શ્રી પરમાનંદભાઈ, “આપની જાણ માટે માધ્યમના પ્રશ્ન જે છે તે મારી સમજ પ્રમાણેને રજૂ કરું છું. “ અંગ્રેજી ભાષાશિક્ષણના માધ્યમ તરીકે અને વહીવટ માટે બંને રીતે આજે વર્ષોથી ચાલે છે. તેની સામે સ્વતંત્ર ભારતમાં વિરોધ હોય તે સ્વાભાવિક છે. અંગ્રેજી ભાષા શિક્ષણના અને વહીવટના માધ્યમ ઉપરાંત આંતરભાષા તરીકે પણ ચાલુ છે તેની સામે પણ કોઈ કોઈ રાજ્યમાં વિરોધ છે. “ શિક્ષણ અને પરીક્ષણના માધ્યમ તરીકે તથા વહીવટી ક્ષેત્રે પ્રાદેશિક કે માતૃભાષા જ હોઈ શકે -તરભાષા તરીકે અંગ્રેજીનું સ્થાન હિંદી લે તે એક બાબત છે અને શિક્ષણના માધ્યમ તરીકે અંગ્રેજીનું સ્થાન હિંદી લે તે બીજી બાબત છે. જો શિક્ષણમાં અંગ્રેજીના સ્થાને હિન્દી આવે તો કોઈ પણ ફાયદો થવાને બદલે દેખીત ગેરફાયદો થાય. જ્ઞાન જે સરળતાથી મેળવવું જોઈએ અને એના ઉપયોગ કરવા જોઈએ તેમાં વિક્ષેપ પડે એ દેખીતા ગેરફાયદા છે. શિક્ષણમાં હિંદી માધ્યમ દાખલ કરવાથી National Integratnon તા. ૧૬-૮-૬૭ સાધી શકાય છે તે ભ્રમ છે. Nationl Integration માટે લાંબે ગાળે માતૃભાષામાં થતો અભ્યાસ ઉપયોગી થઈ પડવા ભવ છે, પણ હિંદીમાં થતો અભ્યાસ કદી નહિ થાય. આપણે હંમેશાં ઉજળા વર્ણની જરૂરિયાતને ધ્યાનમાં શખી વિચાર કરતા આવ્યા છીએ. અદાલતોમાં ન્યાયના ચુકાદાનું શું થાય કે વેપારમાં આપણુ શું થાય વગેરે દષ્ટિએ વિચારીએ છીએ. પણ આજે Exposition of Knowiedge અને Explosion of Populationના આ યુગમાં સામાન્ય આમવર્ગ કેવી રીતે અભ્યાસ કરે તે તેને તેને ફાયદો થાય અને દેશને ફાયદા થાય તે દષ્ટિએ વિચારવું યોગ્ય કહેવાય. શ્રી મુનશીની કલ્પનાની અંગ્રેજી Mediumની પબ્લિક સ્કૂલ કે કાલેજ આજે રાષ્ટ્રીય અસ્મિતામાં ઘા મારવા સમાન ગણાય તેમ હું સમજું છું. વજુભાઈ પટેલ” આ પ્રશ્ન અંગે વિશેષ ચર્ચા હવે પછી. આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળાના એક નવા વ્યાખ્યાતાને પરિચય આ વ્યાખ્યાતાનું નામ છે શ્રી ઉપાકાન્ત લાદીવાળા, તે મુંબઈના આગેવાન નાગરિક અને અનેક ધાર્મિક લેખાતી પ્રવૃત્તિઓના સંચાલક શ્રી જમનાદાસ લાદીવાળાના પુત્ર થાય. તા. ૩૦-૭-૬૭ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રગટ કરવામાં આવેલી પરિચયનોંધ ઉપરથી તેમના વિષે મને સૌથી પહેલી જાણકારી થઈ. તેઓ પોતાના પિતા સાથે વ્યાપારમાં તા જોડાયેલા છે જ, પણ આ ઉપરાંત તેમને અનેક વિષયમાં જીવત રસ છે અને સારા અભ્યાસી છે. તેઓ ભૂસ્તરશાસ્ત્રી Geologist છે અને તત્વવિઘામાં નિષ્ણાત છે. સ્વામી વિજ્ઞાનાનંદ નામના એક પ્રજ્ઞાસંપન્ન સન્તપુરુષના તેઓ અનુયાયી છે અને તેમની દ્વારા તેમને તત્વજ્ઞાનની દીક્ષા મળી છે. અમેરિકામાં શ્રી જેમ્સ કીડ નામના એક Copper Minner તાંબાની ખાણને લગતા વ્યવસાય કરતા—એક ગૃહસ્થ, પેાતાના વીલમાં—વસિયતનામામાં—જે કોઈ આત્માનું અસ્તિત્વ પૂરવાર કરી આપે તેને પોતાની મિલકતમાંથી બે લાખ ડોલરના પુરસ્કાર આપવાનું જણાવીને થેાડા સમય પહેલાં ગુજરી ગયા. આ અંગે મહાનિબંધ—Theisis—લખવા માટે દુનિયાભરના આત્મવાદીઓને નિમંત્રણ આપવામાં આવ્યું છે અને તે માટે ૯૦૦૦ વ્યકિતઓએ પોતપોતાના નિબંધો મેકલીને એ હરીફાઈમાં ઉતરવાની માગળી કરી. ભારતમાંથી આ માટે ૩૫૦ નિબંધો મોકલવામાં આવ્યા છે જેમાંને એક નિબંધ શ્રી ઉષાકાન્ત લાદીવાળાના છે. આ બાબતના નિર્ણય લેવા અંગે એરીઝાનાની સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી રોબર્ટ મેયર સમક્ષ અનેક હરીફોની સુનાવણી ચાલી રહી છે. ઉપર જણાવેલ ૯૦૦૦ ઉમેદવારોમાંથી ૯૩ વ્યકિતઓના નિબંધ વિશિષ્ટ કોટિના હોવાનું જાહેર કરવામાં આવેલ છે, જેમાં શ્રી ઉષાકાન્ત લાદીવાળાના નિર્ધા ધના સમાવેશ કરવામાં આવ્યા છે અને ૩ વ્યકિતઓને પોતપોતાના નિબંધ વિષે પ્રત્યક્ષ જુબાની આપવા માટે અમેરિકા બેલાવવામાં આવેલ છે. શ્રી ઉષાકાન્ત લાદીવાળા આ માટે અમેરિકાના પ્રવાસ કરીને તેમ જ ઉપર જણાવેલ કોર્ટ સમક્ષ પોતાની જુબાની આપીને ભારત ખાતે તાજેતરમાં પાછા ફર્યા છે. ઉષાકાન્ત સંબંધી વિશેષમાં જણાવવાનું કે તેમને કેલિફોર્નિયા પેરેસાઈકોલોજી ફાઉન્ડેશનના રીસર્ચ મેમ્બરસંશાધન સભ્ય-તરીકે સ્વીકારવામાં આવ્યા છે. તેઓ બાયોકેમિક ડૅાકટર છે; કવોલીફાઈડ હોમિયોપાથ છે અને એક સારા ગાયક પણ છે. આપણે આશા રાખીયે કે આમ બહુલક્ષી પ્રજ્ઞા ધરાવતા ભાઈ ઉષાકાન્ત રજૂ કરેલા પુનર્જન્મનું પ્રતિપાદન કરતા અને આત્મતત્વનું વૈજ્ઞાનિક રીતે સમર્થન કરતા મહાનિબંધને ઉપર જણાવેલ બે લાખ ડોલરના પારિતોષિકને પાત્ર ગણવામાં આવે. આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં સપ્ટેમ્બરની સાતમી તારીખે સવારના ૮-૩૦ વાગ્યે વિજ્ઞાન અને ધર્મની દૃષ્ટિએ આત્મતત્વ’ એ વિષય ઉપર તેમનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું છે. પરમાનંદ, ડો. ઉષાકાંત જે, લાદીવાલા બી. એસ. સી. બાયોડો. જે. પી. Page #167 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૯-૮૧૭ ' પ્રબુદ્ધ જીવન ૭૭ આજના વૈચારિક ધુંધળાપણાના વિદ્યારણ અથે અભિનવ અભિગમ (પ્રબુદ્ધ જીવનના પાઠકોને સુપરિચિત એવા શ્રી વિમલાબેન (૩) ર્ડો. એસ. શાહ અને શ્રીમતી એસ. શાહ, એમ. એ. હકારની પ્રેરણાથી ગયા જુલાઈ માસની તા. ૧૪થી ૧૯ સુધી-એમ (૪) શ્રી લાલુભાઈ શાહ, મુંબઈથી છ દિવસની એક મતદાર પ્રશિક્ષણ શિબિર યોજવામાં આવી હતી. (૫) શ્રી અમૃત મોદી, વડોદરાથી તે શિબિરમાં થયેલી કાર્યવાહીની નોંધ વિમલાબહેને પોતે જ અંગ્રે- (૬) શ્રી પ્રતાપ ટૅલિયા- વીસનગરની વીમેન્સ કૅલેજના જીમાં લખી મોકલી હતી, જેને નીચે અનુવાદ આપવામાં આવે છે. પ્રિન્સિપાલ. આજે આ પ્રકારના લોકશિક્ષણની કેટલી જરૂર છે અને આજના આ શિબિરમાં નીચે જણાવેલ વ્યકિતઓએ પ્રવચન યા વિવેચન આવેશ અને ઉન્માદભર્યા વાતાવરણમાં અને વૈચારિક ધુંધળાપણામાં કર્યા હતાં.:જનતાને સ્વસ્થ ચિન્તને તરફ લઈ જવામાં આવી શિબિરની કેટલી (૧) હું જુલાઈ માસની ૧૪મી થી ૧૮મી સુધી શિબિરાર્થીઓ બધી ઉપયોગીતા છે તેને નીચે આપેલી કાર્યવાહીની વિગતે વાંચીને સાથે રહી હતી અને નીચેના વિષયો ઉપર મેં વર્ગો ચલાવ્યા હતા. કોઈ પણ વાચકને ખ્યાલ આવ્યા વિના રહેશે નહિ. આવી શુદ્ધ રચના- (ક) માનવજાતની સમસ્યાઓ પ્રત્યે ભાવાત્મક સવાંગી અભિગમ ત્મક તેમ જ શિક્ષણાત્મક પ્રવૃત્તિનું નિર્માણ કરવા માટે, તેમાં પોતાની (ખ) ભારતની લોકશાહીની અદ્યતન કાર્યવાહી (ગ) રાજયવહીવટના શકિતને ભેગ આપી રહેલ શ્રી વિમલાબહેનને આપણા સર્વના પાયાના ઘટક તરીકે ગ્રામપંચાયતોનું મહત્ત્વ. ધન્યવાદ ઘટે છે. પરમાનંદ). (૨) શ્રી મનુભાઈ પંચોળીએ શિબિરમાં બે દિવસ ગાળ્યા હતા માઉન્ટ આબુ, તા. ૨૦-૭-૬૭. અને નિચેના વિષય ઉપર વર્ગો ચલાવ્યા હતા. (ક) સંસદીય લોકપ્રિય મિત્રો, શાહીના પાયાના સિદ્ધાન્તો અંગે પુખ્ત વયના લોકોને અપાવા. - ગુજરાતમાં તાજેતરમાં મળેલી સૌથી પહેલી મતદારોની શિબિ જોઈતા શિક્ષણને પ્રબંધ કરવાની તાત્કાલિક આવશ્યકતા, (ખ) ગ્રામરને કાંઈક ખ્યાલ આપવાના હેતુથી આ પત્ર હું લખી રહી છું. પંચાયત દ્વારા પ્રાયોગિક શિક્ષણને પ્રબંધ, (ગ) ભારતીય માનસ૧૯૬૬ના ઓકટોબરમાં મતદારોના પ્રશિક્ષણ અંગે જે આન્દોલન રચનાનું સ્વરૂપ, તેની ત્રુટીઓ, તેની વિકૃતિઓ અને તે નાબૂદ અમે ઊભું કર્યું હતું તેના અનુસંધાનમાં આ કાર્ય હાથ ધરવામાં કરવાને લગતી વ્યવહારૂ પદ્ધતિ. આવ્યું હતું. અમે મતદારોના પ્રશિક્ષણ અર્થે શિબિર યોજવાને (૩) ડૅ. દ્વારકાદાસ જોષી ૧૪મી જુલાઈથી ૧૮મી જુલાઈ નિર્ણય કર્યો હતો. આ માટે મહેસાણા તાલુકો બે કારણસર પસંદ સુધી શિબિરાર્થીઓ સાથે રહ્યા હતા અને ગ્રામદાન-ગ્રામસ્વરાજયનું કરવામાં આવ્યા હતા. રહસ્ય અને ગ્રામ્ય વિભાગમાં આર્થિક ક્ષત્તિની ઉત્કટ આવશ્યકતા(૧) એ તાલુકામાં મને એવા મિત્રો પ્રાપ્ત થયા હતા કે જેમણે એ વિષય ઉપર તેમણે વિવેચન કર્યું હતું. આવી શિબિર ગોઠવવાની અને તેની આર્થિક જવાબદારી માથે લેવાની (૪) તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રતિભાઈ જોપીએ ‘ત્રણ. તત્પરતા દાખવી હતી. ડે. વસન્ત પરીખે આ મિત્રમંડળીની આગે તરના સ્થાનિક સ્વરાજયની વાસ્તવિક કાર્યવાહી’ એ વિષય ઉપર વર્ગો વાની સ્વીકારી હતી. મતદારોએ નીમેલા પ્રતિનિધિ તરીકે તેઓ રાજય લીધા હતા. વિધાનસભા માટેની ચૂંટણી લડયા હતા અને એ ચૂંટણીની હરીફાઈમાં (૫) જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રિખવચંદજીએ આજની માત્ર ગરીબ જનતાના અને વડનગર વિભાગના શિક્ષિત યુવક વર્ગના પરિસ્થિતિને ખ્યાલ આપ્યો હતો અને એનાં મૂળ કારની અને ટેકાથી તેઓ વિજયી નીવડ્યા હતા. આ શિબિરને પ્રબંધ કરવાનું આ આખા ખીચડામાંથી કેમ બહાર નીકળી શકાય તે પ્રશ્નની ચર્ચા તેમણે માથે લીધું તે કારણે વડનગરને શિબિરના મથક તરીકે પસંદ કરી હતી. કરવાનું મને પ્રેત્સાહન મળ્યું. આ તાલુકા અંગે નીચેને કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતે: (૨) માઉન્ટ આબુ જે મારું સ્થાયી નિવાસસ્થાન છે ત્યાંથી (૧) હવે પછીની શિબિરનું નિર્માણ કરવા માટે એક મતદારમહેસાણા થોડાક કલાકમાં પહોંચાય છે, તેથી એ તાલુકામાં યોજાતી પ્રશિક્ષણ સમિતિ ઊભી કરવામાં આવી છે. આ સમિતિ સ્થાનિક શિબિરમાં ભાગ લેવાનું મારા માટે બહુ સગવડ પડતું હતું. પાંચ આગેવાન કાર્યોની બનાવવામાં આવી છે અને 3. વસન્ત - ૧૯૬૭ના એપ્રિલ માસમાં ડે. પરીખ મારી સાથે માઉન્ટ પરીખની ‘કન્વીનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આબુ બે ત્રણ દિવસ રહી ગયા. અમે યોજનાની વિગતો વિચારી (૨) હું (વિમલાબહેન), મનુભાઈ પંચોળી, અને દ્વારકાદાસ લીધી. તેમણે જિલ્લા પંચાયત અને તાલુકાપંચાયતના પ્રમુખોને જોપી એમ ત્રણ સભ્યોની સલાહકાર સમિતિ નક્કી કરવામાં આવી છે. વિશ્વાસમાં લીધા. ડે. દ્વારકાદાસ જોશી જેઓ ગુજરાતના એક અંગ્ર (૩) હવે પછીની શિબિર વીસનગરમાં ભરવાનું નક્કી કરવામાં ગાય સર્વોદય કાર્યકર છે અને જે વડનગરમાં છેલ્લાં ૧૯ વર્ષથી આવ્યું છે. વસે છે તેમની સાથે પણ ડૅ. પરીખે આ યોજનાની ચર્ચા કરી. એ. (૪) સમય–સપ્ટેબરનું ત્રીજું અઠવાડિયું. પ્રદેશના શિક્ષક અને રચનાત્મક કાર્યકર્તાઓને પણ તેમણે સહાર (૫) વિષય—“રાજની ધારાસભાએ.” સાધ્યો. (૬) શ્રી શંકરરાવ દેવ અને દાદા ધર્માધિકારીને આ શિબિરના - પ્રસ્તુત શિબિર વડનગરમાં ભરવામાં આવી હતી. તે શિબિ વર્ગો ચલાવવા માટે નિમંત્રણ આપવું. રમાં ૨૫ વ્યકિતઓને દાખલ કરવામાં આવી હતી. આમાંની ૧૪ આ દરમિયાન, ઓગસ્ટ માસ દરમ્યાન પાટણ ખાતે વિદ્યાવ્યકિત ૩૦ વર્ષની નીચેની હતી; બાકીની ૩૦થી ૪૫ વર્ષની ર્થીઓની એક શિબિર જવાનું પાટણના મિત્રોએ નક્કી કર્યું છે. અંદરની હતી. કેવળ અનૌપચારિક ધારણ ઉપર આવી શિબિર યોજાય આ શિબિર પાટણ તાલુકાના હાઈસ્કૂલના અને કૅલેજના વિદ્યાઅને તેમાં ભાગ લેવાનું બને તે એક રોમાંચપ્રેરક અનુભવ હતા. ર્થીઓને અનુલક્ષીને યોજવામાં આવશે. આ શિબિરમાં માટે દરેક ૨૫ શિબિરાર્થીઓ ઉપરાંત નીચેની વ્યકિતઓએ નિરીક્ષક તરીકે ભાગ હાઈસ્કૂલ તરફથી ટુડન્ટ્સ યુનિયન પસંદ કરે તે એક પ્રતિનિધિ લીધો હતો : અને દરેક કૅલેજ તરફથી એ પ્રકારના બે પ્રતિનિધિએ-આ શિબિરમાં (૧) શ્રી અને શ્રીમતી ડે. દ્વારકાદાસ જોવી. ભાગ લેશે. (૨) શ્રીમતી આર. પરીખ-હાઈસ્કૂલના એક શિક્ષિક. આ શિબિર શ્રી શ્યામસુન્દરજી પાટણના વતની શ્રી લાલુ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૭૮ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૮-૧૭ ભાઈ શાહના સહકારપૂર્વક ભરશે અને તેમાં વીસનગરની વીમેન્સ કૅલેજના પ્રિન્સિપાલ, મહેસાણાના કોલેજના પ્રિન્સિપાલ અને હું (વિમલા બહેન) એમ અમે ત્રણ જણા વર્ગો ચલાવીશું અને આ શિબિરનું હેરલ્ડ લાકી ઈન્સ્ટીટયુટના ડીરેકટર શ્રી પુરુષોત્તમ માવલંકર ઘણુંખરું ઉદ્દઘાટન કરશે. સૌથી પહેલી ભરાયેલી આ શિબિર બીજી ઘણી રીતે સફળ નીવડી છે. તેથી પુરવાર થયું છે કે જાગૃત અને સંવેદનશીલ નાગરિકોને સ્વયંસ્કૃત સહકાર સમાજશિક્ષણમાં બહુ અગત્યનો ભાગ ભજવી શકે છે અને મૈત્રી પણ એક ચેતનાદાયી તત્ત્વ બની શકે છે. હું આ શિબિરમાંથી વધારે તાજી થઈને, વધારે શ્રદ્ધા પ્રાપ્ત કરીને અને સવિશેષ પ્રોત્સાહિત બનીને પાછી ફરી છું. પ્રેમ અને ભાવપૂર્વક. વિમળા પૂરક નોંધ: શ્રી વિમલાબહેનના માર્ગદર્શન નીચે પાટણ ખાતે ઓગસ્ટની ૧૨, ૧૩, ૧૪ના રોજ છાત્ર શિબિર થઈ ગઈ ૨૫મી ઑગસ્ટ લગભગ જયપુરમાં નાગરિક પ્રશિક્ષણ શિબિર યોજાવાની છે; સપ્ટેમ્બરમાં મહેસાણા જિલ્લાની નાગરિક પ્રશિક્ષણ શિબિર વીસનગર ખાતે યોજાશે. તંત્રી ઓફીસે જતી પત્નીઓ વિષે સંવેદનશીલ હૈયાવાળાં જગતના તમામ લોકો, મારી વાત સાંભળે અને તમારી આંખમાં આસું આવી શકતાં હોય તે જેની પત્ની ઓફિસે જતી હોય એવા મારી જેવા લોકો માટે બે ચાર આંસુ ભલે વહાવો. કામે જતી પત્નીની મુશ્કેલી વિશે આજ સુધીમાં ઘણું ઘણું લખાયું છે. પરંતુ એવી પત્નીઓના પતિઓ વિશે એક શબ્દ પણ હજી સુધી કેઈએ ઉચ્ચાર્યો સુદ્ધાં નથી. હમણાં જ “સન્ડે સ્ટાન્ડર્ડ માં એક લેખકે લખ્યું હતું તેમ “If the officegoing wife is on the cross-roads, the man who is tied by wedlock to such working woman, is literally on the cross. એટલે કે “જે ઓફિસે જતી પત્ની ના યુગમાંથી નવા યુગમાં પ્રવેશ કરી રહી છે તે તેને પરણેલે પતિ તે નરી યાતનાના ચક્કરમાં ફ્રાઈ ચૂકયે છે.” ચાલો મિત્રો, હું તમને મારી જ વાત કહું. સમાજે વિસારી મૂકેલા મધ્યમવર્ગને હું એક સભ્ય છું. એક બાજુ કૂદકે ને ભૂસકે વધતા જતા ભાવો અને બીજી બાજુ ઉધાર બાજુનો આંક ઊંચે ચઢતો જાય. જમા અને ઉધારનું પાસું કેમે કરીને સરખું થાય જ નહિ. ઘણો વિચાર કર્યા પછી એક દિવસ મેં મારી પત્નીને જેણે લગ્ન પહેલાં વહીવટી કામ અંગેની તાલીમ લીધી હતી તેને કોઈ એકાદ કરી સ્વીકારી લેવા કહ્યું. આમ થાય તે જ કુટુંબના બજેટને ખાડો પુરાય. ઘણી સમજાવટ અને મથામણને અંતે તે સંમત થઈ. પરંતુ તેની પહેલી નોકરીથી જ મારી મુસીબતની શરૂઆત થઈ. એ ધંધાદારી કંપનીમાં ઘણાં સ્ત્રી-પુરુષે કામ કરતાં હતાં. દરરોજ સાંજે એ ઘેર આવે અને મને કહે “તને ખબર છે ડિયર? આજે મારી ઓફિસમાં પેલી મીસ ભાવનાની આવે છે તેણે એવી સરસ કાંજીવરમની સાડી પહેરી હતી.” અથવા “પેલી મીસ મહેતા બનારસી શેલામાં એવી સુંદર દેખાતી હતી કે ન પૂછો વાત! હું પણ એવી જ એક સાડીને ઓર્ડર ઘેર પાછાં ફરતાં આપતી આવી છું. પણ તું ચિત્તા ન કરતે, હે ! મારાં આવતા મહિનાના પગારમાંથી હું એનું બીલ ચૂકવી દઈશ.” . વળી ઈવાર સાંજે આવીને કહેશે : “આજે તે અમારી ઓફિસની બધી જ સ્ત્રીઓએ એક જ સરખા દાગીના પહેરવાનો નિર્ણય કર્યો છે. એટલે અમે ચૌદ કેરેટના પણ લેટેસ્ટ ફેશનના એકસરખા સોનાના બ્રેસલેટ અને નેકલેસ ખરીદ કરવાના છીએ.” | મારી પત્નીને કપડાં અને દાગીના વિષેને આ શોખ છાડા વવા માટે એક દિવસ મેં એને માત્ર પુરુષો જ કામ કરતા હોય એવી કંપનીમાં કામ અપાવવા વિચાર કર્યો. પણ આ ખતો તે મને ઊલ્ટાને વધુ ભારે પડયો! એક સરસ મજાની સાંજે એણે મને ચમકાવતો પ્રશ્ન કર્યો: “તું મને પ્રેમ કરે છે, ડિયર ! સાચે સાચ ચાહે છે?” મેં કહ્યું: “હા વળી, કેવી વાત કરે છે?” તો પછી તું મને કોઈ વાર ચાઈનીઝ રેસ્ટોરાં કે કોઈ વાર પિકચરમાં કેમ લઈ જતો નથી? અમારી એક્સિમાં પેલા મિ. ભટ્ટ છે ને, તે તે એમની બૈરીને રોજ સાંજે ઓફિસેથી બારોબાર ફરવા લઈ જાય છે.” અથવા “પેલા મિ. વિલિયમ્સ તેમની પત્નીને રેજ સ્કુટર પર ફરવા લઈ જાય છે. આપણે પણ એક નવું કુટર ખરીદીએ તે કેમ ? ” અથવા “પેલા મિ. મુકરજી એમનાં પત્નીને રાઈના કામમાં કેવી મદદ કરે છે?” ધીમે ધીમે મારા પર નવા નવા કામને બોજ વધતો ચાલ્યો. પહેલાં રડું, પછી બાળકોની સારસંભાળ, તેમને નવરાવવાંધવરાવવાં, કપડાં પહેરાવવાં વગેરે. તેમાં પણ કોઈ વાર અમારો નાને અશોક કહેશે : “પપ્પા, મમ્મી તો કોઈ વાર અમને આવા સાબુથી નવરાવતી નથી!” તે કોઈ વાર એનાથી નાની સેન્યા મને શિખામણ આપશે: “ના ડેડી, એમ નહીં, કુરતા પર કોટ ના પહેરાવાય.” સૌથી નાને રાકેશ વળી એથી યે આગળ વધશે : “મારી સેંથી વચ્ચેથી નહીં પાડવાની પપ્પા.” મારી પોતાની ઓફિસમાં મારી પરિસ્થિતિ વધારે વિકટ બની હતી. મારા સાથીદારો મારી ઈર્ષ્યા કરતા થઈ ગયા હતા. “નસીબદાર છે તમે બન્ને. બેઉ જણ કમાઓ છે. આજે એક પચ્ચીશ રૂપિયા આપશે ? આવતા મહિનાની પહેલી જે તારીખે પાછા આપી દઈશ.” અમારા મેનેજર તે વળી કહેશે: “તમારે વળી પગારવધારો શા માટે જોઈએ? તમે તે બન્ને જણ કમાએ છે.” પરિણામ એ આવ્યું કે મારી પત્નીએ નોકરી કરવી કે નહીં એ પ્રશ્નની મારે ફેરવિચારણા કરવી પડી. દિવસો સુધી આ પ્રશ્નના ફાયદા અને ગેરફાયદાની ગણતરી મેં કર્યા કરી. મેં જોયું કે પારકીન્સનો સિદ્ધાંત કે જે મુજબ “આવકના પ્રમાણમાં ખર્ચ પણ વધે છે.” – એ તો એક નવું લધુકથન – understatement છે. મારા કિસ્સામાં તો મારી આવકનું પ્રમાણ સરવાળાના હિસાબે વધ્યું જયારે મારા ખર્ચનું પ્રમાણ ગુણાકારના હિસાબે વધી ગયું. હવે મેં નિર્ણય લઈ લીધું છે. તમે શું માનો છો ? મારી પત્નીને નોકરી છોડાવી દેવાનો ? હરગીજ નહીં. મેં જ નોકરી મૂકી દેવાનો વિચાર કર્યો છે ! તમે સમજ્યા? છેવટે તે મારા કરતાં મારી પત્નીની આવક બમણી હતી ! મૂળ અંગ્રેજી : અનુવાદક : પી. એસ. ગોપાલન સુબોધભાઈ એમ. શાહ. ડે. પદ્મનાભ જૈનને વાર્તાલાપ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં (૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ -૩) તા. ૨૨ મી ઑગસ્ટ મંગળવાર સાંજના છ વાગ્યે પરદેશથી લાંબા ગાળે પાછા ફરેલા વિદ્રદવર્ય ડે. પદ્મનાભ જૈન સાથે વાર્તાલાપ ગોઠવવામાં આવ્યું છે. તે સંઘના સભ્યોને આ પ્રસંગને લાભ લેવા આગ્રહપૂર્વક વિનંતી છે. મંત્રીઓ: મુંબઈ જૈન યુવક સંઘ Page #169 -------------------------------------------------------------------------- ________________ તા.૧૬-૮-૬૭ પ્રમુખ્ય વન કેવા સાગેામાં ગર્ભપાતને આજકાલ ઉપર જણાવેલ પ્રશ્ન બે દષ્ટિબિન્દુથી ચર્ચવામાં આવે છે: એક તે! વસ્તીવધારાની અનિવાર્ય બનતી જતી અટકાયતના સંદર્ભમાં. બીજું ગર્ભવતી સ્ત્રીના વિશિષ્ઠ સંયોગાની વિચારણાના સંદર્ભમાં. ગર્ભપાત આખરે એક પ્રકારની ભ્રૂણહત્યામાનવ હત્યા છે જ, તેને વસ્તીવધારાના પ્રશ્ન સાથે જોડવામાં આવે તે એનો અર્થ એમ થાય કે જ્યારે પણ કોઈ સ્ત્રીની ઈચ્છા થાય ત્યારે તે ગર્ભપાત કરાવી શકે. આ “ બાબતમાં કાયદાઓ વચ્ચે આવવું ન જોઈએ. આમાંથી સૂચિત અર્થ એ નીકળે કે જો ગર્ભપાતનું પરિણામ વસ્તીઘટાડામાં આવે અને વસ્તી ઘટાડો આવકારપાત્ર છે તે કોઈ પણ ગર્ભપાત આવકારપાત્ર લેખાવો ઘટે. ગર્ભપાત અંગે આવું ધારણ સ્વીકારવા જતાં નિરંકુશના, સ્વચ્છંદ અને નૈતિક બિનજવાબદારીને જ ઉત્તેજન મળે. આ ઉપરથી એમ ફલિત થાય છે કે વસ્તી ઘટાડવા માટે કૃત્રિમ સંતતિનિયમનને લગતા બીજા જે કોઈ યોગ્ય અને સલામત ઉપાયો દેખાય તે ભલે ગ્રહણ કરવામાં આવે, પણ આ પ્રશ્નને ગર્ભપાતના પ્રશ્ન સાથે જોડવા ન ઘટે. તે પછી ગર્ભપાતનો પ્રશ્ન માત્ર આજની સામાજિક અને નૈતિક દષ્ટિએ જ વિચારવા ઘટે. આ સંબંધમાં આજે કાનૂની પ્રબંધ શું છે તે આપણે સૌ પ્રથમ ધ્યાનમાં લેવો જોઈએ. ગર્ભપાત અંગે ઈન્ડિયન પીનલ કોડની ૩૧૨મી કલમ નીચે મુજબ છે : “જે કોઈ વ્યકિત સગર્ભા સ્ત્રીને ‘મિસ્કેરેજ’કસુવાવડ કરાવશે અને આવી કસુવાવડ એ સ્ત્રીની જી ંદગી બચાવવાના હેતુથી કરવામાં આવી ન હોય તો આવી કસુવાવડ કરાવનાર વ્યકિત ત્રણ વર્ષ સુધીની બેમાંથી એક પ્રકારની જેલશિશા અથવા દંડ અથવા બન્ને પ્રકારની શિક્ષાને પાત્ર થશે અને જો એ સ્ત્રીના ઉદરમાંનું બાળક હાલનુંચાલતું હોય તે તેવા ગર્ભપાત કરાવનાર સાત વર્ષની જેલશિક્ષાને પાત્ર થશે તેમ જ દંડને પાત્ર પણ બનશે. ખુલાસા : જે શ્રી કસુવાવડ કરાવશે તે સ્ત્રી પણ આ કાયદા અનુસાર ગુનેગાર ગણાશે.” આ કલમમાં ‘મિસ્કરેજ- કસુવાવડ શબ્દમાં ગર્ભપાત-એબાર્શનનો સમાવેશ થાય છે, એટલું જે નહિ પણ, સ્વાભાવિક પ્રસૂતિ થવા પહેલાં શસ્ત્રક્રિયા દ્રારા કરવામાં આવતા ગર્ભસ્થાનના દૂરીકરણના પણ સમાવેશ થાય છે. આવી ગુન્હાહિત કસુવાવડોમાં માત્ર એક જ અપવાદ સૂચિત છે અને તે ગર્ભવતી સ્ત્રીની જી ંદગી બચાવવાના હેતુથી કરવામાં આવી હોય તેવી સુવાવડ. કસુવાવડ અથવા તો ગર્ભપાત અંગેની આ પ્રકારની કાનૂની વ્યવસ્થા ભારત સરકારની હેલ્થ અને ફેમીલી પ્લાનીંગ મીનીસ્ટ્રીને અપૂરતી અથવા તો વધારે પડતી મર્યાદિત લાગવાથી તે ખાતા del Legislation for the Legalisation of Abortionગર્ભપાતને ક્યા સંયોગામાં કાયદેસર રક્ષણ મળવું જોઈએ એ અંગેની બધી બાજુઓની પૂરી તપાસ કરી ભલામણ કરવા માટે એ વખતના મુંબઈ રાજયના એક પ્રધાન શ્રી શાન્તિલાલ શાહની અધ્યક્ષતા નીચે ૧૯૬૪ના સપ્ટેમ્બર માસમાં એક સમિતિ નીમવામાં આવી હતી અને તે સમિતિએ ૧૯૬૭ના જાન્યુઆરી માસમાં પેાતાના રીપોર્ટ બહાર પાડયા હતા. આ સમિતિની મુખ્ય ભલામણા નીચે મુજબ હતી : (૧) જ્યારે ગર્ભાધાનનું ચાલુ રહેવું તે સગર્ભા સ્ત્રીની જીંદગી માટૅ ગંભીરપણે ોખમકારક હોય અથવા તે તેના શારીરિક તેમ જ માનશિક આરોગ્ય માટે પ્રસ્તુત બાળકનું અસ્તિત્વ, તેના Y+{ છૂટ કાનૂની રક્ષણ મળવુ ઘટે? પહેલાં, જન્મ સમયે અથવા જન્મ પછી, ગંભીરપણે હાનિકર્તા નિવડવાના સંભવ હોય; (૨) જ્યારે બાળકને જન્માવવામાં આવે તો તે બાળક આખી જીંદગી સુધી ગંભીરપણે જકડાઈ જાય અથવા તે તેની ક્રિયાશીલતા અટવાઈ જાય એવી શારિરીક કે માનસિક ખોડખાંપણવાળું થવાની પૂરી શક્યતા હોય; (૩) જ્યારે બળાત્કારમાંથી, ૧૬ વર્ષ નીચેની અપરિણીત કન્યા સાથેના સંભાગમાંથી, તેમ જ mentally defective woman-માનસિક વિકળતા ધરાવતી સ્ત્રી–સાથેના સંભાગમાંથી ગર્ભધારણ નિર્માણ થયું હોય. આવા ગર્ભપાત કરાવવા અંગે આ સમિતિએ કેટલીક શરતોના અનુપાલન અંગે ખાસ આગ્રહ સૂચવ્યો છે અને તેમાં ગર્ભપાત કરાવનાર ડૅાકટરની યોગ્યતા, ગર્ભપાત કરાવવા માગતી સ્ત્રીની સંમતિ વગેરે બાબતોના તેમ જ તેને લગતી કાયદાની વિધિના સમાવેશ કરવામાં આવ્યો છે કે જેથી આ છૂટછાટનો દુરૂપયોગ થવા ન પામે અથવા તે તેના મનસ્વી રીતે લાભ લેવામાં ન આવે. આ ઉપરાંત ઐચ્છિક વન્ધ્યત્વ અંગે આ સમિતિએ એવી સૂચના કરી છે કે જે સ્ત્રીઓ વધારે ગર્ભધારણના બાજો સહન કરી શકે તેમ ન હોય તેવી સ્ત્રીઓ ફરી ફરીને ગર્ભપાત કરાવવાની સ્થિતિમાં ન મૂકાય એ માટે ડૅાકટરે એ સ્ત્રીને અથવા તેના પતિને ઐચ્છિક વન્ધ્યત્વનો માર્ગ સ્વીકારવાની સલાહ આપવી જોઈએ. વળી આ પ્રશ્ન અને તે અંગે કરવામાં આવેલી ભલામણો બાબતમાં, એ સમિતિએ જણાવ્યું છે કે, આ રીતે ઉપસ્થિતિ થતા ગર્ભપાતને લગતા કિસ્સાઓમાંથી સાચાખોટાની તારવણી કરવાનું મુશ્કેલ હશે એ વિષે સમિતિ પૂરી સભાન છે. આમ છતાં સમિતિને લાગ્યું છે કે થોડા ખોટા અથવા અપાત્ર કિસ્સાઓની શકયતાનાં કારણે મેોટા ભાગના ખરા અને પાત્ર કિસ્સાઓને કાનૂની રક્ષણથી વંચિત રાખવા ઉચિત નથી. એ સમિતિએ વિશેષમાં એમ પણ જણાવ્યું છે કે આ ભલામણે તેના ટીકાકારના અંગત વલણ મુજબ, કોઈને વધારેપડતી સાંકડી તો કોઈને વધારે પડતી આગળ જતી લાગશે, આમ છતાં પણ આ સમિતિના મક્કમ અભિપ્રાય છે કે આજના વર્તમાન સંયોગામાં આ ભલામણેા વ્યવહારુ છે અને આજની વાસ્તવિકતાના સંદર્ભમાં તેનો અમલ અત્યન્ત આવશ્યક છે. શાન્તિલાલ શાહ સમિતિની આ ભલામણો ભારત સરકાર સમક્ષ વિચારણા અને નિર્ણય માટે રજુ કરવામાં આવી છે અને સંભવ છે કે તેને લગતા કાયદાનો ખરડો થોડા સમયમાં ભારતની લોકસભામાં રજુ કરવામાં આવે. એ સમિતિના રીપોર્ટના ટુંકા સાર, તા. ૧-૨-'૬૭ના પ્રબુદ્ધજીવનમાં આપવામાં આવ્યો હતો. આ બાબત આજના સામયિકોમાં સારા પ્રમાણમાં ચર્ચાઈ રહી છે, તેથી પ્રબુદ્ધજીવનના વાચકોની જાણકારી તાજી થાય એ ખાતર એ રીપોર્ટની ભલામણ્ણા અહીં બીજી વાર પ્રગટ કરવામાં આવી છે. અમુક સંયોગામાં ગર્ભપાતને કાનૂની સંમતિ આપવાના વિચાર અને વિષય આપણા સમાજ માટે તન નવા છે. આપણા ઉછેરના સંસ્કારના સંદર્ભમાં વિચારતાં ‘ગર્ભપાત’ શબ્દ જ કોઈને પણ ભડકાવે તેવા છે. આમ છતાં સમયના બદલાતા જતા ચિત્રના સંદર્ભમાં આ પ્રશ્ન વધારે ને વધારે પ્રસ્તુત બનતો જાય છે અને સમયની માગનું રૂપ ધારણ કરતા જાય છે. પચ્ચાસ વર્ષ પહેલાં વિધવા વિવાહના પ્રશ્ન પર સામાજિક અને સાંપ્રદાયિક કૉન્ફરન્સ અને પરિષદો ભાંગી જતી હતી. આજે વિધવાવિવાહ અત્યન્ત નિર્દોષ બાબત લાગે છે અને જો વિધુર પુરૂષ બીજી વાર પરણી શકે તે સ્ત્રી પણ Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ જીવન તા. ૧૬-૮-૭ વિધવા થતાં બીજી વાર પરણે એમાં ખોટું શું કે વાંધાપડનું શું હોય એ પ્રશ્ન કરવામાં આવે છે. આવી જ રીતે લગ્નવિચ્છેદની બાબત પણ ધીમે ધીમે સમાજના કોઠે પડતી જાય છે અને વસતીવધારાના કારણે અનિવાર્ય બનેલા કૃત્રિમ ઉપાય દ્વારા સંતતિનિયમન પણ લોકસંમતિને પામતું જાય છે. આ રીતે ગર્ભપાત પણ જો સ્ત્રીની શારિરીક રક્ષા ખાતર કરવામાં આવે છે તેમાં હવે કોઈને વાંધો ઉઠાવવા જેવું લાગતું નથી અને આવાં ઓપરેશને હવે અવારનવાર કરાતા હોવાનું સાંભળવામાં આવે છે. જો ગર્ભપાત માટે શારીરિક સ્વાધ્યના મુદ્દાને યોગ્ય અને વ્યાજબી લેખવામાં આવે તે તેવા બીજા મુદ્દાઓ જે શાન્તિલાલ શાહ સમિતિની ભલામણ દ્વારા અાગળ કરવામાં આવ્યા છે તેને પણ ગર્ભપાત માટે વ્યાજબી અને યોગ્ય કાનૂની અનુમતિને પાત્ર લખવા ઘટે. આ વિચાર સામે એક જ દલીલ કરવામાં આવે કે ઉપર જણાવેલ અપવાદયોગ્ય કિસ્સાઓમાં જે ગર્ભપાતને કાનૂની મંજુરી આપવામાં આવે તે તે ગર્ભપાત તેટલા અપવાદો પૂરતું સીમિત ન રહેતાં તેને છૂટો દોર મળવાને અને કાયદાને પૂરી દુરૂપયોગ થવાને અને તેમાંથી પારવિનાના અનર્થો જન્મવાના. આ ભીતિ સાવ ખોટી છે એમ નહિ કહેવાય. એમ છતાં પણ, આવું જોખમ આ પ્રકારના કોઈ પણ સામાજિક કાનૂન અંગે રહેવાનું જ, દા. . લગ્નવિચ્છેદને અમુક સંયોગમાં અનુમત કરતે કાયદો. આ કાયદાને દુરૂપયોગ થવાને પૂરો સંભવ છે, અમુક સંયોગોમાં તેનો દુરૂપયોગ થતો પણ હશે, એમ છતાં પણ એ કાયદાની આવ- શકતા કે ઔચિત્ય વિશે આજે હવે આપણે શંકા રતા નથી કે વાંધા ઉઠાવતા નથી. સમાજસુધારકોનું–હિતચિન્તકોનું કર્તવ્ય છે કે સમયની માંગ મુજબ કાનૂની પ્રબંધ નિર્માણ કરતા રહેવું અને તેના સંભવિત દુરૂપયોગ સામે સતત લાલબતી ધરતા રહેવું. ગર્ભપાત અંગે અપેક્ષિત કાનુની પ્રબંધ વિશે પણ આ રીતે જ વિચારવું ઘટે. જે અપવાદો સૂચવવામાં આવ્યા છે તેમાં વધારો યા ઘટાડો થઈ શકે છે. અને તેને લગતી ચર્ચાવિચારણા ખૂબ જ જરૂરી છે, પણ કોઈ પણ. સંગમાં ગર્ભપાતની વાત જ વિચારી ન શકાય એમ કહેવું યા વિચારવું એ વાસ્તવિકતા આડે આંખ મીચામણાં કરવા બરોબર છે. આજે ગેરકાનૂની અને અણઘડ ઊંટવૈદ્યો કે દાઈની મારફત ગર્ભપાતની ઘટનાએ ચેતરફ ચાલ્યા જ કરે છે. તેનું નિયમન કરવું અને જરૂરી અપવાદો માટે કાયદાને રાજમાર્ગ ખુલ્લો કરવો કે જેથી એવા ગર્ભપાત તે વિષયના નિષ્ણાત ડૅકટરોના હાથે ખુલ્લી રીતે થઈ શકે એ આ નવા વિચારાઈ રહેલા કાનૂની પ્રબંધને આશય છે. આપણે તેના સ્વરૂપને યથાસ્વરૂપે સમજીએ અને સમાજના હિતમાં જે કઈ આવશ્યક લાગે તેનું સમર્થન કરીએ. પરમાનંદ - “વિખુટો પડેલો રાક્ષસ” (તા. ૮મી જુલાઈના વીક એન્ડ રીવ્યુ'માંથી સાભાર ઉધ્ધત). થોડાક દિવસે પર ચીને એને પહેલો હાઈડ્રોજન બૉમ્બ ફેડયો. એવા પણ સમાચાર આવ્યા છે કે ચીને Atomic Warehead થી સજજ કરેલા આંતરખંડીય રોકેટ – Inter Continental Ballistic Missiles-ને પણ અખતરો કર્યો છે. આ જો સાચું હોય તે ચીને આ વિષયમાં કરેલી પ્રગતિ અંગેના વધુમાં વધુ આશાવાદી અંદાજો પણ ખેટાં કરશે. ત્રણથી પાંચ વર્ષની અંદર ચીન પાસે ઉપર જણાવેલા ICBMને યે મોટો જથ્થો સ્ટોક થશે અને તે પણ અમેરિકા એની સામેના સ્વરક્ષણની સંપૂર્ણ તૈયારી કરી શકે તે પહેલાં. કોઈ પણ દેશ પર અણુ હુમલાને ભય ઊભા થાય તે રશિયા કે અમેરિકા બેમાંથી કંઈ પણ તેના બચાવ માટે પડખે આવીને ઊભું રહે એ હવે સંભવિત લાગતું નથી. કારણકે તેમ કરવાથી એમનાં પિતાનાં શહેરો ભયમાં મુકાવાની પૂરી શકયતા છે. ચીનના આ રીતે સંપૂર્ણપણે અદ્યતન અણુશસ્ત્રોથી સજજ થવાને કારણે ચીન પ્રત્યેના આપણા સૌના વલણમાં ફેરવિચારણા કર વાનું અનિવાર્ય બન્યું છે. માસ્ક અને વોશિંગ્ટન આવી વિચારણા - કરી રહ્યાં છે એ ચક્કસ છે, જયારે નવી દિલહી શું વિચારી રહ્યું છે તેની ખબર પડતી નથી. છેલ્લા બે દશકાથી રશિયા અને અમેરિક અણુશસ્ત્રો ધરાવે છે, પણ સ્વરક્ષણ અર્થે પ્રતિકાર કરવા સિવાય તેને ઉપયોગ એ દેશે કરે એવું જણાતું નથી, જયારે ચીન પાસે અણુશસ્ત્રો હાવાં એ વધારે ભયજનક છે. ખાસ કરીને એવે સમયે કે જયારે દુનિયાના બીજા દેશોથી ચીન લગભગ વિખુટું પડી ગયું છે. છેલ્લા ત્રણ વર્ષથી ચીનને એના આંતરરાષ્ટ્રીય વ્યવહારમાં એક પછી એક નાલેશી વહોરવી પડી છે. તાજેતરમાં દિલ્હીમાં થયેલાં તોફાને અને ત્યાર બાદ બર્મા, નેપાલ અને કેનિયામાં થયેલા ચિનવિરોધી દેખાવે–આ વાતની પ્રતીતિરૂપ છે. હવે પછીના એકાદ બે વર્ષમાં જે તેનું નસીબ પાધરું ના ઉતરે તે અણુશસ્ત્રોને ઉપયોગ કરવાની ધાકધમકી દ્વારા ગુમાવેલી પ્રતિષ્ઠા પુન: મેળવવાને મરણિયા પ્રયાસ ચીન કદાચ કરે એ પાકો સંભવ છે. અમેરિકા જેવા પોતાની જવાબદારી સમજતા દેશમાં પણ કોરિયાનું યુદ્ધ જીતવા માટે અથવા વિયેટનામમાં ફ્રાન્સને મદદ કરવા માટે અત્રણુશસ્ત્રોને ઉપયોગ કરવાનું સૂચન અમુક વર્તુળાએ ગંભીરપણે કર્યું હતું. બીજી વાત એ છે કે રશિયાની જેમ ચીન પણ અણુશસ્ત્રોને ઉપયોગ નહીં જ કરે એમ માની લેવું ભૂલભરેલું ગણાશે. તાલિનનું રશિયા અને માનું ચીન બે વચ્ચે વિશિષ્ઠ પ્રકારને તફાવત છે. રશિયા અને અમેરિકા તે એકપક્ષે રહીને એકવાર આખું યુદ્ધ લડયાં છે અને પાછળથી ઠંડા યુદ્ધ દરમ્યાન ગમે તે બન્યું હોય તો પણ તેની અસર કાંઈ છેક જ ભૂંસાઈ જતી નથી. વળી રશિયાએ તે તેમના એક જીવનકાળ દરમ્યાન બબ્બે વાર સર્વનાશ થતો જોયા છે. એ જ પ્રજામાંથી રશિયાની ૧૯૪૫ પછીની નેતાગીરી જન્મી છે. અને કદાચ એ જ કારણે રશિયાએ નવું યુદ્ધ લડવાનો ખરેખરો ઉત્સાહ કદી દર્શાવ્યો નથી. ચીનને આમાંની એક પણ વાત લાગુ પડતી નથી. ન તો એને કુદી પશ્ચિમના દેશો સાથે સહકારમાં કામ કરવાને પ્રસંગ સાંપડથી કે નથી તે એને ક્યારે પણ પોતાની ધરતી પર લડાઈ લડવી પડી. તે પ્રશ્ન એ ઊભે થાય છે કે વિશ્વની શાંતિને જોખમરૂપ બનતા જતા આ વિરાટ રાક્ષસને નાથવાનું કામ આપણે કેવી રીતે કરીશું? સૌથી પહેલું પગલું તે ચીનને જલ્દીમાં જલદી સંયુકત રાણેમાં દાખલ કરી દેવાનું છે. કોઈ પણ રીતે ચીનને વિશ્વના બધા દેશોના અભિપ્રાયોના સંપર્કમાં મૂકવું જોઈએ. આપણે લાંબા સમય સુધી એની ઉપેક્ષા કરી છે. પરિણામે ચીનની આંતરરાષ્ટ્રીય વર્તણૂંક ઉપેક્ષિત બાળક જેવી બની ગઈ છે. જગતના દેશો સાથે સંબંધ એને પોતાની જવાબદારીનું ભાન કરાવશે. કદાપિ એમ ના બને તે પણ જગત આજે જે સ્થિતિમાં છે તેથી વધારે ખરાબ સ્થિતિમાં તે મુકવાનું નથી જ. ચીનને યુનોમાં દાખલ કરવું એ બાબત માત્ર એક સામાન્ય ઔપચારિકતાની બાબત મટીને હવે તો આપણા પોતાના સ્વરક્ષણના વીમા રૂપ બની ગઈ છે. ચીન જો સુધરશે નહીં અને બધાંની સાથે શત્રુતા ભરેલા સંબંધો રાખવાનું ચાલુ રાખશે તે તેની સૌથી વધારે ને સૌથી જલ્દી અસર ભારત પર પડશે. એટલા જ માટે ચીન પ્રત્યેની આપણી નીતિમાં ફેરફાર કરવાની જરૂર છે. એ રીતે વિચાર કરીએ તો સારું થવાની આશા રાખવા સાથે ખરાબ થવાની પણ આપણે તૈયારી રાખવાની છે. ચીનને યુનમાં દાખલ કરાવવા માટે અમેરિકાને તૈયાર કરવા ઉપરાંત જગતના બીજા દેશમાં પણ આપણાં એલચીખાતાં દ્વારા ભારે કામગીરી બજાવવી પડશે. ચીન સાથેની આપણી સરહદો નક્કી કરવાના બારામાં નવેસર પ્રયત્નો આદરવા જોઈશે. અકસાઈ ચીન અંગે થોગ્ય છૂટછાટો મૂકવી પડે તો પણ. વળી દુ:ખ સાથે જણાવવાનું કે માનવીય અધિકારોની સુરક્ષાના સંદર્ભ સિવાય બીજી બાબતે અંગે ટિબેટ વિશે પણ મૌનસેવન વધારે શ્રેયસ્કર લેખાશે. કોઈપણ બાબતમાં નુકસાન થવાની અપેક્ષાએ તૈયાર રહેવું એ વધારે મુશ્કેલ હોય છે. ચીન જે ભારતને અણુશસ્ત્રોની ધાકધમકી આપવાનો પ્રયત્ન કરશે તો ભારતને ભારતની પ્રજા સિવાય બીજા કોઈને સહારો નથી. પાયાને પ્રશ્ન એ છે કે-ઈઝરાયલ અને ઈજીપ્તમાં જેમ બન્યું તેમ આપણે જે ચીનને સામને એકલે હાથે કરવાનું આવી પડે તો અણુશસ્ત્રો બનાવવાથી આપણી સલામતી વધે કે ઘટે ? બીજું આર્થિક રીતે જોઈએ તો અત્યારે અને ભવિષ્યમાં આપણે આગશકિત પેદા કરવાના વિષયમાં કેટલે ભાગ આપવા તૈયાર છીએ ? આપણા પડોશી દેશે તથા આપણને આર્થિક મદદ કરનારા દેશે પર એની કેવી અને કેટલી અસર પડશે. તેને પણ વિચાર કરવાને છે. આ ત્રણે પ્રશ્નનો જવાબ જરીકે સહેલું નથી જ, તે પણ નરી વાસ્તવિકતાના આધાર પર એને આખરી નિર્ણય થવે જોઈએ. અનુવાદક: સુબોધભાઈ એમ. શાહ Page #171 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૮-૧૭ પ્રબુદ્ધ જીવન અર્ધનારીશ્વર ' (૧૯૬૫ ના ઓગસ્ટ માસના “નવનીત'માંથી સાભાર ઉધૂત) એમ કહેવાય છે કે બ્રિટનની પાર્લામેન્ટ બધું જ કરી શકે છે, જેવાં નાનાં પ્રાણીની ભૂમિકા સુધી જોડાં ઊભાં થયાં અને એ સિવાય કે સ્ત્રીને પુરુષ અને પુરુષની સ્ત્રી. પરંતુ પૃથ્વી પરની કોઈ દરેક યુગલમાંથી મૈથુની સૃષ્ટિરૂપે પ્રાણીમાત્ર ઉત્પન્ન થયાં. પણ સત્તા કરતાં મહાન નેવી કોઈ માનવથી ઊંચી સત્તા છે, જે આ જ વાત ઉપનિષદો ઉપરાંત કેટલાક બ્રાહ્મણ ગ્રંથોમાં પણ એક જુદા રૂપે દર્શાવવામાં આવી છે. જેને આપણે સામાન્ય રીતે આ પણ કરી શકે છે અને ઘણી વખત કરે પણ છે. પુરુષ અને સ્ત્રી સ્વરૂપે નિર્દિષ્ટ કરીએ છીએ તે જ બાબતને આપણે ઘણી વાર એવા સમાચાર વાંચીએ છીએ કે જાતિ આ ગ્રંથો અગ્નિ અને સોમ શબ્દો વડે ઉલ્લેખ કરે છે અને કહે પલટો થવાને કારણે કોઈ સ્ત્રીમાં પુરૂષનાં અથવા કોઈ પુરપમાં છે કે આખું જગત એ બે માંથી જ ઉત્પન્ન થયું છે, નિષોસ્ત્રીનાં જાતીય લક્ષણોને આવિર્ભાવ થયો. આવી ઘટના કંઈ માત્ર મામા ના ! પુરુષતત્ત્વ આય છે, ઐતત્ત્વ સૌમ્ય છે. એ બંનેનાં મિલન દ્વારા જ આકૃતિઓનું નિર્માણ શકય બને છે. સજીવ હાલમાં જ બને છે એવું નથી. છેક મહાભારતકાળમાં પણ આમ અને નિર્જીવ બંને પ્રકારની આકૃતિઓની સૃષ્ટિની બાબતમાં આ જ બનતું હતું એમ શિખંડીના નોંધાયેલા કિસા પરથી જાણવા મળે છે. સિદ્ધાંત રહે છે. માનવ અને પ્રાણીઓ તથા જીવજંતુઓ તો હવે પ્રશ્ન એ છે કે આમ બનવાનું કારણ શું હશે. એને જવાબ સ્પષ્ટપણે જ આ બે તવેના જોડાણ દ્વારા ઉત્પન્ન થાય છે. પરંતુ આપતાં પહેલાં આપણે ઘણી વાતોને ખુલાસો કરવો પડશે. વનસ્પતિઓની બાબતમાં પણ એમ જ બને છે. ફ,લમાં રહેલા પુંકેસરની પરાગરજ સ્ત્રીકેસર દ્વારા નીચે રહેલા ગર્ભાશયમાં જ્યારે આજનું જીવનવિજ્ઞાન આપણને કહે છે કે જ્યારે સ્ત્રીપુરુષને સિંચાય છે ત્યારે બીજની ઉત્પત્તિ થાય છે. આમ આખી વનસ્પતિસંયોગ થાય છે ત્યારે પુરુષત્વયુકત જીન્સ જો વધુ પ્રભાવી હોય સૃષ્ટિ મિથુનજન્ય જ છે. નિર્જીવ પદાર્થો જે ભૌતિક દ્રવ્યમાંથી અને સ્ત્રીતત્ત્વ-કિત જીન્સ નિપ્રભાવી હોય તે ગર્ભમાં ઘડાય છે તેમાં પણ મૂળમાં સ્ત્રી અને પુરુષ તો છે જ. આજનું રહેલું બાળક પુરુષ થાય અને જો એનાથી ઊલટું હોય તો બાળક સ્ત્રી થાય. પરંતુ દરેક સંતાનની અંદર બંને પ્રકારનાં સાયન્સ આપણને કહે છે કે સમસ્ત જડતત્ત્વનું નિર્માણ શકિતમાંથી થાય છે અને એ શકિત વિદ્ય ત શકિત છે. હવે આ વિધુત શકિતનાં જીન્સ પહેલાં તો હોય જ છે. તેમાંનાં જે પ્રભાવી હોય તે નિપ્રભા બે સ્વરૂપ છે: એક પુરુષરૂપ (પંઝિટિવ) અને બીજું સ્ત્રીરૂપ વીને દબાવી દે છે, અને જેમ બળવાન મલ્લ નિર્બળને તાત્કાલિક રીતે નિષ્ક્રિય બનાવી દે છે, તેમ એ નિમ્રભાવી જીન્સની બાબતમાં (નેગેટિવ). જડતત્ત્વના ઘડાયેલા દરેક પદાર્થના મૂળ આરંભક દ્રવ્યરૂપ પરમાણુઓ પણ વિદ્યુતના આ બેવડા સ્વરૂપને કારણે જ પ્રટન પણ બને છે. પણ એનો અર્થ કંઈ એમ નથી કે તેમનો વિનાશ થઈ ગયો હોય છે. આથી કેટલીક વાર સમય આવે ત્યારે અને ઈલેક્ટ્રોન એવાં બે રૂપમાં બની જાય છે. તેઓ પાછાં સક્રિય અને સતેજ બની જાય છે અને પોતાનું સ્ત્રી અને પુરુષ વચ્ચે જે પરસ્પરનું આકર્ષણ છે તે પણ માત્ર સ્વાભાવિક કાર્ય કરવા મંડી પડે છે. તેઓ આમ સક્રિય કયારે સજીવ સૃષ્ટિમાં જ નથી, પરંતુ નિર્જીવ લેખાતા પ્રોટેન અને ઈઅને કઈ વ્યકિતમાં થાય છે તે હજી પૂરેપૂર જાણવા મળ્યું નથી. ક્ટ્રોન વચ્ચે પણ છે. આ આકર્ષણનું કારણ એ છે કે દરેક પ્રાણી પરંતુ એમ લાગે છે કે પ્રભાવી-નિપ્રભાવીપણામાં પણ માત્રાભેદ અને પદાર્થમાં પૂર્ણતા પ્રાપ્ત કરવાની કામના સ્વાભાવિક છે; આથી હોવો જોઈએ અને જો કોઈ કિસ્સામાં એ બે વચ્ચે ફરક નામને જ હોય, દાખલા તરીકે પ્રભાવી જીન્સ એકાવન ટકા બળવાળાં અને કોઈની અંદર જે કંઈ ન હોય તેના પ્રત્યે એની વૃત્તિ થાય. નિષ્ણભાવી ઓગણપચાસ ટકા બળવાળાં હોય, તે તેમની વચ્ચેનું સ્ત્રી અને પુરુષ એક જ આત્માનાં બે અડધિયાં છે, અંતર કોઈક કારણે વિલુપ્ત થઈ જતાં અમુક ઉમરે જાતિપલટો શકય બૃહદારણ્યક ઉપનિષદ્ જેમ કહે છે તેમ ‘અર્ધબુગલ’ છે અર્થાત બનતું હોય છે. એક જ દાણાની બે ફાડ છે. પછીના જમાનામાં જેમ કહેવાતું - આપણા પ્રાચીન જ્ઞાન અનુસાર એમ જણાય છે કે ભૌતિક વિશ્વમાં સર્વત્ર મૈથુની (અથવા સ્ત્રી-પુરુષના સંયોગ દ્વારા થનારી) આવ્યું છે તેમ એકબીજાના અધગ છે, પૂરક છે. દરેક પોતે અર્ધ સૃષ્ટિ છે. અને શું સજીવ કે શું નિર્જીવ –બધી જ સૃષ્ટિ સ્ત્રીતત્ત્વ હોવાથી જ પિતાના બીજા અધ પ્રત્યે આકર્ષાય છે અને એની સાથે અને પુરુષતત્ત્વના મિલન દ્વારા જ શક્ય બને છે. આથી તો છેક પોતાના જોડાણ વડે આખું અથવા પૂર્ણ થવા ચાહે છે. પરાત્પર બ્રહ્મથી માંડીને સ્થળમાં સ્થૂળ સ્થાવર યોનિ સુધી બધું જ આ જ ખ્યાલ આપણા પ્રાચીન ગ્રંથોમાં અર્ધનારીશ્વરની યુગલસ્વરૂપ છે એમ પ્રાચીનો કહેતા હતા. બ્રહ્મ અને માયા, એ કપના દ્વારા વ્યકત કરવામાં આવ્યો હતો. અર્ધનારીશ્વર શિવ અને જોડકું પરાત્પર અથવા વિશ્વાતીતમાં પણ તેમણે આપણને બતાવ્યું પાર્વતીનું યુગલ સ્વરૂપ છે. ચિત્રકારો અને શિલ્પીઓ એની પ્રતિમામાં છે; તેમ જ ઈશ્વર અને શકિત (અથવા ઈશ્વરી)નું યુગલ વિશ્વાત્મક શરીરનું સમસ્ત જમણું અંગ શિવનું અને ડાબું અંગ પાર્વતીનું દર્શાવે ભૂમિકા ઉપર અને પુરુષ અને પ્રકૃતિનું જોડકું વ્યકિતગત ભૂમિકા છે. પરંતુ આ તો માત્ર કલાકારની કલ્પના છે. મૂળમાં તે આના કરતાં ઉપર તેમણે દર્શાવ્યું છે. ઉપરાંત જગતની રચના કરનારાં જે દિવ્ય કિંઈક જુદી જ વાત રહેલી હતી. એક જે શરીરના બે વિભાગો, તરો અથવા સત્વે છે તેમની અંદર પણ આ સ્ત્રીપુર ભાવ જમારું અને ડાબું અંગ કંઈ પુરુષ અને સ્ત્રી નથી. પુરુષ અને સ્પષ્ટપણે તેમણે રજૂ કર્યો છે. આ જ બધાં દેવ-દેવીઓનાં યુગલે- સ્ત્રીત તો શરીરનાં અંગેઅંગમાં, કોશેશમાં, અણુએ અણુમાં રૂપે આપણી સમક્ષ આવે છે, જેમાં સર્જક ત બ્રહ્મા અને સર- વ્યાપક છે. જેમ આજનું જીવનવિજ્ઞાન બતાવે છે તેમ અને પ્રાચીનસ્વતીની જોડરૂપે, પાલક સર્વે વિષ્ણુ અને લક્ષ્મીની જોડરૂપે અને કાળના રહસ્યો જાણતા હતા તેમ, જ્યાં પુર,વતત્વ પ્રભાવી હોય સંહારક સો શિવ અને કાકીની જોડરૂપે મુખ્ય છે. પરંતુ આ ત્રણ કે ત્યાં પાછળ સ્ત્રીતત્ત્વનિ પ્રભાવી સ્વરૂપે રહેલું જ હોય, અને જ્યાં યુગલે તે પુરાણકાળના સાહિત્યમાં જોવા મળે છે. વેદકાળમાં પણ સ્ત્રીતત્ત્વ પ્રભાવી હોય ત્યાં પુરાતત્વ નિખ્રભાવી સ્વરૂપે એની એવાં જ યુગલને, અગ્નિ અને આગ્નેયી, ઈંદ્ર અને ઈંદ્રાણી પાછળ રહેલું જ હોય. અથવા શચિ વગેરેને ઉલ્લેખ છે. અર્ધનારીશ્વરની પાછળ આ જ સત્ય રહેલું છે. શિવ આમ તે ઉપનિષદ તે કહે જ છે કે આત્મા સૃષ્ટિ પૂર્વે એ જ હતું સંન્યાસી છે અને ઉપભોગથી પરાડુંમુખ છે. પરંતુ તે પાર્વતીને અને એ એકાકીને ગમતું નહોતું. આથી એણે બીજાની ઈચ્છા કરી, પિતાની અર્ધગના તરીકે સ્વીકારે છે. જગતમાં બધું જ જ્યાં યુગલઅને એણે “જાયા” (પત્ની)ને સર્જી. બીજું એક ઉપનિષદ પણ આ સ્વરૂપ છે ત્યાં કોઈ પણ સત્ત્વ આ આકર્ષણમાંથી છટકી શકે એમ નથી. મૂળમાં જ જ્યાં પરમ તત્ત્વમાં બ્રહ્મ અને માયાનું યુગલ છે જ વાત દર્શાવ્યા બાદ આગળ કહે છે: આત્માએ પોતાના સ્વરૂ ત્યાં એમાંથી આવિર્ભત થયેલી સૃષ્ટિ એનાથી જુદા રૂપની કેવી રીતે પના જ બે વિભાગ ક્ય. એ બે વિભાગ તે સ્ત્રી અને પુર ૫. એ હોય? બંનેએ દરેક ભૂમિકા પર પોતાની ક્રીડા આરંભી. માનવભૂમિકા પર આજનું જીવનવિજ્ઞાન આપણને કહે છે કે આ સ્ત્રીપુ૨,૫એક પતિ બન્યા અને બીજી પત્ની બની, એમના મિથુનમાંથી મનુષ્યો ભાવ કંઈ આખા યે જગતમાં સર્વત્ર આપણને નજરે પડતો નથી. ઍમિલા અને કેટલાક પ્રકારના મેં કટિરિયા જેવા જંતુરમાં આ જમ્યા. બીજી ભૂમિકાઓ પર એક વૃષભ બને તો બીજી ગાય બંને તો એક જ વ્યકિતગત જંતુમાં એકસાથે જોવા મળે છે અને બની, એક ઘોડો બન્યો તો બીજી ઘોડી બની. એ રીતે છેક કીડી તેથી તેને આ સામાન્ય નિયમના અપવાદ છે. બીજા શબ્દોમાં Page #172 -------------------------------------------------------------------------- ________________ ૮૨ પ્રમુખું જીવન સમાસ કહીએ. તે જીવનવિજ્ઞાનના મત અનુસાર જગતમાં મોટા ભાગનાં સત્ત્વા એકિલગી હાવા છતાં કેટલાંક સત્વો ઉભયલિંગી છે. આ દ્ગિલિંગી અથવા ઉભયલિંગી સત્વોને અંગ્રેજીમાં Bi-sexual કહેવામાં આવે . છે. તેમને જ ગ્રીક ભાષામાં હમે ફ઼ોડાઈટ કહેવામાં આવતાં હતાં. હું ફોડાઈટ શબ્દ હર્પીસ અને ઍફોડાઈટ એવા બે શબ્દોમાંથી નિષ્પન્ન થયેલા છે. આમાં હર્પીસ પુરુષતત્ત્વ છે અને ઍફ઼ોડાઈ. ( જે ગ્રીક સાહિત્યની દેવી રતિ અથવા વિનસનું જ બીજું નામ હતું તે) ચીતત્ત્વ છે. આપણી અર્ધનારીશ્વરની કલ્પના અને ગ્રીક સાહિત્યની હમે ટ્રોડાઈટની કલ્પના એક જ વાતના નિર્દેશ કરે છે. કોઈ પણ એક જ વ્યકિતગત જંતુમાં બંને લિંગાનાં લક્ષણો એકીસાથે રહ્યાં હોય અને જેને વંશવસ્તાર બે વ્યકિતના મિથુન દ્રારા નહિ થતા હોય તેવા જંતુને દ્ગિલિંગી અથવા હમેં ફ઼ોડાઈટ કહેવામાં આવે છે. આવાં સત્ત્વા પેાતાના સ્વરૂપના બે વિભાગો કરીને પોતાના વંશ ચાલુ રાખે છે. આ પતિને દ્ધિવિભાજન પદ્ધતિ કહેવામાં આવે છે. આવાં ઍમિબા, બૅકટિરિયા વગેરે સત્ત્વો એટલાં સૂક્ષ્મ છે કે તેમની જીવનચર્યા જોવા અને સમ જવા માટે માઈક્રોસ્કોપનો ઉપયોગ કરવા પડે છે. જીવવિજ્ઞાન આપણને કહે છે કે જે વિકસિત જીવયેનિઓ છે તેમાં તે બે લિંગા છૂટાં પડી ગયેલાં હોય છે, પરંતુ આરંભ દાના જીવનની ભૂમિકા પરની જીવયોનિએમાં આવું દ્ગિલિંગિત્વ જોવા મળે છે. હવે પ્રશ્ન એ છે કે આવી ટ્રિલિંગી જાતિઓ મૈથુની સૃષ્ટિની સર્વવ્યાપકતાના સિદ્ધાંતના અપવાદરૂપ છે? એ વાત તા સર્વસ્વીકૃત છે કે ટ્રિલિંગી જાતિઓમાં પણ બંને લિંગાનાં શારીરિક લક્ષણા તે છે જ. માત્ર એ બંને પ્રકારનાં લક્ષણો એક જ વ્યકિતમાં સાથે હોય છે એટલા જ તફાવત ટ્રિલિંગી અને એકલિંગી જીવનયાનિઓ વચ્ચે છે. જેમ વનસ્પતિઓમમાં એક જ ફૂલમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને સાથે હોય છે અને તેમની અંદર પણ સ્વયંલીકરણની પદ્ધતિ વડે બીજરૂપ સંતાનની ઉત્પત્તિ થતી જોવામાં આવે છે તેના જેવું જ આ છે. એનું કારણ તે એ છે કે જીવન જ્યારે આરંભદશાનું હોય છે ત્યારે એણે ગ્રહણ કરેલા સ્કૂલ શરીરમાં વિશેષીકરણ (સ્પેશિયલાઈઝેશન) ન થયું હોવાને કારણે બે લિંગાનું વિભાજન થયેલું હોતું નથી. પરંતુ એનો અર્થ કંઈ એમ નથી થતો કે ત્યાં મૈથુની સૃષ્ટિ પણ નથી. જો બંને લિંગનાં લક્ષણા હાજર હોય તો પછી બંને લિંગા તે ત્યાં છે જ અને એ બેની વચ્ચેના સંબંધ એક જ વ્યકિતગત સત્ત્વમાં થતા હોય, કે બે જુદાં વ્યકિતગત સત્ત્વો વચ્ચે થતો હોય એ તે માત્ર વિગતેના જ તફાવત છે. મૂળ સિદ્ધાંતમાં એનાથી કશે! બાધ આવતો નથી. આના જેવું જ એક બીજું પણ ઉદાહરણ છે અને તે છે ઈંદ્રિયગોલકોનું વિશેષીકરણ. વનસ્પતિ-જાતિઓમાં પ્રાણીજાતિઓનાં જેવાં વિશેષિત (સ્પેશિયલાઈઝડ) ઈંદ્રિયગાલકો નથી, કેમ કે તેમનામાં ઈડિયાનું જોવા, સાંભળવા વગેરે શકિતઓનું વિશેષીકરણ થયું નથી, એટલે કે જેમ પ્રાણીઓ માત્ર આંખ વડે જ જુએ, કાન વડે જ સાંભળે ઈત્યાદિ તેવું વનસ્પતિઓમાં નથી. પરંતુ તેથી કંઈ એમ નથી ઠરતું કે વનસ્પતિઓમાં જોવા-સાંભળવા વગેરેની શકિત નથી. તેઓ પણ જુએ અને સાંભળે તો છે જ, પરંતુ તેમના આખા શરીર દ્રારા તેઓ આ કાર્યો કરે છે, કેમ કે તેમનામાં વિશેષિત ઈંદ્રિયગેાલકો ન હોઈ, એ શકિત તેમના આખા સ્વરૂપમાં સર્વત્ર જ વ્યાપક છે. આ સમીક્ષા પરથી આપણે એવા નિર્ણય પર આવી શકીએ છીએ કે આખા જગતમાં સર્વત્ર મૈથુની સૃષ્ટિ જ છે અને એન કોઈ પણ અપવાદ હજી સુધી આપણી જાણમાં નથી. ઉપરાંત, જીવનની આરભદશામાં અવિભાજિત લિંગાની જે પરિસ્થિતિ હતી તેનાં લક્ષણા લિગેાનું વિશેષીકરણ અને વિભાજન થયાં છતાં હજી બાકી રહી ગયાં છે, અને તેથી દરેક સ્ત્રીસત્ત્વમાં અંદર પુરુષતત્ત્વ અને દરેક પુરુષસત્ત્વમાં અંદર સ્ત્રીતત્ત્વ આપણને માલૂમ પડે છે. આ ઊલટું તત્ત્વ કંઈ માત્ર એક સિદ્ધાંત તરીકે જ દરેકની અંદર રહેલું નથી, પણ આપણને ન જણાય એવી રીતે સક્રિય છે. એ નિષ્પ્રભાવી છે એમ આપણે કહીએ છીએ પણ એનો અર્થ એમ નથી કે એ નિષ્ક્રિય પડેલું છે. દરેક પુ૨૫માં સ્ત્રીના શારીરિક તેમ જ તા. ૧૬-૮-૧૯૭ માનસિક લક્ષણો અને દરેક સ્ત્રીમાં પુરુષનાં શારીરિક તેમ જ માનસિક લક્ષણોનું જે કંઈ થોડુંઘણું પ્રાકટય આપણને જોવા મળે છે, તે આ ‘નિષ્પ્રભાવી’ લેખાતા તત્ત્વને જ આભારી છે. કેટલીક સ્ત્રીઓમાં પુરુષના જેવા દાઢી અને મૂછના આછા વાળ, કર્કશ ઘાંટા વગેરે અને કેટલાક પુરુષોમાં સ્ત્રીઓનાં જેવાં વૃદ્ધિ પામેલાં સ્તનો, તીણે અવાજ વગે૨ે જે જોવા મળે છે તે આનાં જ ઉદાહરણો છે. આ શારીરિક લક્ષણ ઉપરાંત માનસિક લક્ષણા પણ સ્ત્રીનાં પુરુષમાં અને પુરુષનાં સ્ત્રીમાં ઘણી વખત જણાય છે. આપણે જેને પુરુષમાં બાયલાપણું અને સ્ત્રીમાં ‘અમ ઝાન’પણુ (રાઠોડીપણુ’, હિડિંબાપણું) કહીએ છીએ તે આ માનસિક લક્ષણોના ઊલટાટૂલટાપણાનાં ઉદાહરણ છે. આનાથી પણ એક પગલું આગળ વધીને આપણે એમ કહી શકીએ કે દરેક પુરુષ માત્ર બહાર જ પુરુષ છે, પણ અંદર તેા શારિરિક અને માનસિક બંને રૂપે સ્ત્રી જ છે, અને દરેક સ્ત્રી માત્ર બહાર જ સ્ત્રી છે, પણ અંદર શારીરિક અને માનસિક બંને રૂપે પુરુષ છે. આવું વિધાન સહેલાઈથી કોઈને ગળે ઊતરે તેવું નથી, પગ સત્ય છે. અને ‘અર્ધનારીશ્વર’ આપણને આ જ સત્ય બતાવનારું એક રહસ્યમય પ્રતીક છે. સામાન્યપણે શિવ જ અર્ધનારીશ્વર તરીકે ઓળખાય છે, પણ રાધા અને કૃષ્ણનું યુગલ પણ ઘણી વખત કલાકારો વડે લગભગ શિવપાર્વતીના યુગલ જેવું જ આલેખવામાં આવે છે. વળી, પેલા ભજનમાં, રાધા જ્યારે કૃષ્ણને કહે છે કે, જો હું કૃષ્ણ બનું અને તું રાધા બને... ત્યારે અજાણપણે આ જ સત્ય એ શબ્દોમાં વણાઈ ગયેલું આપણને દેખાય છે. અને એ સત્ય પરથી બીજું સત્ય એ ફલિત થાય છે કે કોઈ પણ સત્ત્વ સંપૂર્ણપણે પુરુષ નથી અથવા સંપૂર્ણપણે સ્ત્રી પણ નથી, પરંતુ હંમેશ ન્યૂનાધિક અંશે બંનેનું મિશ્રાણ જ હોય છે. વેદ અને ઉપનિષદ્ આ વાત દર્શાવતાં આપણી સમક્ષ એકબીજાથી તદ્દન ઊલટાંસૂલટાં બે વિધાના મૂકે છે, તેમાંનું એક છે: * त्वं स्त्री त्वं पुमानसि त्वं कुमार ऊत वा कुमारी ‘શું સ્ત્રી છે, તું પુરુષ છે, તું કુમાર છે અને તું જ કન્યા છે.’ અને બીજું છે: नैव स्त्री न पुमानेष्य न चैवायं नपुसंकः । यद् यच्छरीरमायुत्ते तेन तेन स युज्यते ।। —‘એ (આત્મા) શ્રી પણ નથી અને પુરુષ પણ નથી અને નપુંસક પણ નથી, એ જે જે શરીરને ગ્રહણ કરે છે તેની તેની સાથે જોડાય છે.’ અલબત્ત, એ શક્યતા તો છે જ કે જગતમાં મૈથુની સૃષ્ટિના આરંભ થયો ત્યાર પહેલાં કદાચ કોઈ બીજા જ પ્રકારની કે પ્રકારોની સૃષ્ટિ હોય. અને આપણા પ્રાચીન પુરાણામાં આવી સૃષ્ટિનો ઉલ્લેખ આવે છે. એવી એક પ્રકારની સૃષ્ટિને તેઓ માનસી સૃષ્ટિ કહે છે. પરંતુ એ પ્રકારની સૃષ્ટિ ખરેખર ભૌતિક દ્રવ્યમાં થયેલી સૃષ્ટિ હતી કે પછી કોઈ બીજા જ સૂક્ષ્મ દ્રવ્યમાં થયેલી સૃષ્ટિ હતી તે નિશ્ચયપૂર્વક કહી શકાતું નથી. કદાચ એવી માનસી સૃષ્ટિ ભૌતિક જગતમાં નિમિત ભૌતિક સૃષ્ટિ નહિ હોય, પણ એની પૂર્વાવસ્થા રૂપે કે મડેલરૂપે કોઈ સૂક્ષ્મ મનોમય જગતમાં રચાયેલી સૃષ્ટિ હોય એ પણ સંભવિત છે. વળી એ શક્યતા પણ છે જ કે ભાવિમાં મૈથુની સૃષ્ટિ બિલકુલ જ નહિ હોય અથવા તો એની સાથે સાથે બીજા કોઈ પ્રકાર કે પ્રકારોની સૃષ્ટિ પણ પ્રગટ થાય. પરંતુ આ ભૂતકાળ અને ભાવિને બાજુએ મૂકીએ તે વર્તમાનમાં તે આપણા જગતમાં મૈથુની સૃષ્ટિ બિનહરીફ પ્રવર્તતી હોય એમ સ્પષ્ટ દેખાય છે. અને તેથી જ અર્ધનારીશ્વરનું પ્રતીક સંપૂર્ણપણે ઔચિત્યયુકત છે. રજનીકાન્ત મોદી દા. ત. સ્ત્રીના યોનિ ભાગમાં અંદર રહેલું કિલટોરિસ નામનું અવયવ પુરુષની જનને દ્રિયનું જ અવિકસિત રૂપ છે એમ વૈજ્ઞાનિકો કહે છે. *** ro Page #173 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૮-૧૭ બુદ્ધ જીવન શ્રી મુંબઈ જૈન યુવક સંધની પ્રવૃત્તિને આર્થિક સિંચન આપે! નમ્ર નિવેદન સુશ બંધુ | ભગિની, બાર મહિનાના ગાળે આપણે ફરી ભેગા થઈએ છીએ એનો આપને અને અમને આનંદ થાય છે. પર્યુષણ પર્વ દરમ્યાન ચાલતી આપણી આ જ્ઞાનયાત્રા વર્ષોથી ચાલે છે. આપમાંનાં ઘણાખરા જૂના મિત્રા છે, જયારે સારી સંખ્યામાં નવા મિત્રે પણ આ વ્યાખ્યાનમાળામાં રસપૂર્વક ભાગ લેતા થયા છે અને નિયમિત આવે છે. આ વ્યાખ્યાનમાળાએ એક આગવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે અને એનું કારણ વિશિષ્ટ કોટીના વકતાઓ અને શિક્ષિત, સંસ્કારી શ્રાતા. અમે અમારા આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ જ્ઞાનપર્વમાં આપણે કંઈક નવું જ સાંભળીએ છીએ અને આ આપણને સાંભળવું ગમે છે; કારણ આ આપણા હૃદયને સ્પર્શે છે. આઠ નવ દિવસમાં આપણને અનેક દિશામાંથી પ્રકાશ મળે છે જે પ્રસન્નતા લાવે છે; કંઈક અજબ અનુભૂતિ કરાવે છે: ‘બસ - આજ સાંભળવું હતું.' ‘બસ, આજ આજ' આમ કોઈ દિવ્ય સંવેદન આપણને સ્પર્શી જાય છે: જ્ઞાનયાત્રાની આ શ્રુતિ છે. પણ, સાથે સાથે, ઘેાડી અંગત વાતો પણ આપણે કરવી જોઈએ, અમારે આપને કહેવી જોઈએ, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ છેલ્લા આડત્રીસ વર્ષથી પર્યુષણ વ્યાખ્યાનમાળા અને પક્ષિક મુખપત્ર ‘પ્રબુદ્ધ જીવન '; સાર્વજનિક વાચનાલય પુસ્તકાલય અને વૈદ્યકીય રાહત; વિશિષ્ટ વ્યકિતઓની સાથે મિલનો, વાર્તાલાપો અને નાના મોટા શૈક્ષણિક પ્રવાસો વિગેરૂં પ્રવૃત્તિ ચલાવે છે. આમાં વાચનાલય અને પુસ્તકાલયને મળતા દાનને કરવેરા – મુકિતનું પ્રમાણપત્ર મળેલ છે. આ બધી પ્રવૃત્તિ પાછળ સારો એવો ખર્ચ આવે છે અને ઉત્તરોત્તર ખર્ચ વધતો જાય છે, પણ શ્રદ્ધા એ એક મોટી મૂડી છે. મોટી શકિત છે. અમે ટ્રાદ્ધા રાખી છે અને આપે આમને કદિય નિરાશ કર્યાં નથી. ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩. અને એ જ શ્રાદ્ધા સાથે બાર મહિનાનાં ગાળે ફરી એક વાર અમે આપનાં ઉદાર અને સહૃદયી દિલનાં દ્રાર પાસે થેલી લઈને આવ્યા છીએ. જેટલું વધારે આપશો એટલું વધારે અમારા કાર્યને જો મળશે. આટલું જ આપને અમારે કહેવું છે. તા એ પણ રદ કરીશું? શરાબબંધી અમલમાં હવા છતાં લોકો તેને છડેચોક ભંગ કરે છે, એટલે એ નીતિ નિષ્ફળ ગઈ છે. માટે શરાબબંધી રદ થવી ઘટ.” એક પત્રકારે મુંબઈની પત્રકાર પરિષદમાં શ્રી રવિશંકર મહારાજ આગળ દલીલ કરી. શ્રી રવિશંકર મહારાજ થોડી વાર એ પ્રશ્નકર્તા સામે જોઈ રહ્યા, પછી પૂછ્યું; “મુંબઈમાં “ હા. ન હતો. ચારીઓ થાય છે?” “પોલિસખાતું છે છતાં ચોરીઓ થાય છે ? ” હી છે. A “જો ચોરી રોકવા માટે પેનિસખાતું હોવા છતાં ચારીઓ થતી હોય તો પોલિસખાતું નિષ્ફળ ગયું છે, એને પણ આપણે કાઢી નાખશું ? ” શ્રી રવિશંકર મહારાજના આ પ્રશ્નના પ્રશ્નકર્તા પાસે જવાબ વિષયસૂચિ સંસ્કૃતિનું ભૂત પ્રક નોંધ: મહાનુભાવ સ્વ. મણિભાઈ બાલા ભાઈ નાણાવટી, સ્વ. સૌ. મુદ્રિકાબહેન, દેશના શિક્ષણમાધ્યમ અંગે વિશેષ વિચારણા, અગામી પર્યુષણ વ્યાખ્યાનમાળાના એક નવા વ્યાખ્યાતાનો પરિચય. આજના વૈચારિક ધુંધળાપણાના વિદારણ અર્થે અભિનવ અભિગમ ફીસે જતી પત્નીએ વિષે. કેવા સંયોગામાં ગર્ભપાતને કાનૂની રક્ષણ મળવું ઘટે? વિખુટા પડેલે રાક્ષસ અર્ધનારીશ્વર. ડો. ઈન્દ્રચન્દ્ર શાસ્ત્રી પરમાનંદ વિમળાબહેન ઠકાર પી. એસ. ગેાપાલન પરમાનંદ પૃષ્ઠ ૭૩ ૭૪ ૩૭ TO ૭૮ ૭૯ ૮૩ અનુ. સુબોધભાઈ એમ. શાહ ૮૦ રજનીકાન્ત મેાદી ૮૧ ચીમનલાલ જેઠાલાલ શાહ સુબોધભાઈ એમ. શાહ મંત્રી, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સાભાર સ્વીકાર સદાચાર: લેખક: રેવરન્ડ ફાધર સી. જી. વાલેસ, કે: સેન્ટ ઝેવીયર્સ કોલેજ, અમદાવાદ,૯, કિંમત: પૈસા ૭૫. જૈન ધર્મ અને માંસાહાર: લેખક: શ્રી રતિલાલ મફાભાઈ શાહ, માંડલ, (જિલ્લા અમદાવાદ,) કિંમત રૂા. ૨.૫૦. સબરસ: લેખક: ડો કાન્તિલાલ શાહ, પ્રાપ્તિસ્થાન: મેસર્સ એન. એમ ત્રિપાઠી, પ્રા. લિ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ, ૨—કિંમત રૂા. ૩ આર્થિક આયોજન: લેખક: શ્રી રામુ પંડિત, પ્રકાશક: પ્રાચ્ય વિદ્યામંદિર, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરા. સહકાર: લેખક: શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ, પ્રકાશક: અમદાવાદ જિલ્લા સહકારી સંઘ, સરદાર વલ્લભભાઈ માર્ગ, અમદાવાદ, કિંમત: રૂા. ૫. આરોગ્યમંજરી: લેખક: દેસાઈ વાલજી ગેવિંદજી: પ્રકાશક: શ્રી અશોક દેસાઈ, ૧૪ ગણેશવાડી, પૂના, ૪-કિંમત રૂા. ૧-૫૦. મેરા ધર્મ: કેન્દ્ર આર પરિધિ લેખક: આચાર્ય તુલસી; પ્રકાશક : શ્રી કમલેશ ચતુર્વે દી, આદર્શ સાહિત્ય સંઘ, ગુરુ, રાજસ્થાન, કિંમત રૂા. ૨.૨૫ તટ દો: પ્રવાહ એક: લેખક: મુનિ નથમલજી, પ્રકાશક તથા કિંમત ઉપર મુજબ. નૈતિકતા કા ગુરુત્વાકર્ષણ: લેખક: મુનિ નથમલજી; પ્રકાશક તથા કિંમત ઉપર મુજબ, સંધના સભ્યોને અનુરોધ સંઘનું નવું વર્ષ શરૂ થયાને આઠ મહિના લગભગ થવા આવ્યા એમ છતાં ઘણા સભ્યોનું વાર્ષિક લવાજમ રૂા. ૧૦ હજુ સુધી વસૂલ થયું નથી. આવા સર્વ સભ્યોને પરિપત્રથી પર્યુષણ પહેલાં ખબર આપવામાં આવશે તે પરિપત્ર ધ્યાનમાં લઈને, સાંઘના કાર્યાલયમાં અથવા તો વ્યાખ્યાનસભા દરમિયાન અધિકૃત વ્યકિતને પોતપોતાનું લવાજમ પહોંચતું કરવા આગ્રહપૂર્વક અનુરોધ છે. મંત્રી : મુંબઇ જૈન યુવક સંઘ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ૧ પર્યુષણ વ્યાખ્યાનમાળા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ૧૯૬૭ના આગસ્ટ માસની ૩૧મી તારીખ ગુરુવારથી સપ્ટેમ્બર માસની ૮મી તારીખ શુક્રવાર સુધી એમ નવ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા ચેાજવામાં આવી છે. આ નવે દિવસની વ્યાખ્યાનસભાનું પ્રમુખસ્થાન પ્રાધ્યાપક શ્રી ગૌરીશંકર ચુનીલાલ ઝાલા શાભાવશે. આ નવે દિવસની વ્યાખ્યાનસભાએ ચાપાટી ઉપર આવેલા બિરલા ક્રીડા કેન્દ્ર'માં ભરવામાં આવશે. વ્યાખ્યાનસભા સવારના ૮-૩૦ વાગ્યે શરૂ થશે. આ વ્યાખ્યાનમાળાના વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે તારીખ વ્યાખ્યાન વિષય ૩૧ ઑગસ્ટ ગુરૂવાર ૨ 3 ४ ૫ ટ્ ૭ ' 1, સપ્ટેમ્બર શુક્રવાર ,, , 33 27 29 27 "" ,, ,, 27 33 ', י "J ,, શનિવાર "" રવિવાર 2 "" સામવાર "" મગળવાર બુધવાર }} ગુરુવાર "" 23 શુક્રવાર પ્રબુદ્ધ જીવન તા. ૩૧-૮-૧૭થી ૮-૯-૬૭ ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ સુ`બઇ–૩ વ્યાખ્યાતા કાસાહેબ કાલેલકર પ્રીન્સીપાલ ધૈર્ય બાળા વારા આચાર્ય રામપ્રસાદ બક્ષી સા, મૃણાલિની દેસાઇ પ્રાધ્યાપક દલસુખભાઇ માલવણિયા શ્રી સનત્ મહેતા આચાર્ય ઝીણાભાઇ દેસાઇ શ્રી અખલભાઇ મહેતા સા. મધુબહેન ભટ્ટાચાર્ય પ્રાધ્યાપિકા ડા. ઉષાબહેન મહેતા પ્રાધ્યાપિકા તારાબહેન શાહ શ્રી રધુભાઇ શાસ્ત્રી રેવરન્ડ ફાધર વાલેસ સા. પ્રુફુલ જયકર રેવન્ડ ફાધર વાલેસ શ્રી ઉષાકાન્ત લાદીવાળા શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહ શ્રી ઉષાકાન્ત લાદીવાળા સમન્વયયાત્રા આચાય પ્રતાપરાય ટાલિયા આચાય રજનીશજી જીવન , ,, વ્યાખ્યાનસભામાં સમયસર ઉપસ્થિત થવા અને સભા દરમિયાન પૂરી શાન્તિ જાળવવા સુજ્ઞ શ્રેાતાઓને વિનંતી છે, તા. ૧૬-૮-૧૭ સત્ય, શિવ, સુન્દરમ્ ઉપનિષદોનુ હા મહારાષ્ટ્રના સન્તાના પ્રજાઘડતરમાં ફાળે સાર્વભામ સ્યાદવાદ અનેકાન્તવાદ વિકસતા ગુજરાતનાં નવાં પિરમાણે આપણી ઉગતી પેઢી અને સમાજ સર્વોદય એટલે અન્ત્યાય ભજને ભારતનું શિક્ષણમાધ્યમ ગાતમસ્વામી ઉપવાસનુ વિજ્ઞાન ભગવાન ઈશુ ભારતની સાંસ્કૃતિક કટોકટી ધર્મ અને વિજ્ઞાન ધર્મ અને વિજ્ઞાનની દૃષ્ટિએ આત્મતત્ત્વ ભગવાન મહાવીર ભજન ભજને ચીમનલાલ જેઠાલાલ શાહે સુત્રેાધભાઇ એમ. શાહુ મંત્રીએ, શ્રી મુંબઇ જૈન યુવક સંઘ. પુસ્તકાલયમાં વસાવવા લાયક, શિક્ષણસંસ્થામાં ઇતર વાંચન તરીકે ઉપયોગમાં લેવા લાયક તેમ જ કોઈ પણ શુભ પ્રસંગે વહેંચવા લાયક પુસ્તકો. સત્ય શિવ સુંદરમ્ માધિસત્વ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાના લેખસ'ગ્રહ કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રવેશા સાથે કિંમત રૂા. ૩, પાસ્ટેજ ૦૦-૫૦ ‘પ્રબુદ્ધ જીવન’ની ફાઈલ સ્વ. ધર્માનંદ કાસમ્મી રચિત મૂળ મરાઠી નાટક અનુવાદ : પ્રબુદ્ધ જીવનના ગ્રાહક ખાં * શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા તથા શ્રીકાન્તિલાલ અરેરિયા કિંમત રૂા. ૧૦ કિંમત રૂા, ૧-૫૦, પાસ્ટેજ ૦૦-૨૫ વાર્ષિક લવાજમ રૂ।. ૭ મુંબઈ જૈન યુવક સંધના સભ્યા તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો માટે મળવાનું ઠેકાણું : મુ`બઈ જૈન યુવક સૌંદ્ય, ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩ સત્ય શિવ' સુન્દરમ કિંમત રૂા. ર, એધિસત્ત્વ:કિંમત રૂા, ૧ માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદકુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુ ં૩ મુદ્રણુસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુખપ્ર (U Page #175 -------------------------------------------------------------------------- ________________ Regd. No. MH. 117 . વાર્ષિક લવાજમ રૂા. ૭ પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ જૈનનું નવસંરકરણ વર્ષ ૨૯ : અંક ૯ મુંબઈ, સપ્ટેમ્બર ૧, ૧૯૬૭, શુક્રવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શિલિંગ ૧૨ છૂટક નકલ ૪૦ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા “જિન ધર્મનું હાર્દ”: “Essence of Jainism” [આજથી લગભગ બાર મહિના પહેલાં, કલકત્તામાં જૈન ભવન , વળી તીર્થકર એ ધર્મના મૂક સિદ્ધાંતોના રચયિતા અને સર્વોનામની સંસ્થા છે (ઠે. પી. ૨૫, કલાકાર સ્ટ્રીટ, કલકત્તા-૭) તેના પરી સ્મૃતિકાર છે. મંત્રી શ્રી મોતીચંદ ભુરા તરફથી “Essence of Jainism’ આ અવસર્પિણી કાળમાં ભારતવર્ષમાં એવા ચોવીસ તીર્થંકરોએ જેમ જૈન ધર્મનું હાર્દ –એ નામની અત્યંત સુરુચિપૂર્વક તૈયાર લીધે છે, જેમાં ઋષભદેવ એ પ્રથમ તીર્થંકર હતા. તે માત્ર ધર્મને ઉપદેશ કરવામાં આવેલી અંગ્રેજી પુસ્તિકા મને મળેલી. એ મૂળ આપનાર પ્રથમ તીર્થંકર નહોતા, પણ સામાજિક જીવનના પણ હિંદીમાં શ્રી પુરણચંદ શ્યામસુખાજીએ લખેલી છે; તેને આ પ્રથમ ઘડવૈયા હતા, અને રાજા તરીકે પણ તેઓ પ્રથમ હતા. પાકઅંગ્રેજી અનુવાદ શ્રી ગણેશ લાલવાણીએ કરેલ છે. આ પુસ્તિકા શાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર, કૃષિવિઘા, કુમ્ભકારની કળા વગેરે અનેક જીવનવાંચીને મને ઘણો આનંદ થયો. જૈન ધર્મને સંક્ષેપમાં સમજવા વ્યવહારની કળા શીખવનાર તેઓ આદિ પુરૂષ હતા. માટે આ પુસ્તિકા મને બહુ જ ઉપયોગી લાગી. તેને અનુવાદ ઘણા વર્ષો સુધી ગૃહસ્થ જીવન જીવ્યા પછી તેમણે સંસારત્યાગ કરી આપવા શ્રી મેનાબહેન નરોત્તમદાસને મેં વિનંતિ કરી. આ કર્યો, તપશ્ચર્યા કરી અને ઉપદેશ આપ્યા. તેઓ પ્રથમ તીર્થંકર હોવાથી અનુવાદ માટે તેમની બે પ્રકારે યોગ્યતા હતી. એક તો તેઓ કુશળ આદિનાથ કે આદિદેવ તરીકે પણ ઓળખાય છે. અને મહાવીર કે અનુવાદક છે; બીજું જૈન ધર્મના તેઓ સારા જાણકાર છે. તેમણે જે બુદ્ધના સમકાલીન પણ બુદ્ધથી વયમાં જરા મોટા તે છેલ્લા બહુ હોંશથી અનુવાદ કરીને મને પહોંચાડયો. એક યા બીજા કારણે તીર્થકર હતા. એ અનુવાદ મારી પાસે ઠીક સમય સુધી પડી રહ્યો. આજે જયારે ચતુર્વિધ સંધનું સ્વરૂપ જૈન સમાજ પર્યુષણ પર્વની ઉપાસનામાં નિમગ્ન છે અને શ્રી. તીર્થંકરે જે તીર્થની સ્થાપના કરી તેમાં સાધુ સર્વોત્તમ મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળા. મનાય છે. તેણે ઘણું કઠણ અને પરિશ્રમયુકત જીવન જીવવાનું ચાલી રહી છે ત્યારે શ્રી મેનાબહેનને ઉપર જણાવેલ અનુવાદ હોય છે, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ-આ પાંચ પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરતાં હું ઊંડી પ્રસન્નતા અનુભવું છું. મહાવ્રત કહેવાય છે. સાધુએ આ વ્રતનું મન, વચન અને કાયાથી અનુવાદની પ્રસાદમયતા વાંચનારને આલ્હાદનો અનુભવ કરાવે કડક રીતે પાલન કરવાનું હોય છે. તેણે કરૂણામય અને સર્વ જીવે તેવી છે. સ્વાધ્યાય માટે આ અનુવાદ ખૂબ ઉપયોગી બને તેવો છે. પ્રત્યે સમભાવપૂર્વકનું જીવન જીવવાનું છે. અહિંસાને અર્થ કોઈ જેઓ જૈન ધર્મના જાણકાર હશે તેમને તેમની જાણકારી તાજી કર જીવને વધ કે પ્રાણહાનિ ન કરવી એટલે જ નથી. કોઈને શારીરિક વામાં આ અનુવાદ મદદરૂપ થશે. જેમાં જૈન ધર્મની વિચારસરણીથી કે માનસિક કષ્ટ પહોંચાડવું તે પણ હિંસા જ છે. સાધુ આવા પ્રકારની પરિચિત નહિ હોય તેમને આ અનુવાદ દ્વારા જૈન ધર્મને સંક્ષેપમાં હિંસાથી દૂર રહે, એટલું જ નહિ પણ, કોઈ જીવને વધ થાય કે પરિચય પ્રાપ્ત થશે. જિજ્ઞાસુ માટે આ નિબંધ પાઠયપુસ્તક જેવો છે. કષ્ટ પહોંચે એવું કામ કરવાને બીજાને આદેશ આપે નહિં કે કોઈ પરમાનંદ] કરે તે તેને અનુમોદે નહિં. પૂર્વ ભૂમિકા આ પહેલું મહાવ્રત છે અને તે પ્રાણાતિપાત વિરમણ વ્રત દુનિયામાં અનેક પ્રાચીન ધર્મો છે તેમ જૈનધર્મ પણ એક પ્રાચીન ધર્મ છે. પણ કહેવાય છે. “જિન” શબ્દનો અર્થ છે “જેણે જીત્યા છે તે.” રાગદ્વેષ બીજું મહાવ્રત તે સત્ય વચન બેલવું. તેનું બીજું નામ મૃષા જેવા આંતરિક ભાવોને જેણે જીત્યા તે જિન. વાદ-વિરમણ વ્રત છે. સાધુએ હંમેશા સત્ય જ બેલવું જોઈએ. અને આ જિને ઉપદેશેલ જે ધર્મ તે જૈન ધર્મ. આ ધર્મ જો કયારેક સત્ય બોલવાથી કોઈ જીવની હિંસા થતી હોય છે તે નિગ્રંથ ધર્મના નામે પણ પહેલાં ઓળખાતે. ગ્રંથી એટલે ગાંઠ. વખતે તેણે મૌન રહેવું. ક્રોધ, લોભ, ભય અને હાસ્ય એ અસત્ય જે બધી ગ્રંથીઓથી મુકત થઈ ગયા છે તેણે ઉપદેશેલે ધર્મ તે બોલવાનાં નિમિત્તો છે. તેથી સાધુએ એ બધાં વશ રાખવા. આ વ્રત નિગ્રંથ ધર્મ. પણ સાધુએ મન, વચન અને કાયા એ ત્રણ પ્રકારે પાળવું જોઈએ. જૈનધર્મમાં જિનને માટે અહંત, અહંત, અરિહંત, તીર્થ કર, સાધુ અસત્ય બોલે નહિ, અસત્ય બેલવાનું કહે નહિ અને અસત્ય વગેરે શબ્દો પણ વપરાય છે. આમાં તીર્થકર એ શબ્દને ખાસ બોલે તેને અનુમે દે નહિ. વિશેષ અર્થ છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા–એમ ચાર કાવ, અને શાવિકા એમ ચાર ત્રીજું મહાવ્રત અચૌર્ય. તેનું બીજું નામ અદત્તાદાન–વિરમણ પ્રકારના અનુયાયીઓના સમુદાયની-તીર્થ–ની સ્થાપના જેણે કરી વ્રત છે. સાધુ શહેર કે ગામમાં કોઈ વસ્તુ તેને માલિક તેને રજા તે તીર્થંકર. આપે નહિ ત્યાં સુધી તેને ઉપયોગ કરે નહિ, એટલું જ નહિ પણ, Page #176 -------------------------------------------------------------------------- ________________ ૮ પ્રબુદ્ધ જીવન જંગલમાં પડેલાં ફળ, ફ ુલા પણ તે ગ્રહણ કરે નહિં. તે પોતે કોઈએ આપ્યા વિનાનું લે નહિં, બીજાંને લેવાનું કહે નહિં, અને લેનું હાય તેને અનુમાદે નહિ, ભિક્ષા લેવા જતી વખતે પણ એટલા સાવધ રહેવાનું તેને શીખવવામાં આવે છે કે પોતાની જરૂરિયાત હોય તેનાથી જરા પણ વધારે તે લે નહિ, કેમકે જીવનની જરૂરિયાત કરતાં થોડું પણ વધારે પોતાની પાસે રાખવું તે પણ ચારી છે. ચોથું મહાવ્રત તે બ્રહ્મચર્ય અથવા મૈથુન—વિરમણ વ્રત. જાતીય સંબંધના ત્યાગ, સાધુએ આ વ્રતનું સંપૂર્ણ અને કડકપણે પાલન કરવાનું હાય છે. સાધુ સ્ત્રીસંબંધ પોતે કરે નહિ, કરવાની પ્રેરણા આપે નહિં કે અનુમોદે નહિં, ગૃહસ્થાશ્રમમાં ભાગવેલા એ સંબં ધને યાદ કરે નહિં, અને જાગૃતિપૂર્વક અક્ષરશ: આ વ્રતનું પાલન કરે. આ વ્રત પાળવું કઠણ છે. એટલે તેના રક્ષણ માટે સ્ત્રી બેઠી હોય તે આસન ઉપર બેસવાની સાધુને મના ફરમાવી છે, બહુ સ્વાદિષ્ટ કે માદક પદાર્થના આહાર લેવાની ના કહી છે, જેથી વાસનાએ ઉત્તેજિત થાય નહિ વગેરે. આ વ્રતના પાલન માટે બીજા પણ અનેક નિયમા ઘડવામાં આવ્યા છે. પાંચમું મહાવ્રત તે અપરિગ્રહ અથવા પરિગ્રહ—વિરમણ વ્રત. દુનિયાદારીની - ભાગા૫ભાગની - બધી વસ્તુઓના ત્યાગ. સાધુને ધન, ધાન્ય, મકાન, જમીન કશા ઉપર મમતા ન હોય. પોતે પોતા માટે આવી કોઈ વસ્તુ રાખે નહિ, કોઈને રાખવાનો ઉપદેશ આપે નહિં કે કોઈ રાખતું હોય તેને અનુમોદે નહિ. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુકત કોઈપણ પદાર્થ ઉપર માહ રાખે નહિ, અને એ રીતે સાધુ આ વ્રતનું અત્યન્ત કડકપણે પાલન કરે. ઉપરનાં પાંચ મહાવ્રતો ઉપરાંત સાધુના દશ પ્રકારનો યતિધર્મ કહ્યો છે. ૧ ક્ષમા (માફી આપવી), ૨ માર્દવ (નમ્રતા), ૩ આર્જવ (સરળતા), ૪ નિર્લોભતા (કાઈ વસ્તુ માટે આકાંક્ષા નહિં), ૫ અકિંચન (ધનરહિતતા), ૬ સત્ય (સચ્ચાઈ), ૭ સંયમ (મન અને ઈંદ્રિયો ઉપર કાબુ), ૮ તપ (કષ્ટ સહન કરવું), ૯ શૌચ (પવિત્રતા), ૧૦ બ્રહ્મચર્ય (શિયળ પાળવું). સાધુ નિરંતર શત્રુ કે મિત્ર બંને ઉપર સમભાવ રાખે, રાત્રિભાજન ન કરે. ભિક્ષા માગીને નિર્વાહ કરે. એક સ્થળેથી બીજા સ્થળે જતાં વાહનનો ઉપયોગ ન કરે, પૈસા રાખે નહિં, કોઈ આપે તે સ્વીકારે નહિ, તેની પોતાની માલિકીનાં ઘરબાર કે ચીજ જેવું કંઈ હોય નહિ. સાધુને સતત પોતાની ઈંદ્રિયો ઉપર કાબુ રાખવાના હોય છે. તે કાબુ સરળ બને તે માટે ત્રણ પ્રકારની ગુપ્તિ પાળવાની શાસ્ત્રમાં દર્શાવી છે. ૧ મનગુપ્તિ, મનને કાબુમાં રાખવું. મનમાં અયોગ્ય કામનાઓ જાગે તો તેને દૂર કરવી. સાધુએ શુભ વિચાર તરફ મનને વાળી લેવું. ૨ વચનગુપ્તિ. વાણીના સંયમ. આ વચનગુપ્તિના અર્થ સંપૂર્ણ મૌન પાળવા સુધી વિસ્તૃત છે. ૩ કાયગુપ્તિ શરીર દ્વારા થતી પ્રવૃત્તિઓ ઉપર સયમ. આ ત્રણ ગુપ્તિએ ઉપરાંત સાધુએ પાંચ સમિતિઓ પણ પાળવાની છે. ૧ ઈર્યા સમિતિ - ચાલવા હાલવામાં ઉપયોગ, ૨ ભાષા સમિતિ - બાલવામાં ઉપયોગ, ૩ એષણા સમિતિ - ભિક્ષા લેવામાં ઉપયોગ, ૪ આદાન ભંડ નિક્ષેપણ સમિતિકોઈ પણ વસ્તુ લેતાં મૂકતાં ઉપયોગ રાખવો. ૫ ઉત્સર્ગ સમિતિમળમૂત્ર કે અન્ય વસ્તુના ત્યાગ કરવામાં ઉપયોગ રાખવા. જતાં આવતાં ઊઠતાં બેસતાં કોઈ જીવની હિંસા ન થાય તેના સતત ઉપયોગ રાખવા તે ઈર્યા સમિતિ, સત્ય અને પ્રિય બેલવાને ઉપયોગ રાખવા તે ભાષા સિંમિત, જરૂર પૂરો નિર્દોષ આહાર લેવા તે એષણા સિંમિત. ચીજ વસ્તુ લેતાં મૂકતાં કે કોઈને આપતાં ઉપયોગ રાખવા તે આદાન નિક્ષેપણ સમિતિ. અને તજી દેવા યોગ્ય વસ્તુ જોઈ તપાસી યોગ્ય સ્થળે ત્યાગ કરવા તે ઉત્સર્ગ સિમિત, ઉપયોગ રાખવો એટલે કોઈ પણ નાના મેટા જીવની વિરાધના ન થાય, હિંસા ન થાય તેની પૂરી સંભાળ રાખવી, તા. ૧-૯-૬૭ અશુભ વિચારોને દૂર કરી શુભ વિચારોમાં મન પરોવવા સાધુએ સતત ચિંતન કરતા રહેવું ઘટે. આ ચિંતન કરવા માટે બાર પ્રકારની ભાવનાએ શાસ્ત્રમાં કહી છે. (૧) ધન, યૌવન, માલ મિલકત વગેરેની નશ્વરતાને વિચાર કરવા એ પહેલી અનિત્ય ભાવના, આનું ચિંતન કરવાથી ઐહિક પદાર્થો પ્રત્યેના માહ આછા થઈ જાય. (૨) રોગ અને મૃત્યુ આગળ જીવ લાચાર છે એવી ભાવના ભાવવી તે શરણ ભાવના. આવું વિચારવાથી જીવને કર્મબંધ થતા હોય એવી પ્રવૃત્તિ કરવાથી તે અટકે. (૩) માતા, પિતા, બંધુ, પરિવાર એ બધા પરિમિત કાળના સંબંધી છે. ખરી રીતે જોતાં કોઈ કોઈનું નથી. જીવે ઊભી કરેલી આ માયા છે. સંસા રનો આવે જ ક્રમ છે. આવી જે વિચારણા કરવી તે સાંસાર ભાવના. (૪) જીવ એકલા જન્મ્યો છે અને એકલા જવાના છે. જે કંઈ મે ભૂતકાળમાં કર્યું હશે અને હમણાં કરૂ છું તેનું ફળ મારે એકલાયે જ ભાગવવાનું છે—એવું વિચારવું તે એકત્વ ભાવના. એમ વિચારવાથી કર્મબંધનથી છૂટવાના પ્રયત્નાને બળ મળશે. (૫) દેહ અને આત્મા જુદા છે, દેહ જડ છે, આત્મા ચેતનમય છે. દેહ તે જ આત્મા અને આત્મા તે જ દેહ એમ માનવું તે અજ્ઞાન છે. આવું ચિંતન કરવું તે અન્યત્વ ભાવના. (૬) શરીર લેાહી, માંસ વગેરે અપવિત્ર ખુદ્ગલાનું બનેલું છે. શરીરમાંથી નિરંતર મળમૂત્ર વગેરે મલીન પદાર્થો વહ્યા કરે છે એવા આ શરીર ઉપર મમતા ન રાખવી એવી જે ભાવના તે અશુચિ ભાવના. (૭) કર્મના કેવી રીતે આત્મા સાથે સંબંધ થાય છે, એ કર્મ ઈંદ્રિયોના વિષયોના ભાગાપભાગ દ્વારા નિરંતર બંધાયા જ કરે છે એવી ભાવના ભાવવી તે આસ્રવ ભાવના. (૮) નવાં કર્મો આવતાં કેવી રીતે રોકાય તેની વિચારણા કરવી તે સંવર ભાવના. (૯) કર્મોના કેવાં ફળ ભાગવવા પડે છે અને પૂર્વે જે કર્મો બંધાએલા છે તેને તપ અને ધ્યાન વડે કેવી રીતે ખપાવવા તેની વિચારણા તે નિર્જરા ભાવના. (૧૦) આ જગત શું છે? નિશ્ચયદષ્ટિએ તે શાશ્વત છે, વ્યવહારદષ્ટિએ નાશવંત છે, જગતના પદાર્થોની ઉત્પત્તિ અને નાશ ચાલ્યા જ કરે છે—આવું વિચારવું તે લોકભાવના. (૧૧) પદાર્થને તેના સત સ્વરૂપે સમજવાનું જ્ઞાન પ્રાપ્ત થવું અને સદ્ આચરણ ચરવાની શકિત હોવી એ બન્ને બહુ દુર્લભ વસ્તુ છે. એ વિષે ચિંતન કરવું તે બાધિદુર્લભ ભાવના, (૧૨) દુ:ખભર્યા આ સાંસારમાં જગતના જીવાને એક ધર્મ જ આધાર છે, તે જ એક શરણ છે એવું વિચારવું તે ધર્મભાવના. આ બારે ભાવનાઓને આ રીતે વિચારતાં જીવોને સત્ય સ્વરૂપનું ભાન થાય છે, તે શુભ કર્મા તરફ વળે છે, ઈંદ્રિયોને સંયમમાં રાખતાં શીખે છે અને કર્મબંધનથી મુકત થવા તરફ તેની ગતિ થાય છે. આ ઉપરાંત ક્ષુધા, તૃષા, તાપ, ઠંડી વગેરે બાવીસ પ્રકારના પરિષહા સાધુને સહન કરવાના હોય છે. સાધ્વીને પણ સાધુ જેવા જ આચાર - વિચાર પાળવાના હોય છે. આવા પ્રકારના સાધુઓ અને સાધ્વીઓ કે જેમણે બધા પ્રકા૨ની તૃષ્ણા મમતા વગેરે તજ્યાં છે અને સંપૂર્ણપણે સંયમમાં રહે તે ગુરુ ગણાય છે. જૈનધર્મ પાળતા ગૃહસ્થા શ્રાવક અને સ્રીઓ શ્રાવિકા કહેવાય છે, તેમને સાધુની જેમ સર્વ પરિત્યાગ કરવાનો હોતો નથી, પણ પ્રમાણિકતાપૂર્વક આજીવિકા મેળવવાની અને પવિત્ર જીવન જીવવાની તેમની ફરજ મનાય છે. તેઓ સૌમ્યતા, ઉદારતા, નમ્રતા, પરોપકારીપણ, દયાળુપણું, માયાળુપણું, સરળતા, નિષ્પક્ષતા વગેરે ગુણાથીયુકત હોવા જોઈએ એવી અપેક્ષા રખાય છે. તેમના માટે બાર પ્રકારના વ્રત શાસ્ત્રમાં કહ્યાં છે, જે નીચે મુજબ છે : (૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત, કોઈ પણ નિર્દોષ જીવને ઈરાદાપૂર્વક દુ:ખી ન કરવા કે હિંસા ન કરવી, (૨) સ્થુળ મૃષાવાદ Page #177 -------------------------------------------------------------------------- ________________ તા. ૧–૯-૬૭ પ્રબુદ્ધ જીવન કર્મબંધનથી છત્રી વગેરે કરવાથી આ 3 Sલા, અથવા બીજાને નામે ચઢાવી દેતી વિરમણ વ્રત. અસત્ય ન બોલવું. અને એવું પણ ન બેલવું કે જેથી બીજાને દુ:ખ થાય. કોઈના વિશ્વાસને ભંગકર, જુઠી સાક્ષી આપવી, કોઈની સંપત્તિ પિતાની ગણાવવી, અથવા બીજાને નામે ચઢાવી દેવી વગેરે કરવાથી આ વ્રતને ભંગ થાય. (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત. અચૌર્ય વ્રત. કેઈની વસ્તુ ન ચેરવી અથવા દાણચેરી ન કરવી. (૪) સ્થૂલ મૈથુન વિરમણ વ્રત. પિતાની સ્ત્રી સિવાય અન્ય સ્ત્રી સાથે જાતીય સંબંધ ન કરવો અને પોતાની સ્ત્રી સાથે સંબંધ પણ મર્યાદિત પ્રમાણમાં રાખવો. (૫) પરિગ્રહ પરિમાણ વ્રત. ધન, ધાન્ય, જમીન, પશુ, નકર વગેરેને રાખવાની મર્યાદા નક્કી કરવી. તેને ધન ધાન્ય વગેરે અમર્યાદિત પ્રમાણમાં રાખવાની છૂટ ન હોય. (૬) દિક્ પરિમાણ વ્રત. વેપારને અર્થે કે ગમે તે કારણસર પ્રવાસ કરવાનું હોય. તે માટે દરેક દિશામાં કેટલી હદ સુધી જવું તેની મર્યાદા બાંધવી. (૭) ભેગે પગ પરિમાણ વ્રત. ધન, ધાન્ય ચીજ, વસ્તુ, ઘર, ખેતર, પશુ, નકર વગેરે કેટલી હદ સુધી રાખવા તેની મર્યાદા બાંધવી. અનાજ, ફળફ લ, સુગંધી વિલેપન વગેરે જે વસ્તુને ઉપયોગ કર્યા પછી બીજી વાર ઉપગમાં નથી લઈ શકાતી તે ભાગ્ય, અને વસ્ત્ર, ઘર, વાહન વગેરે કે જેને ફરી ફરીને થઈ શકે છે તે ઉપભેગ. (૮) અનર્થદંડ વિરમણ વ્રત, પિતાને માટે કે કુટુંબીજન માટે જેની આવશ્યકતા નથી એવા હિંસક કે અન્યને દુ:ખ થાય એવા કૃત્યથી પાછા હઠવું. જેમકે કોઈને શસ્ત્રો આપવાં, ઝેર આપવું, પ્રાણીઓને લડાવવા, કેઈને પાપકૃત્યની સલાહ આપવી, મનમાં કોઈને નુકસાન પહોંચાડવાના વિચાર કરવા વગેરે બાબતોથી દૂર રહેવું તે આ વ્રતમાં આવે છે. (૯) સામાયિક વ્રત. આ વ્રતમાં ૪૮ મિનિટ સુધી એક સ્થળે સ્થિર બેસીને ચિંતન કરવું, સ્વાધ્યાય કર કે આધ્યાત્મિક પુસ્તક વાંચવા અને એ રીતે મનને શુભ પ્રવૃત્તિમાં એકાગ્ર કરવાનું છે. જેટલો સમય શ્રાવક સામાયિકમાં હોય તે સમયમાં તેણે અન્યને દુ:ખ ઉપજે એવી પ્રવૃત્તિ મન વચન કાયા એમ ત્રણે પ્રકારે કરવાથી દૂર રહેવું જોઈએ, અને એ પ્રમાણે જગતના સર્વ જી તરફ તેણે સમભાવ રાખતાં શીખવાનું છે, જેથી એ વ્રત છેવટે તેને સાધુના વ્રત તરફ દોરી જાય. (૧૦) દેશાવગાસિક વ્રત. આ વ્રતમાં છઠ્ઠા અને સાતમાં વ્રતમાં જે મર્યાદા બાંધી હોય તેમાં રોજેરોજની જરૂરિયાત પ્રમાણે વધારે સંક્ષેપ કરવાનું હોય છે. (૧૧) પૌષધ વ્રત. એક દિવસ માટે સાધુ જેવું જીવન અંગીકાર કરવું તે પૌષધ વ્રત. એટલે કે એક દિવસ માટે ઉપવાસ કરવ, ગૃહસ્થના બધા વ્યવહારનો ત્યાગ કર અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં જ મન, વચન અને કાયાને રોકાયેલા રાખવાં, તે પૌષધવ્રત. કેમકે તે દ્વારા ધાર્મિક જીવનનું સવિશેષ પોષણ થાય છે. (૧૨) અતિથિસંવિભાગ વ્રત. સાધુ-સાધ્વી અને અન્ય જરૂરિયાતવાળાને અન્ન, વસ્ત્ર આપવાં, તથા પોતાની શકિત ગોપવ્યા વિના જે રીતે થઈ શકે તે રીતે તેમને મદદ કરવી. ' આ બાર વૃતમાંથી પહેલાં પાંચ વ્રત છે તે સાધુના જે પાંચ મહાવ્રત કહ્યા છે, તે જ છે પણ તે પ્રમાણમાં હળવા હોવાથી તે અણુવ્રત કહેવાય છે. પછીનાં ત્રણ વ્રત છે તે પહેલાં પાંચ વ્રતમાં ગુણવૃદ્ધિ કરનારા હોવાથી ગુણવ્રત કહેવાય છે. અને છેલ્લા ચાર વ્રત છે તે સાધુ થયા પહેલાં સાધુપણાની તૈયારી કે અનુભવ કરવા રૂપ હોવાથી શિક્ષાવ્રત કહેવાય છે. , આ બાર વ્રતનું પાલન કરવાથી શ્રાવક પવિત્ર જીવન જીવી શકે છે અને પૂર્ણ મુકિતની દિશામાં તેની ગતિ થાય છે. જૈન ધર્મના સિદ્ધાન્ત કર્મબંધનથી છૂટી આત્માને સંપૂર્ણપણે મુકત કરવો એ જૈન ધર્મનું ધ્યેય છે. આત્મા શું છે, કર્મ શું છે, આત્માની શું શકિત છે, કર્મથી બંધાઈને જીવ કેવી રીતે આ સંસારમાં જન્મમરણના ફેરામાં પડી જાય છે એ બધું જાણ્યા અને સમજ્યા વિના જીવ પોતાને મુકત કરી ન શકે. આ જાણવા માટે જગતનાં મૂળ તત્ત્વ, તેના એકબીજા સાથેના સંબંધે, જીવ કેવી રીતે બંધાય છે, કયે માર્ગે એ બંધને છૂટે વગેરેની વિચારણા કરવી જરૂરી છે. આ જાણવા માટેનું જ્ઞાન મુખ્ય નવ તેમાં સમાઈ જાય છે. ૧ જીવતત્ત્વ (ચેતન) ૨ અજીવતત્વ (જડ પદાર્થ) ૩ આસ્રવ (કર્મને આવવાના માર્ગો) ૪ બંધ (કર્મનું આત્મા સાથે બંધાવું) ૫ પુણ્ય (શુભ કર્મ) ૬ પાપ (અશુભ કર્મ) ૩ સંવર (સંયમમાં રહેવું) ૮ નિર્જરા (કર્મને ખપાવવા) ૯ મેક્ષ (મુકિત). આ નવ તત્વ છે. તેમાં પણ મૂળ બે જ તત્ત્વ છે. જીવ અને અજીવ કે જેને જાણવામાં આ જગતનું બધું જ્ઞાન આવી જાય છે. બીજાં સાત તત્વે કર્મબંધન કેમ થાય રાને તેનાથી કેમ છૂટવું તેના નિદર્શક છે. ૧. જીવતત્ત્વ. જીવતત્ત્વને મૂળ ગુણ ચેતના છે. પૂર્ણ જ્ઞાન, પૂર્ણ દર્શન, અનંત વીર્ય, અને અનંત સુખ એ ચાર જીવના ગુણ છે. પ્રત્યેક જીવ અલગ છે અને તે અનંતા છે. જીવ બે પ્રકારના છે. મુકત અને સંસારી. જે કર્મબંધને ઉછેદી જન્મ મરણથી મુકત થયા છે તે સિદ્ધાત્મા કહેવાય છે અને તે ઉપર કહેલા ચાર ગુણોથી યુકત હોય છે. જે જન્મમરણના ફેરાથી બંધાએલા છે અને મુકત દશાને નથી પામ્યા તે સંસારી જીવ. આ જીવ દેવ, મનુષ્ય, નારક અને તિર્યંચ એ ચાર ગતિમાં કર્મ પ્રમાણે જન્મ ધારણ કરે છે, આયુષ્ય પૂરું થયે મૃત્યુ પામે છે, અને ફરી નો જન્મ ધોરણ કરે છે. " ઇંદ્રિયની પ્રાપ્તિ પ્રમાણે જીવના પાંચ વિભાગ છે. આંખ, કાન, નાક, જીભ અને સ્પર્શઆ પાંચે ઈંદ્રિ જેને પ્રાપ્ત થયેલી છે તે ઉચ્ચ ગણાય છે. અને જેને એક જ ઈંદ્રિય એટલે કે માત્ર સ્પર્શ ઇંદ્રિય હોય તે સૌથી નીચી કોટિના ગણાય છે. એકેન્દ્રિય જીવ હાલી ચાલી શકતા નથી, તેથી તે સ્થાવર કહેવાય છે. આ સ્થાવર જીવો પાંચ પ્રકારના છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય. માટી, જમીન, પથ્થર વગેરે, બધી જાતનું પાણી, જુદાજુદા પ્રકારને અગ્નિ, પવન અને હરેક પ્રકારની વનસ્પતિ, એ બધા તે તે પ્રકારના જીવોથી ભરેલાં છે. બેઈદ્રિય, ઇંદ્રિય, ચઉરિંદ્રિય અને પંચેન્દ્રિય જીવે હાલી ચાલી શકે છે એટલે તે ત્રસ જીવે કહેવાય છે. બે ઈંદ્રિય જીરે જેવાં કે કમિ–અળસિયા વગેરેને સ્પર્શ અને રસ એ બે ઇંદ્રિય છે. તે ઈન્દ્રિય જેવાં કે કીડી, માંડ,, જ વગેરેને સ્પર્શ, રસ, અને ધ્રાણ એ ત્રણ ઇંદ્રિય છે. ચઉરિંદ્રિય જેવા કે માખી, ડાંસ, મચ્છર, વીંછી વગેરેને ઉપરની ત્રણ સાથે ચક્ષુ મળીને ચાર ઇંદ્રિય છે. પંચેન્દ્રિય જીવોને વધારામાં પાંચમી શ્રોત્રેન્દ્રિય છે. પશુ, પંખી, મનુષ્ય, દેવ અને નારક એ પંચેન્દ્રિય જીવે છે. જૈન સિદ્ધાંત પ્રમાણે નરક સાત પ્રકારે છે. જે અત્યંત પાપ કરે છે તે નરક ગતિમાં જાય છે અને ત્યાં તેને અકલ્પનીય દુ:ખ સહન કરવો પડે છે. જે પુણ્યના કાર્યો કરે છે તે દેવલોકમાં જાય છે અને ત્યાં તેને અમર્યાદિત સુખ ભોગવવા મળે છે. બાર દેવક છે અને તે ઉપરાંત અનુત્તર વિમાનના દેવ અને નીચેની લેટિના દેવે છે. એ. ન્દ્રિયથી ચઉરિન્દ્રિય સુધીના જીવને મન હેતું નથી અને તે “અમનસ્ક” કહેવાય છે. પંચેન્દ્રિય જીવોને મન છે અને તે સમનસ્ક કહેવાય છે. જો કે આ પંચેન્દ્રિય જીવોના માનસિક વિકાસમાં જીવનમુજબ ઓછા વધતે એમ ઘણે તફાવત હોય છે. ૨. અજીવતત્વ. જીવ તત્ત્વથી ઉલટું તે અજીવ તત્ત્વ, એટલે કે ચેતના હિતનું તત્ત્વ, અજીવ તત્વના પાંચ પ્રકાર છે. ધર્મ, અધર્મ, અહિંસા, સંયમ અને તવરૂપી ધર્મ સર્વશ્રેષ્ઠ મંગળ છે. જે માનવીનું મન આ ધર્મમાં નિરન્તર લીન રહે છે તેને દેવતા પણ નમસ્કાર કરે છે.” Page #178 -------------------------------------------------------------------------- ________________ ઠંડ પ્રભુ આકાશ, પુદ્ગલ અને કાળ, આ પાંચ તત્ત્વો જીવતત્ત્વની જેમ મૂળ દ્રવ્યો છે. ધર્મ એ ગતિસહાયક છે. જો આ તત્ત્વ ન હોય તો જીવ કે જીવનું ગમનાગમન થઈ શકે નહિં. આ ધર્મતત્ત્વ અરૂપી, વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શરહિત સકલ લેકવ્યાપી છે. જ્યાં જીવ અને અજીવ તત્ત્વનું અસ્તિત્વ છે તે લેાક. આ લાકથી પર અલાક છે કે જ્યાં જીવાજીવની ગતિ નથી, પણ માત્ર અવકાશ છે. અધર્મ એ સ્થિર થવામાં સહાયક છે. જીવ અને ખુદ્દગલ સ્થિર થવા ઈચ્છે ત્યારે તેને અધર્મ સહાયક થાય છે. અધર્મ પણ રૂપી, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત અને લેકવ્યાપી છે. આકાશ એટલે અવકાશ, ખાલી જગ્યા. જીવ અને જીવને રહેવાને, હરવા ફરવાને તે સ્થાન આપે છે. અવકાશ પણ અરૂપી, વર્ણ—ગંધ-રસ—સ્પર્શ રહિત છે, અને તે લેાક અને અલાકમાં વ્યાપ્ત છે. પુદ્ગલ. આણુના સમૂહને પુદ્ગલ કહે છે. પરમાણુ તિ સુક્ષ્માતિસુક્ષ્મ અણુ છે કે જેનાથી આ સૃષ્ટિ રચાઈ છે. આ પરમાણુ અનંતા છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ શબ્દ એ તેના ગુણ છે. જો કે આપણી બાહ્ય ઈન્દ્રિયા વડે પરમાણુને જોઈ શકાતા નથી, પણ તેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ બધું છે. કાળ એ કેટલાકને મતે માત્ર કાલ્પનિક અથવા ઐપચારિક વસ્તુ છે. વસ્તુસ્વરૂપે કાળ જેવા કોઈ પદાર્થ નથી. જીવ અને પુદ્ગલની ગતિ અને પરિવર્તનથી કાળની ગણના થાય છે. સૌથી નાનામાં નાના કાળના ભાગને સમય કહે છે. અને આ સમયના સમૂહને પછી પળ, વિપળ, માસ, વરસ એવાં નામ આપવામાં આવ્યાં છે. બીજા કેટલાકને મતે કાળ જેવું કોઈ તત્ત્વ અસ્તિત્ત્વ ધરાવે છે અને અનંતાકાળ પરમાણુઓના સમૂહ રૂપ તે પદાર્થરૂપે છે, અને તે જીવ અને પુદ્ગલમાં પરિવર્તન આણવાન ભાગ ભજવે છે. તે પણ અરૂપી અને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત છે. ૩. આાષ્ટ્રવતત્ત્વ. આત્મા જે શુભ કે અશુભ કર્મબંધનોથી બંધાય છે તે કર્મોના સતત પ્રવાહ વહેતા રહેવાના જે નિમિત્તે તે આવ. અથવા તો ઈન્દ્રિયોના વિષયો તરફ જીવનું જે ખેંચાવું તે શાાવ. મિથ્યાત્વ, અવિરતી, કષાય, પ્રમાદ અને યોગ એ કર્મબંધનના પાંચ કારણે છે. એ જ આમ્રવતત્ત્વ. હિંસા, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચ પણ કર્મબંધનના કારણ હાવાથી તેને પણ આસ્રવ કહી શકાય. ૪. બંધતત્ત્વ. કર્મપુદ્ગલાનું આત્મા સાથે જોડાવું બંધાવું– તે બંધ, કર્મ-પુદ્ગલ એટલે એવા પ્રકારના પરમાણુઓ કે જે મન, વચન અને કાયા દ્વારા થતી ક્રિયાથી અજ્ઞાતપણે આત્મા તરફ ખેંચાઈ આવે છે, એ ખેંચાણના પ્રતિઘાત રૂપે તે આત્મા સાથે જોડાઈ જાય છે અને જીવના જ્ઞાન સ્વરૂપ ઉપર તેનું આવરણ આવી જાય છે. જીવ પેાતાના સ્વરૂપે નિર્મળ, પારદર્શી, જ્ઞાનસ્વરૂપ અને અરૂપી છે, એટલે આવું ચેતનતત્ત્વ જડ અને રૂપી એવા કર્મ પુદગલાથી બંધાઈ જાય એ તર્કદ્રષ્ટિએ બંધબેસતું નથી. પણ અનાદિ કાળથી જીવ કર્મ પુદગલાથી બંધાએલા છે. જૈન તત્ત્વજ્ઞાનમાં આા બંધાએલા કર્મ પુદ્ગલાને કાર્પણ શરીર એવું નામ આપ્યું છે. આમ અનાદિ કાળથી કાર્મણ શરીરથી બંધાયેલા જીવને અનેક પ્રકારના આવેગા આઘાત-પ્રત્યાઘાત ઉદ્ભવે છે, તેના લીધે નવાં કર્મ પુદ્ગલેં। સતત આવ્યા કરે છે, અને આ રીતે જીવ સુખ–દુ:ખને અનુભવતા જન્મમરણના ચક્કરમાં ભસ્યા કરે છે. જીવને ચોંટતા આ કર્મ પુદગલાને બંધ ચાર પ્રકારે થાય છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાવબંધ, અને પ્રદેશબંધ. આ કર્મપુદ્ગલેના બંધાવાથી જીવના મૂળ ગુણા દબાઈ જાય છે. આવા કર્મ પુદ્ગલાનું બંધાવું તેને પ્રકૃતિ ધ કહે છે. જીવનાં જે જે ગુણા આ કર્મોથી અવરાઈ જાય તે પ્રમાણે આ પ્રકૃતિબંધના આઠ વિભાગ છે, જેનાથી જીવના અનંત ગુણ વરાઈ જાય તે જ્ઞાનાવરણીય કર્મ. જેનાથી અનંત દર્શનગુણ ઢંકાઈ જાય તે દર્શનાવરણીય કર્મ, જેનાથી જીવનું આનંદમયપણું વરાઈ જાય તે વેદનીય કર્મ, જેના લીધે જીવ મિથ્યા દ્રષ્ટિમાં પ્રવર્તે તે મેાહનીય કર્મ. જેનાથી એક ગતિમાંથી બીજી ગતિમાં જવાનું થાય તે આયુકર્મ. શરીરની આકૃતિરૂપ રંગ જીવન તા. ૧-૯-૬૭ ગેવરેની રચના કરે અને જેથી ઉચ્ચપણું કે નીચપશું પમાય તે ગોત્રકર્મ. દાન દેવામાં, વસ્તુની પ્રાપ્તિાં, ભાગ અને ઉપભાગમાં તેમજ શકિતમાં નંતરાય કરે તે અંતરાયકર્મ, કર્મવર્ગણાઓ ચેટે તે જ વખતે તે કેટલા સમય સુધી વળગેલી રહેશે તે સમય પણ નક્કી થય તે સ્થિતિબંધ. એ કર્મપુદ્ગવે.નું પરિણામ અત્યંત તીવ્રતાથી ભેગવવું પડશે કે મંદતાથી તેનો નિર્ણય પણ તે જ વખતે થાય તે રસબંધ અથવા અનુભાવબંધ. જીવના પરિણામ પ્રમાણે કર્મ પરમણુ ને જણ્યે જે એછવા પ્રમાણમાં જીવ સાથે જોડાય તે પ્રદેશબંધ. ૫. પુણ્યતત્ત્વ. મન, વચન અને કાયની શુભ પ્રવૃત્તિથી જે કર્મપુદગલો ખેંચાઈ આવે—બંધાય કે જેના લીધે જીવ સુખપૂર્વક રહી શકે તે પુણ્યતત્વ. અન્ન, પાણી, વસ્ત્ર, પાત્ર, ડ્રાયસ્થાન વગેરેનું દાન કરવાથી, શુભ વિચરણા કરવાથી અને ગુરુને આદર કરવાથી પુણ્ય બંધાય છે. તેના લીધે નિરોગી શરીર, સૌન્દર્ય, સંપત્તિ, કીતિ વગેરે આ સંસારમાં મળે છે. O ૬.પાપતત્ત્વ ગુણ્યતત્ત્વથી ઉલટું તે ૫૫. મન, વચન અને કાય!ની અશુભ પ્રવૃત્તિથી જે કર્મ પુદગલા ખેંચાઈ આવે, અને તેન! લીધે જીવને દુ:ખ ભેગવવું પડે તે પાપતત્ત્વ. હિંસા, ચારી, અસત્ય, અબ્રહ્મચર્ય, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, અને લાભ દ્વારા પાપકર્મો બંધાય છે. આવાં અશુભ કર્મોથી બંધાયેલા આત્મા મુકત થઈ શક નથી. અને તે જન્મમરણના ફેરા કરતે નવાં કર્માને ઉપાર્જન કરતા હંસારમાં ભમ્યા કરે છે. રોગ, કુરૂપ, નીચી ગતિમાં જન્મ અથવા નકરગતિ એ આ કર્મોનું પરિણામ છે. પુષ્પ અને પાપ એ એક રીતે સ્ત્રવતત્ત્વના જ પ્રકારો છે, તેથી કેટલાક ચિંતકો એ બંને જુદાં તત્વા નથી ગણતા. આ રીતે વિચારતાં તેમના મતે નવના બદલે સાત તત્ત્વા થાય. ૭, વર તત્ત્વ. એવી પ્રક્રિયા કે જેનાથી નવા આવતા કર્મો રોકાય તે સંવર. તે આાવથી ઉલટું તત્ત્વ છે. મન, વચન અને કાયાના ત્રણે યોગથી શુભ ધ્યાનમાં રહેવું, તૃષ્ણાને જીતવી, સત્ય અને પવિત્ર આચરણ કરવું, ક્ષમા. દયા રાખવી, પાપ કર્યોથી દૂર રહેવું, સંસા રની અનિત્યતાના વિચાર કરવા વગેરે શુભ આચરણથી સાંવર થાય છે. ૮. નિર્જરા તત્વ. જે કર્મો બંધાયા છે તેને ખેરવી નાખવા તે નિર્જરા, બંધાયેલાં કર્મો ભેગવાઈ જાય. એટલે આપે આપ ખરી જાય છે. પણ તે ભાગવવાને યોગ્ય પરિપકવ ન થાય ત્યાં સુધીમાં પાછા નવાં કર્મો પણ બંધાતા જાય છે, એટલે કર્મોથી સર્વથા મુકત થવું. એ જીવનૅ માટે મુશ્કેલ કાર્ય છે. એટલે મેક્ષાર્થી ગે કર્યો પરિપકવ થઈને ભાગવાય ત્યાર પહેલાં જ તેને ખેરવી નાખવાના પ્રયત્ન કરવા જોઈએ. આવા પ્રયત્નો કરવા તે નિર્જરા. તપ કરવાથી નિર્જરા થય છે. તપ બે પ્રકારના છે: બાહ્ય અને અભ્યન્તર. છ પ્રકારના બાહ્ય તપ આ પ્રમાણે છે. (૧) અણસણ. દરેક પ્રકારના આહારને સંપૂર્ણ ત્યાગ. . (૨) અલ્પાહાર. ભૂખ હોય તેના કરતાં ઓછે. આહાર લેવા. (૩) વૃત્તિ.સૉપ. થોડી પણ વસ્તુઓ વાપરી તૃપ્તિ અનુભવી તે. (૪) રસત્યાગ. સ્વદિષ્ટ વસ્તુએ અથવા માદક પદાર્થ ખવાનો ત્યાગ. (૫) કાય કલેશ શરીરથી કષ્ટ સહન કરવું. (૬) સઁધીનતા. શરીરના અંગે.પાંગે સંકે.ચીને એક ઠેકાણે સ્થિર બેસવું અને ઈન્દ્રિયના વિષયો ભગવવાનો પણ સંકેચ કરવે. ભ્યન્તર તપ છ પ્રકારે આ પ્રમાણે છે. (૧) પ્રાયશ્ચિત. ભૂલ થઈ હોય તેને પશ્ચાતાપ કરી આલોષણા લેવી. (૨) વિનય. ગુરુ અને વડીલા પ્રત્યે આદરભાવ રાખવો. (૩) વૈયાવૃત્ય. માંદા અને જરૂરિયાતવાળાની નિ:સ્વાર્થપણે સેવા કરવી. (૪) સ્વાધ્યાય. અભ્યાસ કર્યો હોય તેનું ફરીને ચિંતન કરવું. (૫) વ્યુત્સર્ગ. શરીર ઉપરની ચગતા છોડવી (૬) ધ્યાન, આત્મચિંતન કરતાં એકાગ્રપણે ધ્યાનમાં બેસવું. ૯. મેાતત્ત્વ, સર્વ કર્મોના ક્ષય થવાથી આત્માનું સંપૂર્ણપણે મુકત થવું તે મેાક્ષ. મુકતાત્મા થવાથી જીવ પેાતાના મૂળ સ્વરૂપમાં આવે છે, અનંત જ્ઞાન, અનન્ત દર્શન, અનન્ત આનંદ અને અનન્ત શકિત પ્રાપ્ત કરે છે અને ચૌદ રાજલેકના શિરે પહોંચે છે. આરોહણ કરે છે અને શાશ્વત સ્થિતિ પ્રાપ્ત કરી પરમ સુખ અનુભવે છે. ફરીથી તેને જન્મમરણ પામવાપણું રહેતું નથી. આ જે મુકત દશા તે નિર્વાણ કહેવાય છે. જેમ એક ઘરમાં દીવા મૂકવામાં આવે અને તેના પ્રકાશ આખા ઘરમાં ફેલાય છે અને ત્યાં બીજા પાંચ પચીસ દીવા મૂકવામાં આવે તે તે દીવાઓના પ્રકાશ પણ પહેલા મૂકેલા દીવાના પ્રકાશમાં ભળી જાય છે, તે પ્રમાણે મુકતાત્માઓ Page #179 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૯-૬૭ પ્રબુદ્ધ જીવન પણ દરેક અલગ પ્રકાશ રૂપ હોવા છતાં પરસ્પરમાં ભળી જાય છે અને તે સિદ્ધ શિલાના નામે ઓળખાતા સ્થાનમાં વાસ કરે છે. મેક્ષને માર્ગ સમ્યક જ્ઞાન, સમ્યક્ દર્શન, અને સમ્યક્ ચારિત્રય–આ ત્રણ ગુણ મેક્ષપ્રાપ્તિના પાયા છે. આ ત્રણે ગુણને તેની ઉત્કૃષ્ટ મહત્તાના કારણે શાસ્ત્રમાં તેને “ત્રિરત્ન” કહીને વર્ણવ્યા છે. સમયક્ દર્શન – વસ્તુને તેના મૂળ સ્વરૂપે સમજવી. અજ્ઞાનને વશ થઈને માણસ ખોટાને સાચું અને સાચાને ખોટું માને છે. જ્યારે માનવી સત્યને અસત્યથી જુદું તારવી કાઢી શકે ત્યારે કહી શકાય કે તેનું ગમન મેક્ષમાર્ગ તરફ છે. કેમકે ત્યારે શું ત્યાજ્ય છે અને શું ગ્રાહ્ય છે, શું જાણવા યોગ્ય છે અને શું આચરવા યોગ્ય છે તે તે સાચી રીતે સમજી શકે છે. તે સમ્યકદર્શનની દશા છે. હરેક આત્મામાં અમુક અંશે જ્ઞાન રહેલું છે તે ખરૂં, પણ જે જાણવાની સમ્યગ્દષ્ટિ ન હોય તે તેને સમ્યક જ્ઞાન છે એમ કહી શકાશે નહિં. સમ્યક દર્શન વિનાનું તેનું જ્ઞાન અપૂર્ણ છે. આ અજ્ઞાન કે મિથ્યાજ્ઞાન છે. કારણકે સમ્યક દર્શન વિના જીવ વસ્તુને તેના શુદ્ધસ્વરૂપે સમજી શકતો નથી. એટલે તેનું જ્ઞાન તે સમ્યક્ જ્ઞાન કહી શકાય નહિ. જ્ઞાન પાંચ પ્રકારે છે : મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ. ઇંદ્રિય અને મનદ્વારા જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન. સાંભળવાથી કે વાંચનથી જે જ્ઞાન થાય, signs, symbols and words-સંજ્ઞાઓ, પ્રતીકો તથા શબ્દો દ્વારા જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન. જો કે શ્રુતજ્ઞાન પણ ઇંદ્રિ ચાને મન દ્વારા જ પ્રાપ્ત થાય છે. મતિ ન હોય તે શ્રુતજ્ઞાન થાય પણ નહિ. આમ છતાં શ્રુતજ્ઞાન મતિજ્ઞાન કરતાં કંઈક વિશેષ છે. કેમકે શ્રુતને શબ્દો અને તેના અર્થો સાથે વિશિષ્ટ સંબંધ છે. જ્ઞાની અને ગુરુ દ્વારા અથવા શાસ્ત્રવાંચનથી જે જ્ઞાન પ્રાપ્ત થાય તે શ્રુતજ્ઞાન છે. અમુક સમય અને અમુક સ્થળ સુધી ઇંદ્રિય અને મનની સહાય વિના દશ્ય પદાર્થોને જાણવા તે અવધિજ્ઞાન. તે એક પ્રકારનું આત્મિકશાન અથવા ઈંદ્રિયાતીત જ્ઞાન છે. જેને આ જ્ઞાન પ્રાપ્ત થયું હોય તે આંખ મીંચીને પણ અમુક હદ સુધીના દશ્ય પદાર્થો જોઈ શકે છે. મન:પર્યવજ્ઞાની અમુક કાળ અને સ્થળની મર્યાદામાં રહેલા જીવોના મનના ભાવને જાણી શકે છે. આ બે જ્ઞાન એક જાતનું અભિજ્ઞાન છે. મન અને ઇંદ્રિયની મદદ વિના અખંડપણે લેકાલેકનું, રૂપી–અરૂપી સર્વ દ્રવ્યનું તથા સર્વ જીવાજીવનું અને તેના ભૂત, તેના ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળના સર્વ પર્યાનું જ્ઞાન થવું તે કેવળજ્ઞાન. આ સર્વોત્કૃષ્ટ આત્મજ્ઞાન છે. કેવળ જ્ઞાન જીવને મૂળ સ્વભાવ છે અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મોને ક્ષય થાય છે ત્યારે જીવનું આ કેવળજ્ઞાન સ્વરૂપ પ્રગટ થાય છે. આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી આયુક્ષયે એ જીવ મેક્ષગામી થવાનું છે એ નિશ્ચિત થાય છે. તીર્થકર આ પ્રકારના સર્વ જીવાજીવના ભાવને જાણનારા જ્ઞાની છે. તપ, ત્યાગ, સંયમ અને શીલને જીવનમાં આચરણમાં ઉતારવા તે ચારિત્ર્ય છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ પછી આ ગુણને આચરણમાં ઉતારવાના પ્રયત્ન કરવાથી સમ્યક ચારિત્ર્ય પ્રાપ્ત થાય છે. પાંચ મહાવ્રત, દશ યતિધર્મ, અને સત્તાર પ્રકારે સંયમ એ સાધુને આચાર ગણાય છે અને બાર પ્રકારના વ્રત એ શ્રાવકને આચાર ગણાય છે. એટલે ચારિત્ર્ય બે પ્રકારનું કહેવાય છે. સર્વવિરતી અને દેશવિરતી. સાધુઓનો સંપૂર્ણ ત્યાગ તે સર્વવિરતી અને શ્રાવકને આંશિક ત્યાગ તે દેશવિરતી. હિંસા, અસત્ય, ચેરી, મૈથુન અને પરિગ્રહને ત્યાગ એ પાંચ, પાંચે ઈંદ્રિના વિષયોની મમતાને ત્યાગ એ પાંચ, ક્રોધ, માન, માયા, અને લાભ એ ચાર કષાયોને ત્યાગ તથા મન, વચન અને કાયાના યોગને સંયમમાં રાખવા એમ સત્તર પ્રકારે સવિરતી ચારિત્ર્ય છે. જે જીવાત્મા સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનપૂર્વક સમ્યક્ ચારિત્ર્ય પાળે છે તે જીવ અવશ્ય મોક્ષગામી થાય છે. સમ્યક્ દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક ચારિત્ર્ય એ દરેક ઉત્તરોત્તર એકબીજાના આશ્રયી છે. રામ્યક દર્શન વિના સમ્યક જ્ઞાન સંભવી શકતું નથી. અને સમ્યક્ જ્ઞાન વિના સમ્યક ચારિત્ર સંભવી શકતું નથી. આ ત્રિરત્નમાંથી કોઈ એક કે બે રત્નની પ્રાપ્તિથી મેક્ષ મેળવી શકાતું નથી. કોઈ જીવ સમ્યક્ દર્શન અને સમ્યફ જ્ઞાન પામ્યા હોય, એમ છતાં પણ, સમ્યક ચારિત્ર્ય આચરી તેને આચરણમાં ન મૂકે ત્યાં સુધી તે નિષ્ફળ થાય છે. જૈન ધર્મમાં આચારની પવિત્રતા ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યું છે, કેમકે વર્ણ, ગંધ, રસ, શબ્દ અને સ્પર્શ રૂપ ઇંદ્રિના વિષય ઉપરથી આસકિત છૂટવી. ખૂબ મુશ્કેલ છે. જ્યાં સુધી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રતોને કડકપણે જીવનમાં ન ઉતારાય ત્યાં સુધી સમ્યક્ ચારિત્રય પામવું અશકય છે. જૈન ધર્મમાં આ સમ્યક ચારિત્ર્ય જીવનમાં ઉતારવું એ સાધુનું ધ્યેય માન્યું છે અને એ ધ્યેયની સિદ્ધિ માટે મુખ્ય સાધન અહિંસા છે. આ ધ્યેયને લક્ષમાં રાખીને સાધુના બધા આચારો ઘડાયા છે. સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહપણું પામ્યા વિના અહિંસા પાળવી અશકય છે. એટલા માટે આ ચારને પણ મહાવ્રતમાં ગણ્યા છે. મન અને ઇંદ્રિયોને સંયમમાં ન રાખે તે અહિંસા પાળી શકે નહિ. બીજી બાજથી જો તપ ત્યાગ વગેરે ન આચરે તે આ મન અને ઇંદ્રિયોને સંયમમાં રાખવા મુશ્કેલ બને છે. આટલા માટે અહિંસા, સંયમ અને તપને શાસ્ત્રોમાં ધર્મનું હાર્દ લેખવામાં આવેલ છે. નાનામાં નાના જીવને પણ દુ:ખ ન થાય કે તેની હત્યા ન થાય તે માટે સાધુને ક્ષણેક્ષણ જાગૃત રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે. અને એ જાગૃતિ સતત ચાલું રહે તે માટે ઉપરના પાંચ મહાવ્રત પાળવા આવશ્યક છે. સાધુને મરણાંત કષ્ટ આવે છે તે પણ તેણે દ્રઢતાપૂર્વક, સમભાવપણે અને દૌર્યપૂર્વક સહન કરવાનું છે. એવા સમયે પણ કષ્ટ આપનાર ઉપર મનથી પણ તે ક્રોધ કરતા નથી કે સામો બદલો લેવાનું મનથી પણ વિચારતા નથી. શ્રાવકના જે વ્રત કહ્યા છે તેની એવી રીતે ગોઠવણી કરવામાં આવી છે, કે જેથી શ્રાવક તૃષ્ણાને જીતી શકે અને ઉત્તમ પ્રકારનું જીવન જીવી શકે, ધનપ્રાપ્તિ અર્થે કે પોતાની, કુટુંબની કે દેશની રક્ષા અર્થે કે માનવતાની રક્ષા અર્થે તેને હથિયાર ઉપાડવા પડે તે પણ તેમાં તેને સંયમ રાખવાનું શીખવાય છે, જેથી કરીને એક તરફથી કોઈ તેના ઉપર હુમલો કરે કે નુકસાન કરે તે પિતાને બચાવ કરતાં નિÖસપણું ન કરે કેનિર્દયતા ન વાપરે અને બીજી બાજુથી એ બધા ઉપરને મેહ ઓછા કરતાં શીખે, અને એ રીતે સાધુ થવા માટેની ગ્યતા કેળવે, જે વ્રતો યોજવામાં આવ્યા છે તેને ઊંડાણથી અભ્યાસ કરીએ તે સમજાય છે કે પરિગ્રહની અને ભોગપભોગની અમુક મર્યાદા નક્કી કરવાથી ધનના સંગ્રહની લાલચમાંથી માણસ બચે છે. ધનનું જે પરિમાણ રાખ્યું હોય તેનાથી વધારે થાય છે તે બધું જાતભાઈઓ માટે વાપરી નાખવું એવી આજ્ઞા કરવામાં આવી છે. અને જે તે સાચો ઉપાસક હશે તો તે ખોટે માગે તે ધન વાપરશે જ નહિ. આમ જીવનમાં તૃણાની મર્યાદા બાંધવાથી સમાજને ઘણે ફાયદો થાય અને બધાંને જીવનવ્યવહાર સરળતાપૂર્વક ચલાવવામાં સહાયક બને. જો આ સિદ્ધાંતને નવેસરથી તેના પૂર્ણ અર્થમાં જીવનમાં ઉતારાય તે મૃત્યુ, વિનાશ અને રકતપાત - બધું બંધ થાય, અને વ્યકિત સમાજ, અને રાજય બધામાં શાંતિ સ્થપાય. અનુવાદક: મૂળ અંગ્રેજી: શ્રી મેનાબહેન નરોત્તમદાસ * શ્રી ગણેશ લાલવાણી Page #180 -------------------------------------------------------------------------- ________________ 4 ૯૦ પ્રબુદ્ધ જીવન પૂરવણી : સ્યાદ્વાદ એટલે શુ? (શ્રી વસન્તલાલ કાન્તિલાલ ઈશ્વરલાલ રચિત ‘સાપેક્ષવાદ’માંથી સાભાર ઉદધૃત) સ્યાદ્વાદના વ્યવહારૂ પ્રયોગ આપણૅ કરવા જ રહ્યો—ો સત્યની પ્રાપ્તિ કરવી હશે . સ્યાદ્વાદના અર્થ એ છે કે જયાં જે દૃષ્ટિકોણથી સત્યને વધુ ને વધુ નજીક અનુભવાય ત્યાં તે દષ્ટિકોણ અથવા ત‘નય’ના સ્વીકાર કરવા, અને સ્વીકૃતિ સમયે પણ અન્ય સર્વ દષ્ટિકોણામાં પણ સત્ય વ્યાપ્ત છે તેના અનુભવ કરવા. સત્ય મારું નથી, તમારું નથી; અહીં નથી, ત્યાં નથી; સત્ય સાપેક્ષ છે મારું સત્ય જુદું છે, તમારું સત્ય જુદું છે, અહીંનું જુદું છે, ત્યાનું જુદું' છે. આમ કોઈ ચોક્કસ સ્વરૂપ સત્યનું નથી, કારણ, બધાં જ સત્યનાં સ્વરૂપ છે. સત્યમાં ન સમાય તેવું કશું જ નથી. સત્ય સર્વને વીંટળીને રહે છે. સર્વ જીવામાં આત્મદ્રવ્યત્વ સમાન છે. સ્ત્રી - પુરુષ, જ્ઞાની— અજ્ઞાની, શ્રીમંત - ગરીબ, રોગી - નીરોગી, ઊંચ કે નીચ, કોઈ પણ જીવ લે, આત્મદ્રવ્યથી તે સમાન છે ને કર્મ – કૃતિ - વિવિધતા રૂપી પર્યાયથી ભિન્ન છે. સર્વ જીવાની અભેદતા આ દ્રવ્યાર્થિક નય ના ઉપયોગ લાવી દેશે તે સમયે પર્યાયર્થિક નય ગૌણ કરવા જોઈએ. આત્મદ્રવ્યની વિચારણામાં સમાનતાના અંશ શેાધી સર્વ જીવે પ્રત્યે અભેદભાવ લાવનાર દ્રવ્યાર્થિક નય જોઈએ, જયારે દ્રવ્યની વિચારણામાં શરીર, ધન, મિલકત, મકાન, પુત્ર સર્વ દૈવિક ભાવ કર્મોની કૃતિઓ છે એમ માનીને ત્યાં પર્યાયર્થિક નય. - દષ્ટિકોણ લાવવા જોઈએ. પર્યાયો તો બદલાયા કરે છે અને દ્રવ્ય નિત્ય રહે છે. અનંત પત્નીએ, અનંત પુત્ર, અનંત મકાનમાલિકો આવ્યાં ને ગયાં. રહ્યું સ્થિર ને શાશ્વત આ આત્મદ્રવ્ય—જે એક માત્ર બ્રૅનાર છે. ને જાણનાર છે. પર પદાર્થમાં પર્યાયાધિક નયનો ઉપયોગ અને ‘સ્વ’ પદાર્થમાં દ્રવ્યાર્થિક નયનો ઉપયોગ જરૂરી છે. એવી જ રીતે કેટલાકો માત્ર પ્રારબ્ધની વાત કરે છે, તે કેટલાક વળી માત્ર પુરુષાર્થની. એકાંતિક દષ્ટિકોણ કયારેય સાચું નથી. ભૌતિક પદાર્થની બાબતામાં પ્રારબ્ધની વાત જરૂરી છે, અને આત્મિક પદાર્થની બાબતમાં પુરુષાર્થની વાત જરૂરી છે. જો આ બે દષ્ટિકોણોનો યથાર્થ ઉપયોગ નિહ આવડે તો પેલા પડીકીવાળા દર્દી જેવી સ્થિતિ થશે. એક દર્દીને પેટમાં દુખાવા ઉપડયો અને આંખમાંય દર્દ હતું. વૈદ્ય બે પડીકીઓ આપી. એક આંખ માટે, જે સુરમાની હતી અને બીજી પેટ માટે, જેમાં મરી મસાલાનો ભૂકો હતા. દર્દીઓ એક માટી ભૂલ કરી. પેટની પડકી આંખમાં નાખી અને આંખની પેટમાં. પરિણામે વૈદ્યને ગાળો દેવા માંડયો. દરેક વસ્તુના યોગ્ય ઉપયોગ યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે જરૂરી છે. સ્યાદ્વાદ આપણને આમ જ વસ્તુ અને તેના પ્રત્યેના દષ્ટિકોણની યથાર્થ ઉપયોગિતા સમજાવે છે. યથાર્થ દષ્ટિબિંદુની પસંદગીનું પણ ગણિત છે અને એવી પસંદગી પછી પણ બીજા અન્ય દષ્ટિબિંદુ પ્રત્યે જોવાનું રહે છે. આ છે સત્યનું અતૂટ અને અખૂટ બહુમાન. એક નય ના સ્વીકાર વખતે બીજા નય ના નિષેધ થાય તે તે નય નથી પણ દુર્નય છે અને સત્ય ત્યાં કુંઠિત થાય છે. સાપેક્ષવાદનાં બે સ્વરૂપે નયવાદ અને સપ્ત- . ભંગીવાદ આ વસ્તુ જ ખાસ શીખવે છે. શંકરાચાયૅ અદ્ભુ તવાદના પ્રચાર કર્યો.. રામાનુજે અદ્વૈતાદ્વૈત અને વલ્લભાચાર્યે વિશિષ્ટતૢ તના પ્રચાર કર્યો. રામાનુજ અને વલ્લભાચાર્યે દ્વૈતવાદ અને અદ્વૈતવાદ વચ્ચે સમાધાન કરવા સાપેક્ષવાદને! જ પ્રયોગ કર્યો. ભગવાન બુદ્ધે પણ પોતે ક્રિયાવાદી છે કે અક્રિયાવાદી તે બતાવવા સાપેક્ષવાદનો જ પ્રયોગ કર્યો છે. જયંતી શ્રાવિકાએ ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછયા તેના પ્રત્યેક જવાબમાં ‘શીખં’ શબ્દનો પ્રયોગ ભગવાને કર્યો, જેને અર્થ કર્યાં ચિત્ અથવા તે સ્માત થાય છે. તા. ૧-૯-૬૭ જયંતીએ પૂછ્યું: “હે ભગવાન! એક જીવ મૃત્યુ પામી ભવાંતરે જાય છે ત્યારે તે શરીરી કે અશરીરી ?” અને ભગવાન મહાવીરે ઉત્તર આપ્યો : “તેઓ શરીરી પણ છે અને અશરીરી પણ. તેજસ અને કાર્પણ શરીર ભવાંતરમાં પણ સાથે જતું હોવાથી તેઓ તે બે શરીરની અપેક્ષાએ સશરીરી છે અને ઔદારિકાદિ ત્રણ શરીર ત્યાં હેાતાં નથી તેથી તે શરીરની અપેક્ષાએ અશરીરી છે.” એવા જ બીજો એક પ્રશ્ન જયંતી પૂછે છે: “હે ભગવાન! જીવા જાગતા સારા કે ઊંઘતા ?' અને ભગવાન ઉત્તર આપે છે કે “જીવા કેટલાક જાગતા સારા અને કેટલાક ઊંઘતા, પ્રમાદવશ અને વિષયી જીવા ઊંઘતા સારા અને જ્ઞાની અને ઉદ્યમી જીવા જાગતા સારા.” અજ્ઞાન ને જ્ઞાન વચ્ચે, મિથ્યા જ્ઞાન ને સમ્યક જ્ઞાન વચ્ચે આ જ એક મોટો તફાવત છે. અજ્ઞાન ને મિથ્યાત્વમાં ચર્—ગામ જ– છે, જે સંકુચિત ને જડ એકાંતિક દષ્ટિબિંદુ ધરાવે છે, જે વિરાટ સત્યાનુભૂતિને માત્ર નિર્જીવ ચોકઠામાં જકડી રાખવા પ્રયત્ન કરે છે; જ્યારે સમ્યક જ્ઞાનમાં અવિ— પણ - શબ્દપ્રયોગ છે. શાસ્ત્રના વાકયેવાકયમાં સ્યાત શબ્દનો અપ્રગટ પ્રયોગ છે. સત્ય આ દ્રવ્યક્ષેત્રકાળભાવાદિની અપેક્ષાએ આમ છે અને પરદ્રવ્યક્ષેત્રકાળભાવા દિની અપેક્ષાએ આમ પણ છે. સત્ય અહીં છે તેથી હું એમ નથી માનતો કે સત્ય ત્યાં નથી. સત્ય અહીં પણ છે અને સત્ય ત્યાં પણ છે. માત્ર મારી મર્યાદિત મનૅશકિતથી અનંત સ્થાનમાં સર્વ બાજુએ વ્યાપ્ત સત્યને એક સાથે હું સ્પષ્ટતાથી અનુભવતા નથી. પણ તેનો અર્થ એ નથી કે સત્ય મારી મુઠ્ઠીમાં સમાય તેટલું નાનું જ છે. સત્ય વિરાટ છે, પ્રચંડ છે, અનંતતાને આવાસ છે. મર્યાદક્ષેત્રને આવરતું કોઈ બેહદ નિ:સીમ તત્ત્વ છે. આ પ્રતીતિ સાપેક્ષ વાદને વ્યવહારુ પ્રયોગ અચૂક લાવી દે છે. આથી જ સ્યાદવાદનું ક્ષેત્ર અર્માદિત છે. સાપેક્ષવાદનું શરણ લીધા વિના સત્યનું દર્શન અને સત્યના અનુભવ શક્ય નથી. વસન્તલાલ કાન્તિલાલ ઈશ્વરલાલ ડૅા. પદ્મનાભ જેનીના વાર્તાલાપ ગસ્ટ માસની ૨૨મી તારીખ મંગળવારના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં ડો. પદ્મનાભ જૈનીના વાર્તાલાપયેાજવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત થયેલાં ભાઈ–બહેન! સમક્ષ ડા. પદ્મનાભ જૈનીનો પરિચય કરાવતાં સંઘના ઉપપ્રમુખ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ જણાવ્યું કે, “ડા. પદ્મનાભ જૈની સાથે મારો અંગત સંબંધ વર્ષોજૂના છે અને એ રીતે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પ્રવૃત્તિઓ સાથે પણ તેમના ઘણા સમયથી સંપર્ક રહ્યો છે. કેટલાંક વર્ષ પહેલાં સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તેમણે એક વ્યાખ્યાન આપેલું. પ્રબુદ્ધ જીવનમાં લાંબા લાંબા ગાળે પણ તેમનાં છૂટાછવાયાં લખાણેા પ્રગટ થઈ ચૂકયા છે. પાંચ વર્ષના પરદેશનિવાસ બાદ તેઓ થોડા સમય માટે આ બાજુ આવેલા ત્યારે સંઘના કાર્યાલયમાં તેમનું પ્રવચન યોજવામાં આવેલું. આમ છતાં પણ આજે ઉપસ્થિત થયેલાં ભાઈ બહેનોમાંના ઘણાં એવા છે કે જેઓ તેમના વિષે કશું જાણતા નથી અથવા જાણે છે તે બહુ ઓછું જાણે છે. તો આજે જયારે તેમની ઉપસ્થિતિ થઈ છે ત્યારે તેમની આજ સુધીની જીવનકારકિર્દીની મુખ્ય મુખ્ય વિગતો અહીં રજૂ કરું તો અસ્થાને નહિ લેખાય. તેમના જન્મ દક્ષિણ કેનેરામાં આવેલા મુળબીટ્રીમાં વાતા દિગંબર જૈન કુટુંબમાં ૧૯૨૩ની સાલમાં થયેલા. તેમનું શરૂઆતનું શિક્ષણ કર'જામાં આવેલા જૈન ગુરૂકુલમાં થયું, કાલેજનો અભ્યાસ તેમણે નાસિકની કોલેજમાં કર્યો અને સંસ્કૃત તથા પ્રાકૃત લઈને તેઓ બી.એ. થયા, ત્યારબાદ તેઓ વિશેષ અભ્યાસ માટે અમદાવાદ આવ્યા અને પં. સુખલાલજીના માર્ગદર્શન નીચે સંસ્કૃત અને પ્રાકૃત લઈને Page #181 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૯૬૭ ૧૯૪૯ની સાલમાં તેઓ એમ.એ. થયાં. ત્યાર બાદ બૌદ્ધધર્મનો અભ્યા કરવા માટે તેઓ સીલેાન ગયા અને ત્યાં ત્રણ વર્ષ રહીને બૌદ્ધધર્મ અને સાહિત્યમાં પારંગત થયા. ત્યારબાદ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં તેમણે ૧૯૫૨થી ૧૯૫૬ સુધી પાલીભાષાના અધ્યાપક તરીકે કામ કર્યું. ૧૯૫૬માં તેમની લંડન યુનિવર્સિટીની સ્કૂલ ઑફ ઓરિયેન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝમાં પાલી અને બુદ્ધિસ્ટ સંસ્કૃત’ એ વિષયના ‘રીડર’–અધ્યાપક-તરીકે નિમણુંક થઈ અને ત્યાં તેએ આજ સુધી કામ કરી રહ્યા હતા. વચગાળે ૧૯૬૧ની સાલમાં તેમની યુનિવર્સિટીએ બર્મા, સીયામ, ઈન્ડોચાઈના, જાવા વગેરે બૌધદ્ધધર્મી દેશોમાં પ્રવર્તતું બૌદ્ધધર્મનું કેવું સ્વરૂપ છે તેને અભ્યાસ કરવા માટે તેમને ત્રણ કે ચાર મહિના માટે આ બાજુ મેકલેલા. ૧૯૫૬થી ૧૯૬૭ એમ આજ સુધી તેઓ પેાતાના કુટુંબ સાથે લંડનમાં રહેતા હતા. હવે તેમની યુનિવર્સિટી ઑફ મીચીગનની આન આર્ભર શાખામાં ભારતીય ભાષા અને સાહિત્યના અધ્યાપક તરીકે નિમણુક થઈ છે અને તે નવા કામ ઉપર જોડાવા પહેલાં મુળબીટ્રીમાં રહેતાં પોતાના વૃદ્ધ માતુશ્રીને મળવા માટે પંદર દિવસના ગાળે કાઢીને પોતાના કુટુંબ સાથે તેઓ ભારત ખાતે આવ્યા છે. પંદર દિવસ પહેલાં અહીં થઈને મુળબીદ્રી જતાં પહેલાં તેઓ મને મળ્યા અને તે વખતે સંઘના સભ્યોને તેમના લાભ મળે તે આશયથી તેમના વાર્તાલાપ તેઓ મુંબઈ પાછા ફરે ત્યારે ગાઠવવાનું નક્કી કરેલું તે મુજબ આજે તેઓ આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. અને આવતી કાલે રાત્રે તેઓ અહિંથી રવાના થવાના છે. તેમને સંઘ તરફથી હું હાર્દિક આવકાર આપું છું અને તેમની નવી જવાબદારીમાં પૂરી સફળતા ઈચ્છું છું. “આપણા અનેક યુવાનો એક યા બીજા હેતુ માટે પરદેશ જાય છે અને વસે છે, પણ ભાઈ પદ્મનાભના આ પરદેશ નિવાસની વિશેષતા છે. તેઓ ત્યાં આપણી ભારતીય સંસ્કૃતિના એક પ્રતિનિધિ તરીકે જાય છે અને પોતાના વિષયના અધ્યાપન સાથે તેમણે ત્યાંની પ્રજાને આપણી ભારતીય સંસ્કૃતિ શું છે, તેની શું વિશેષતા છે તે સમજાવવાનું છે. આ જવાબદારી ઘણી મોટી છે અને ભાઈ પદ્મનાભને જે રીતે હું જાણતો આવ્યો છું તે રીતે તેઓ આવા મહાન કાર્ય માટે સંપૂર્ણ યોગ્યતા ધરાવે છે. તેમનામાં અસાધારણ બુદ્ધિપ્રતિભા છે; અભ્યાસશીલ તેમની પ્રકૃતિ છે; અને ભારત વિષે અને ભારતીય ધર્મચિન્તન વિષે તેમનામાં ઊંડી નિષ્ઠા છે. પ્રબુદ્ધ જીવન “આજે તેમણે શું બોલવું અને કઈ બાબત ચર્ચવી તે તેમના ઉપર હું છેાડું છું. તેમના અભ્યાસ, અનુભવ અને ચિન્તનમાંથી તેઓ જે કાંઈ કહેશે તેમાં આપણ સર્વને રસ પડશે જ એવી મારી ખાત્રી છે. તો તેમને પોતાનું વક્તવ્ય શરૂ કરવા હું વિનંતિ કરૂં છું.” શ્રી પદ્મનાભ જૈનીએ પોતાના વક્તવ્યના પ્રારંભમાં જણાવ્યું કે “હું ૧૦-૧૧ વર્ષ સતત લંડનમાં રહ્યો; હવે અમેરિકા જઈ રહ્યો છું અને ત્યાં પણ બે પાંચ વર્ષ રહેવાનું બનશે. આ રીતે મારી માફક લાંબા સમય પરદેશ રહેનારના મનમાંથી હું જૈન છું, વૈષ્ણવ છું કે બ્રાહ્મણ છું તે બાબત ગૌણ બની જાય છે અને હું ભારતીય છું એ વિચાર પ્રધાન બની જાય છે અને ત્યાંના લોકો પણ અમને જૈન, હિંદુ કે મુસલમાન તરીકે નહિ પણ ભારતીય તરીકે - ઈન્ડીયન તરીકે જ ઓળખે છે. અને Indian way of life – ભારતીય જીવનપદ્ધતિ – વિષે ત્યાંના લોકો અમને પ્રશ્નો પૂછતા હોય છે અને અમારે જવાબ પણ આપવાના હોય છે. આનું એક પરિણામ એ આવે છે કે ભારતના ભિન્ન ભિન્ન ધર્મ અને સંપ્રદાયો વિષે અમારામાં એક પ્રકારનું તાટસ્થ્ય કેળવાય છે અને ધર્મો વિષેનું અમારું દર્શન વધારે સપ્રમાણ બને છે.” આમ જણાવ્યા બાદ ત્યાંના લોકોને જૈન ધર્મનું હાર્દ સમજાવવામાં પોતે જે એક ખાસ મુશ્કેલી અનુભવે છે તે સમજાવતાં તેમણે ૯૧ એ મતલબનું.. જણાવ્યું કે “અન્ય ધર્મની સરખામણીમાં જૈન ધર્મ એ રીતે જુદો પડે છે કે અન્ય સર્વ ધર્મો ઈશ્વર અંગેની જે પરંપરાગત માન્યતા ધાવે છે તેનો સ્વીકાર કરીને ચાલે છે. તેમની માન્યતા મુજબ ઈશ્વર સર્વશકિતમાન છે, સૃષ્ટિના કર્તાહર્તા છે, કુદરતી કાનુનથી પર છે અને તે જીવ ઉપર કૃપા કરી શકે છે, grace દાખવી શકે છે અને તેની કૃપાથી જીવના મોક્ષ થાય છે, જયારે જૈન ધર્મ પરપરાગત માન્યતા મુજબના આવા ઈશ્વરનો ઈનકાર કરે છે અને આ અર્થમાં જૈન ધર્મ અનીશ્વરવાદી છે અને એમ છતાં, અન્ય આધિભૌતિક દર્શના ઈશ્વરને નથી માનતા તેમ આત્માને પણ નથી માનતા, જયારે જૈન ધર્મ આત્મતત્વને સ્વીકારે છે અને તેના મેાક્ષને પણ સ્વીકારે છે. તદુપરાંત આ મેક્ષપ્રાપ્તિ માટે તેણે પોતાએ જ ગુરુષાર્થ કરવાના છે,અને કોઈની પણ મદદ વિના, કૃપા વિના, grace વિના માનવી કેવળ પોતાના પુરુષાર્થ વડે માક્ષને પ્રાપ્ત કરી શકે છે. આવી વિચારસરણી ધરાવતેરે જૈન ધર્મ, જે પ્રજા−ઈશ્વરવિનાના ધર્મની કોઈ કલ્પના જ કરી શકતી નથી તેને સમજાવવા ગળે ઉતરાવવા અમને સ્કોલરને બહુ મુશ્કેલ પડે છે.” ભાઈ પદ્મનાભે રજૂ કરેલા આ વિચારમાં કોઈક એવું સૂચન છે કે ઈશ્વરનો અસ્વીકાર અને માક્ષના તદાધારિત સ્વીકાર એ વિધાનમાં જૈન ધર્મની કાંઈક ઉણપ રહેલી છે અને કાંઈક વદતા– વ્યાઘાત જેવું છે—આવી છાપ કેટલાક શ્રોતાઓના મનમાં ઊભી થઈ. તે છાપને પ્રતિધ્વનિત કરતાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે એ મતલબનું જણાવ્યું કે “ઈશ્વર અંગેની પર પરાગત કલ્પના માત્ર જૈન ધર્મને અમાન્ય છે એમ નથી, પણ બૌદ્ધધર્મ પણ એમ જ માને છે અને વેદાન્ત અને સાંખ્ય દર્શન પણ આવા ઈશ્વરને સ્વીકારતું નથી અને બુદ્ધિપૂર્વક વિચાર કરનાર કોઈને પણ આવા ઈશ્વર માન્ય બની શકે નહિ અને આવા ઈશ્વરના અસ્વીકાર અને મોક્ષન સ્વીકાર એ બે વચ્ચે કોઈ પણ પ્રકારના વિરોધ વિચારવાની જરૂર છે જ નહિ.” આ રીતે પરસ્પર ચર્ચાવાર્તાની જમાવટ થઈ અને ધ્રુઢ કલાક સુધી વિચારોની સુન્દર આપલે થઈ. સંઘના મંત્રીશ્રી સુબોધભાઈએ પદ્મનાભના આભાર માનતાં જણાવ્યું કે “આજની સભા આગળની સભાઓ કરતાં અનેાખી બની છે. આજે આપણને ભારે તાત્ત્વિક ચર્ચા સાંભળવા મળી અને હું માનું છું કે આજનું આપણું મીલન ઘણી રીતે સાર્થક થયું છે અને એ માટે આપણે આજના આપણા મહેમાન શ્રી પદ્મનાભ જૈનીના ઘણા ઋણી છીએ. શ્રી પરમાનંદભાઈએ જણાવ્યું કે “હું પણ મારા આનંદ એ જ રીતે વ્યકત કરું છું. વિશેષમાં ભાઈ પદ્મનાભે જણાવેલી મુશ્કેલી હું સમજી શકું છું. કેટલાંક વર્ષ પહેલાં વીલેપારલેની પ્યુપીલ્સ ઑન સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી. જહાંગીર વકીલ સાથે જૈન ધર્મને લગતી વાત નીકળતાં મે જણાવેલું કે આ સૃષ્ટિના કર્તાહર્તા નિયન્તા તરીકે જૈન ધર્મ કોઈ ઈશ્વરને સ્વીકારતા નથી. આ સાંભળતાં તેમણે જણાવ્યું કે ઈશ્વરની કલ્પના વિનાના કોઈ ધર્મને હું કલ્પી જ શકતો નથી અને એ રીતે અમારી ચર્ચા ત્યાંથી આગળ વધી ન શકી. આ રીતે બૌદ્ધિક પ્રફ તાના અનુભવપૂર્વક સભા વિસર્જન થઈ હતી. પૂરક નોંધ : ઉપર આપેલી ચર્ચાના અનુસંધાનમાં કેટલાંક વર્ષો પહેલાં, જ્યારે વિનોબાજીની સૌરાષ્ટ્રમાં ભૂદાન યાત્રા ચાલતી હતી તે દરમ્યાન, તેમની સાથે શ્રી કેદારનાથજીએ ‘વિવેક અને સાધના પુસ્તકમાં ઈશ્વરતત્વની પ્રરૂપણા કરી છે અને જેને પુનર્ભવની ઉપાધિ વળગેલી છે એવા આત્મતત્ત્વના તેમણે અસ્વીકાર પ્રરૂપ્યો છે—તે વિષે થયેલી વાતચિત મને યાદ આવે છે. આવી માન્યતા ધરાવતા કેદારનાથજીને ‘નાસ્તિક-આસ્તિક’ અથવા તો ‘નાસ્તિક ઈશ્વરવાદી’કહેવાય એમ વિનેબાજીએ જણાવેલું. આપણી પરંપરા મુજબના આત્મતત્ત્વને તે સ્વીકારતા નથી તેથી નાસ્તિક અને ઈશ્વરને સ્વીકારે છે માટે આસ્તિક. આ રીતે જૈન માન્યતાને બે શબ્દમાં વર્ણવવી હોય તે જૈનાને ‘નાસ્તિક-આસ્તિક અથવા તો ‘નાસ્તિક-આત્મવાદી’ કહેવાય. ઈશ્વરને ન સ્વીકાર એટલે નાસ્તિક; અને પુનર્ભવપરાયણ આત્મતત્ત્વનો સ્વીકાર એટલે આસ્તિક, પરમાનંદ Page #182 -------------------------------------------------------------------------- ________________ હર પ્રબુદ્ધ જીવન તા. ૧-૯-૬૭ જો ન્યાયમૂર્તિ નરેન્દ્ર નથવાણુ–સન્માન સંમેલન - મહારાષ્ટ્ર હાઈકોર્ટમાં છેલ્લે ૩૦ વર્ષથી એડવોકેટ તરીકે જતા આઝાદીના આન્દોલનમાં પણ તેઓ ખૂબ જ ઓતપ્રોત થતા પ્રેકટીસ' કરતા શ્રી નરેન્દ્ર પ્રાગજી નથવાણીની તાજેતરમાં હાઈ- રહ્યા હતા. ૧૯૩૨-૩૩ની સત્યાગ્રહની લડતમાં તેમણે ભાગ લીધો કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે મહારાષ્ટ્ર સરકાર તરફથી નિમણુંક કરવામાં હતું અને જેલવાસી બન્યા હતા. ૧૯૪રની ‘કવીટ ઈન્ડિયા’ની. આવી તે અંગે તેમનું સન્માન કરવાના આશયથી શ્રી મુંબઈ જૈન લડતમાં તેમણે ભૂગર્ભમાં રહીને કામ કર્યું હતું. ૧૯૪૭માં જૂનાગઢના મુવક સંઘના ઉપક્રમે તા. ૨૬મી ઑગસ્ટ શનિવારના રોજ શ્રી નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય જાહેર કર્યો તે સામે બળવા શાન્તિલાલ હ. શાહના પ્રમુખપણા નીચે ધી બેબે ગ્રેન ડીલર્સ એન્ડ રૂપે જે આરઝી હકુમત ઊભી કરવામાં આવેલી તેમાં તેમની કાયદો ઓઈલ સીડઝ મરચર્સ એસોસીએશનના સભાગૃહમાં એક સંમેલન અને ન્યાય ખાતાના પ્રધાન તરીકે નિમણુંક કરવામાં આવી હતી. જવામાં આવ્યું હતું. આ સભામાં સંઘના સભ્યો ઘણી સારી સંખ્યામાં તે દિવસેમાં તેમણે-ખાસ કરીને કુતિયાણામાં--જીવના જોખમે અદ્ભુત ઉપસ્થિત થયા હતા. કામગીરી દાખવી હતી અને નવાબની સત્તાને અન્ન આણવામાં શ્રી નરેન્દ્ર નથવાણીને પરિચય બહુ મહત્ત્વને ભાગ ભજવ્યો હતો. ત્યાર બાદ દિલ્હી ખાતે ઊભી પ્રારંભમાં સંઘના ઉપપ્રમુખ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ કરવામાં આવેલી કોન્સ્ટીટયુઅન્ટ એસેંબલીમાં તેઓ સેરઠ જિલ્લા શ્રી નરેન્દ્ર નથવાણીને આવકાર આપતાં અને તેમને પરિચય તરફથી ચૂંટાયા હતા. તેમાં તેમણે બે વર્ષ કામ કર્યું હતું. પછી લેકકરાવતાં જણાવ્યું કે “ડા દિવસ પહેલાં મળેલી સંઘની કાર્યવાહક સભાની ઉત્તરોત્તર થયેલી બે ચૂંટણીમાં તેમણે સફળતા મેળવેલી સમિતિમાં મહારાષ્ટ્ર હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે તરતમાં જ નિમા- અને એ રીતે તેમણે ૧૯૫૨થી ૧૯૬૨ સુધી એમ દશ વર્ષ લેકપેલાં ભાઈ નરેન્દ્ર નથવાણીનું સંઘ તરફથી બહુમાન કરવાનું વિચાર સભાના સભ્ય તરીકે અગત્યની કામગીરી બજાવી હતી. એ દરમિમેં રજૂ કર્યો અને બધા સભ્યોએ તે વિચારને સહર્ષ વધાવી લીધે યાન કંપનીઝ બીલને આકાર આપવામાં તેમણે ઘણો પરિશ્રમ ઉઠાતે અન્વયે આજે આપણે અહિં એકત્ર થયા છીએ. જે ભાઈ બહેને ભાઈ વ્યો હતો અને અનેક પ્રવર સમિતિમાં તેમણે કામ કર્યું હતું. નથવાણીને ન જાણતાં હોય તેમને સહજ પ્રશ્ન થાય કે તેમનું સન્માન હિન્દુ લગ્ન ખરડ, હિન્દુ દત્તક ખરડે, નાગરિક પદ ખરડો, પ્રિવેકરવાને સંધે કેવા હેતુથી પ્રેરાઈને નિણર્ય કર્યો ? ભાઈ નથવાણીને ટીવ ડીટેન્શન બીલ- વગેરેને લગતી સમિતિઓમાં તેમણે પોતાની સંઘ સાથે કોઈ સીધે સંબંધ નથી; તેઓ જૈન શકિતનો યોગ આપ્યો હતો. થી શાન્તિલાલ પણ નથી; આમ તે અનેક વ્યકિતઓ ઊંચા હ, શાહના અધ્યક્ષપણા નીચે ઊભી કરવામાં સ્થાન ઉપર આવતી હોય છે. કોઈ વ્યકિત પ્રધાન આવેલી ગર્ભપાત કાનૂન સમિતિની ભલામણ બને છે, કોઈને કેન્દ્રની કેબીનેટમાં સ્થાન નક્કી કરવામાં પણ તેમણે અગત્યનો ભાગ મળે છે. તે પણ તેમનું સન્માન કેમ નહિ અને ભજવ્યું હતું. આજે તેઓ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તથા નથવાણીનું કેમ? આના જવાબમાં જણાવવાનું સુરુચિ પ્રેસ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. તેમના કુટુંબને કે જેવી રીતે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન વસવાટ કેશોદમાં છે. ત્યાં ઊભી કરવામાં આવેલી આપવા માટે કોને નિમંત્રણ આપવું અને કોને શ્રી ભગવાનજી સુન્દરજી ક્ષયનિવારણ હૈસ્પિન આપવું તે વિષે એક ચોક્કસ રણ વિચારવામાં ટલના તેઓ ઉપ-પ્રમુખ છે. આવે છે. માત્ર કુશળ વકતૃત્વ કે ઉચ્ચ અધિકાર નહિ પણ વ્યકિતની શીલસંપન્નતા, સેવાપરાયણતા, આમ તેમની આજ સુધીની કારકિર્દી ચિતનપરાયણતા, જ્ઞાનસંપન્નતા-આવી અનેક બાબતે ન્યાયમૂતિ નરેન્દ્ર નથવાણી અનેક રીતે ઉજજવળ બનતી રહી છે. તેમની ધ્યાનમાં લેવામાં આવે છે. આવી જ રીતે સંઘ તરફના સન્માન માટે આ નવી નિમણુંકથી આ ઉજજવલતામાં વૃદ્ધિ થશે એમાં વ્યકિતને પ્રાપ્ત થયેલ માત્ર વિશિષ્ઠ અધિકાર નહિ, પણ સાથે સાથે કોઈ શક નથી. તેની વિશિષ્ટ ગુણવત્તાને પૂરો ખ્યાલ કરવામાં આવે છે. આજના આ બધી તે આપણે તેમના ભૌતિક ઉત્કર્ષ અને જાહેર જીવસન્માન માટે ભાઈ નથવાણીની પસંદગી અમે આ ધારણ કરી છે. નની વાત કરી. સાથે સાથે એ જણાવવું જરૂરી છે, તેમના અન્તરિક “તેઓ હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે નિમાયા છે તેથી તેમને જીવનની નિર્મળતા, તેમની અસાધારણ વિશેષતા છે. નમ્રતા, સરળતા, નામથી તે આપ સર્વ જાણે છે પણ તેમની આજસુધીની જીવન સુજનતા- આ તેમના વિશિષ્ટ ગુણ છે. આપણા માટે પ્રમાણિકતા કારકિર્દીથી આ૫માંના ઘણાખરા અજાણ છો. તેથી તેમને ટૂંકો પરિચય પ્રયત્ન અને પુરુષાર્થ વડે પણ દુ:સાધ્ય છે. એમના માટે તે અત્રે આપું તે અસ્થાને નહિ ગણાય. પ્રકૃતિસિદ્ધ છે. તેઓ ખેઠું કરવા ધારે તે પણ ન કરી શકે ભાઈ નથવાણીના પિતાશ્રી વર્ષો પહેલાં પૂર્વ આફ્રિકામાં વસતા એવી સહજ તેમની શીલસંપન્નતા છે. તેમની આ વિશેષતાથી પ્રેરાઈને હોઈને, તેમને જન્મ ૧૯૧૩ની સાલમાં યુગાન્ડામાં થયેલું. પછી આજે આપણે તેમનું બહુમાન કરવા પ્રેરાયા છીએ. તેમનું બહુમાન તેમનું કુટુંબ દેશમાં પાછું આવ્યું અને જૂનાગઢમાં વસ્યું. તેમનું એટલે માત્ર ઊંચા પદનું નહિ, પણ તે પાછળ રહેલી અસાધારણ ગુણશરૂઆતનું ભણતર જૂનાગઢમાં અને પછી રાજકોટમાં થયું અને વત્તાનું છે. આવા આજના આપણા સન્માનપાત્ર ભાઈ નરેન્દ્ર ત્યાર બાદ કૅલેજ શિક્ષણ તેમણે જૂનાગઢ અને મુંબઈમાં પ્રાપ્ત કર્યું; આમ બી.એ. થયા બાદ તેઓ કાયદાના અભ્યાસ તરફ વળ્યા અને નથવાણીનું હું આપ સર્વની વતી અભિનન્દન કરું છું અને તેમને એલ . એલ . બી ની છેલ્લી પરીક્ષામાં પ્રથમ નંબરે પસાર થયા અને સર સતત ઉત્કર્ષ થતો રહે અને તે દ્વારા પ્રજાનું, જનતાનું કલ્યાણ થતું મંગળદાસ નથુભાઈ સ્કોલરશીપ તેમણે પ્રાપ્ત કરી; ૧૯૩૭માં તેઓ રહે એવી શુભેચ્છા વ્યકત કરું છું.” એડવોકેટ થયા. અને મુંબઈની હાઈકોર્ટમાં તેમણે વકીલાત શરૂ કરી. વર્ષો જતાં ૧૯૫૦થી તેઓ દિલ્હીની સુપ્રિમ કોર્ટની પ્રેકટીસ પણ કરી રહ્યા છે. વિશેષ વિગતે હવે પછીનાં અંકમાં. * “કાયદાશાસ્ત્રી તરીકેના આ વ્યવસાય સાથે દેશમાં ઉગ્ર બનતા અપૂર્ણ Page #183 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૯-૬૭, પ્રબુદ્ધ જીવન ૯૭ છે સર મણિલાલ નાણાવટીનું પ્રેરક નિવેદન (“પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમાં સ્વ. સર મણિલાલ બાલાભાઈ પણ વરસે સુધી ટેનીસ ચાલુ રાખી. વડોદરા રાજ્યની નેકરીમાં નાણાવટીને જે પરિચય આપવામાં આવ્યો છે તેના પ્રારંભમાં, તેમનું દાખલ થવા બાદ મહારાજાએ યોજેલા કોર્સ મુજબ ત્રણ માસ અવસાન ભૂલથી ગયા ઓગસ્ટ માસની ૧૩મી તારીખે થયું માટે riding અને shooting મીલીટરી ટ્રેનીંગને લાભ મને હોવાનું જણાવ્યું છે તે સુધારીને ૩૦મી જુલાઈ વાંચવું. આવી મળ્યો. આમ શરીરની રૂ તિ અને તે સાથે જોડાયેલી મનની ભૂલ કરવા માટે હું ખૂબ દિલગીર છું. તે જ પરિચય નોંધમાં શ્રી સફ _તિ એક સરખી કાયમ રહી અને તેણે ગમે તેટલાં કઠણ કામોને મુંબઈ જૈન યુવક સંઘ તરફથી તા. ૨૨-૩-૧૯૬૩ના રોજ યોજ પહોંચી વળવામાં મને ખૂબ યારી આપી. વામાં આવેલ સર મણિલાલ બાલાભાઈ નાણાવટીના જે સન્માન (૨) મારા શરીરઘડતર સાથે મારા જીવનઘડતરમાં પણ મારા સમારંભનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સન્માન સમારંભ પ્રસંગે પિતાશ્રીને ઘણો મોટો ફાળો છે. તેઓ એક ભવ્ય સંસ્કારી પુરુષ તેમણે પોતાના સમગ્ર જીવનની આલોચના કરતું એક નિવેદન હતા. તેમનું જીવન આદર્શ કોટિનું હતું. તેમણે પણ વડોદરા રાજ્યના કર્યું હતું. તે નિવેદનમાં આજની પેઢીના યુવાનોને ઘણી પ્રેરક વૈદકીય ખાતામાં અને મહારાજાના અંગત દાકતર તરીકે ઘણાં વર્ષો સામગ્રી મળે તેમ છે એમ સમજીને અહિં નીચે આપવામાં સુધી કરી કરી હતી. અમે ત્રણ ભાઈઓમાં મને તેમની છત્રછાયા આવે છે. પરમાનંદ). નીચે રહેવાને સૌથી વધારે લાભ મળ્યો હતો. ૧૯૦૪થી ૧૯૪૩ની આપે આજે મારા માટે આવું સન્માન સંમેલન યોજયું તે માટે સાલ કે જ્યારે તેમનું અવસાન થયું ત્યાં સુધી અમે બન્ને સાથે રહ્યા આપના મુંબઈ જૈન યુવક સંઘનો હું આભાર માનું છું, ભાઈ પરમા- હતા. અમારું કુટુંબ ઘણું મોટું હતું. ભાઈબહેનને વિસ્તાર નંદભાઈ ઘણા વખતથી મને કહી રહ્યા હતા કે આ રીતે મારે આપને ચતરફ પથરાયેલો હતું, પણ જે કોઈ કુટુંબીજન-ભાઈ, ભત્રીજો મળવું અને મારા જીવનના અનુભવો વિશે આપની સાથે વાર્તાલાપ કે ભાણેજ-માંદું સારું થાય કે જેને આરામની અગર કેળવણીની કરો. અને દર વખતે હું એ બાબત ટાળતો હતો, કારણ કે, મને જરૂર હોય તે મારા ઘટમાં આવીને રહેવું. આ રીતે અમારું એમ જ લાગતું હતું કે, મારા જીવનમાં મારે કંઈ ખાસ કહેવા જેવું ઘર જતાં આવતાં કુટુંબીજને માટે ઉપચારગૃહ, આરામગૃહ કે નથી, પણ થોડા દિવસ પહેલાં અમારે મળવાનું બન્યું અને એમણે હોસ્ટેલ જેવું જ બની રહેતું. અને સૌના ઉપર મારા પિતાશ્રીને એ જ માગણી મારી સમક્ષ મૂકી અને એ નબળાઈની ઘડીએ મારાથી એકસરખે વાત્સલ્યભાવ વરસતે રહેત. આવા પિતાના સાનિધ્યમાં હા કહેવાઈ ગઈ. એના પરિણામે આજે હું આપની સમક્ષ આ મને સાચી જીવનદષ્ટિ અને શિસ્તબદ્ધતા મળી એમ હું માનું છું. રીતે ઉપસ્થિત થયો છું. (3) મારા પિતાશ્રીની રાજ્યની નોકરીના કારણે બદલી થયા આ તેમની માંગણી જ્યારથી મેં સ્વીકારી ત્યારથી હું મારી કરતી, એટલે કોલેજના ભણતર દરમિયાન મારે મોટા ભાગે વડેદરા, જાત વિષે-મારા સમગ્ર જીવન વિષે-ઊંડાણથી વિચાર કરવા લાગ્યા કોલેજની હોસ્ટેલમાં રહેવાનું બનતું. હું આમ સાધારણ કોટિના વિદ્યાર્થી અને ખરેખર તેમાં એવું કાંઈ છે ખરું કે જે આપની સમક્ષ હું હતો, પણ કોલેજનાં વર્ષો દરમિયાન ગુજરાતી, અંગ્રેજી તેમ જ રજુ કરી શકું ? આવો પ્રશ્ન મારી જાતને પૂછવા લાગ્યો. આ સંસ્કૃત સાહિત્યના શોખીન એવા કેટલાક વિદ્યાર્થીઓના નિકટ રીતે વિચાર કરતાં મને એમ લાગ્યું કે મારી આખી કારકિર્દિમાં પરિચયમાં આવવાનું બન્યું અને તેમની દ્વારા મારામાં સાહિત્યની મને ભાગ્યે જ નિષ્ફળતા મળી હોય–આવી એકધારી સફળ કારકિદીનું રૂચિ કેળવાઈ. અને ત્રણે ભાષાનું ઘણું સાહિત્ય વાંચવાની મને તક કોઈક વિશેષ કારણ હોવું જોઈએ. આમ મારી. આજ સુધીના જીવનનું મળી. એ દિવસે માં અમને વિદ્યાર્થીઓને અન્યાક્ષરી અથવા તો સંશોધન કરતાં કરતાં મનમાં ધીમે ધીમે કડીઓ ગોઠવાવા લાગી અને અતકડી રમવાને બહુ શોખ હતો. એમાં મોટા ભાગે ગુજરાતી, મારા જીવનને સફળ બનાવવામાં જે વિશિષ્ટ સંગાએ અને નિમિ- ઘણીવાર અંગ્રેજી અને કોઈ કોઈ વાર સંસ્કૃત ભાષાનાં પણ કાવ્યોને રોએ ભાગ ભજવ્યો છે તેનું મને સ્પષ્ટ દર્શન થવા માંડયું. ઉપયોગ કરવામાં આવતો. આ રીતે કેટલીયે સુન્દર અને સંસ્કારપેષક મારા બાહ્ય જીવનમાં બનેલી અગત્યની બીના પરમાનંદ કાવ્યપંકિતઓ મેઢે થઈ જતી, એટલું જ નહિ પણ, જીવનમાં જોડાઈ ભાઈએ આપની સમક્ષ મૂકી છે. તે પાછળ કયાં બળેએ કામ કર્યું જતી. સમયાંતરે ડો. મિસીસ બીસેન્ટના ગવિષયક પુસ્તકોના છે તેની રૂપરેખા આપની સમક્ષ હું મૂકવા માગું છું. આ સંમેલન, વાંચને મને યોગ અને અધ્યાત્મ તરફ વાળવામાં અગત્યનો ભાગ મેં ૮૬ વર્ષ પૂરાં કર્યો એ હકીકતને આગળ ધરીને યોજવામાં ભજવ્યો. સાંસ્કૃતિક વિકાસનાં મૂળ મારામાં આ રીતે રોપાયાં. આવ્યું છે. પણ મારા પિતાશ્રી ૮૯ વર્ષની ઉંમરે ગુજરી ગયા એ (૩) ઈ. સ. ૧૯૦૪ માં વડોદરા રાજ્યની નેકરીમાં હુ જોડાયા જોતાં આ ઉંમર વધારે પડતી ન કહેવાય. આમ છતાં સામાન્ય લોકોની કે તરત જ મહારાજા સયાજીરાવે મારી ખૂબ કસોટી કરવા માંડી આવરદાને વિચાર કરતાં આ ઉમ્મર અને તે સાથે શારીરિક તેમ જ અને એક પછી એક જવાબદારીવાળાં કામ સોંપવા માંડયાં. માનસિક શકિત માટલા પ્રમાણમાં જળવાઈ રહે એ જરૂર He was very hard task-master. આ રીતે મને અસાધારણ અસામાન્ય ગણાય. આમ બનવામાં મને સૂઝે છે તે કારણો નીચે મુજબ છે: તાલીમ મળવા લાગી. અધિકારની જવાબદારી તો સંભાળવાની જ - (૧) અમે નાના હતા ત્યારે અમારા પિતાશ્રીએ અમો ત્રણ હોય, પણ એ સિવાય બહારનાં પણ કામ માથા ઉપર આવવા લાગ્યાં. ભાઈ માટે ઘરમાં એક અખાડો બનાવ્યું હતું અને વડોદરાના દાખલા તરીકે હું જૈન છું એમ સમજીને શરૂઆતમાં જ જેમાં એક સારા મલને રાખીને દરરોજ સવારના દંડ, બેઠક, મલખમ, જ્ઞાતિબંધારણે ક્યાંથી આવ્યાં એ વિષય ઉપર નિબંધ તૈયાર કરવાનું અને કુસ્તીની કેળવણી અમને આપવામાં આવી હતી અને એ સાથે મને ફરમાવ્યું. એ તૈયાર કરીને આવ્યું, એટલે જેનેમાં મૂર્તિપૂજા અમને સારો પૌષ્ટિક ખેરાક મળતો રહે એ બાબત તરફ પૂરું ધ્યાન કયાંથી આવી એ વિધ્યનું સંશોધન કરવાને તેમણે હુકમ કર્યો. આમ એક આપવામાં આવતું હતું. આ કેળવણી બે ત્રણ વર્ષ ચાલી અને અમારાં પછી એક ઘણાં સંશોધનનું કામ વર્ષો સુધી મને સોંપવામાં આવેલું. શરીર અને સ્નાયુઓ સુદઢ બન્યા. તે પછી ઘર બદલવાનું બનતાં આ નિવેદને તૈયાર કરવાનું કામ સામાન્ય ખાતાના કામ ઉપરાંતનું અખાડાની આ સગવડ ન રહી. એમ છતાં અમારી નિશાળમાં હતું. આ બધાં કામ અને જવાબદારીઓને પહોંચી વળવામાં સગલ બાર, ડબલ બાર અને મલખમની કસરતે મેં ચાલુ રાખી. મેં કદી પાછી પાની ન કરી. મહારાજાને પણ મારા કામથી સંતોષ આગળ જતાં ક્રિકેટ અને પછી ટેનીસ શરૂ કરી. કોલેજ છોડયા બાદ થતો રહ્યો. આ કામગીરીએ મારા ઘડતરમાં ઘણો મોટો ભાગ ભજવ્યો. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૯૪ પ્રબુદ્ધ જીવન એમણે જ મને વ્યાપાર ઉદ્યોગની વિશેષ કેળવણી લેવા માટે અમેરિકા મેકલેલા. ત્યાંના બે વરસના વસવાટના કારણે મારા દ્રષ્ટિબિંદુમાં અને કાર્યપદ્ધિતિમાં મહત્ત્વના ફેરફાર થયા. આ ઉપરાંત ૧૯૨૩ તથા ૧૯૨૪ એમ બે સાલ વડોદરા મહારાજાના અંગત મંત્રી તરીકે યુરોપમાં મહારાજાના હાથ નીચે કામ કરવાની મને તક મળી. એ બે વર્ષના અનુભવ પણ મારા ઘડતરમાં બહુ ઉપકારક નિવડયા. વડોદરા રાજયની મારી સમગ્ર કામગીરી પાછળ મથી વિચારી રાખેલા નીચેના ચાર સિદ્ધાંતો મને દોરી રહ્યા હતા. (ક) મારા કામ માટે– I am a daily wage—earner~હું એક રોજી ંદો નોકર છું– આવી મારી ભાવના રહેતી. આનો અર્થ એ કે મને દરરોજનું વેતન મળે છે અને તેથી આજનું કામ મારે આજે સારી રીતે પૂરું કરવું જ જોઈએ– આવી નિષ્ઠાથી હું કામ કર અને તેથી મારા કામમાં arrears જેવું—ચઢેલા કામ જેવું—કદિ રહેતું નહિ. આજનું કામ આજે જ મારે પૂરું કરવું જોઈએ-એ સિવાય મને ચેન જ ન પડે—આવા મારા સ્વભાવ અને આવી મારી નિષ્ઠા મારા કામને અંગે રહેતી. (ખ) મારા ભાગે જે કાંઈ કામ આવતું તે પૂરી ખંત અને ઉદ્યમથી કરતો અને તેથી હું પૂરા સંતોષ અનુભવતો. ખટપટ કરીને આગળ વધવાના કે ઊંચા હોદ્દા પર ચઢવાનો કોઈ વખત વિચાર પણ ન આવતે. (ગ) જે કામને અંગે જે પગાર મળે તેથી પૂરો સંતોષ અનુભવતો. મને વધારે આર્થિક વળતર મળે એવી ઝંખના કદિ પણ મારા ચિત્તને સ્પર્શી નહોતી. (ઘ) જે વિષયનું કામ આપવામાં આવે તે વિષયનો હૂં પૂરો અભ્યાસ કરો અને તેમાં પૂરી કુશળતા મેળવવા પ્રયત્ન કરતો. પરિણામે કોઈ પણ કામ routine તરીકે જેમ ચાલે છે તેમ પૂરૂં કરી નાખવાનું છે એ રીતે—કદિ પણ પતાવવાની વૃત્તિ રહેતી નહિ, એમાં સુધારો કેમ થાય એ જ ભાવના મનમાં હંમેશાં રહેતી. આ ચાર કારણેાને લીધે મારા કામમાં મને સદા ઉત્સાહ અને ઉમંગ રહ્યો છે અને સંપૂર્ણ efficiencyવ્યવસ્થિતતા—રહી છે. અને દરેક કામમાં મને સફળતા મળતી રહી છે. વળી, જીવનમાં ઉત્તરોના વધી જતી જવાબદારીનાં કામે એમ જ - વણમાગ્યાંવણશેાધ્યાં - આવતાં જ રહ્યાં છે અને એક કામ પૂરુ થવાની અણી ઉપર હોય ત્યાં કલ્પનામાં પણ ન હોય એ રીતે વધારે ગંભીર જવાબદારીનું બીજું કામ સામે આવીને ઊભું રહ્યું છે. દાખલા તરીકે ૧૯૩૬ના છેવટના ભાગમાં, જ્યારે હું વડોદરા રાજ્યના development minister તરીકે કામ કરતા હતા તે દરમિયાન, હિંદી સરકારે વડોદરા રાજ્યને જણાવ્યું કે તેમને વિચાર રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર તરીકે મારી નિમણૂંક કરવાના છે તે તે માટે મને વડોદરા રાજયથી છૂટો કરવામાં આવે. હિંદી સરકારના આ ઈરાદા પાછળ કોઈ પણ જાતની લાગવગ વાપરવામાં આવી નહોતી—સિવાય કે એ જગ્યા માટે કેટલાક મિત્રએ માર નામ સૂચવ્યું હતું અને તે માટે બીજા પણ કેટલાક ઉમેદવારો હતા, જેમાંથી હિંદી સરકારે મારી પસંદગી કરી હતી. વડોદરાના મહારાજા મને છેડવાને કોઈ પણ રીતે રાજી નહોતા, પણ સાધારણ રીતે હિંદી સરકાર દેશી રાજ્યોને જરૂર પડે ત્યારે અમલદારો પૂરા પાડતી હતી. આ ચાલુ રવૈયા હતા. આ પ્રસંગે હિંદી સરકાર દેશી રાજય પાસે એક અમલદારની માગણી કરતી હતી અને રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નરની જવાબદારી લેવા માટે મને છૂટો કરવા એમાં વડોદરા રાજયનું ગૌરવ હતું એમ સમજીને મહારાજાએ મને ત્યાં જવાની મંજૂરી આપી. આવી જ રીતે ડેપ્યુટી ગવર્નર માટેની પાંચ વર્ષની મુદત પૂરી થવા આવી એટલામાં જ સાસાયટી એફ એગ્રીકલ્ચરલ ઈકોનોમિકસના પ્રમુખની જવાબદારી માથા ઉપર આવી અને તે કામને— તે સાસાયટીના કાર્યને નક્કર રૂપ આપવા પાછળ ૧૮ વર્ષ મે પસાર કર્યાં. તા. ૧૯-૬ આવી રીતે મારુ જીવન શાંત રીતે અને સ્વસ્થ ભાવે વહેતી જતી એક સરિતા જેવું એકસરખું વહી રહ્યું છે. આજે પણ ભૂતકાળ ઉપર નજર દોડાવતાં ચિત્ત સંતોષ અને પ્રસન્નતાની લાગણી અનુભવે છે. થોડા વખત ઉપર મેં આવા જ ભાવ વ્યકત કરતાં જણાવેલું કે, Life has flown like a song and there is no regretજીવન સંગીતના એક લય માફક વહેતું રહ્યું છે અને તે વિષે મનમાં કોઈ ખેદ કે ખટકો નથી. હવે પછીના ભવિષ્ય માટે મેં મનમાં આ એક સૂત્ર કોરી રાખ્યું છે: “What thou livest, live well, how long or short, leave it to heaven," “તું જેટલું જીવે તે સારી રીતે જીવી જાણ, લાંબું કે ટુંકું એ ઈશ્વર ઉપર છેડી દે.” મારા છેવટમાં આપના મુંબઈ જૈન યુવક સંઘના, આ રીતે આપ સર્વને પ્રત્યક્ષ મળવાનો અવસર ઊભેટ કરવા બદલ, ફરીથી હું આભાર માનું છું. આ સંઘ સાથે મારો સંબંધ ૧૯૩૩ - ૩૪ની સાલથી શરૂ થયો છે અને આજ સુધી કાયમ રહ્યો છે. સંઘ તરફથી બહાર પડતું પ્રબુદ્ધ જીવન હું વર્ષોથી નિયમિત રીતે વાંચતા રહ્યો છું અને તેમાંના ઘણાં લખાણે! મારા માટે પ્રેરણાદાયી બન્યાં છે. આ સંઘના સદા ઉત્કર્ષ થતા રહે એવી મારી પ્રાર્થના છે. સ્વ. શેઠ અબાલાલ સારાભાઈ થોડાંક સ્મરણા મને એમના પરિચય પ્રથમ સને ૧૯૧૫માં જી. આઈ. પી. રેલ્વેના કર્મચારીઓની હડતાલ વખતે થયે હતે.. હું કર્મચ રી માટે ફંડના પૈસા ઉઘરાવતા હતા અને એક મિત્ર મારફત એમને સંદેશા મેકલ્યો. એની અગાઉ એએ મને એળખતા ન હત:, છતાં રૂા. ૨૫૦ નો ચેક મોકલી આપ્યા. પછી સને ૧૯૨૧ માં વિલાયતી સૂતરની પેઢીના સેલ્સમેન તરીકે મેં તેમની મુલાકાત લીધી હતી અને એમણે મને એક લાખ રતલ સૂતરના Open order આપ્યા હતા અને જે ભાવ હું ભરું તે ભાવે લેવાનું કબૂલ કર્યું હતું. આ વખતે પણ એમને અને મને ખાસ ઓળખાણ ન હતી અને સને ૧૯૧૫ ની વાત તો એ વખતે ભૂલી પણ ગયા હશે. આ બે પ્રસંગેાએ એમણે મારા ઉપર સુંદર છપ પડી હતી. પછી સને ૧૯૩૫માં એમની લંડનની પેઢીના મેનેજર તરીકે એમણે મને પસંદ કર્યો અને તે અંગે મારે એમની જોડે નિકટ પરિચય થયા. પહેલાં અમદાવાદમાં અને પછી કલકત્તામાં એમના હાથ નીચે મેં કામ કર્યું. એઓ બાહોશ અને પ્રમાણિક ધંધાદારી હતા એ હું ઘણાં વર્ષથી જાણતા હતા. પણ મને જેથી મુગ્ધ કર્યો તે તો એમનું સૌજન્ય અને વિવેકી આચરણ હતાં. તેન. દાખલા આપું. કલકત્તામાં એએ રહેતા ત્યાં અમારી ઍફિસ પણ હતી. અને હું ત્યાં જતા. ત્યાં અમારા એરડાએ લગભગ સે ફ્રૂટ દૂર હતા. પણ જયારે જ્યારે મને બેલાવવે હેય ત્યારે ત્યારે સિપાઈ અથવા કારકુન દ્વારા મને બોલાવવાને બદલે મારા ટેબલ આગળ આવીને કહેતા: “Mr. Divanji, may I have a few moments with you ?” “દીવાનજી, જરાક મારી પ.સે આવશે?” અને હું એમના ઓરડામાં જતે. શ્રી બીરલાએ કલકત્તામાં એમને પોતાની બે મેટર વાપરવા આપવાની Offer કરેલી ઈચ્છા દર્શાવેલી, પણ એમણે બે ટેક્ષી રાતદિવસની ભાડે રાખી અને એ દરમ્યાન પેતાની બુક ગાડી ઠેઠ અમદાવાદથી મંગાવી, મેં એમને પૂછ્યું, “શા માટે બીરલા-શેઠની ગાડી છે, છતાં અમદાવાદથી ગાડી મંગાવા છે?” એટલે એમણે કહ્યું: “દીવાનજી, બનતાં સુધી કોઈના ઉપકાર નીચે જવું નહીં.” એકવાર મા ત્રણ--શેઠ, એમના અંગત ડૅાકટર ને હું–એક ઠેકાણે કોઈને મળવા ગયા. ત્યાંથી ડૉક્ટર પાછા ના આવ્યા અને Page #185 -------------------------------------------------------------------------- ________________ ૫ તા. ૧-૯-૧૭ પ્રબુદ્ધ જીવન શેઠ એકલા આવ્યા. હું ડ્રાઈવરની પાસેની આગળની સીટ ઉપર રેઢાં મૂકીને ભાગ્યા, આપણને રોજી અપાવતા સંચા ને યંત્રે રઝબેઠો હતો એ જોઈ મને કહે, “દીવાનજી આ શું? અંદર આવી ળાવીને-દીકરીઓ દૂર દૂરને ગામડેથી આવીને જે છાત્રાલયમાં વસી જાઓ !” છે તેને બચાવવા પણ ન રોકાયા. ભાગીને ઘર ભેગા થઈ ગયા. પણ એક વખત અમે બે જણ જતા હતા ત્યારે મેટરને ગંભીર જેમણે દુકાને પર પથરાબાજી કરી, તે આપણે ઘેર આવીને પથરા બની જાય એવા અકસ્માતથી અમે બચી ગયા, પણ ડ્રાઈવરને જરા ઉગામશે ત્યારે કયાં જશું? શું કરશું? એને વિચાર કરવા આપણે પણ ધમકાવ્યા નહિ. ફકત બેલ્યા, “માધુ, માધુ, માધુ, માધુ.” થંભ્યા નહિ. મોટા મોટા શેઠીઆઓ અને મારા અંગ્રેજ અધિકારીઓ અને હવે જુએ આવે છે શું પગથિયું: રૂઢી નિશાળે અમે બાળશું. વેપારીઓ પણ અમે જયાં જઈએ ત્યાં એમને જોઈને ઊભા થઈ સુમસામ બજારોમાં અમે દુકાને ને બે કે લૂંટ, બેધડક બનીને જતા એ જોઈ મને આનંદ તેમ જ આશ્ચર્ય થતું, પણ વધારે આનંદ આગ ચાંપશું. પોલીસ થોડી છે, તે બિહાદી કેટલે ઠેકાણે પહોંચવાની તથા આશ્ચર્ય છે ત્યારે થતું, જયારે મારી જોડે તેઓ છૂટથી અંગત હતી? એમ તો અમે ય થોડા છીએ—પણ રેઢી દુકાને લૂંટવા માટે પૂરતા વાતો કરતા. એવા બે જ પ્રસંગે ટાંકીશ. છીએ. અના શહેરને સળગાવી મૂકવું હોય તે ય અમે પહોંચી વળીએ પિતાનાં સંતાનોને માટે એમણે જુદી શાળા જ કાઢી હતી. તેમ છીએ. હા, તમે બધા ધણા છે. પણ તમને તો અમે કાં તો ચકરાવે ચડાવી દીધા છે, કાં તે ભગાડી મૂકયા છે. તમે અમને કયાંય એ તો સર્વને જાણીતી વાત છે. મને જરા એમાં અતિરેક થતો નડતા નથી. તમે તો અમારે માટે મજાની ઓથ બની ગયા છે. પોલીલાગતું હતું, પણ હું મારા અભિપ્રાય એમને જણાવતે ન સની લાઠીઓ ઉછળે છે ત્યાં આડા ધરવા તમારા જ વિદ્યાર્થીઓ હતે. એકવાર એમણે જ વાત કાઢી. એટલે મેં કહ્યું કે “હું હોસ્ટેલ અમને ખપ લાગે છે. પોલીસની ગાળીની હડફેટે તમારા પ્રેક્ષક - ટોળામાંથી જ કોઈક આવી જઈને અમને બચાવી લે છે. કુમળાં માં રહેતો અને તેથી ભિન્ન ભિન્ન પ્રકૃતિના વિદ્યાર્થી જેડે પરિચય બાળકોને અમે પથરાબાજીને રવાડે ચડાવી દીધા છે. પોલીસને એ થતાં મને ઘણો ફાયદો થયો હતો. અને આપ તે આપના બાળકોને ત્યાં પરેશાન કરશે, રોકી રાખશે, ટોળે વળીને રસ્તા બંધ કરી દેશે - ivory tower માંજ—આપની છત્રછાયા નીચે જ–રાખે છે, તેથી ને અહીં અમે અમારું કામ લહેરથી પતાવશું. જરૂર પડશે ત્યારે એઓનું-self-expression-આત્મઅભિવ્યકિત-ઠીક નહિ થાય.” પોલીસને પથરા મારીને અમે તમારા ઘરમાં સંતાઈ જશે. ઘરની મને લાગે છે કે એમને મારા શબ્દની અસર થઈ હતી. પછીથી પણ પથરા મારશું. પછી પોલીસ ઘરમાં આવીને તમને પીટશે તે હરકત નથી–એ ‘પાશવી લીલા” નાં અમે છાજિયાં લેશું. બીજો અંગત વાતને પ્રસંગ નીચે પ્રમાણે હતે: કોઈ પણ તોફાની કે નવાણિય કુટાઈ જશે તેને અમે ‘શહીદ’ - અમે કલકત્તા છોડયું ત્યારે એ અને શ્રી સરલાદેવી મુંબઈ બનાવશું. ગયાં અને હું કાશી ગયે. મારી ટિકિટ સેકન્ડ-કલાસની હતી તેવી જ આમ એક પછી એક પગથિયાં આવે છે. પાંચમે પગથિયે એમણે પણ સેકન્ડ-કલાસની જ કરાવી. એટલે મેં પૂછયું, “આમ શું હશે, છેલ્લે પગથિયે શું થશે, તેની કલ્પના કરવી મુશ્કેલ નથી. કેમ?” એમણે કહ્યું: “સગવડ બન્નેમાં સરખી રહે છે પછી શા આ અંધારી વાવનાં એક પછી એક પગથિયાં આપણી જનતા ઊતરતી જાય છે અને ઊંડા પાતાળમાંથી ફાસીવાદના (એટલે કે માટે વધારે ખર્ચ કર.” અને વળી બોલ્યા: “હું અમદાવાદ અને રાજકીય ગુંડાગીરીનાં), સરમુખત્યારશાહીનાં, સિતમખારીનાં પાણી મુંબઈ વચ્ચે ફર્સ્ટ કલાસમાં જ મુસાફરી કરું છું, પણ લોકો ધારે ફટતાં આવે છે. હવે ઝાઝી વાર નથી. એ પાણી આપણને છાતી, છે તેમ દેખાવ માટે નહિ, પણ સેકન્ડ કલાસમાં શેર અને રૂ બજાર સમાણાં તે પહોંચી પણ ગયાં છે. હવે એકાદ-બે પગથિયાં ૨ના સડીઆઓ હોય છે. તેઓ આખી રાત ગાડીમાં વાત કર્યા ઊતરીએ એટલે એ આપણે માથે ફરી વળશે. - કરે એટલે મને ઉંઘ ન આવે અને મારો બીજો દિવસ બગડે.” ત્યારે પછી હડતાલ પાડી તો શું–‘હડતાલ” હરફને ઉચ્ચાર પણ આવા પ્રભાવશાળી, વિનમ્ર, ઉચ્ચ કોટિના સાધુપુરૂષ જોડે મને નહિ કરી શકાય. બે મૂઠી ધાન માટે ખાખી લેબાસ પહેરીને આપણી જે સંપર્ક થયે તેથી હું પોતાને ધન્ય માનું છું. ખરેખર એ એક સડક પર ખેડાઈ ગયેલા અને અપમાને ને પથરાબાજી સહન કરતા વિભૂતિ જ હતા. બિચારા ગામડીઆ જુવાને ત્યારે નહિ હોય. 'દમનને કોરડો' એ ખાર, તા. ૩-૮-'૬૭. હેમેન્દ્ર દીવાનજી શબ્દો ત્યારે છાપાંઓને વાણી-વિલાસ મટીને વાસ્તવિકતા બન્યા હશે. ખુદ છાપાં ત્યારે સમસ્ત પ્રજાની આંખે બાંધવાની (ઘાણીના ૫ગથિયાં બળદને બાંધે છે તેવી) અંધારી બન્યાં હશે. ગાંધી અને નેહરુ જેવા યુગપુની બેફામ ટીકા કરવા દેવું આજનું વાણી–સ્વાતંત્ર્ય તે (શાતિ મંડળ, ભાવનગર તરફથી પ્રકાશિત) કોઈ સ્વપ્ન સમું બની ગયું હશે. “ચૂંટણી’ ‘મતદાન’ એ કોઈ પહેલે પગથિયે હડતાલ પાડી. વિદ્યાર્થી તરીકે આપણે ભણવાને માયાવી ભૂતકાળના સંભારણા બની ગયાં હશે અને પછી તે એ ધર્મ, કામદાર તરીકે ઉત્પાદન ચાલુ રાખવાની આપણી ફરજ, વેપારી શબ્દોના વિકૃત અર્થે જ આપણાં મગજમાં પણ ઠાંસી દેવામાં આવ્યા હશે. તરીકે પ્રજાને ચીજવસ્તુઓ સુલભ બનાવવાની આપણી જવાબદારી. તે જવાબદારી ભૂલીને, તે ફરજંકીને, તે ધર્મ ચાતરીને આપણે પચાસ કરોડ નર-નારીઓ ને બાળકો આજે જાણે ડૂબી રહ્યાં હડતાલ પાડી. એ તે માત્ર પહેલું પગથિયું હતું. છે. હજી પણ સમય છે પાછા વળવાને. ( જો કે, ઘડીભર એમ પણ બીજે પગથિયે આપણે બીજાઓ પાસે હડતાલ પાવી. ઘણાને થાય છે કે હવે કદાચ અતિ મેડું થઈ ગયું હશે.) આંખ ઉઘાડીએ, ભણવું હતું. ઘણાને પોતાના કામકાજ ને વેપારધંધા ચાલુ રાખવા બધા સાથે મળીને જોર કરીએ, તે દૂઘવી રહેલા ફાસીવાદમાં જળહતાં. પણ થોડાક લોકો એમને અભ્યાસ ને રોજગાર રઝળાવવા સમાધિ લેતા આ વિરાટ મુલકને હજીયે ઉગારી શકાય કદાચ. નહિતર, માગતા હતા. એ થોડાકે દેકાર કર્યો, ધમાલ મચાવી, ધાકધમકીનું આપણે તે ડૂબશું જ અને સાથેસાથે આવનારી પેઢીઓને પણ વાતાવરણ ઊભું કર્યું. એ થોડા હતા, પણ એમણે ડરાવી ડૂબાડશું.' દીધા. બળજબરીથી એમણે હડતાલ પડાવી. આપણે મૂંગા રહ્યા, સંધના સભ્યોને અનુરોધ જોઈ રહ્યા, માટે આપણે પણ એ હડતાલ પડાવીને? ... એ થયું બીજું પગથિયું. સંઘનું નવું વર્ષ શરૂ થયાને આઠ મહિના થઈ ગયા છે, - ત્રીજું પગથિયું તરત આવ્યું. “અમારે નથી ભણવું, તમને પણ એમ છતાં ઘણા સભ્યનું વાર્ષિક લવાજમ રૂા. ૧૦ હજુ સુધી વસૂલ. નહિ ભણવા દઈએ. નિશાળમાંથી બહાર નીકળે, નહિતર પથરા થયું નથી. આવા સર્વ સભ્યને પરિપત્રથી પર્યુષણ પહેલાં ખબર મારશું.” પછી પ્રાથમિક શાળાને પથરા માર્યા, કન્યાશાળાને પણ પથરા આપવામાં આવી છે તે પરિપત્ર ધ્યાનમાં લઈને, સંઘના કાર્યાલયમાં માર્યા, કૅલેજોને પથરા માર્યા. “અમારે કામ નથી કરવું, તમને પણ અથવા તે વ્યાખ્યાનસભાએ દરમિયાન અધિકૃત વ્યકિતને પોતકામ નહિ કરવા દઈએ.” પછી કારખાનાને પથરા માર્યા, દુકાનોને પથરા માર્યા, તાર-ટપાલની કચેરીને પથરા માર્યા. પથરા પડયા, પિતાનું લવાજમ પહોંચતું કરવા આગ્રહપૂર્વક અનુરોધ છે. એટલે આપણે નિશાળ-કૅલેજોમાંથી ભાગ્યા, સરસ્વતીનાં મંદિરો મંત્રીઓ : મુંબઈ જૈન યુવક સંઘ Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તો, ૧-૯-૧૭ શ્રી મુંબઈ જૈન યુવક સંધની પ્રવૃત્તિઓને આર્થિક સિંચન આપે નમ્ર નિવેદન સુજ્ઞ બંધુ/ ભગિની, બાર મહિનાના ગાળે આપણે ફરી ભેગા થઈએ છીએ અને આપને અને અમને આનંદ છે. પર્યુષણ પર્વ દરમ્યાન ચાલતી આપણી આ જ્ઞાન–ચાત્રા વર્ષોથી ચાલે છે. આપમાંનાં ઘણાખરા જૂના મિત્રો છે, જયારે સારી સંખ્યામાં નવા મિત્રો પણ આ વ્યાખ્યાનમાળામાં રસપૂર્વક ભાગ લેતા થયા છે અને નિયમિત આવે છે. આ વ્યાખ્યાનમાળાને એક આગવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે અને એનું કારણ વિશિષ્ટ કોટીના વકતાઓ અને શિક્ષિત, સંસ્કારી શૈતા. અમે આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ જ્ઞાનપર્વમાં આપણે કંઈક નવું જ સાંભળીએ છીએ અને આ આપણને સાંભળવું ગમે છે - કારણ આ આપણા હૃદયને સ્પર્શ છે. આ નવ દિવસમાં આપણને અનેક દિશામાંથી પ્રકાશ મળે છે જે પ્રસન્નતા લાવે છે - કંઈક અજબ અનુભૂતિ કરાવે છે: ‘બસઆજ સાંભળવું હતું.’ ‘બસ, આજ આજ’ આમ કઈ દિવ્ય સંવેદન આપણને સ્પર્શી જાય છે: જ્ઞાનયાત્રાની આ ફલશ્રુતિ છે. . પણ, સાથે સાથે, શેડી અંગત વાતે પણ આપણે કરવી જોઈએ, અમારે આપને કહેવી જોઈએ.. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ છેલ્લા આડત્રીસ વર્ષથી પર્યુષણ વ્યાખ્યાનમાળા અને પાક્ષિક મુખપત્ર “પ્રબુદ્ધ જીવન'; સાર્વજનિક વાચનાલય પુસ્તકાલય અને વૈદ્યકીય રાહત; વિશિષ્ટ વ્યકિતઓની સાથે મિલને, વાર્તાલાપ અને નાના મોટા શૈક્ષણિક પ્રવાસ વિગેરે પ્રવૃત્તિ ચલાવે છે. આમાં વાચનાલય અને પુસ્તકાલયને મળતા દાનને કરવેરા - મુકિતનું પ્રમાણપત્ર મળેલ છે. આ બધી પ્રવૃત્તિ પાછળ સારો એવો ખર્ચ આવે છે અને ઉત્તરોત્તર ખર્ચ વધતો જાય છે, પણ શ્રદ્ધા એ એક મોટી મૂડી છે, મટી શકિત છે. અમે શ્રદ્ધા રાખી છે અને આપે અમને કદિય નિરાશ કર્યા નથી. અને એ જ શ્રદ્ધા સાથે બાર મહિનાના ગાળે ફરી એક વાર અમે આપનાં ઉદાર અને સહૃદયી દિલનાં દ્વાર પાસે થેલી લઈને આવ્યા છીએ. જેટલું વધારે આપશો એટલું વધારે અમારા કાર્યને જોર મળશે. આટલું જ આપને અમારે કહેવું છે અને આપનાં પ્રેરક જવાબની અપેક્ષા રાખીએ છીએ. ચીમનલાલ જેઠાલાલ શાહ ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, સુબોધભાઈ એમ. શાહ મુંબઈ-૩, મંત્રીરને, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ વર્ષાવ્યાખ્યાનમાળા માટુંગા-વ્યાખ્યાનમાળા ઘાટકોપર નાગરિક મંડળ તરફથી ઘાટકપર ખાતે તા. ૩૧ મુંબઈ માટુંગા ખાતે શ્રી ગુજરાતી કેળવણી મંડળ તરફથી ઑગસ્ટથી તા. ૭ સપ્ટેમ્બર સુધી એમ આઠ દિવસ માટે યોજાયેલી તા. ૩૧મી ઓગસ્ટથી તા. ૭ સપ્ટેમ્બર સુધી એમ સાત દિવસ વ્યાખ્યાનમાળાનો કાર્યક્રમ નીચે મુજબ છે: વિષય માટે શ્રી સમતાબાઈ સભાગાર (૭૮ અ, રફી અહમદ કીડવાઈ રોડ વકતા ૩૧ આચાર્ય રામપ્રસાદ બક્ષી લોકગીતને આસ્વાદ ઉપર)માં જાયેલી વ્યાખ્યાનમાળાનો કાર્યક્રમ નીચે મુજબ છે: ૧ શ્રી મેહનલાલ મહેતા (સોપાન) વર્તમાન પરિસ્થિતિ. સમય વ્યાખ્યાતા વિષય ૨ શ્રી પુત્તમ કાનજી (કાકુભાઈ) જીવનનિષ્ઠા. ,, પંડિત બેચરદાસ ધાર્મિક અને સામાજિક ૩૧ રાત્રે ૯ શ્રી કરસનદાસ માણેક સાંસ્કૃતિક કટોકટી પ્રશ્ન શ્રી મનુભાઈ શાહ આપણી સામાજિક શ્રી કરસનદાસ માણેક આખ્યાન અને આર્થિક ક્રાન્તિ ૪ આચાર્ય અમૃતલાલ યાજ્ઞિક ' ટૅલ્સટોયની જીવનદષ્ટિ ૫ શ્રીમતી મૃણાલિની દેસાઈ લોકશાહી શ્રી ચીમનલાલચ. શાહ લોકમાન્ય તિલક ૬ માનનીય ટી. એસ. ભારદે અહિસાકલ્પનાવિકાસ ૩ બપેરે ૩-૩૦ મહાસતી પ્રમેહસુધા જીવનની કળા ૭ શ્રી જમુભાઈ દાણી નવયુગની ધર્મભાવના ૪ રાત્રે ૯ પંડિત શિવશમાં આરોગ્ય, ધર્મ, આનંદ સ્થળ: હિંદુ સભા હોલ, સ્ટેશન સામે, ઘાટકોપર, ૧૧ , ફાધર સી. જી. વાલેસ યુવાનનું ઘડતર સમય: રાતના ૯-૦૦ થી ૧૦-૧૫. શ્રી મધુરીબહેન શાહ બાળકની કેળવણીના વિવિધ પાસા સભ્યો માટે યોજાયેલી મિલન-સમારંભ ૭ સવારે ૧૦ શ્રી ધૈર્યબાળા વેરા જીવનમાં અભિરુચિ તા. ૮મી સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થતી પથુપણ ૭ રાત્રે ૯ શ્રી મેહનલાલ મહેતા ધર્મ અને રાજકારણ વ્યાખ્યાનમાળાના અનુસંધાનમાં પર્યુષણ વ્યાખ્યાનમાળાના (સાપાન) પ્રમુખ શ્રી ગૌરીપ્રસાદ ચુ. ઝાલા તથા વ્યાખ્યાતાએ સાથે સંઘના સભ્યનું તા. ૯મી સપ્ટેમ્બર શનિવારે સાંજના વિષયસૂચિ પૃષ્ટ ૬ વાગ્યે મજીદ બંદર રોડ ઉપર આવેલ ધી બેબે ગ્રેન ડીલર્સ જૈન ધર્મનું હાર્દ : ગણેશ લાલવાણી ૮૫ એન્ડ સીડઝ મરચન્ટ એસેસીએશનના સભાગૃહમાં મિલન- પૂરવણી: સ્યાદ્વાદ એટલે શું? વસતલાલ કાન્તિલાલ સમારંભ યોજવામાં આવેલ છે. આ પ્રસંગે પર્યુષણ વયાખ્યાન ઈશ્વરલાલ માળાના અવસર ઉપર પધારેલા વીસનગર ગર્લ્સ કૈલેજના ડે. પદ્મનાભ જૈનીને વાર્તાલાપ પરમાનંદ આચાર્ય શ્રી પ્રતાપરાય ટોલિયા, પદ તથા ભજને શ્રી નરેન્દ્ર નથવાણી-સન્માન સંમેલન સંભળાવીને સભ્યનું મને રંજન કરશે. સર્વે સભ્યોને સર મણિલાલ નાણાવટીનું પ્રેરક પ્રવચન . સમયસર ઉપસ્થિત થવા વિનંતિ છે. સ્વ. શેઠ અંબાલાલ સારાભાઈ: હેમેન્દ્ર દિવાનજી મંત્રીઓ: મુંબઈ જૈન યુવક સંઘ થોડાંક સમરસે. પગથિયાં ૯૧ માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩, મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ Page #187 -------------------------------------------------------------------------- ________________ प्रबद्ध भवन જીવન Regd No. M H. 117 વાર્ષિક લવાજમ રૂા. ૭ ‘પ્રબુદ્ધ જૈનનુ નવસસ્કરણ વર્ષ ૨૯ : અંક ૧૦ મુંબઈ, સપ્ટેમ્બર ૧૬, ૧૯૬૭, શનિવાર પરદેશ માટે શિલિંગ ૧૨ તંત્રી, પરમાનંદ કુંવરજી કાપડિયા પ્રકી નોંધ ✩ કર્યો હતો. શ્રાદ્ધા અને રસપૂર્વક ઉપાશ્રયોમાં મુનિમહારાજના જે રીતે તેએ વ્યાખ્યાન સાંભળતાં તે જ રીતે ઉલ્લાસ અને આનંદપૂર્વક ડોંગરેજીની ભાગવત કથા અને સ્વાર્મી ચિન્મયાનંદજીના ગીતા પરનાં વ્યાખ્યાનો પણ સાંભળતાં. સર્વ ધર્મ પ્રત્યે સમભાવ એ જૈન ધર્મના મુખ્ય આદર્શ છે અને તે તેમણે જીવનમાં સિદ્ધ કર્યો હતો. તેમની વૃત્તિ હંસ જેવી હતી. હંસ જેમ દૂધ-પાણીના મિશ્રણમાંથી દૂધ જુદું તારવી પી જાય છે તેમ તેઓ પણ જ્યાંથી જે સારું લાગે ત્યાંથી તે ગ્રહણ કરી લેતા. તેમની આવી પ્રકૃતિના કારણે તેમને કદી હોઈ સાથે સંઘર્ષમાં ઉતરવું ન પડતું. આથી જ અનેક સંસ્થાઓમાં કામ કરવા છતાં તેઓ અજાતશત્રુ હતા. લોકોને તેમના પ્રત્યે જે અપૂર્વ સ્નેહ અને માનની લાગણી હતા તે તેમના આવા વિશિષ્ટ ગુણાને આભારી હતું. પરમાર્હત તત્ત્વચિંતક સ્વ. ફત્તેહગંદ ઝવેરભાઈ ૬ઠ્ઠી સપ્ટેમ્બરના દિવસે ભાવનગર નિવાસી શ્રી. ફત્તેહગંદ ઝવેરભાઈનું ૮૨ વર્ષની ઉંમરે દુ:ખદ અવસાન થયું. જૈન સમાજની ધાર્મિક, સામાજિક અને શિક્ષણ ક્ષેત્રે કામ કરતી અનેક સંસ્થાઓની વર્ષ સુધી તેમણે નિષ્ઠાપૂર્વક અને નિસ્વાર્થ ભાવે અનન્ય સેવા કરી છે. સાહિત્ય અને શિક્ષણ તેમના પ્રિય વિષય હતા. શૈશવકાળમાં પણ જ્ઞાનગોષ્ટિ કરવી, ભાષણા આપવા, લેખો લખવા અને કાવ્યો રચવા એ તેમના વ્યવસાય હતા. તેઓ જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનના અસાધારણ ઊંડા અભ્યાસી અને ચિંતનકાર હતા એ હકીકત ‘અધ્યાત્મક જ્ઞાન પ્રસારક મંડળ-મુંબઈ અને ‘શ્રી જૈન આત્માનંદ સભા- ભાવનગર’ તરફથી પ્રકાશિત થયેલ તેમના ‘સ્વાનુભવ-ચિંતન’અને ‘જૈન દર્શન મીમાંસા’ ગ્રગ્રંથમાં સંગ્રહિત થયેલાં લેખો અને કાવ્યો પરથી જોઈ શકાય છે. તેમણે ત્રીસ કરતાં વધુ જૈન ધર્મના ગ્રંથોની પ્રસ્તાવના, આમુખ અને પુરોવચન બહુ તલસ્પર્શી અને વિદ્રતાપૂર્ણ ભાષામાં લખેલાં છે. આ ગ્રંથો પૈકી કેટલાક ગ્રંથો સાધુ મુનિરાજો અને આચાર્ય ભગવંતોએ લખ્યાં છે તે એક નોંધપાત્ર વસ્તુ છે. તેમને વ્યવસાય રેશમી કાપડના વ્યાપારના હતા. સામાન્ય રીતે બને છે તેમ તેમના ધંધામાં ઘણા તડકા – છાયા તેમણે અનુભવ્યા હતા. ગીતામાં સ્થિતપ્રજ્ઞના જે ગુણા કહેવાયા છે તેમાંના મોટા ભાગના ગુણો તેમના જીવનમાં વણાયેલા હતા. એટલે આ બધા પ્રસંગોમાં તેઓ જળકમળવત્ અલિપ્ત રહી શક્યા હતા. જુલ્લું પ્રાવ્ય ન ટીનઃ સ્થાન સુલં પ્રાપ્ય ન વિસ્મિત: દુ:ખ પામીને દીન ન થવું અને સુખ પામીને વિસ્મૃત ન થવું. એ સૂત્રનો તેમણે જીવનમાં બહુ સફળતાપૂર્વક અમલ કર્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી ધંધામાંથી ફારગ થઈ તેઓ શાંત અને સેવાપરાયણ જીવન જીવતા હતા. જ્ઞાન, ક્રિયા અને ભકિત-ત્રણેના વિરલ સંયોગ તેમના જીવનમાં થયા હતા. અને તેથી નવી તેમજ જૂની પેઢી વચ્ચે તેમનું સ્થાન હંમેશાં એક સાંકળ સમાન રહ્યું હતું. વ્યવહાર અને નિશ્ચય બંને દૃષ્ટિના એમણે એમના જીવનમાં સુંદર સમન્વય સાધ્યા હતા અને તેથી જૈન સમાજના રૂઢિચુસ્ત તેમજ સુધારક બંને વર્ગમાં તેઓ આદરપાત્ર હતા. ક્રિયાકાંડમાં અનન્ય શ્રદ્ધા હોવાના કારણે તેઓ નિયમિત દેવદર્શન, પૂજા, વ્યાખ્યાનશ્રવણ વગેરે ધાર્મિક અનુષ્ઠાનો ભકિતપૂર્વક કરતા, પરન્તુ તેમ છતાં તેઓ માત્ર શુષ્ક ક્રિયાકાંડી ન હતા. અનેકાન્તદર્શનના માત્ર અભ્યાસી ન રહેતાં જીવનવ્યવહારમાં તેમણે સફળતાપૂર્વક તેનો અમલ શ્રી મુબઇ જૈન યુવક સ‘ઘનુ... પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા શરીરની તન્દુરસ્તીના મોટો આધાર માણસની પ્રકૃતિ પર રહે છે. તેમની સૌમ્ય પ્રકૃતિના કારણે તેઓ હંમેશાં પ્રસન્ન અને સ્વસ્થ રહેતા. ૮૦ વર્ષની ઉંમરે પણ તેમનામાં એક યુવાન જેવી ફ્ તિ અને શકિત જેવામાં આવતાં. પાણા સો વર્ષની ઉંમરે પણ સમેતશિખરજીની યાત્રા પ્રરાંગે, ડોળી ઉપયોગ ન કરતાં તેમણે પદયાત્રા કરી હતી. તેઓ અત્યંત આશાવાદી અને શ્રદ્ધાસંપન્ન હતાં. એટલે જીવનમાં નિરાશાના સામના તેમને ભાગ્યે જ કરવા પડેલા. લગભગ એક વર્ષ અગાઉ તેમને થયેલા કેન્સરના અસાધ્ય રોગની ખબર પડી ગઈ હતી, પણ તેથી જરા પણ નિરાશ ન થતાં પ્રથમની માફક જ સ્વસ્થતા અને પ્રસન્નતા જીવનના અંત સુધી તેમણે જાળવી રાખી હતી. ગયા મે માસમાં જ તેમણે સિદ્ધગિરિની યાત્રા કરી હતી. કેન્સરના વ્યાધિની વેદના અસહ્ય હોય છે, પણ જ્ઞાની માણસ માટે કર્મબંધના નિમિત્તા પણ જેમ કર્મની નિર્જરાના કારણરૂપ બની જાય છે, તેમ તેમની બાબતમાં રોગના ઉપાધીયોગ પણ સમાધિરૂપ બની ગયો. સ્વ. ફત્તેહચંદ ઝવેરભાઈ गुणी च गुणरागीच विरल: सरलो जनः ગુણી અને ગુણરાગી એવા સરળ માણસ વિરલ હોય છે. સ્વર્ગસ્થ ફત્તેચંદભાઈ આવી કોટિની એક વિરલ વ્યકિત હતી. જીવન અને મૃત્યુ બંને દષ્ટિએ તેઓ તે ધન્ય બની ગયા. પરન્તુ આવા એક અત્યંત્ત ધર્મશ્રાદ્ધાળુ, સચ્ચરિત્ર અને સેવાભાવી સજ્જનની તેમના કુટુંબીજને, મિત્રા, વિશાળ સ્નેહીવર્ગ તેમજ મુંબઈના સમગ્ર જૈન સમાજ માટે ભારે મોટી ખોટ પડી છે. ઈશ્વર એમના આત્માને ચિરત આપે એજ અભ્યર્થના ! મનસુખલાલ તારાચંદ મહેતા પૂરક નોંધ : મુરબ્બી ફત્તેહચંદભાઈના કુટુંબ સાથે અમારા બે પેઢીના સંબંધ અને તેમની સાથે મારા વર્ષો જૂના સ્નેહભર્યો Page #188 -------------------------------------------------------------------------- ________________ ૯૮. પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૯-૧૭ પરિચય, તેથી તેમને માટે જ અંજલિપ્રદાન કરવું જોઈએ. આમ તે જોતાં એમને પુરસ્કાર વહેલે મળવું જોઈતો હતો. તેમણે પોતાની છતાં શ્રી મનસુખલાલભાઈને સ્વ. ફત્તેહચંદભાઈ વિશે લખવા મેં સર્જનપ્રતિભાથી અને સાહિત્યિકને શોભે એવી સરલ વૃત્તિથી સુલેખક એટલા માટે વિનંતી કરી કે ફોહચંદભાઈ તેમના અંગત મિત્ર હતા' મંડળમાં સ્થાન મેળવ્યું છે. વીસમી સદીના ગુજરાતી સાહિત્યને અને અનેક ધાર્મિક તેમ જ સાહિત્યિક પ્રવૃત્તિઓમાં તેમના સાથી ઈતિહાસ લખનાર કોઈ પણ એમના નામ કે કામની પૂરી નોંધ ન અને સહકાર્યકર્તા હતા. અને તેથી તેમને આ વિષયમાં વધારે છે તે એ ઈતિહાસ અધૂરો રહે- એવી સ્થિતિ તેમણે પ્રાપ્ત અધિકાર છે એમ મને લાગ્યું. તેમણે જે નેધ લખી આપી છે તેમાં કરી છે. તેમની કેટલીક કૃતિઓ તે એવી છે કે જે બહુ લોકપ્રિય ફત્તેહચંદભાઈના પવિત્ર અને ધર્મપરાયણ જીવનનું આપણને બની છે અને માનવતાસ્પર્શી હેઈને સંકુચિત વાડાને ભેદે છે.” અત્યંત સુભગ દર્શન થાય છે. આ નોંધ લખી આપવા માટે શ્રી ગુજરાત રાજયના ભૂતપૂર્વ કેળવણી પ્રધાન શ્રી ઈન્દુમતીબહેન મનસુખલાલભાઈને હું હાર્દિક આભાર માનું છું. પરમાનંદ. તા. ૨૧-૬-૬૭ ના એક પત્રમાં જણાવે છે કે “શ્રી જયભિખ્ખું શ્રી જયભિખુ ‘ષષ્ટિપૂતિ’ સમારોહ: એક સાહિત્યિક ટ્રસ્ટનું આજન સન્માન ગ્રંથ (સાનિર) પ્રસિદ્ધ થવાને છે તે જાણી આનંદ થયો. તેમનું સન્માન તે તેમના વાંચકોના હૃદયમાં થઈ જ ગયેલું છે. તેમનાં શ્રી. માણેકલાલ ચુનીલાલ,શ્રી કાતિલાલ ઈશ્વરલાલ, શ્રી દુર્લભજી અનેક પુસ્તકો અને પ્રાણવાન ચરિત્રલેખે અને કથાનકોએ કે ખેતાણી, શ્રી જયંતીલાલ રતનચંદ શાહ, શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ, સંસ્કાર અને ચારિત્રયઘડતરનું બુનિયાદી કાર્ય કર્યું છે અને અનેકોશ્રી વ્રજલાલ કપુરચંદ મહેતા, શ્રી જયન્તભાઈ માવજી શાહ તથા શ્રી. કે. ને પ્રેરણા આપ્યા જ કરી છે.” લાલ (જાદુગર)ની સહીથી મળેલા એક પરિપત્રમાં એ મતલબનું જણા હું નથી ધારો કે આ સમારોહને અને આ સન્માનાળાને વવામાં આવ્યું છે કે,૩૦૦ થી પણ વધારે સાહિત્ય કૃતિઓનું સર્જન કરનાર આથી વધારે સમર્થનની જરૂર હોય. સૌ કોઈ પિતાથી બનતા જાણીતા લેખક અને સાહિત્યકાર શ્રી જયભિખૂએ તા. ૨૬-૬-૬૭ ના સહકાર આપે એ જ પ્રાર્થના ! રોજ પોતાના આયુષ્યના સાઠમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમનું આખું મેઢા આડે મુહપત્તિબંધન શા માટે? જીવન સાહિત્યની ઉપાસના પાછળ વ્યતીત થયું છે અને ભારત (પ્રબુદ્ધ જીવનના જૈનેતર વાચકોની માહિતી ખાતર જણાસરકારે તથા ગુજરાત સરકારે તેમની નાની મોટી કૃતિએ લક્ષમાં વવાનું કે જેના સ્થાનકવાસી તથા તેરાપંથી સંપ્રદાયના સાધુઓ લઈને આશરે ચૌદેક ઈનામે આપ્યા છે અને મુંબઈના અધ્યાત્મ તથા સાધ્વીએ મેઢા આડે વસ્ત્રને એક ટુકડો બાંધે છે તેને મુહપત્તિજ્ઞાન પ્રસારક મંડળે તેમને સુવર્ણ ચંદ્રક એનાયત કર્યો છે. તેમની વિપુલ મુખપટ્ટી-કહે છે. એવી જ રીતે જૈન સાધુએ જીવજંતુની હિસાથી સાહિત્ય સેવાઓ ધ્યાનમાં લઈને તેમના મિત્રો અને પ્રશંસકોએ બચવા માટે અમુક ચેક્સ ઘાટની સાવરણી રાખે છે તેને ધો તેમના આ સાઠમાં વર્ષ દરમિયાન પષ્ટિપૂર્તિ સમારોહ ઉજવવાને, એ અથવા ચરવળે કહે છે.) પ્રસંગે તેમને સારી એવી રકમની થેલી-પર્સ અર્પણ કરવાનો તથા એક થોડા દિવસ પહેલાં મરીન ડ્રાઈવ ઉપર સવારના ભાગમાં હું સૈનિર–સન્માન ગ્રંથ-પ્રગટ કરવાનો નિર્ણય કર્યો છે. શ્રી જય ફરવા નીકળેલ એવામાં સામેથી બે તેરાપંથી મુનિએ આવતા દેખાયા. ભિખુએ આ પ્રકારની થેલી દ્વારા તેમ જ નિરમાં અપાનાર તેઓ નજીક આવ્યા, મેં પ્રણામ કર્યા. કેટલાક સમયથી શ્રી રાકેશ જાહેરખબરો દ્વારા એકઠી થતી રકમને અંગત ઉપયોગ માટે સ્વીકાર મુનિ અને તેમના બે શિષ્યો મુંબઈમાં વસી રહ્યા છે અને હાલ કરવાની અનિચ્છા દર્શાવી છે અને તેના સ્થાને એ રકમનું એક ચાતુર્માસ દરમિયાન મરીન ડ્રાઈવની બાજુએ આવેલા અણુવ્રત સાર્વજનિક સાહિત્યિક ટ્રસ્ટ ઊભું કરવું એવી ઈચ્છા વ્યકત કરી છે. હૌલમાં તેમને નિવાસ છે એ હું જાણતો હતો. સામે આવી ઊભેલા શ્રી જયભિખુએ સતત ૪૦ વર્ષ સુધી જે પ્રકારનું સાહિત્ય નિર્માણ મુનિઓમાં એક રાકેશ મુનિ હશે એમ માનીને મેં પૂછયું કે “આપકર્યું છે તે પ્રકારનું સાહિત્ય નિર્માણ કરવા પાછળ આ રકમને ઉપયોગ માંના રાકેશ મુનિ કોણ?” તો તેમણે જવાબ આપ્યો કે “એ તો કરવામાં આવશે એમ જણાવીને, શ્રી જયભિખુએ ઉપર જણાવેલી અમારા ગુરુ અણુવ્રત હૈલમાં બીરાજે છે. અમે તે તેમના બે શિષ્યો ઈચ્છાને પ્રસ્તુત મંડળના સંવાહકોએ સ્વીકાર કર્યો છે. છીએ.” મેં તેમના મોઢે બાંધેલી મુહપત્તિઓ સામે આંગળી કરીને તદુપરાંત આ સંવાહક ઉપરની જનાને ધ્યાનમાં લઈને કહ્યું કે “આ મુહપત્તિના આવરણના કારણે કોણ કયા સાધુ છે તે જદિશ્રી જયભિખુના પ્રશંસકોને તેમને આપવામાં આવનાર થેલી થી ઓળખાતું નથી. મારી સમજણ મુજબ આ કેવળ અવિનાની માટે પોતાને યથાશકિત ફાળો અથવા તે સોવેનિટ માટે જાહેરખબરે પરંપરા છે અને એક સંપ્રદાયના સાધુને અન્ય સંપ્રદાયના સાધુથી મેકલી આપવા અનુરોધ કરે છે. જાહેર ખબરના ભાવે ચાલુ આખા કારણ વિના જુદા પાડનારી છે તે આ કાઢી નાખેને કે જેથી આપની પાનાના સાદા કાગળ ઉપર રૂા. ૨૦૧૭ અને આર્ટ પેપર ઉપર ૩૦૧ મુખાકૃતિ બરોબર પરખાય. અને સાધુ સાધુ વચ્ચેને વેશભેદ એ મુજબ નક્કી કરવામાં આવ્યા છે. આ રકમ અને જાહેરખબરો પણ નાબુદ થાય.” આ મારા કહેવાને એ સાધુઓ બીજો શું ઉત્તર મોકલવા માટે નીચેનાં ઠેકાણાં જણાવવામાં આવ્યા છે. આપે, સિવાય કે “આ લાંબા કાળથી ચાલી આવતી પરંપરા એમ - શ્રી જયભિખુ પષ્ટિપૂર્તિ સંવાહક મંડળ, અમારાથી કેમ છેડાય કે તેડાય?” ઠેકાણું: શ્રી કાનિતલાલ ડી. કેરા, ૪૮, ગોવાલિયા ટેંક રોડ, મુંબઈ-૨૮. ઉપરની સમસ્યા માત્ર એ બે મુનિઓને જ ઉદ્દેશીને નથી, અથવા-શ્રી નાનુભાઈ શાસ્ત્રી, પરાગ, અશોકવાડી, પંચવટી, અમદાવાદ-૬ પણ મેઢે મુહપત્તિ બાંધનારા સમગ્ર સાધુસમુદાયને ઉદ્દેશીને છે. અમદાવાદના આ ઠેકાણે તેનું મુખ્ય કાર્યાલય રાખવામાં આવ્યું છે. વિશેષ કરીને તેરાપંથ સંપ્રદાયના આચાર્ય તુલસી કે જેમની દષ્ટિ વિશેષમાં જણાવવામાં આવ્યું છે કે વષ્ટિપૂત સમારોહ અને ટ્રસ્ટ- ક્રાન્તિલક્ષી હોવાનું મનાય છે તેમને ઉદ્દેશીને છે. હું જન્મથી 9. ના ફાળાની જાહેરાત જુલાઈ ૧૯૬૭ થી આગામી એક વર્ષ દર- ' મૂ. પૂ. સંપ્રદાયમાં ઉછર્યો છું અને એ સંપ્રદાયના સાધુઓના વિશેષ મિયાન અનુકુળ સ્થળે અનુકુળ સમયે કરવામાં આવશે. સમાગમમાં આવ્યો છું, પણ સાથે સાથે સ્થાનકવાસી સાધુઓના સમાગમથી હું સાવ વંચિત છું એમ નથી. આ મુહપત્તિને પ્રશ્ન પંડિત સુખલાલજીએ આજથી ૧૪ વર્ષ પહેલાં શ્રી જય- તેમની પાસેથી સમજવા મેં પ્રયત્ન કર્યો છે. આમ છતાં પણ તેની ભિખુને અમુક પુરસ્કાર મળેલો તેના અનુસંધાનમાં લખેલું કે કોઈ ઉપયોગીતા કે અઈમયતા મારા સમજવામાં આવી નથી. આ “શ્રીયુત બાલાભાઈ ઉર્ફે ‘જયભિખુ” જે સ્વાશ્રયથી અને એક- મુહપત્તિમાં પરંપરાએ બાંધેલા એક પ્રકારના વળગાડથી કશું પણ, નિષ્ટ વિદ્યોપાસનાથી સાહિત્યના ક્ષેત્રને લાંબા કાળથી વર્યા છે વિશેષ મને દેખાતું નથી. આ મુહપત્તિને મૌનનું પ્રતીક ગણીને Page #189 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬૬-૬૭ પ્રબુદ્ધ જીવન . મુહપત્તિ બાંધનાર મુનિઓ અન્ય મુનિઓ કરતાં વધારે સમય મૌન પાળતા હોય, તે મુહપત્તિની એટલી પણ સાર્થકતા સ્વીકારી શકાય. પણ આ મુનિઓને વાણીવ્યાપાર અન્ય મુનિઓ કરતાં જરા પણ ઓછો વિમુલ હોય એમ માલુમ પડતું નથી. વર્ષો પહેલાં લુહાર ચાલના નાકે એક જૈન યતિ મને મળ્યા હતા. તે વખતે મારી ઉમ્મર પ્રમાણમાં નાની અને વૃત્તિ જરા ટીખળી. એટલે તેમના ઘા અથવા ચરવાળા સામે આંગળી કરીને “મહારાજ, આ શું છે અને શા માટે છે?” એમ મેં પૂછ્યું. તેમણે મને એમ કહ્યાનું યાદ છે કે, “ભાઈ, આ તે અમારો ટ્રેડમાર્ક છે.” આ જવાબમાં વિનેદ તે હતો જ, પણ સાથે સાથે વાતવિકતાને સ્વીકાર પણ હતા. શું મુહપત્તિ સ્થાનકવાસી અને તેરાપંથી સાધુઓને ટ્રેડમાર્ક જ છે? એથી વિશેષ તેનું કોઈ મહત્વ નથી? એક બહુ જાણીતા સ્થાનકવાસી મુનિએ “આ મુહપત્તિ જૈન સાધના ગણવેશના એક અંગ તરીકે છે” એમ જણાવીને તેનું મહત્ત્વ મારા ગળે ઉતારવા પ્રયત્ન કર્યો હતે. અલબત્ત, જૈન સાધુઓને ચક્કસ ગણવેશ હોય એમાં કશું વાંધા પડતું નથી, પણ એ ગણવેશમાં મુહપત્તિ જે બીજી અનેક રીતે અવરોધક છે તેને આટલું બધું મહત્ત્વ આપવાની જરૂર છે ખરી? શ્રી કાનજી મુનિએ મુહપત્તિ છાડી તેથી તેમની સાધનાને કશું નુકસાન થયું જાણવામાં આવ્યું નથી. આ બાબત, હું ઈચ્છું છું કે, મુહપત્તિ બાંધનારો સમગ્ર મુનિસમુદાય ગંભીરપણે વિચારે અને જે આ પ્રથા બીનજરૂરી લાગતી હોય અને તેને ત્યાગ સંયમને કોઈ પણ અંશમાં બાધક ન બનો હોય તે તે પ્રથાથી મુકત બનવાને નિર્ણય કરે. આજે આપણે જેનોની એકતાના વિચારને વધારે ને વધારે મહત્ત્વ આપીએ છીએ. જૈન ગૃહસ્થ કરતાં પણ જૈન સાધુઓ. વધારે ને વધારે નજીક આવે એમ આપણે ઈચ્છીએ છીએ. તે એકતાના સંદર્ભમાં મને એમ લાગે છે કે મુહપત્તિ-ત્યાગ જુદા જુદા ફિરકાના સાધુઓને નજીક લાવવામાં ઘણી રીતે મદદરૂપ થાય તેમ છે. વસ્તુત: મુહપત્તિની વાત નાની છે, પણ તેની જડ ઘણી ઊંડી છે. મુહપત્તિ-બંધનને વરેલા સમુદાયના વિચારશીલ આગેવાનને મારી આ સાવ સાદી, સીધી અને એમ છતાં પરમ ઉપકારક વાત ધ્યાનમાં લેવા અનુરોધ છે. જૈન સાધુઓના જીવનના બે ઉદ્દેશ છે. એક તે આત્મસાધના, બીજે ઉદ્દેશ ધર્મપ્રચાર, આત્મસાધના માટે મુહપત્તિ હોય ન હોય એ સરખું છે. પણ ધર્મપ્રચારમાં ગુહપત્તિની પ્રથા કેટલી બાધક તેમ જ અવરોધક છે તેને કદિ કોઈએ વિચાર કર્યો છે ખરો? વિચારો દર્શાવવા માટે અથવા તે અન્યને આપણા વિચારો પહોંચાડવા માટે માત્ર વાણી પૂરતી નથી. આ પ્રક્રિયામાં સમગ્ર મુખાકૃતિના હાવભાવ બહુ ઉપયોગી ભાગ ભજવે છે. ખુલ્લા મેઢાથી ઉપદેશ આપનારને અન્ય જને ઉપર પોતાના ઉપદેશની અસર પાડવા માટે જે અવકાશ છે તે અવકાશ મુહપત્તિ બાંધનાર મુનિને છે જ નહિ એ સામાન્ય સમજણની વાત છે. આ રીતે વિચારતાં ધર્મપ્રચારની દષ્ટિએ મુહપત્તિત્યાગ ઘણે ઉપકારક બનવા સંભવ છે. - આમ અનેક દષ્ટિબિન્દુથી આ પ્રશ્ન વિચારણીય છે અને એટલે જ મુનિ સત્તબાલજીને આ બાબત કેટલાક સમયથી હું કહી રહ્યો છું, પણ તેને બે પગલાં ભરીને ત્રીજે પગલે અટકી ગયા છે. તે પછી શું આચાર્ય તુલસી આ પગલું ભરે એવી આશા રાખી શકાય ખરી? જે આચાર્ય ધર્મપ્રચાર અર્થે, જમાને આટલો બધે આગળ વધ્યો છે તે પણ, ધ્વનિવર્ધક મંત્રના ઉપગમાં અગ્નિકાય જીવોની વિરાધના થાય કે નહિ એ પ્રશ્નના રાંશોધનમાં ગુંચવાઈ પડયા છે અને માઈકને હજુ સુધી મુકત મને આવકારી શકતા નથી તે આચાર્ય પ્રમાણમાં ઘણું નાનું એમ છતાં સદીઓજૂની રૂઢિના કારણે ઘણું મેટું એવું આ પગલું ભરે એ આશા વધારે પડતી ગણાય. આમ છતાં પણ આ વિચાર પ્રસ્તુત સમાજમાં વહેતે થવાની જરૂર છે. જે રૂઢી સાદી સમજની વિરુદ્ધ છે, જેના પરિત્યાગમાં નુક્સાન કશું નહિ અને લાભ ઘણો રહે છે તે રૂઢિએ હવે વિદાય લેવી જ જોઈએ. જેમાં બ્રાહ્મણની નવી પેઢીમાં હવે ચોટલી લગભગ અદષ્ય થઈ ચૂકી છે તેમ, આ બાબત પણ જૈનેની નવી પેઢીએ ઉપાડી લઈને મુહપત્તિને રૂખસદ આપવી જોઈએ. જેની તરફેણમાં સમયની માંગ છે તેને સફળતા સુનિશ્ચિત છે. સંભવ છે કે મુહપત્તિ-બંધનની સમર્થક એવી બીજી બાજુ હોય કે જેનાથી હું અજાણ હોઉં. તો આ બાબતમાં જે કોઈ નવો પ્રકાશ પાડશે તેને હું આભારી થઈશ. ગર્ભપાત કાયદેસર કરવા સામે લાલબત્તી કેવા સંયોગોમાં ગર્ભપાતને કાનૂની રક્ષણ મળવું ઘટે?” એ મથાળા નીચેને તા. ૧૬-૮-૬૭ ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલ લેખ વાંચીને જેમને ઘણાં વર્ષોથી ડાકટરી વ્યવસાય છે. અને ખાસ કરીને સ્ત્રીઓના દદોને જેમને સારો અનુભવ છે એવાં એક ડાકટર બહેન મારી ઉપરના પત્રમાં જણાવે છે કે, “તમારા પ્રબુદ્ધ જીવનમાં ગર્ભપાત કાયદેસર કરે કે નહિ તે પર લખાણ છે. આ વિષયમાં એક બાબતને કોઈ વિચાર કરતું નથી એમ મને લાગે છે. કોઈ સ્ત્રીને ગર્ભપાત કાયદાની મર્યાદામાં રહીને કરવામાં આવે અને અધિકૃત ડૉકટરના હાથે અને પૂરી સગવડ સાથે કરાવવામાં આવે તો પણ આવો ગર્ભપાત એ સ્ત્રીની તબિયતને કેટલું નુકસાન કરે છે અને કોઈ વખત સ્ત્રી મરી પણ જાય છેઆ હકીકત કેમ કોઈ ધ્યાનમાં લેતું નથી? કોઈ પણ વેંકટર જેણે ગર્ભપાત કરાવનાર સ્ત્રીઓના કેસને ટ્રીટ કર્યા હશે તેને ગર્ભપાત કેટલે જોખમભર્યો છે તેને ખૂબ ખ્યાલ હોય છે. વળી જો ગર્ભપાતને ઉપાય સરળ થઈ જાય તો એવી સ્ત્રીને વરસમાં ત્રણ ત્રણ વાર ગર્ભપાત કરાવવાની સંભાવના ઊભી થાય. આનું પરિણામ તે સ્ત્રીના અસારણ શારીરિક હાસમાં આવે. અલબત્ત, ગર્ભધારણ કરવાની ઉમ્મર દરમિયાન સ્ત્રી મરી જાય તો એ રીતે વસ્તીમાં જરૂર ઘટાડો થાય! વળી કોઈ પણ ગર્ભપાતને કાયદેસર કરવામાં આવે તો Sterilisationને આ પ્રોગ્રામ ખલાસ થઈ જવાને. માટે ગર્ભપાતને કાયદેસર કરવો એ એક ડગલું આગળ ભરવાને બદલે પાછળ ભરવા જેવું બનવા ઘણો વધારે સંભવ છે.” આના જવાબ રૂપે જણાવવાનું કે ગર્ભપાતને કાનૂની અનુમતિ આપતાં પહેલાં, આ કટર બહેને પિતાના અનુભવના નિષ્કર્ષ રૂપે જણાવેલ કોઈ પણ સંયોગમાં કરવામાં આવતા ગર્ભપાતળી સ્ત્રીના શરીરને થતી અસાધારણ હાનિની આપણે ઉપેક્ષા કરી ન જ શકીએ. પણ સાથે સાથે એ પણ જણાવવાનું કે ઉપર જણાવેલ લેખમાં કોઈ પણ ગર્ભપાતને કાનૂની રક્ષણ આપવાનું સૂચવવામાં આવ્યું નથી, પણ આ અંગે અસાધારણ સંયોગને વિગતવાર નિર્દેશ કરવામાં આવ્યો છે અને માત્ર એવાં અપવાદ-સંયોગોમાં જ કાનુની રક્ષણ મળવું જોઈએ એમ સૂચવવામાં આવ્યું છે. આમાં પણ ચાલુ સુવાવડ સુધી રાહ જોવામાં ગર્ભવતી સ્ત્રીના શરીરને જોખમ હોય એ સંયોગ બાદ કરતાં કાનૂની રક્ષણ ધરાવતા અન્ય સંયોગોમાં કોઈ પણ ગર્ભવતી સ્ત્રીએ અને તેને લાગતાવળગતા સગાસંબંધીઓએ ગર્ભપાતના ઉપાયથી બને તેટલું દૂર રહેવું એ સલાહભર્યું છે એ નિષ્ક આપણે ઉપર જણાવેલ ડકટર બહેનના અભિપ્રાય ઉપરથી જરૂર તારવી શકીએ અને એ માર્ગે ચાલવાની આપણે સૌ કોઈને જરૂર આગ્રહપૂર્વક ભલામણ કરી શકીએ. પરમાનંદ જિન ધર્મનું હાર્દ પ્રબુદ્ધ જીવનના તા. ૧-૯-૯૭ના અંકમાં પ્રગટ થયેલ ‘જૈન ધર્મનું હાર્દ એ મથાળા નીચે પ્રગટ થયેલ લેખે અનેક મિત્રો તેમ જ ભાઈ બહેનનું આકર્ષણ કર્યું છે. આવા જ એક મિત્રે તે લેખને એક નાની પુસ્તિકાના આકારમાં છપાવીને તૈયાર કરાવી આપવાની માંગણી કરી અને તે માટે જરૂરી આર્થિક સહાય આપવા ઈચ્છા દર્શાવી. તે મુજબ પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે. તેની કિંમત ૨૫ પૈસા રાખવામાં આવી છે–પેસ્ટેજ અલગ. જે કઈને તે પુસ્તિકાને ખપ હોય તેમને નીચેના ઠેકાણેથી મંગાવી લેવા વિનંતિ છે. ૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩, તંત્રી, “પ્રબુદ્ધ જીવન Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૯-૬૭ - ન્યાયમૂર્તિ નરેન્દ્ર નથવાણી: સન્માન સંમેલન તા. ૨૬મી ઑગસ્ટના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી નંદનની અધિકારી બનાવી છે. ભારતના સામાજિક, આર્થિક, પોજવામાં આવેલા ઉપર્યુકત સન્માન સંમેલનના વૃત્તાન્તને બાકીને રાજકીય પાસાઓને ખરા મૂલ્યમાં જીવી અનુભવી ચૂકેલા નરેન્દ્રભાઈ ભાગ નીચે આપવામાં આવે છે. આ સ્થાન માટે સંપૂર્ણતયા પાત્રતા ધરાવે છે.” પ્રાસ્તાવિક વિવેચન શ્રી નરેન્દ્ર નથવાણુનું આભાર નિવેદન - શ્રી પરમાનંદભાઈનું આવકાર પ્રવચન પૂરું થયા બાદ સન્માન- ત્યારબાદ શ્રી નરેન્દ્રભાઈ નથવાણીએ તેમનું સન્માન કરવા સંમેલનના અધ્યક્ષસ્થાને બીરાજેલા સંસદ સભ્ય શ્રી. શાન્તિલાલ હ. બદલ શ્રી મુંબઈ જૈન યુવક સંઘને આભાર માનતો નીચે મુજબ . શાહે જણાવ્યું હતું કે “દેશની આઝાદી ખાતર જેલમાં ગયેલાઓમાંથી નિવેદન કર્યું હતું : આજ સુધીમાં અનેક પ્રધાનો તેથયા છે, પણ તેમાંના કોઈને હાઈકોર્ટના “શ્રી પરમાનંદભાઈએ આ રામારંભની વાત કરી ત્યારે તરત ન્યાયમૂર્તિનું સ્થાન મળ્યાને આ પહેલે જ દાખલ છે.” શ્રી નથવાણીના મેં એને સ્વીકાર કરી લીધું. કારણ કે મુંબઈ જૈન યુવક સંઘ માત્ર સૌજન્ય અને વિવેક બુદ્ધિની તેમ જ ન્યાયાધીશ માટે આવશ્યક જૈનને કે યુવાનોને જ સંઘ નથી, પણ રાષ્ટ્રીય દષ્ટિવાળી એક પ્રગતિએવી તેમની તટસ્થતાની તેમણે ખૂબ પ્રશંસા કરી અને ડ્રાફટીંગ શીલ સંસ્થા છે. એની મને ખબર હતી. અહીંઆ થયેલાં પ્રવચનમાં અંગેની–મુસદ્દા ઘડવા અંગેની–તેમની કુશળતાના તેમણે ખૂબ મારા વિષે જે કહેવાયું એ બધાને લાયક છું એમ હું માનતો નથી. વખાણ કર્યા. મારામાં આરોપાયેલા આ ગુણો મારામાં છે એમ હું માનતા નથી. એ માટે સહુની મમતા ને પક્ષપાત જ મને જવાબદાર લાગે છે. શ્રી નંદલાલ ઠક્કર લિસિટરે આ પ્રસંગે જણાવ્યું કે “દેશ ' “મારા વ્યવસાયી જીવનમાં મુરબ્બી શ્રી શાંતિભાઈ, શ્રી નંદમાટે લડત લડવાની પ્રેરણા અને સંસ્કાર નરેન્દ્રભાઈને તેમના લાલભાઈ અને શ્રી ચીમનભાઈએ ઘણા મહત્ત્વનો ભાગ ભજવ્યો પિતાશ્રી પાસેથી મળ્યા છે.” એમના સ્વભાવગત દૌર્ય, મૌલિકતા છે. જો સમય હોત તો અત્યારે એની ઘણી વાતે હું કહી શકત, પણ અને કુશળ બુદ્ધિની તેમણે પ્રશંસા કરી અને દેશની પ્રતિષ્ઠા ખાતર હું અત્યારે તે એટલું જ કહીશ કે જો એમને ટેકે ને સહારો મને સ્વ. વડાપ્રધાન નેહરુને પણ એક વખત કડવું સત્ય સંભળાવ્યાની મળ્યા ન હતા તે હું આ વ્યવસાયમાં આગળ વધી શક્યો ન હતો. અને અપૂર્વ નિડરતા દાખવ્યાની તેમણે એક ઘટના શ્રોતાઓને વિગત “હું એલએલ. બી.માં પ્રથમ વર્ગમાં પાસ તે થયે, પણ વાસ્તવિક વાર સંભળાવી. સ્થિતિનું ભાન-હવે હું કેટલામાં છું એનું ભાન–તો મને પછી જ જૂનાગઢની આરઝી હકુમતના તેમના સાથી શ્રી દુર્લભજી થયેલું. મારી લૉ કૅલેજના પ્રિન્સીપાલ . આંબેડકર પાસે હું ગયો. ખેતાણીએ જૂનાગઢ રાજય સામેની લડતનાં કેટલાંક સંસ્મરણે સંભ- એમણે મને કહ્યું, “તમે કોઈ સેલિસિટરને ઓળખે છે..?” હું તે ળાવ્યા બાદ, શ્રી નરેન્દ્રભાઈથી ન્યાયમૂર્તિની ખુરશી નહિ પણ ન્યાય- આફ્રિકામાં જન્મ્યો હતો અને ત્યાં જવાના વિચારોમાં રહ્યો હતો, મૂર્તિની ખુરશી નરેન્દ્રભાઈથી શોભી ઉઠશે એ વિશ્વાસ તેમણે જો કે મારા પિતાશ્રીના અવસાનથી ત્યાં જવાનું બંધ રાખવું પડેલાં. વ્યકત કર્યો. મુંબઈમાં કોઈ સેલિસિટરને ન ઓળખું એટલે મેં જવાબ આપ્યો: શ્રી કાંતિલાલ પારેખ જેઓ સત્યાગ્રહની ૧૯૩૦-૩૨ ની “ના હું કોઈને ઓળખતા નથી.” એટલે તેઓ તરત બોલી ઊઠયા: લડત દરમ્યાન નાસિક જેલમાં શ્રી નરેન્દ્રભાઈના સાથી હતા તેમણે “Fools rush in where angles fear to tread." "orui એ દિવસે યાદ કરીને જણાવ્યું કે, “એ અમારા સહવાસ દરમિયાન ડાહ્યા માણસે ડગલું ભરતાં ડરે છે ત્યાં બેવકૂફો દોડી જાય છે.” તેઓ એટલું બધું ઓછું બેલતા હતા કે આપણને એમ જ થાય સરદારશ્રીની ભલામણથી મને મુનશીજીએ ચેમ્બરમાં રાખવા કબુલ્યું, કે, જાણે કે તેમના મોંમાં જીભ જ નથી. આજે તેમને આવું મહત્ત્વનું પણ પ્રથમ મુલાકાતમાં જ એમણે મને ચેતવ્યો. “તમે ફર્સ્ટ કલાસમાં સ્થાન મળતાં તેમની મહત્તાને હું સવિશેષ પીછાણી શકો છું.” આવ્યાં એ વાત ભૂલી જજે. It does not matter how શ્રી મુંબઈ જેન યુવક સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુ examiners have dealt with you. What matters is how ભાઈ શાહે ‘જન્મભૂમિ' દૈનિકના જૂના મકાનમાં ભાઈ નથવાણી solicitors deal with you." તેમ જ અન્ય કેટલાક મિત્રો સાથે આરઝી હકુમતની રચના કરવાને પણ સર્વશ્રી નંદલાલભાઈ, શાંતિભાઈ અને ચીમનભાઈએ જે મહાન નિર્ણય લેવામાં આવ્યો હતો તે નિર્ણયના દિવસોમાં અનેક મને થોડું કામ આપ્યું અને મારું ગાડું ચાલવા લાગ્યું. મારાં એ દિવસે સ્મરણો રજૂ કરતાં જણાવ્યું કે “શ્રી નરેન્દ્રભાઈએ એ લડતમાં એક જુદા જ હતા. શ્રી શાંતિભાઈની સહૃદયતાના પરિચયમાં હું કેવી રીતે પૂરા સૈનિકની અદાથી બંદૂક ધારણ કરીને ભાગ લીધો હતો અને આવ્યા હતા એ મને યાદ આવે છે. એમના ભાગીદાર શ્રી. જે. ટી. તે લડતના પરિણામે જૂનાગઢના દીવાન ભૂતોને તાબે થવું પડયું હતું. દેસાઈ છે, જેમની દ્વારા મેં શાંતિભાઈને કહેવરાવ્યું કે મને માસિક રૂા. ૧૯૫૨માં હું જયારે કેશોદ વિભાગમાં ચૂંટણી માટે ઊભે રહ્યો હતો. ૩૦ મળે એટલું કામ એમની ઑફિસમાંથી મળે એટલું તેઓ કરી અને મેં એમના જ ઘરમાં ત્રણ મહિના માટે ધામા નાખ્યા હતા, આપે. શાંતિભાઈ બે ગીની આપવા સંમત થયા. સ્વતંત્ર પક્ષના ત્યારે એ વિસ્તારના ઘરેઘરમાં નથવાણી કુટુંબની જે સુવાસ પ્રસરેલી હતી આગેવાન શ્રી મસાણીને પણ તેઓ બે ગીનીની બ્રીફે ત્યારે આપતા. મને જયારે પહેલી બે ગીનીની બ્રીફ મળેલી ત્યારે મેં કહ્યું “મને ૪૯દી તેને મને ખરો પરિચય થયો હતો. જયારે જૂનાગઢના નવાબ સામે આપે.” શાંતિભાઈએ કેશીયરને કહ્યું. કેશિયરે બબડતા ગબડતા રૂા. હરફ ઉચ્ચારવાની કોઈ હિમ્મત ન કરે એ દિવસેમાં એમના પિતાશ્રી ૩૦ ને ચેક આપ્યો. પણ મારે ચેક વળી કયાં ભર? હું મૂંઝાયો. પ્રાગજીભાઈએ નવાબ સામે માથું ઊંચકયું હતું.” ત્યાર બાદ સંસદ મે ફરી શાંતિભાઈને કહ્યું મને રોકડા આપે તે સાર. શાંતિભાઈ સભ્ય તરીકે તેમની સાથે ગાળેલાં વર્ષોનાં અનેક સ્મરણ રજૂ કરીને સમજી ગયા. કેશિયરને કહ્યું: “બરાબર છે, એમને કેશ આપે.” તેમણે જણાવ્યું કે “નરેન્દ્રભાઈ એક રાજદ્વારી પુરુષ તરીકે દરેક શ્રી કાંતિભાઈ પારેખે મને જીભ નથી એવી અહિં વાત કરી, વિષયમાં ઊંડા ઉતરનારા અને અભ્યાસપરાયણ એવા સંસદીય સભ્ય પણ એ વાત અહિ બેઠેલાં મારાં પત્ની અને દીકરીને સ્વીકાર્ય બને તરીકે પુરવાર થયા છે. હાઈકોર્ટના ચીફ જસ્ટીસે તેમની એક એમ મને નથી લાગતું. ન્યાયમૂર્તિ તરીકે પસંદગી કરીને પોતાની જાતને જ આપણા અભિ- “મારા. રાજકીય જીવનમાં શ્રી ચીમનભાઈએ મારા પિતાશ્રીને Page #191 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૯-૬૭ પ્રમુજ જીવન ૧૦૧ ઉલ્લેખ કર્યો. મારા લોહીમાં જ રાજકારણ છે એ વાત સાચી છે. વારે રાજય જીતવા નીકળ્યા છીએ એવી કેટલાક લોકો અમારી ટીકા મારા પિતાશ્રીને નિશાળનું શિક્ષણ શૈડું મળેલું, પણ એમનામાં ઉડિ કરતા હતા અને અમને હસતા હતા, પણ મને કહેવા દો કે એ વખતે રાષ્ટ્રવાદ પડેલ હતો. જાહેર હિંમત અને હૈયાઉકલત પણ એમનામાં આપણા મધ્યમ વર્ગના અનેક ભાઈઓએ પોતાના જીવનને ખરેખર ખૂબ હતાં. આ સદીની શરૂઆતમાં તેઓ ઈસ્ટ આફ્રિકા કામધંધાર્થે હોડમાં મૂકયું હતું, પોતાના જીવનને તેમણે સરનું માન્યું હતું. અમારા ગયા હતા. ત્યાં તેઓ એક બંગાળી ક્રાંતિકારી સાધુના સંપર્કમાં આવ્યા માટે એ વખતે જીવસટોસટને પ્રશ્ન ઊભે થ હતો અને ગોળી અને પાકા રાષ્ટ્રવાદી હિન્દી તરીકે ત્યાં હિંદીઓના અધિકારો માટે વાગે તે પીઠ ઉપર નહિ પણ છાતીમાં વાગે એવો અમારે એ વખતે લયા. ૧૯૧૪માં પહેલું વિશ્વયુદ્ધ જાહેર થયું ત્યારે તેઓ હિન્દુ- આગ્રહ અને ખુમારી હતાં. દાખલા તરીકે કુતિયાણામાં જયારે સ્થાનમાં-જૂનાગઢ રાજયમાં–અમારા વતનમાં હતા. તે વખતે નવાબના લશ્કરના માણસોએ અમને મૂંઝવવા માટે અમારી સામે ગેળીઈસ્ટ આફ્રિકાની સરકારે, હિન્દી સરકાર મારફત, તેમને લડાઈના સમય બાર શરૂ કર્યા હતા, તે વખતે કેટલાક શીખ સરદારે અમને પાછા સુધી ઈસ્ટ આફ્રિકામાં દાખલ થતા અટકાવ્યા હતા. એ સમયમાં ફરવાને સમજાવવા લાગ્યા હતા. પણ અમે બધા યે તેમને ઝાપટી ગદ્દાર પાર્ટીવાળા લાલા હરદયાલ પરદેશમાં વસતા હતા. હિન્દી- નાખ્યા અને આગળ વધ્યા. ત્યારે અમારું શું થશે એ વિશે અમે બીલઓમાં સારો પ્રચાર કરતા હતા. એવી કોઈ ચળવળમાં મારા પિતા- કુલ બેપરવા હતા. આમ દાળભાત ખાનારાઓનું ખમીર અમે એ શ્રીને હાથ હતો એમ સરકારને ત્યારે લાગ્યું હતું. દિવસમાં દુનિયા સમક્ષ રજૂ કરી શકયા હતા. “હવે ન્યાયને અંગે બે શબ્દો કહ્યું: “તેઓ પ્રજાના હક્ક માટે, હું નાનો હતો ત્યારે જૂનાગઢની સમાજના જુદા જુદા વર્ગો વચ્ચે કે વ્યકિતઓ વચ્ચે હકુમત કે અમલદારી સામે, હંમેશા લડતા રહ્યા હતા. જૂનાગઢની ન્યાયી ધારણ કેવું હોવું જોઈએ એ તે સંસદ કે રાજયની ધારાપોલીસ પણ હંમેશા મારા પિતાશ્રીની તપાસ કરવા કેશોદમાં રોજ સભા દ્વારા ઘડી નક્કી કરે છે. દાખલા તરીકે ઘર માલિક અને ભાડૂત ઘેર આવતી. આવા વાતાવરણમાં હું ઉછર્યો છે. આ પ્રબળ સંસ્કાર મારામાં સહજ રીતે આવ્યા છે. તેથી એ મારી પોતાની સિદ્ધિ છે વરચે કેવા અધિકારો કે જવાબદારી હોવી જોઈએ? માલિક એમ હું કઈ રીતે માની શક?” ભાડૂત પાસે ઘર ખાલી કરાવી શકે કે કેમ ? અગર ભાડૂત પેટા ભાડૂતને ઘર ભાડે આપી શકે કે કેમ? એ કાયદા ઘડવાનું કામ ધારાસભા કરે. ૧૯૩૨માં હું નાસિક જેલમાં હતો. મારા માટે એ દિવસે સૌથી ન્યાયાધીશને તે વ્યકિતઓ વચ્ચે કે વ્યકિત કે રાજયની વચ્ચે જયારે વધુ સુખના દિવસે હતો. મને ફરી એ જીવન જીવવું ગમે. અરે, મારૂં ઝઘડા ઉભા થતા હોય ત્યારે એવા કાયદા પ્રમાણે નિર્ણય આપકદી વજન વધ્યું નહોતું, પણ નાસિકની જેલમાં હતો ત્યારે મારું પચીસ વાને હોય છે. સમાજમાં અત્યારે એવી માન્યતા છે કે, આ પાઉન્ડ વજન વધેલું. ત્યારે જેલમાં સ્વામી આનંદ, પ્યારેલાલ, ટુભાઈ અને આયુષ્ય હોય તે જ ન્યાય મળે. એમાં તથ્ય હશે. પણ કોઈ પુરાણી વગેરે સાથે રહેવાને મને મોકો મળ્યો હતો. તેઓ સારાં સારાં પણ ઝઘડાને ન્યાયપૂર્વક નિર્ણય થઈ શકે એને આધાર સમાપુસ્તકો મારી પાસે વંચાવતા અને ચર્ચા કરતા. મેં છ મહિનામાં ત્યારે જની ન્યાયની અપેક્ષા કેટલી ઊંચી છે તેના પર પણ મુખ્યપણે રહે ૧૫૦ પુસ્તકો વાંચ્યાં હતાં. આ અંગત શ્રેયને સાધક મારે જેલવાસ છે. પક્ષકારો અને સાક્ષીઓ જો સાચું કહેવા તૈયાર ન હોય, હતા. તેને દેશ ખાતર અપાયેલા ભાગ તરીકે કેમ વર્ણવી શકાય? જો સારા કે સફળ વકીલ અંગે સમાજને આદર્શ એ હોય કે, ત્યારબાદ ૧૯૪૭માં જયારે રજવાડાના વિલીનીકરણને પ્રશ્ન ધોળે દિવસે ખૂન કરનારને પણ તે નિર્દોષ ઠરાવીને છેડાવી દે ઊભા થયા હતા અને ખાસ કરીને જયારે જૂનાગઢના નવાબે પાકિ- તે Administration of justice એટલે કે ન્યાય તોળ સ્તાન સાથે જોડાવાની ઈચ્છા જાહેર કરી ત્યારે તે નવાબને પદ- મુશ્કેલ બની જાય. આમ ન્યાયાધીશ ઉપરાંત સમાજની ન્યાયપ્રિયતા ભ્રષ્ટ કરીને ત્યાં પ્રજાનું શાસન સ્થાપવા માટે આરઝી હકુમતની રચના પણ ન્યાયના વહીવટમાં ઘણે અગત્યનો ભાગ ભજવે છે.” ઊભી કરવામાં આવી હતી અને સ્વ. સામળદાસ ગાંધીની આગે- ત્યાર બાદ સંઘના કોષાધ્યક્ષ શ્રી રતીલાલ ચીમનલાલ કોઠારીએ વાની નીચે જૂનાગઢ રાજય ઉપર ચઢાઈ કરવામાં આવી હતી અને શ્રી નથવાણી અને શ્રી શાન્તિલાલ શાહનો આભાર માન્યો અને હું પણ તેમાં સામેલ થયા હતા. એ વખતે અમે લોકો લાકડાની તર- સંમેલન વિસર્જન કરવામાં આવ્યું. આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળા–૧ વ્યાખ્યાનમાળાના અંતિમ પ્રવચન દરમિયાન “જીવન” ઉપર બેલતાં આચાર્ય રજનીશજીએ જણાવ્યું હતું કે: “જીવન આપણા દરવાજે દરરોજ, આવે છે, દ્વાર ખખડાવે છે, પણ આપણે સાંભળી શકતા નથી, કારણ કે આપણે શરાબીની પેઠે બેહોશીની મૂછમાં સૂતેલા છીએ. જયાં સ્વયંને વિચાર છે ત્યાં જ જાગૃતિ છે. આપણે શાસ્ત્રોના, શબ્દોના દીપકો સળગાવીને બેઠેલા છીએ, જેના આવરણ આડે બહાર વ્યાપી રહેલ ચંદ્ર સ્ના જેવા પરમાત્માના પ્રકાશને આપણે જોઈ શકતા નથી. જીવન સાથે સંબંધ જોડવા માટે દરેક પ્રકારની મૂછ આપણે છોડવી જોઈએ. જે કંઈ અગાઉ કેઈએ કહાં હોય તેને માની લેવાને અંધ વિશ્વાસ છોડવો જોઈએ અને સમ્યક જ્ઞાન મેળવવાની પ્યાસને જગાડવી જોઈએ, કારણ કે પ્યાસ વિના પુરુષાર્થ નથી અને પુરુષાર્થ વિના પ્રાપ્તિ નથી.” અમને જણાવતા આનંદ થાય છે કે આ વખતની તા. ૩૧ નવ દિવસ દરમિયાન કુલ ૧૭ વ્યાખ્યાનો થયાં હતાં. ઑગસ્ટથી તા. ૮ સપ્ટેમ્બર સુધી–એમ નવ દિવસ માટે પાટી ઉપર પ્રત્યેક વ્યાખ્યાતા પૂરી તૈયારી કરીને આવેલા હતા અને પોતપોતાના આવેલા બિરલા ક્રીડા કેન્દ્રના સભાગૃહમાં યોજાયેલી પર્યુષણ વિષયના કુશળ અને સંકલનાબદ્ધ નિરૂપણ વડે તેમણે શ્રોતાઓને વ્યાખ્યાનમાળાને કાર્યક્રમ અસાધારણ સફળતાપૂર્વક પાર પડયો હતો. પ્રભાવિત કર્યા હતા. આ વખતના વ્યાખ્યાતાઓમાંથી નવે દિવસની વ્યાખ્યાનસભાનું સંચાલન સેન્ટ ઝેવિયર્સ કૅલેજ- આઠ વ્યાખ્યાતાઓ મુંબઈ . બહારના હતા: કાકાસાહેબ ના સંસ્કૃતના અધ્યાપક માન્યવર શ્રી ગૌરીશંકર ચુનીલાલ ઝાલાએ કાલેલકર દિલહીથી, અધ્યાપક દલસુખભાઈ માલવણિયા અમદાવાદથી, અધ્યક્ષસ્થાનેથી કર્યું હતું. વ્યાખ્યાનમાળાના પ્રારંભથી જ સભા- શ્રી સનત મહેતા વડોદરાથી, આચાર્ય ઝીણાભાઈ દેસાઈ (સ્નેહ ગૃહ ભરાયલું રહ્યું હતું. તેમાં પણ સપ્ટેમ્બરની ત્રીજી તારીખ રશિમ) અમદાવાદથી, શ્રી બબલભાઈ મહેતા થામણા (ગુજરાત)થી, રવિવારના રેજની સભામાં અને ત્યાર બાદ સપ્ટેમ્બર સાત અને રેવન્ડ ફાધર વાલેસ અમદાવાદથી, બહેન પુપુલ જયકર દિલ્હીધી આઠની સભામાં શ્રોતાઓની ભરતી ઉત્તરોત્તર વધતી રહી હતી. અને આચાર્ય રજનીશજી જબલપુરથી આવ્યા હતા. બાકીના છેલ્લા દિવસની ભીડ તે કલ્પનામાં ન આવે એવી અસાધારણ હતી. વ્યાખ્યાતાઓ પ્રિન્સિપાલ બાળા વોરા, આચાર્ય રામપ્રસાદ બક્ષી, Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પ્રભુ સૌ. મૃણાલિની દેસાઈ, પ્રાધ્યાપિકા ઉષાબહેન મહેતા, પ્રાધ્યાપિકા તારાબહેન શાહ, શ્રી રઘુભાઈ શાસ્ત્રી, શ્રી ઉષાકાન્ત લાદીવાળા તથા શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સ્થાનિક હતા. અમદાવાદ સેન્ટ ઝેવિયર્સ કોલેજના અધ્યાપક રૅવરન્ડ ફાધર વાલેસનાં આ વ્યાખ્યાનમાળામાં બે વ્યાખ્યાનો રાખવામાં આવ્યા હતા. તેઓ મૂળ સ્પેનના વતની છે અને કેટલાંક વર્ષોથી ગુજરાતમાં આવી વસ્યા છે. તેમણે પોતાનાં વ્યાખ્યાનો ગુજરાતીમાં કર્યા હતાં. તેમનું વ્યકિતત્ત્વ, અદ ્ ભુત વાણી પ્રભુત્વ અને એક યુરોપવાસી ખ્રિસ્તી સાધુ ગુજરાતીમાં બોલે છે અને તે પણ અત્યન્ત શુદ્ધ અને પ્રસાદપૂર્ણ ગુજરાતીમાં એ હકીકત—આ કારણેાથી તેમના વિષે શ્રોતાઓ સૌથી વધારે પ્રભાવિત બન્યા હતા. બીજા એક વ્યાખ્યાતા બહેન ખુપુલ જયકર. તેઓ એક નામી ગુજરાતી કુટુંબના સંતાન હોવા છતાં, અંગ્રેજી ભાષાની વાતાવરણમાં જ ઉછરેલા હોઈને અને આજ સુધીનું તેમનું અનેકવિધ જાહેર જીવન પણ અંગ્રેજી ભાષા સાથે મોટા ભાગે સંકળાયેલું હોઈને, તેમણે ગુજરાતીમાં બોલવાની પોતાની અશકિત જાહેર કરી, તે વિષે સભાજનોની ક્ષમા માગી અને પોતાના વિષય અંગ્રેજી ભાષામાં રજૂ કર્યો હતો. તેમના વ્યાખ્યાનમાં વિષયની સચોટ રજુઆત અને અંગ્રેજી ભાષા ઉપરનું તેમનું અસાધારણ પ્રભુત્વ આ બે તત્ત્વો એકદમ આગળ તરી આવતાં હતાં. તેમના જીવનના કાર્યવિસ્તાર ઘણા મોટો છે, પણ તેઓ મોટા ભાગે પોતાના પતિ સાથે દિલ્હી રહેતા હોઈને આપણી બાજુના લોકો તેમને બહુ એછું જાણે છે. તે ભારત સરકારના હેન્ડલુમ બોર્ડના ઓનરરી એડવાઈઝર તરીકે વર્ષોથી કામ કરી રહ્યા છે, અને હેન્ડલૂમ કાપડની મોટા પાયા ઉપર અમેરિકામાં થતી નિકાસના કારણે તેમની સેવા આપણી સરકારને પરદેશી હૂંડિયામણ રળવામાં અત્યન્ત મદદરૂપ બની છે અને એ કારણે ગયા. જાન્યુઆરી માસની ૨૬મી તારીખે કરવામાં આવેલી માન-સન્માનને લગતી સરકારી જાહેરાતમાં તેમને ભારત સરકારે ‘પદ્મભૂષણ’ને ઈલ્કાબ આપીને તેમની સેવાઓની કદર કરી છે. આ ઉપરાંત તેઓ નેશનલ બાલભવન અને નેશનલ ચીલ્ડ્રન્સ મ્યુઝિયમના ચેરમેન છે. કસ્તુરબા ટ્રસ્ટના સભ્ય છે. ફ્રી. જે. કૃષ્ણમૂર્તિના મુંબઈ ખાતેના તેઓ યજમાન છે. બાકીનાં વ્યાખ્યાનો કાં તો ગુજરાતીમાં અથવા હિન્દીમાં થયા હતા, આ સર્વમાં આચાર્ય રજનીશજીનું પ્રવચન સૌથી વધારે આકર્ષક નીવડયું હતું એમ જણાવવાની જરૂર ન જ હોય. તેમના વ્યાખ્યાનના દિવસે તેમના વ્યાખ્યાન પહેલાં અમારા નિયંત્રણને માન આપીને વીસનગરથી આવેલા ત્યાંની ગર્લ્સ કાલેજના પ્રીન્સિપાલ શ્રી પ્રતાપરાય ટોલિયાના ભજનાના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તે દિવસે અમે—આ પર્યુષણ વ્યાખ્યાનમાળાના સંયોજકોની ભારે કસોટી થઈ હતી. વ્યાખ્યાનસભાના પ્રારંભ સમય પહેલાં જેનાથી ધ્વનિવર્ધક યંત્ર, પંખાઓ અને બત્તીએ સતેજ બને છે તે નાગરિક વીજળીના પ્રવાહ એકાએક સ્થગિત થઈ ગયો હતો. સભાગૃહ તો શ્રોતાઆથી ખીચોખીચ ભરેલું હતું, એટલું જ નહિ પણ, સભાગૃહ બહારની વિશાળ ઓસરી તેમ જ બગીચામાં પણ શ્રોતા ભાઈ બહેનોનીં ભારે માટી ભીડ જામી હતી. સદભાગ્યે સભાના પ્રારંભ સમયે વીજળી આવવી શરૂ થઈ અને સંગીતની શરૂઆત કરવામાં આવી. વળી પાછી વીજળી અટકી; કયારે શરૂ થશે એ કેમ કહી શકાય? એકઠાં થયેલા ભાઈ બહેન ને કેમ શાન્ત રાખી શકાશે એ સવાલ અમને ખૂબ જ મુંઝવી રહ્યો હતો. આમ છતાં સંગીતના-ભજનના પ્રવાહ એકસરખા ચાલતા રહ્યો અને શ્રોતાઓએ જૈને pin-drop silence કહે છે—ટાંકણી પડે તે પણ સંભળાય-એવી શાન્તિ અને સ્વસ્થતાનું અમને દર્શન કરાવ્યું. આ અમારા માટે એક અદ્ભુત અનુભવ બની રહ્યો. સદ્દભાગ્યે વીજળી પાછી શરૂ થઈ; મન તા: ૧૬-૯-19. ભાઈ પ્રતાપરાયના બુલંદ અવાજથી સભાગૃહ ગાજતું થયું અને પછી શરૂ થયું લગભગ સવા કલાકનું આચાર્ય રજનીશજીનું અખંડ ધારાએ વહેતું પ્રવચન. આ દરમિયાન શાન્તિ જાળવવા માટે કોઈને કહેવાપણું હતું જ નહિ. આમ નિવિંદને અમારી પર્યુષણ વ્યાખ્યાનમાળાની સફળ પૂર્ણાહુતિ થઈ. આ વ્યાખ્યાનમાળાને જેટલી વાણીસભર એટલી જ સંગીતસભર બનાવવાનો પ્રયત્ન સેવવામાં આવ્યો હતો. તા. ૩ રવિવારના રાજ કાર્યક્રમ મુજબનાં બે વ્યાખ્યાન પૂરાં થયા બાદ સૌ. મધુબહેન ભટ્ટાચાર્ય તથા સૌ. શારદાબહેન બાબુભાઈ શાહે નાના સરખા હેંગીતના કાર્યક્રમ રજૂ કર્યો હતો. આ ઉપરાંત દરેક સભાની શરૂઆત અત્યંત મધુર એવા પ્રાર્થના સંગીત વડે કરવામાં આવી હતી. આમાં ભાગ લેનાર ભાઈબહેનોનાં નામ આ મુજબ છે: સૌ શારદાબહેન, શ્રી. જયાબહેન શાહ, ભાઈ બંસી, સૌ ગુણવતી બહેન તથા સૌ. મંદાકિની બહેન. સાતમી તારીખે શ્રી ઉષાકાન્ત લાદીવાળાએ સંગીતના સભર કાર્યક્રમ આપ્યા હતા. આમ આ વખતની વ્યાખ્યાનમાળાને ધાર્યા કરતાં પણ વધારે સંતોષ અને સફળતા આપવામાં જેમનો ફાળા Ù–પ્રમુખ શ્રી. ઝાલાસાહેબ, ભિન્ન ભિન્ન વ્યાખ્યાતાઓ તથા સંગીતકુશળ ભાઈબહેના “ આ સર્વના અમારે હાર્દિક આભાર માનવા રહ્યો. આશા રાખીએ કે ભવિષ્યમાં તેમના તરફથી આવા સહકાર મળતા જ રહેશે અને આપણી પર્યુષણ વ્યાખ્યાનમાળા વધારે ને વધારે ભવ્યતા અને અર્થસભરતા ધારણ કરતી રહેશે. આ આભાર નિવેદનમાં અગણિત શ્રોતાઓના એટલે કે ઉપસ્થિત થયેલાં જિજ્ઞાસુ ભાઈઓ તથા બહેનોનો ઉલ્લેખ કર્યા વિના ન જ ચાલે. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તેમના અપૂર્વ સહકાર અને ઉદાર સહિષ્ણુતાના પરિણામે જે અપૂર્વ શાન્તિ અને શિસ્તનું દર્શન થાય છે તે આજના ધમાલિયા જાહેર જીવનમાં કોઈ જુદી જ ભાત પાડે છે. આ માટે તેઓ ખરેખર ધન્યવાદના અધિકારી છે. દર વર્ષ માફક આ વર્ષે પણ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓના સંચાલન માટે રૂા. ૨૦,૦૦૦ની માગણી કરવામાં આવી હતી – ટૅલ નાંખવામાં આવી હતી. જણાવતાં આનંદ થાય છે કે અત્યાર સુધીમાં અમને આશરે રૂ।. ૧૫,૦૦૦ નાં વચના મળ્યા છે અને હજુ જેમનો સંપર્ક સાધવાના બાકી છે એવામિત્રો પ્રશંસકો દ્વારા બાકીની રકમ પૂરી થઈ જશે એવી આશા છે. આ ફાળાની વિગતો હવે પછીના અંકમાં આપવામાં આવશે. પ્રબુદ્ધ જીવનના વાચકોને અમારો લક્ષ્યાંક પૂરો કરવામાં મદદરૂપ થવા વિનંતિ છે. આ તો આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળાની સ્થુળ વિગતો રજૂ કરવામાં આવી. આગામી અંકમાં પર્યુષણ વ્યાખ્યાનમાળાના અધ્યક્ષ ઝાલાસાહેબ આ વ્યાખ્યાનમાળાની તેમ જ તેમાં થયેલાં વ્યાખ્યાનોની પોતાના લખાણ દ્વારા યોગ્ય મુલવણી કરશે અને તેનું ભાવાત્મક મૂલ્યાંકન રજૂ કરશે. મંત્રીઓ : મુંબઈ જૈન યુવક સંઘ પૂરક નોંધ : ઉપરની આલાચનામાં બે બાબતના ઉલ્લેખ કરવા રહી ગયો. પર્યુષણ વ્યાખ્યાનમાળાના બીજા દિવસથી સતત આઠ દિવસ સુધી સ્વ. શ્રી ટી. જી. શાહનાં પત્ની સેવામૂર્તિ વયાવૃદ્ધ ચંચળબહેન શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ફાળા માટે સભાના પ્રારંભથી અંત સુધી ઝોળી લઈને ઊભા રહ્યા હતા અને તે ભેળી મારફત આશરે રૂા. ૨૩૦૦) એકઠા થયા હતા. આ માટે તેમના કયા શબ્દોમાં આભાર માનવા એ અમને સૂઝતું નથી. બીજી બાબત એ જણાવવાની કે વ્યતીત થયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળાના અનુસંધાનમાં ૯ મી સપ્ટેમ્બર શનિવારના રાજ સાંજના ૬-૦૦ વાગ્યે ધી બામ્બે ગ્રેન ડીલર્સ ઍન્ડ ઑઈલ સીડ્ઝ મરચન્ટ્સ એસોસિયેશનના સભા ગૃહમાં વ્યાખ્યાનમાળાના પ્રમુખ શ્રી ગૌરીપ્રસાદ ઝાલા અને સ્થાનિક વ્યાખ્યાતાઓ સાથે સંઘના સભ્યોનું એક મિલન સમારંભ ગોઠવવામાં આવ્યું હતું અને એ પ્રસંગે શ્રી પ્રતાપરાય ટાલિયાએ લગભગ દોઢ કલાક સુધી પો તથા ભજનો સંભળાવીને સભાજનોનું મનોરંજન કર્યું હતું. આ પ્રસંગે શ્રી ઝાલા સાહેબ તથા શ્રી પરમાનંદભાઈએ પ્રાસંગિક વિવેચના કર્યા હતા; ઝાલા સાહેબનું પુષ્પહાર વડે બહુમાન કરવામાં આવ્યું. વિપુલ ઉપાહાર બાદ મિલન-સમારંભ વિસર્જન કરવામાં મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ આવ્યા હતા. Page #193 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૯-૬૭ પ્રબુદ્ધ જીવન સ્વાતંત્ર્ય દિનને અદ્ભુત મુશાયરા - (સ્વાતંત્ર્ય દિન – ૧૫મી ઑગસ્ટના‘ગુજરાત સમાચાર ’માં પ્રગટ થયેલા મુશાયરો અહિં નીચે સાભાર ઉષ્કૃત કરવામાં આવે છે. આ મુશાયરામાં ભાગ લે છે આપણા મહાઅત્માત્ય શ્રીમતી ઈન્દિરા ગાંધી, અર્થસચિવ શ્રી મારારજી દેસાઈ, ગૃહસચિવ શ્રી યશવંતરાવ ચવ્હાણ, નિવૃત્તા રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન, શ્રી સદોબા પાટિલ વગેરે. આ મુશાયરાના લેખક છે ‘ઠોઠ નિશાળિયો.' તંત્રી) વ્યવસ્થાપક: આપણા દેશને આઝાદી પ્રાપ્ત થઈ એના આજે વીસ વર્ષ પૂરાં થયા એ નિમિત્તે ... હેય ત્યાં પેલે છેડે ઘોંઘાટ નહીં કરો ... એ નિમિત્તે આજે આપણે આ સ્થળે ભેગાં મળીને ... એય પેલા થાંભલા પાસેના ઘોંઘાટ બંધ કરો, સભાની શાન જાળવે.... જગ્યા નથી મળી? જગ્યા કોઈને કાં મળી છે તે તેમને મળે? ... એ તો એમ જ ચાલવાનું, ઘોંઘાટ નહીં કરો ... આજે આપણે આ સ્થળે ભેગા મળીને આપણા સ્વાતંત્ર્ય દિન ઉજવવા હર્ષભેર ઉંઘકત થયા છીએ ... વચ્ચે બુમે નહીં પાડો . તે પ્રસંગે અત્રે કાવ્યગાન કરવા પધારેલા કવિઓ ... ( સભામાં મંચ પર ગાઠવાયેલા કવિઓ સર્વશ્રી. મોરારજીભાઈ, ચવ્હાણ, પાટિલ, જગજીવનરામ વગેરે તરફ જુએ છે, તથા કવિયિત્રીઓ...સર્વશ્રી ઈન્દિરા ગાંધી, તારકેશ્વરી વગેરે તરફ હાથ લંબાવે છે) એમની વાણી સાંભળવા આપણે ઉત્સુક છીએ શ્રોતાઓમાંથી એક: છીએ! છીએ! બીજે ોતા: તમે બેસી જાઓ, કાવ્યગાન થવા દે,. ત્રીજો શ્રોતા: તમે કવિતા ગાએ બેચાર જણ: વી વાન્ટ લેાહિયાજી, વી વાન્ટ લોહિયાજી, વી વૉન્ટ ... મુશાયરે છે, લોકસભા નથી. વ્યવસ્થાપક: ભાઈઓ, આ અહીં તો શાંતિ જાળવવાની જ હોય. (સૌ શાંત થઈ જાય છે.) વ્યવસ્થાપક: આ મુશાયરાનું સંચાલન ... દિનેશસિંગ: ઈન્દિરાજીને સોંપવાનો હું ઠરાવ ... રામસુભગસિંહ; ... મોરારજીભાઈને સોંપવું એવું મારૂં સૂચન ... વસંતરાવ નાઈક; ચવાણ એ શ્રેષ્ઠ પુરૂષ ... જગજીવનરામ: જો પછાત જ્ઞાતિઓનું આ સ્વાતંત્ર્ય દિને સન્માન કરવું હોય તે મારૂં સૂચન છે કે મને જ ... જો કે મને પ્રમુખ નહીં બનાવે તો મને વાંધ નથી ... કવિતા ગાવા દેજો ... આમ છતાં ય જો રાષ્ટ્રને પ્રમુખ તરીકે મારી જરૂર હોય ... ડી.પી.મિશ્રા: હું હમણાં નવરો છું. વ્યવસ્થાપક: પ્રમુખસ્થાન મુશાયરા સંચાલનમાં કુશળ એવા એક સાહિત્યકાર શ્રી જ્યોતીન્દ્ર દવેને ... એક ઉત્તર પ્રદેશના નેતા: કોણ છે એ? લેખક છે? હિન્દીમાં તે એમણે કશું લખ્યું નથી, પછી લેખક કેવી રીતે હોઈ શકે? વસંતરાય નાઈક: ગુજરાતી લેખક છે? ગુજરાતમાં લેખકો હોય છે? મોરારજીભાઈ: (ઊભા થઈને) શ્રી જયોતીન્દ્ર દવે સારા માણસ છે. પણ તેઓ ગુજરાતી હોવાને કારણે એમના પ્રમુખપદને હું ટેકો નહીં આપું, કારણ હું સમગ્ર ભારતનો છું. (તાળીઓની રાહ જુવે છે. કોઈ તાળીઓ પાડતું નથી.) હું સંકુચિત દૃષ્ટિના નથી. (કોક મોટેથી હસે છે, મારારજીભાઈ આંખો કાઢે છે. પેલા ચૂપ થઈ જાય છે.) મારો આગ્રહ છે કે ગુજરાતી નહીં એવા કોઈ લેખકને પ્રમુખ બનાવવા. મારે માથે પક્ષપાતના આરોપ આવે એ હું હરગીઝ ચલાવી નહીં લઉં. એક ગુજરાતી પ્રમુખ નહીં જ થઈ શકે... કે. કે. શાહ” જો કે મુરબ્બી મોરારજીભાઈને પ્રમુખ બનાવા તા વાંધા નથી, કારણ કે તેએ માત્ર ગુજરાતના નથી ... મોરારજીભાઈ: સમગ્ર રાષ્ટ્રનો છું! ઈન્દિરાજી: શ્રી જ્યોતીન્દ્ર દવેને પ્રમુખ બનાવવાના સૂચનને હું ટેકો આપું છું... (મે!રારજીભાઈ ઊભા થઈ જઈને કઈક બોલવા જાય છે) ઈન્દિરાજી: હવે મુશાયરાનું કામકાજ શરૂ થાય છે. મુરબ્બી મોરારજીભાઈ, આપ સમગ્ર રાષ્ટ્રના છે તે જાણી અમને સૌને ઘણા આનંદ થયા. હવે આપ બેસી જશો ? ઘણા જઆભાર, અને જયોતીન્દ્ર ભાઈ, આપ પ્રમુખસ્થાને આવી જાઓ ... જ્યોતીન્દ્ર દવે: એ વાત ખરી છે કે જમાનાથી સીએ પુરૂષને ઉઠબેસ કરાવતી આવી છે (શ્રોતાઓમાં હાસ્ય) જ્યોતીન્દ્ર દવે: ... એટલે ઈન્દિરાજી, તમારી આજ્ઞા ઉથાપવી અઘરી છે... પણ મને લાગે છે કે તમે પ્રમુખસ્થાને કોઈ રાજકીય પુરૂષને ... (ઘણા બધા રજકીય નેતાઓ ઊભા થઈ જાય છે.). અનેક નેતાઓ: હિયર, હિયર, ધન્ય છૅ, ધન્ય છે ... એક બંગાળી નેતા: આ માણસ જ્યોતીન્દ્ર દવે, ગુજરાતી હોવા છતાં બુદ્ધિશાળી લાગે છે. બીજા રાજકીય નેતા: ભારતમાં કશાનાય પ્રમુખસ્થાને રાજકીય નેતા જ હોવા જોઈએ એ નિયમનો ભંગ કરવાનું ખરેખર આજે કોઈ કારણ નથી! આ ગુજરાતી પુરૂષ સમજદાર લાગે છે. ત્રીજો નેતા: બરાબર છે. પ્રમુખપદે રાજકીય નેતા જ હોવા જોઈએ. ૧૦૩ ત્રીજો નેતા: હું તૈયાર છું! ચેાથી નેતા: અમે સૌ તૈયાર છીએ. હું... એક પ્રેક્ષક (કયાંકથી આવી ચડીને) રોટેશનની સીસ્ટમ રાખા, દરેક નેતા દોઢ મિનિટ માટે પ્રમુખ થાય. બે કલાકમાં એશી નેતાને ચાન્સ મળશે! બીજા નેતાઓ : હિયર, હિયર, મંજૂર છે. પહેલા હતું, પહેલા (ધક્કામુક્કી શરૂ થાય છે) (એક વેારાજી ઊભા થાય છે) એક વેારાજી : ઈન્ડિરાજી, ભાઈઓ તથા બેનો, આ ખુરસી મારી છે... નેતાઓ : અમારી છે, અમારી છે... ઉત્તર પ્રદેશના સી. બી. ગુપ્તા : હું પણ એક જમાનામાં કહેતો હતો તારી જેમ જ ભાઈ, કે ખુરશી મારી છે, પણ ખુરશી કોઈની થઈ નથી, થવાની નથી ... વારાજી: પણ સાલો હું જાતે ચારબજારમાંથી ખરીદી લાવા છે પછી શું? ખુરસીઓ ભાડે ફેરવવાનો મારો ઢઢો છે. ટમારા આ મુસાયરા માટે મેં ખુરસીઓ ભાડે આપી છે. મારી ઈન્ડિરાજીને વિનંટિ છે કે મારી એ ખુરસી જરા એમ કે... જરા છે ટૅ... દેલીકેત છે... તેના પર તમારા જે કોઈ અડીમ ડીમ નેતાને બેસાડસે તો ફસકાઈ પડશે. માટે મારી અરજ છે કે આ ભાઈ જોટી ... ૉટી આ ભાઇ હવે છે દુબલા પાતલા, તેમને જ પ્રમુખ બનાવો, એમની પાસે મારી ખુરસી સલામત રહેશે. (લોકોમાંથી પોકારો : શાબાશ વોરાજી, ઠીક ઉકેલ આણ્યું, જ્યોતીન્દ્ર દવેને પ્રમુખ બનાવો, વારાજી ઝિન્દાબાદ). ઈન્દિરાજી : શ્રી જ્યોતીન્દ્ર દવેને પ્રમુખસ્થાન લેવા હું વિનંતિ કરૂ છું. જ્યોતીન્દ્ર દવે; જો કે ખુરશીમાં બેસવા હું ખુશી નથી. કારણ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૯-૧૭ જ્યોતીન્દ્ર: લોહિયાજીની જેમ વચ્ચે ઘાંટા પાડવાનું તે કર્યું નથી જ! (લહિયાજી હસીને શાંત થઈ જાય છે.) ઈન્દિરાજી : મેં કદિ કવિતા કરી નથી, પણ આપ સૌના આગ્રહથી મેં થોડી પંકિતઓ બનાવી છે....કવિતા આ પ્રમાણે કે હું જાણું છું કે આપ સૌ રાજકીય નેતાઓની સભાના પ્રમુખ થવું એ સામાન્ય માણસ માટે મૂર્ખતા છે, પણ આજ પૂરત મારી જાતને આપ સૌના વર્ગને જ માની લઈને આ મૂર્ખતા આચરવાનું હું સ્વીકારું છું. (સભાજને સમજી જઈને હસે છે). (નેતા શ્રી જયોતીન્દ્ર દવેના વાકયને અર્થ સમજ્યા નથી, પણ લોકોને હસતા જોઈને હસવા માંડે છે !). (એ જોઈને લોકો ફરીથી હસી પડે છે!) વ્યવસ્થાપક : પ્રમુખશ્રી, ભાઈઓ અને બહેને, હવે મુશાયરાનું કામકાજ શરૂ કરવાની હું પ્રમુખશ્રીને વિનંતિ કરું છું........... a ( જ્યોતીન્દ્રભાઈ માતાઓમાંથી એક માણસને સંજ્ઞા કરીને બોલાવે છે. એક માણસ આવીને એક લાંબે કાગળ કાઢે છે. જ્યતીન્દ્રભાઈ એના પર સહી કરે છે. પેલો માણસ ચાલ્યો જાય છે. તાઓના મોં પર પ્રશ્નાર્થ છે. આ કોણ હતું?) પ્રમુખશ્રી જ્યોતીન્દ્ર દવે : એ ભાઈ.વીમા એજન્ટ હતા! (હાસ્ય.) જ્યોતીન્દ્ર : હવે કવિતાઓ રજૂ થશે. સ્વાતંત્ર્ય દિન નિમિતેના આ મુશાયરામાં પાદપૂર્તિ માટેની પંકિતઓ ત્રણ છે. પહેલી પંકિત છે “ સ્વાતંત્ર્યદિનની આ ઉષા, બસ આટલું કહી જાય છે.” શ્રેતાઓ : દુબારા, દુબારા ... જ્યોતીન્દ્ર: “સ્વાતંત્ર્યદિનની આ ઉપા, બસ આટલું કહી જાય છે” એ છે પહેલી પંકિત, પાદપૂર્તિ માટેની બીજી એક પંકિત છે “થયાં છે વીસ વરસ પૂરા, છતાં બધું ય બાકી છે.” થયાં છે....વીસ વરસ પૂરાં ... છતાં.... બધુંય બાકી છે!” અને ત્રીજી પંકિત છે”(વ્યવસ્થાપકને પૂછે છે) ત્રીજી પંકિત શી છે? વ્યવસ્થાપક: ત્રીજી પંકિત છે.. મારી પાસે આવી નથી. પણ છે ખરી. પ્લાનિંગ કમિશનના અશોકભાઈ કયાં ગયા? અશોક મહેતા : ત્રીજી પંકિત શું રાખવી એ અંગે પ્લાનિંગ કમિશન ઉચ્ચ કક્ષાએ ચર્ચા વિચારણા કરી રહ્યું છે. ઈન્દિરાજી : પણ ૧૫મી ઓગસ્ટ આવી પહોંચી ને મુશાયરો શિરૂ થવા આવ્યો . અશોક મહેતા : એટલે શું થયું? મુશાયરે ભલે ચાલે, પંકિત પછીથી આવી પહોંચશે, પરમ દિવસ સવાર સુધીમાં આવી જવાને પૂરો સંભવ છે. અને તે ન બને તે ૧૯૭૦ સુધીમાં અથવા તો ૧૯૭૫ સુધીમાં તો - જ્યોતીન્દ્ર કહે : ત્રીજી પંકિત એમ રાખે, “ગમે તે કહું છું, ગમે તે કરું છું.” તાઓ : ફરીથી ! ફરીથી! જ્યોતીન્દ્ર: ફરી પંકિતઓ હું રજૂ અહીં કરૂં છું.” ગમે તે કહું છું. ગમે તે કરું છું. જયોતીન્દ્ર : આશા રાખું છું આપ સૌને પંકિત સમજાઈ હશે. એક નેતા : (સ્વાગત) નથી કંઈ સમજે, એમ કહેતાં ડરૂં છું! ને સમજ્યા વિના, હા એ હા હું કરું છું! જતીન્દ્ર : હવે શ્રીમતી ઈન્દિરા ગાંધી પિતાની કવિતા રજૂ શે. ઈન્દિરાજી : સ્વાતંત્ર્ય દિનના આ મુશાયરામાં મને કાવ્યગાનની તક આપવા માટે આપ સૌને આભાર માનું છું. મેં કદિ કવિતા કરી નથી. લહિયા : તમે કશું જ કર્યું નથી! મહેનત કરો, મહેનત કરે, મહેનત કરો, મહેનત કરે...” દિનેશસિંગ : અહાહાહા ! ઈન્દિરાજી : મહેનત કરે, મહેનત કરો, મહેનત કરે, મહેનત કરે, બીજા બે ચાર નેતા : :વાહ, વાહ, વાહ, વાહ, મહેનત કરે... મહેનત કરો. શાબાશ! ઈન્દિરાજી : થેંકયુ. ફરીથી બોલું? મહેનત કરો, મહેનત કરે મહેનત કરે, મહેનત કરે, મહેનત કરો, મહેનત કરે, મહેનત કરો, મહેનત કરો. (તાળીઓના ગગડાટની રાહ જોતાં અટકે છે. કોઈ તાળીઓ પાડતું નથી એટલે મુંઝાઈને પ્રમુખશ્રી સામે જુએ છે.) જ્યોતીન્દ્ર: જા બેન, મુશાયરામાં છેલ્લી કડી હોય એમાં નક્કી કરેલી જે પંકિત હોય ને તે આવવી જોઈએ. તમે લોકોને મહેનત કરવાનું કહેવા સિવાય બીજું કંઈ નક્કી કર્યું છે ખરું? ઈન્દિરાજી : ના, પિતાજીએ મને કહેલું કે પ્રિયદર્શિની, લોકોને હંમેશા મહેનત કરવાનું કહેવું. એટલે હું લોકોને હંમેશા મહેનત કરવાનું કહું છું. જ્યોતીન્દ્ર: એ બરાબર છે. પણ આગળ તો વધવું જોઈએ? રાજ્ય ચલાવવાની બાબતમાં આપણે જરાય આગળ ન વધીએ ને એનું એ બોલ્યા કરીએ એ ચાલે, પણ મુશાયરામાં એવું ન ચાલે. મુશાયરો તો ગંભીર બાબત છે. (ઈન્દિરાજી મુંઝાય છે.) અશક મહેતા : (કાનમાં) ઈન્દિરાજી, તમે ફરીથી બેલવા શરૂ કરો. પહેલેથી કંઈ ખ્યાલ ન હોય તો પણ વાંધો નહીં, બોલવા માંડશે એટલે બોલતાં બોલતાં કંઈક સૂઝી જશે, એનું નામ જ પકિટવ પ્લાનિંગ! શરૂ કરી દો. ફરીથી.. ઈન્દિરાજી: (ખાંખારીને) મહેનત કરો, મહેનત કરે, મહેનત કરો, મહેનત કરો, ( ફરીથી અટકે છે, ચારે બાજુ જુએ છે, મોરારજીભાઈ કંઈક કહેવા ઉત્સુક છે.) ઈન્દિરાજીની એમના પર નજર પડે છે. પણ તરત પોતે નજર ફેરવી લે છે. મોરારજીભાઈ ઊભા થઈને કહેવા પ્રયત્ન કરે છે, મોરારજીભાઈ : મક્કમ બને, મક્કમ બને, મક્કમ બને, મક્કમ બને, ઈન્દિરાજી : પ્રમુખશ્રી, એમ એક જણ કવિતા બેલનું હોય ત્યારે વચ્ચે બીજાથી બોલાય? જ્યોતીન્દ્ર : બીજાથી ન બોલાય, પ્રમુખથી બેલાય. ઈન્દિરાજી : (મોરારજીભાઈ સામે જોઈને સમજ્યા ? ધ્યાનમાં રાખજે હવે. મોરારજીભાઈ શાંત થઈ જાય છે.) જ્યોતીન્દ્ર : ઈન્દિરાજી આગળ ચલાવો. ઈન્દિરાજી : (ખોંખારો ખાઈને ફરીથી) મહેનત કરો, મહેનત કરો, ખ્યાલ જ નામ પર Page #195 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૯-૧૭ પ્રબુદ્ધ જીવન ૧૫ મક્કમ બની, મહેનત કરો. જ્યોતીન્દ્ર: શ્રી ચવાણ હવે પિતાની કવિતા રજૂ કરશે .. હિતેન્દ્રભાઈ: કેપીરાઈટને ભંગ, કેપી રાઈટને ભંગ. ચવાણ : ધીરજ ધરે, ધીરજ ધરે, જ્યોતિન્દ્ર: સાહિત્યમાં શબ્દોની, અને રાજકારણમાં વિધાન ધીરજ ધરે, ધીરજ ધરો... સભ્યની અપહરણની સદા છૂટ હોય છે. ઈન્દિરાજી આગળ ચલાવે... (શ્રોતાઓમાં ઘોંઘાટ, એક જણ બૂમ પાડે છે: ગૌહત્યા સૌ આપને સાંભળવા ઉત્સુક છે. કાંધ કરો) ઈન્દિરાજી : મહેનત કરો, મહેનત કરો, જતીન્દ્ર: ભાઈઓ, માણસ કવિતા ગાય એથી કોઈ ગાયને મહેનત કરે, મહેનત કરો (અટકે છે.) હજુ સુધી કદિ કશું નુકશાન પહોંચ્યું નથી ! એટલે ગૌરક્ષાની વાત જ્યોતીન્દ્ર : સ્વાતંત્ર્ય દિનની આ ઉષા. અત્રે લાવવાની જરૂર નથી. માણસ કવિતા ગાય એથી અલબત્ત, બસ આટલું કહી જાય છે. માણસને નુકશાન પહોંચે છે એ ખરું છે. એક વાર નાનપણમાં મેં ઈન્દિરાજી: હા, હા, એમ જ હું કહેવાની હતી. ગાય વિશે એક કવિતા લખેલી .. સ્વાતંત્ર્ય દિનની આ ઉપા (હાસ્ય). બસ, આટલું કહી જાય છે.. - જતીન્દ્ર: મને થયું એ કવિતા હું ગાયને સંભળાવું. એક જ્યોતીન્દ્ર : સ્વાતંત્ર્ય દિનની આ ઉષા (ઈન્દિરાજી તરફ ગાય આગળ જઈને મેં કવિતા વાંચવી શરૂ કરી. પહેલાં તે ગાય આંગળી ચીંધીને) શાંત રહી. પણ પછી એની આંખે ચમકી. ગાયને કવિતા ન ગમી આ ઉષા, હોય એમ લાગ્યું. એણે શિંગડાં ઉછાળ્યાં. હું કવિતા ફેંકીને એટલે બસ, આટલું કહી જાય છે. ચઢી ગયે. પરિણામે, આજે...એ કવિતા હયાત નથી ! હું છું! જો ( તાળીઓ ) મેં કવિતા સંભળાવવાનો આગ્રહ રાખ્યું હોત તે કવિતા અમર હવે આપણે કવિતાગાન માટે વિનંતિ કરીશું. થઈ ગઈ હોત, હું ન હતો ! આમ કવિતાને કારણે ગાયેએ માણસને મોરારજીભાઈ: હવે હું મારી કવિતા રજૂ કરું છું, જે તમારે નુકસાન પહોંચાડવાની ઈચ્છા કરી છે; માણસે ગાયને કવિતા દ્વારા શાંતિથી સાંભળવાની છે. કદિ નુકસાન નથી પહોંચાડયું. એટલે ગોરક્ષાની વાત અત્રે લાવવાની ( એક બાજુ બેઠેલા ગુજરાત કૅન્ચેસના નેતાઓ જોસથી જરૂર નથી. ચવાણ સાહેબ, તમારું કાવ્યગાન આગળ ચલાવે તાળીઓ પાડી ઊઠે છે.). ચવાણ : ધીરજ ધરો, ધીરજ ધરો, મોરારજીભાઈ : હમણાં તાળી નથી પાડવાની. હું કહું ત્યારે. ધીરજ ધરો, ધીરજ ધરે, (વીલું મેં કરીને એ સૌ શાંત થઈ જાય છે.) તે છે સુખને સમય આવી રહ્યો . ' ' મેરારજીભાઈ: મુશાયરાની શાયરી, એ તે બધી છે, હાયરી. ધીરજ ધરો, ધીરજ ધરો.. (તાળીઓ માટે અટકે છે.) ચવાણ : (કાવ્યગાન આગળ ચલાવે છે). (કઈ તાળીઓ નથી પાડતું, એટલે ગુજરાત કેંગ્રેસના વિભાગ મુજ કુંડળીને જોઈ છે? તરફ ફરીને જ્ઞા કરે છે. ત્યાંથી એકદમ તાળીઓના ગડગડાટ શ્રોતાઓ : દુબારા દુબારા... આવે છે.). ચવાણ : મુજ કુંડળીને જોઈ છે? મેરારજીભાઈ : આદાબ અર્ઝ, આદાબ અર્ઝ. એમાં ગુરુની ભ્રમણકક્ષાને - મુશાયરાની શાયરી, નિહાળી જોઈ છે? * " , એ તો બધી છે લ્હાયરી. તાઓ: નાણl , બસ એક શાયર છે અહીં ચવાણ : આમ તે જ્યોતિષમાં હું એની શાયરી .. એ શાયરી માન સહેજે નથી ! - (એક વિભાગમાંથી બૂમ સંભળાય છે મોરારજીભાઈ ઝિદાબાદ! એક તા: એમ કે? નાણાંપ્રધાન ઝિંદાબાદ !) ચવાણ : આમ તે જયોતિષમાં હું . (બીજા વિભાગમાંથી બૂમ પડે છે, શબ્દો પાછા ખેંચે). માન સહેજે નથી. . - જ્યોતીન્દ્ર : ભાઈઓ, દરેક શાયરને માત્ર પોતાને જ શાયરી (પણ) છાપાં મહીં આગાહી, ગણવાને અધિકાર છે. શાયરીમાં વાસ્તવને ભૂલી ૫ના દોર . મેં ફાંગી આંખે જોઈ છે! છૂટો મૂકવાની હંમેશા છૂટ હોય છે! ( તાળીઓ) (શ્રોતાઓમાંથી હાસ્ય) ચવાણ : છત્રપતિની સ્વારી, ચઢતાં ' જ્યોતીન્દ્ર : મુરબ્બી મોરારજીભાઈ, આપ આગળ વધ... થોડો વિલંબ તે થાય ને? મોરારજીભાઈ : આગળ વધે એમ ધીરજ ધરે, જોયા કરે, આપ કહો છો ! ઠીક થાય છે, જે થાય છે! આગળ વધુ કેવી રીતે? સ્વાતંત્ર્યદિનની આ ઉષા. આ લોકશાહી રાજને બસ આટલું કહી જાય છે... ' ઉદ્ધારવું કેવી રીતે? પાટિલ : (મોટેથી છીંક ખાય છે) હાક છીં સર્વદા હું જે કરું (સૌ ખડખડાટ હસી પડે છે. ચવાણ આગળ બેલવા જાય - તે સત્યવાણી હોય છે, છે, પણ હાસ્યના વંટોળ વચ્ચે એમના શબ્દો સંભળાય એમ લાગતું જે એટલું સમજે નહીં, નથી. એ બેસી જાય છે.) (તેને) ઉદ્ધારવા કેવી રીતે? - જતીન્દ્ર: હવે શ્રી સદંબા પાટિલ પિતાની કવિતા રજ (નિરાશ થઈને બેસી જાય છે.) Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૯-૬૭ રાજકીય નિરીક્ષકો કહે છે કે સદોબાજીને પ્રધાનપદું બરાબર ન સ. કવિપદ તે સદશે જ એવી શ્રદ્ધા છે. પાટિલ :( નાક લૂછતાં - લૂછતાં) સ્વાતંત્રય દિનની આ ઉપા બસ એટલું કહી જાય છે. શરદીમાં સપડાય સિંહ (ફરીથી નાક લૂછે છે). શરદીમાં સપડાય સિંહ, શિયાળ આવી જાય છે! વાતાવરણમાં ફેર પડવાને અને શરદી જશે... ને ગર્જના કરતે ફરી જ્યાં સિંહ ઉભો થઈ જશે. કેશવાળીને ફ લાવીને હુંકારે. હાક છ... " (છીંકની પરંપરા ચાલે છે. પાટિલ બેલવા જાય છે ને પાછી છીંકો આવે છે !) ોતાઓમાંથી : પાટિલસા'બ, દિલ્હી દૂર હૈ. જ્યોતીન્દ્ર: કેશવાળીને હલાવીને હુંકારે...પછી આગળ ચલાવે પાટિલ સાહેબ. શ્રોતાઓમાંથી: હાક છીં ! (પાટિલ સાહેબ નાક લૂછતાં જયોતીન્દ્રને સંજ્ઞા કરે છે, કે “આગળ ચલાવો” અને પોતે બેસી જાય છે) જતીન્દ્ર: પાટિલ સાહેબ તો કફની ઉપાધિથી આગળ કવિતા કરી શકે એમ નથી.” ર્ડો. રાધાકૃષ્ણન: મને રજા છે? જ્યોતીન્દ્ર : તમે રાધાકૃષ્ણનજી? ડાહ્યા માણસ થઈને આ કવિતાને ચાળે? ડે. રાધાકૃષ્ણન : હું એક સામાન્ય માણસ તરીકે આ મુશાયરો સાંભળવા આવ્યો છું. હું બોલવાને નહોતે, પણ પાટિલસાહેબની છોકો સાંભળીને થોડું સૂઝયું છે.બેલું? જ્યોતીન્દ્ર : કૃષ્ણ કયારેય કોઈનું કહ્યું માન્યું નથી, તે રાધાકૃષ્ણપ્નને મનાઈ કર્યાને શો અર્થ? રાજ્યપદ અને ફિલ્શફપદ શોભાવ્યા પછી હવે રજૂ થાય છે કવિપદ-આકાંક્ષા ર્ડો. રાધાકૃષ્ણન... ડે. રાધાકૃષ્ણન : પાટિલ સાહેબને શરદીથી છીંક ખાતાં જોઈ મને આ કવિતા સૂઝી છે. જ્યોતીન્દ્ર : “છીંક ખાતી પ્રિયાને’ નામનું એક કાવ્ય મારા એક મિત્રે લખેલું. છપાવ્યું, પુરસ્કારમાંથી એક બામની શીશી પણ ખરીદાય એવું નહોતું! એટલે કવિતા લખવાની એમણે બંધ કરી. હવે એ કવિતા નથી લખતા. હવે એ વિકસ વેપરબના સેલ્સમેન છે! ... ... પણ રાધાકૃષ્ણનજી, તમે તમારી કવિતા રજૂ કરે, . ર્ડો. રાધાકૃષ્ણન ર્ડો. રાધાકૃષ્ણન : પંકિતઓ છે સ્વાતંત્રય દિનની આ ઉષા બસ આટલું કહી જાય છે. મારી કવિતા પણ એ અંગે જ છે. વાત, પિત્ત ને કફ માનવદેહમાં આવી વસ્યાં, સપ્રમાણ જો એ ત્રણે રહ્યાં, તે ફ, તિ ને આનંદ છે. પણ એક જો વધી જાય છે? પણ છે કે જે વધી જાય ને બીજાનું બળ ઘટી જાય છે. તે દેહનું શું થાય તે શરદી મહીં દેખાય છે! દઢતા, ધૃતિ ને લોકપ્રિયતા નેતૃત્વના આ અંશ છે! (આજે) સપ્રમાણતા એની નથી, (તેથી) માંદગી વરતાય છે! (પણ) આશા એ માનવ ચિત્તનું - અદ્ ભુત રસાયણ છે ઠર્યું. આશા અને હિંમત થકી પ્રારબ્ધ પણ પલટાય છે. સાથે મળી મહેનત કરો, ધીરજ ધરો, હસતા રહો. આ રાષ્ટ્રની શરદી તણા કહો તો! પછી શા ભાર છે? સ્વાતંત્ર્ય દિનની આ ઉષા, બસ એટલું કહી જાય છે... [ તાળીઓના ગડગડાટ] આ સમયે અચાનક ઈલેકટ્રીક વાયરીંગની કોક ખામીને કારણે થોડી ક્ષણ લાઈટ બંધ થઈ ગઈ. હો હો થઈ ગઈ. “લાઈટ, લાઈટ” “કવિતા, કવિતા” “ખુરશી, ખુરશી” “ભાઈઓ શાંત રહો” વગેરે પિકારો વચ્ચે થેડી ધાંધલ થઈ ગઈ....સભા વિખેરાઈ ગઈ.. દસેક મિનિટ પછી લાઈટ થઈ ત્યારે આઘે કોર્ડન કરીને જ્યોતીન્દ્ર અને રાધાકૃષ્ણનને થોડા સ્વયંસેવ સંભાળીને બહાર લઈ જતા દેખાયા હતા. મંચ પર નેતાઓ વચ્ચે ખુરશીઓની ખેંચાખેંચી. મારામારી ચાલુ હતી. એક વાર પણ બૂમ પાડી રહ્યો હતો. અને મારી ખુરશી... ઠોઠ નિશાળિયો આચાર્ય રજનીશજીના સાન્નિધ્યમાં યોજવામાં આવેલી સાધના શિબિર જીવન જાગૃતિ કેન્દ્ર તરફથી જણાવવામાં આવ્યું છે કે આચાર્ય રજનીશજીના સાનિધ્યમાં આગામી ઓકટોબર માસની તા. ૨૦મી સાંજથી તા. ૨૩ મી સુધી એમ સાડાત્રણ દિવસની એક સાધનાશિબિર માથેરાન ખાતે યોજવામાં આવી છે. આ શિબિરમાં ભાગ લેવા ઈચછનાર વ્યકિતએ જીવન જાગૃતિ કેન્દ્રના કાર્યાલયમાં (૫૦૫, કાલબાદેવી રોડ, મુંબઈ - ૨, ટે. નં. ૨૨૩૩૧) રૂ. ૫૫ ભરવાના રહેશે. આ સંબંધમાં વિશેષ વિગતે પણ કાર્યાલય સાથેના સંપર્ક દ્વારા મેળવી શકાશે. આને લગતું ફોર્મ ઓકટોબર માસની ૭ મી , તારીખ પહેલાં કાર્યાલય ઉપર ભરીને મોકલવાનું રહેશે. મુદ્રણ શુદ્ધિ તા. ૧-૮-૬૭ના પ્રબુદ્ધ જીવનમાં ૮૩માં પાસે ‘સાભાર સ્વીકાર’માં આરોગ્ય “મંજરી” ની કંડિકામાં રૂા. ૧-૫૦ને સ્થાને ૧-૨૦ વાંચવા વિનંતિ છે. તા. ૧-૯-૯૭ના 'પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલ જૈન ધર્મનું હાઈ એ લેખમાં પાનું ૮૫ લટી ૧૫ ઉપર પરિગ્રહ છપાયું છે તેના સ્થાને ‘અપરિગ્રહ’ એમ વાંચવા વિનંતિ છે. એજ અંકમાં પાનું ૮૮ પહેલા કોલમના છેડે ‘શરીરની આકૃતિ, રૂપ, રંગ, વગેરેની રચના કરે તેના સ્થાને “જે આત્માના અશરીરી સ્વભાવનું આવરણ કરે અને મર્યાદિત શકિતઓવાળું શરીર, રૂપ, રંગ, આકૃતિ, ગુણ અને ભૌતિક ખ્યાતિનું નિર્માણ કરે તે નામકર્મ” એમ વાંચવા વિનંતિ છે. તંત્રી, “પ્રબુદ્ધ જીવન’ માયિક: શ્રી મુંબઈ જન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩. મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ Page #197 -------------------------------------------------------------------------- ________________ Regd No, MH. 117 - વાર્ષિક લવાજમ રૂા. ૭. I પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૧૧ મુંબઇ, એકબર ૧, ૧૯૬૭, રવિવાર ના - શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શિલિંગ ૧૨" છૂટક નકલ ૪૦ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા શ્રો ઉમાશંકર જોશી: એક જીવન ઉપાસના (ચાલુ થયેલા ઓકટોબર માસની તા. ૮,૯ અને ૧૦ મીના રોજ ઘડવા માટે એક સમિતિ ત્મિવાનું નક્કી કરીને સૌ છૂટા પડયા. નડીદિલ્હી ખાતે મળનાર ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૪મા અધિવેશનને આદની સાહિત્ય પરિષદે એવો ઐતિહાસિક ઠરાવ કર્યો. લક્ષમાં રાખીને તે અધિવેશનના પ્રમુખસ્થાન માટે વરાયેલા શ્રી શ્રી ઉમાશંકર જોષી તે જ પરિષદના સાહિત્ય વિભાગના ઉમાશંકર જોષીને પરિચય આપતે આ લેખ શ્રી કિસનસિંહ ચાવ પ્રમુખ હતા. એમનું એ વિભાગના પ્રમુખ તરીકેનું સ્મરણીય વ્યાખ્યાન “કવિની સાધના” સાંભળીને આંતરવૃનિ થઈ હતી. એજ ઉમાશંકર ડાએ લખી મેક છે જે નીચે પ્રગટ કરતાં મને ખૂબ આનંદ દિલ્હીમાં ઓકટોબર માસની ૮, ૯, ૧૦ ના રોજ મળનારી ગુજરાતી થાય છે. તંત્રી) સાહિત્ય પરિષદના અધિવેશનના સર્વાનુમતે પ્રમુખ ચૂંટાયા છે. દિલ્હી ગુજરાતી સાહિત્ય પરિષદનું સંમેલન જ્યારે છેલ્લાં નડીઆદમાં સંમેલનના ઉમાશંકર પ્રમુખ બને એમાં ઔચિત્ય અને શેભા બંને મળ્યું ત્યારે ગોવર્ધનરામ શતાબ્દિને ઉત્સવ પણ એની સાથે સાંકળી સચવાયાં છે. આ પ્રસંગે એમને વિશે થોડુંક લખવું છે. અમારી લેવામાં આવ્યો હતો. એ સંમેલનના પ્રથમ દિવસના સવારનું મૈત્રી અને નિકટતા એટલાં છે કે એમને વિષે લખતાં સ્વાભાવિક કામકાજ પૂરું થયું અને અધિવેશન વિખરાવા માંડયું ત્યારે મુખ્ય રીતે જ સંકોચ થાય. સ્નેહનાં વહેણમાં તણાઈને કયારેક સપ્રમાણતા દરવાજાં આગળ શ્રી ઉમાશંકર જોષી એક સૂચનાપત્ર વહેચતા હતા. અને સમતુલા ન સાચવી શકવાને ભય પણ ખરો. એમનાં વ્યકિતત્વનાં એ દરવાજેથી પરિષદના સૂત્રધાર અને ચક્રવર્તી શ્રી કનૈયાલાલ મુનશી સદ્ ગુણે અને શુભ લક્ષણે ઘણાં બધાં જાણીતાં ય છે. એમની સર્જકનીકળ્યા. તેમના હાથમાં પણ ઉમાશંકરે એ સૂચનાપત્ર આપ્યું. એ પ્રતિભા અને સર્વતોમુખી પ્રબુદ્ધિનાં સાહિત્યકાર્યોની. અનન્યતા પણ સુચનાપત્રમાં ગુજરાતના પ્રસિદ્ધ વર્તમાન સાહિત્યકારોના નામની અછતી નથી. એમની જીવનયાત્રાના પગલાં અસ્પષ્ટ નથી. એમની લગભગ પાણી સહીથી શ્રી મુનશીની સામે એક ફરિયાદ અને ધન્યતાના સીમાચિન્હોથી ગુજરાત અજાણ્યું નથી. એમાં એમને વિષે પડકાર હતાં. ગુજરાતી સાહિત્ય પરિષદનું બંધારણ અને માળખું જે શું લખવું એ પણ એક મૂંઝવણ છે. સરમુખત્યારશાહીના ચોકઠામાં જકડાયેલું હતું તેમાંથી તેને મુકત કરીને, ' છતાં એમનું વ્યકિતત્વ જે આંતરદૈવતથી રચાયેલું છે, અને લેકશાહી સ્વરૂપ આપવાની એમાં જોરદાર માંગણી હતી. મુનશી પરિષદના સર્વસ્વ હતા. જે કરતા તે થતું. જે ચાહતા તે બનતું. જેના સંવાદી સંવેદનમાંથી એમના શિવસં૫ જાગે છે તે આત્મએમના સત્તાના મુગટમાં પરિષદ એક શોભાનું પીંછું હતું. આ અવસ્થા સંપદા વિશે અને સંકલ્પને ચરિતાર્થ કરવાનું છે જ્યાંથી સામ અને વ્યવસ્થાની સામે પેલા સુચનાપત્રમાં રોષભરી ફરિયાદ હતી. મેળવે છે તે નિસ્પૃહ, નિસ્વાર્થ અને નિરામય પ્રેમતીર્થ વિષે થોડું અને એનું સ્વરૂપ સુધારવાની જોરદાર માગણી હતી. ' કહેવાની ઈચ્છાને અહીં મૂર્ત કરું છું. મને એ પણ ખબર નથી કે - મુનશીને વિરોધની આ વાત ગમી નહિં, પણ આ વિરોધ મારે જે કહેવું છે અને જે રીતે કહેવું છે, તે કહી શકીશ કે નહીં એ અવગણી શકે એમ પણ નહોતું. એટલે એમણે એ સહી કર પ્રયત્ન છે. સફળ ન એ થાય. આનંદ કંઈ જવાને નથી. ' નારામાંથી એક નાના પ્રતિનિધિમંડળને મળવાની અને ચર્ચા કર - ઈ. સ. ૧૯૪૭માં જાન્યુઆરીની ૨૬મી તારીખે “સંસ્કૃતિ”ને વાની તૈયારી બતાવી. ઉમાશંકર સહિત અમે સાતેક જણા શ્રી બાબુ- પ્રથમ અંક પ્રગટ કરવાને મનસુબે અમે સેવતા હતા. એ અંક ભાઈ જશભાઈ પટેલને ત્યાં મુનશીને ઉતારે બપોરે શ્રી મુનશીને વિષેની યોજના અને સંસ્કૃતિની વ્યવસ્થા તથા તંત્ર વિશેની વિગતે મળ્યા. મુનશી બહુ સ્વસ્થ અને સુખી નહતા. ચર્ચા નિખાલસ હતી. અમે નક્કી કરતા હતા. ઉમાશંકર તરતમાં જ ગુજરાત વિદ્યાસભા માંથી મુકત થયા હતા. એટલે મને વિચાર આવ્યો કે “સંસ્કૃતિનું કયાંય અસ્પષ્ટતા નહોતી. એક જ વાત હતી. પરિષદને લોકશાહી આર્થિક ભારણ અને એના સંચાલનની જવાબદારી એમને માથે સ્વરૂપ આપે. અને એ કાર્ય એમને પોતાને જ હાથેથી થાય તે જેટલાં ઓછાં હોય તેટલું એમનું તંત્રી તરીકેનું સર્જનાત્મક કાર્ય સર્વથી ઉત્તમ. વધુ સરળ બને. એટલે મેં એમને લખ્યું કે ‘સંસ્કૃતિનું સંચાલન મુનશી એમ સરળતાથી માને એવા કયાં હતા ? કાયદાશાસ્ત્રી, આપણે ભાગીદારીમાં ચલાવીએ. સત્તાધીશ, સંસ્કારમૂર્તિ અને રાષ્ટ્રીય નેતા. એકદમ કેમ હાર કબુલે ? ' એમને અતિશય પ્રેમાળ પત્ર આવ્યો. એમાં નર્યો પ્રેમ વરસ્યો પ્રતિનિધિમંડળ પોતાની માગણીમાં મક્કમ હતું. ત્યાં મુનશી લાલ હતો. છતાં એમની નિશ્ચયાત્મક આત્મનિષ્ઠા અને આઝાદી ઝળકતાં આંખ કરીને તાડૂક્યા : “તમે સહીઓના બળથી મને ડરાવવા હતાં. એમણે મારા સ્નેહને સ્વીકાર કર્યો. ભાગીદારીની વાતને આવ્યા છે? આવી સહીઓ તે હું ય ભેગી કરી શકું.” ઉમાશંકરને અસ્વીકાર કર્યો. એમણે અસંદિગ્ધપણે લખ્યું કે ઉત્તરદાયિત્વમાંથી પુણ્યપ્રકોપ આ સાંભળીને સહજ ભાવે ભભૂક: “આ નામાંથી છટકવું એમાં માણસાઈ નથી. ‘સંસ્કૃતિની પ્રસિદ્ધિ પછી એનાં સુખદસ નામે પણ એકઠાં કરી શકે તે અમે હારીને ચાલ્યા જઈએ. દુ:ખ અને સગવડઅગવડ વેઠવાની અને એમાંથી આનંદ મેળવવાની આ સહી કરનારા વેચાતા નથી મળતા.” અને એને હાથ આપ- મારી તૈયારી છે. આપણે આજ રીતે હવે આગળ ચાલીએ. . ' આપ મુનશીની આગળ મૂકેલા નાના ટેબલ પર પછડાયો. સૌ શાન્ત હું નિર્ભય થયો. એ નિર્ભયતામાંથી પ્રસન્નતા અને ઉમાશંકર થઈ ગયા. મુનશી પણ થોડાક ઘવાયા જેવા થઈ ગયા. અને પછી તે તરફના સ્નેહાદર વધ્યાં. એના જવાબમાં મેં જે પત્ર લખ્યો એમાં વાતાવરણ બદલાયું. સમાધાનની હવા બંધાઈ. પરિષદનું નવું સ્વરૂપ મારાથી ચાર વર્ણની નવી વ્યાખ્યા લખાઈ ગઈ. સંઘર્ષ ૨ને વિકાસની Page #198 -------------------------------------------------------------------------- ________________ (6) ૧૦૮ , પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૦-૧૭ જનેતા છે. સંઘર્ષને નમી પડે તે શુદ્ર, સંઘર્ષની સાથે સમાધાન કરે તે વૈશ્ય, સંઘર્ષની સાથે યુદ્ધ કરે તે ક્ષત્રિય, પરંતુ સંઘર્ષમાંથી સંવાદિતા નીપજાવે તે બ્રાહ્મણ. ઉમાશંકરના બ્રાહ્મણત્વના મારે ને સુખદ સાક્ષાત્કાર હતો. એક વખત એક મિત્ર ઉમાશંકર, પાસે એક વિનંતિ અને દરખાસ્ત લઈને આવ્યા. મિત્રની ઈચ્છા હતી કે ઉમાશંન્ને પરદેશને પ્રવાસ કરવો. ખર્ચ બધા મિત્ર આપે. કોઈ શરત નહીં. ઉપકારની લાગણી નહીં. એમાં કેવળ ઉમાશંક્રનું વ્યકિતત્વ વધુ સંપન્ન થાય એવો જ ગુપ્ત સભાવ. ઉમાશંકરે સ્નેહને સ્વીકાર કર્યો અત્યંત ગદ્ગદ્ભાવે, પરંતુ વિનંતિને પૂર્ણ સ્વસ્થતા અને અસંદિગ્ધપણે અસ્વીકાર કર્યો. પરાક્રમ અને જીવનકમાઈની પૂરેપૂરી કિંમત ચૂકવવાનું પોતાનું ગજું ન હોય તો પારકી શકિત વડે જે કંઈ મળે તેમાં ન હોય તેજ કે ન હોય શીલ. - વડોદરા યુનિવર્સિટીના ગુજરાતીના પ્રોફેસર અને એ વિભા- ગના વડાની જગ્યા માટે અરજી માગવામાં આવી. મને ખબર છે ત્યાં સુધી એ સ્થાન માટે ઉમાશંક્રને વિશેષ વિનંતિ કરવામાં આવી હતી. પણ બે મુરબ્બી સાહિત્યકારે પસંદગીની સમિતિમાં હોવાથી અરજી કરી શકે એમ નહોતા. એટલે ઉમાશંન્ને પોતે પણ અરજી ના કરી; અને એ જગ્યા જવા દીધી. એમને એમ હતું કે આ જગ્યા માટે પેલા બે મુરબ્બીન હક્ક હતો. . એમના જીવનમાં જે સહજ ભાવે નિસ્પૃહાના ઉછેર અને વિકાસ થયો છે તે અનાસકત નિરામયતાએ એમના શીલને બાંધ્યું, એમના પ્રેમને નિર્ચાજ બનાવ્યો અને એમના પરાક્રમને તેજસ્વિતા અર્પી. સાહિત્ય અકાદમી સાથે એમને ગાઢ સંબંધ કેટલે બધા નિસ્પૃહ, નિસ્વાર્થ અને ટસ્થ છે કે તે જેઓ જાણે છે તેઓ કહેશે કે નિકટના મિત્ર માટે પણ ખોટી લાગવગ ન વાપરવી એવી જીવનનિષ્ઠાને કારણે કેટલીક વાર ગેરસમજણ પણ પેદા થઈ છે. પરંતુ એમણે એની પરવા નથી કરી. સત્ય ગમે ત્યારે આપમેળે પ્રગટ થશે એવી એમની શ્રદ્ધા છે. ગુજરાત યુનિવર્સિટીના નિયમન વિભાગના ડીનની ચૂંટણી એ સ્વાર્થી અન્યાય સામેના પડકાર રૂપે લઢવી પડી હતી, અને ઉપકુલપતિની ચૂંટણી એ આવી પડેલ આપદ્ધર્મ હતો એ વાત હવે છાની નથી. આ બન્ને ચૂંટણી લડતી વખતે એક પણ પ્રયત્ન ચૂકવો નહીં, પુરેપુરી તાકાત સંયોજવી, સંપૂર્ણ વ્યવસ્થાશકિત વાપરવી અને છતાં જાણે કોઈ બીજા મિત્રની ચૂંટણી લડતા હોય એટલી અનાસકત નિસ્પૃહા અને તટસ્થતા જાળવીને જીતવી એ એમની જીવનવિભૂતિનું અનાસકત અને અભિરામ પ્રગટીકરણ છે. સત્યની બાંહ્ય છોડવી નહીં, સ્વધર્મ સદા સાચવવો, શીલને છેહ ન દેવ અને નિષ્ઠાપૂર્વક જીવનદેવતાની પ્રતિષ્ઠા કજે સદા હિંમતથી ઝૂઝવું એમાં એમનાં આત્મખમીરની પ્રતીતિ તો છે જ; પણ એક આત્મવાન બ્રાહ્મણની કૃતાર્થતા ય છે. સફળતા નિષ્ફળતા એમના જીવનને માપદંડ કદી નથી રહ્યો. એમણે એક દિવસ વાતવાતમાં બહુ જ ગંભીરતા અને ગૌરવપૂર્વક છતાં સહજતાથી કહ્યું હતું કે હું ભલે કાંઈ બીજું જીવનમાં ને કરી શકું; પરંતુ કોઈ માણસ એને ધિક્કારવામાં મને વિવશ અને બાધ્ય નહીં કરી શકે. અને કોઈ પણ માણસ મારે મન અસહ્ય નથી. આ બે મારે પિતાને કરવાના રેજનાં કામ છે. આ અનન્ય અને વિનમ્ર આત્મવિશ્વાસના ગર્ભમાં એમનું પ્રેમતીર્થ અંતહિત પડયું છે. અહીંજ એમના જીવનનું ઝરણું વહે છે. એમના આંતરદેવતની અને આત્મસંપદાની ગંગેત્રી પણ અહીં જ છે. આ દષ્ટિએ ઉમાશંકર પૂરી ભારતીય નીપજ છે આ ભારતીયતા- આર્યતા Indian-ness એમની ઉજવળ સત્ત્વશીલતા છે, એટલું જ નહીં, એમની વીર્યવતી તેજસ્વીતાનું પ્રેરક બળ પણ છે. જીવન અને જીવનદેવતાના આવા જાગ્રત ઉપાસકનું ગુજરાતમાં જન્મવું અને જીવવું એ ઘટના પોતે જ એક અપૂર્વતાનું પ્રતીક છે.. એમની જવન ઉપાસના નીરખતાં કબીરની પંકિત સાંભરે છે : “સાધ સંગ્રામ હૈ રેનદિન ઝૂઝના દેહ પર્જત કા કામ ભાઈ !” કિસનસિંહ ચાવડા ભારતનું શિક્ષણ માધ્યમ ( તાજેતરમાં પસાર થયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ડો. ઉષાબહેન મહેતાએ આ જ વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું હતું. તે વખતના પિતાના વિવેચનને ત્યાર પછી બનેલી ઘટનાઓ અને દિલ્હીમાં મળેલી ઉપકુલપતિઓની પરિષદની ચર્ચા અને નિર્ણયોને સાથે સાંકળી લઈને તૈયાર કરી આપેલી નોંધ પ્રબુદ્ધ જીવનના આગળના અંકોમાં પ્રગટ કરવામાં આવેલી ચર્ચાઓના અનુસંધાનમાં નીચે આપવામાં આવે છે. તંત્રી) શિક્ષણના માધ્યમને પ્રશ્ન સર્વ દેશમાં અને સર્વ કાળે મહત્વને પ્રશ્ન છે, પણ આજે આપણા દેશમાં તે આ પ્રશ્ન ચકચાર જગાવી છે, અને એને કારણે શ્રી ચાગલા જેવા પ્રધાનમંડળના પીઢ અને અનુભવી પ્રધાને પ્રધાનપદને ત્યાગ કરવાનું ઉચિત માન્યું છે. પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોય એ શિક્ષણશાસ્ત્રને સર્વમાન્ય સિદ્ધાંત છે, પણ ઉચ્ચ શિક્ષણની કક્ષાએ માધ્યમને પ્રશ્ન વિચાર માંગી લે છે. બાળક નાનું હોય ત્યાં સુધી માતાના દૂધ પર જીવે એ યોગ્ય લેખાય, પણ જેમ જેમ એ મોટું થતું જાય તેમ તેમ માતાનું દૂધ છોડી, ગાય કે ભેંસનું દૂધ પીવું અને તે પછી અન્નાહાર કરવો એ એને માટે ઉચિત અને ડહાપણભરેલું છે તેમ બાળક માધ્યમિક કક્ષા મૂકી વિશ્વવિદ્યાલયની કક્ષાએ આવે એટલે માતૃભાષા છોડી બીજી ભાષાને–સારાયે દેશનાં વિશ્વવિદ્યાલયો માટે સમાન એવી ભાષાને અપનાવે એ એને માટે અને દેશને માટે ઉપકારક છે. ઉચ્ચ કક્ષાએ શિક્ષણનાં માધ્યમની ભાષા એવી હોવી જોઈએ કે જે વિદ્યાર્થી સારી રીતે સમજી શકે, જેમાં પોતાના વિચારોને સહેલાઈથી વ્યકત કરી શકે. સાથે સાથે એ ભાષામાં વૈજ્ઞાનિક વિષયો અને એમાં થતાં અદ્યતન સંશોધનોને સારી અને સુગમ રીતે વ્યકત કરવાની ક્ષમતા પણ હોવી ઘટે. આ દષ્ટિએ વિચારતાં આજે ભારતની સર્વ પ્રાદેશિક ભાષાઓ સંપન્ન કે સક્ષમ નથી એમાં કોઈ શંકા નથી. સરકાર માને છે કે પાંચ કે દસ વર્ષના ગાળામાં આ ભાષાઓમાં પાઠયપુસ્તકોને મોટા પાયા પર અનુવાદ કરાવી આ મુશ્કેલીનો સામનો થઈ શકશે. પણ અનુવાદ માટે પૂરતા પ્રમાણમાં દરેક ભાષામાં દરેક વિષયના વિદ્વાનો મળવા મુશ્કેલ છે. વળી, વિશ્વ વિજ્ઞાનને ક્ષેત્રે આજે એટલી ઝડપથી આગળ વધી રહ્યું છે કે કે સારા પુસ્તકનો અનુવાદ થાય અને એ પાઠય પુસ્તક તરીકે સ્વીકારાય એટલા સમયમાં તે કદાચ એમાં પ્રતિપાદિત સિદ્ધાંત જૂના અને અપર્યાપ્ત (outdated) થઈ જાય. પરિણામ એ આવે કે દુનિયા જ્યારે એટમ - યુગમાં જીવે છે ત્યારે આપણે પાછાં અંધકારયુગ કે બળદગાડીના યુગમાં જઈને અટવાઈ જઈએ. કદાચ દલીલ ખાતર એમ માની પણ લઈએ કે બધી ભાષારોને અમુક કાલાવધિમાં સરખી અને સંપૂર્ણ રીતે સંપન્ન કરવી શક્ય છે તોયે દેશના રઐક્યની દષ્ટિએ પ્રાદેશિક ભાષા ઉચ્ચ શિક્ષણનું માધ્યમ બને એ હિતાવહ નથી. શિક્ષણનાં અનેક બેમાંનું રોક અને મહત્ત્વનું ધ્યેય દેશમાં લોકશાહીને મજબૂત બનાવવાનું અને ભાવાત્મક ઐક્ય વિક્સાવવાનું પણ છે. કોઠારી–કમિશનના અહેવાલમાં પણ આ વાતને સ્વીકાર કરવામાં આવ્યો છે. આ દષ્ટિએ વિચારતાં પ્રાદેશિક ભાષાઓને માધ્યમ તરીકે સ્વીકારવાથી દેશની એકતાને મેટો ધક્કો લાગશે. દેશના ભાગલા પાડયા એ આપણી સૌથી મોટી ભૂલ. એ પછી ભાષાવાર પ્રાન્તરચનાને સ્વીકાર કર્યો એ બીજી ભૂલ. અને પ્રાદેશિક ભાષાને ઉચ્ચ શિક્ષણના માધ્યમ તરીકે સ્વીકારીશું તે એ આપણી ત્રીજી મોટી ભૂલ હશે, એટલું જ નહિ Page #199 -------------------------------------------------------------------------- ________________ તા. ૩૧-૧૦-૬૭ પણ, શ્રી ચાગલાએ કહ્યું છે તેમ એ ભૂલ સૌથી વધુ ગંભીર પુરવાર થશે; કારણ કે એ એક એવી ભૂલ છે કે જેમાં આપણને ભૂલ સમજાય તયે તેમાંથી પાછી પાની કરવી અસંભવ બનશે. આ પગલાં દ્વારા એક પ્રદેશના રહેવાસી પેાતાના જ પાડોશી પ્રદેશમાં પરદેશી બની જશે, રાજ્ય રાજ્ય વચ્ચે શિક્ષકો તથા વિદ્યાર્થીઓનું આવાગમન અને આદાનપ્રદાન અઘરૂ બની જશે, વિચારોના વિનિમય મુશ્કેલ થશે, અને આથીયે વધુ ચિંતાજનક પરિણામ તો એ આવશે કે આજના સઘન બનતા જતા ઔદ્યોગીકરણને લીધે ઘણાં કુટુંબાને પરપ્રાન્તમાં વસવાટ કરવાની ફરજ પડશે અને એ પ્રાન્તમાં શિક્ષણનું માધ્યમ ત્યાંની પ્રાદેશિક ભાષા હોવાના કારણે ભાઈ- ભાઈને તો શું પણ માબાપાને પણ સંતાનોથી વિખૂટા થવું પડશે. અંગ્રેજી નહિ— પ્રમુદ્ધ જીવન આમ ઉચ્ચ કક્ષાએ શિક્ષણનું માધ્યમ સર્વ વિશ્વવિદ્યાલયામાં સમાન હોય એજ ઈષ્ટ છે. પણ આ ભાષા અંગ્રેજી કે હિંદી એ માટે મતભેદ છે. આ ભાષા અંગ્રેજી ન હોઈ શકે, કારણ એ પરદેશી ભાષા છે. ભારતની જનતાનું અતિ મોટું પ્રમાણ એથી અપરિચિત છે, એ ભાષા લોકોથી વિમુખ છે. વળી દુનિયાના સ્વતંત્ર દેશમાં આફ઼િકાના ઘેાડા દેશને બાદ કરતાં બીજે કયાંય પરદેશી ભાષા માધ્યમ તરીકે સ્વીકારવામાં નથી આવી. ફીલીપાઈન્સમાં અંગ્રેજી ભાષા શિક્ષણ માધ્યમ તરીકે કાયમ રહી છે ખરી, પણ ત્યાંની ભાષાપરિષદે એવા ચોક્કસ મત વ્યકત કર્યો છે કે દેશની ભાષાને સમૃદ્ધ બનાવવા પૂરેપૂરા અને તનતોડ પ્રયત્ન કરવા અને જેવી એ ભાષા તૈયાર થાય કે તરત જ અંગ્રેજીને બદલે દેશની ભાષાને જ માધ્યમ તરીકે સ્વીકારવી. વળી સ્વાતંત્ર્યસંગ્રામમાં આપણા નેતાએએ વિવિધ મંત્ર આપ્યો હતો. ‘સ્વરાજ, સ્વદેશી અને સ્વભાષાનો ’. આજે સ્વરાજ આવ્યે વીસ -વીસ વર્ષનાં વ્હાણાં વીતી ગયાં તે કે આપણે સ્વભાષા અંગે કોઈ નિર્ણય લઈ નથી શક્યા. સંપર્કભાષા, સખીભાષા વગેરેની ભૂલભૂલામણીમાં અટવાઈ ગયાં છીએ એ અત્યંત દુ:ખ અને શરમની વાત છે. —પણ હિંદી. આમ આપણે અંગ્રેજીના માધ્યમની ભાષા તરીકે સ્વીકાર ન કરી શકીએ તો એક જ વિકલ્પ બાકી રહે છે હિંદીને ઉચ્ચ શિક્ષણના માધ્યમ તરીકે સ્વીકારવાના. હિંદી અંગે જાતજાતના વાંધાઓ તો . ઉઠાવવામાં આવે જ છે. એની વિરૂદ્ધની પહેલી દલીલ એ છે કે એ જોઈએ એટલી સંપન્ન ભાષા નથી, વિકસિત નથી. આ દલીલમાં બહુ તથ્ય નથી; કારણ અંગ્રેજી મીલ્ટન અને શેકસપીઅરની ભાષા છે તે હિંદી પણ સૂરદાસ, કબીરદાસ કે પ્રેમચંદ અને પ્રસાદની ભાષા છે. બીજી દલીલ એ કરવામાં આવે છે કે હિંદીએ કદાચ સાહિત્યક્ષેત્રે પ્રગતિ સાધી હશે, પણ વૈજ્ઞાનિક ક્ષેત્રે તો હજી એણે ઘણી મજલ કાપવાની છે. કદાચ આધુનિક વૈજ્ઞાનિક સિદ્ધાંતોની અભિવ્યકિત માટે અંગ્રેજી હિંદી કરતાં વધુ ઉપયુકત માધ્યમ હશે એ સાચું, પણ હિંદીમાં આ માટેની ક્ષમતા નથી એ કહેવું યોગ્ય નથી લાગતું. હિંદીની અને સર્વ ભારતીય ભાષાઓની જનની સંસ્કૃત ખૂબ સમૃદ્ધ ભાષા છે, પ્રાચીન જમાનામાં પણ એમાં સાઠથી વધારે કળાઓ અને ત્રીસથી વધારે વિજ્ઞાનનાં પુસ્તકો લખાયાં હતાં. એટલે હિંદીને સંસ્કૃતમાંથી જરૂરી પારિભાષિક શબ્દો મળી રહેશે. અને આમ છતાં યે મુશ્કેલી પડે તો વિજ્ઞાન, તાંત્રિક શિક્ષણ આદિ ક્ષેત્રેમાં આંતરરાષ્ટ્રીય શબ્દકોષ બનાવી એ શબ્દોને અપનાવી શકાય. આ બધું કરવું સહેલું નથી એ સાચું, પણ સર્વ વાતમાં અને ખાસ કરીને રાષ્ટ્રીય મહત્ત્વના પ્રશ્નોમાં ઉકેલ સહેલા જ હોય એવી આશા રાખવી અસ્થાને ગણાય. કારણ અહીં ઉકેલ સહેલા છે કે અઘરો એના કરતાં એ રાષ્ટ્રની દષ્ટિએ હિતાવહ છે કે નહિ એ જોવું વધુ આવશ્યક છે. આ ઉપરાંત એક જ માધ્યમ હોય તો આર્થિક દષ્ટિએ પણ એ વધુ ફાયદાકારક નીવડવાના જ. સરકારે તે માધ્યમના પ્રશ્ન અંગે આખરી નિર્ણય લઈ લીધા છે. સ્નાતક કક્ષા સુધી પ્રાદેશિક ભાષાને માધ્યમ રાખવાના અને ઉપકુલપતિઓની પરિષદે આ નિર્ણયને બહાલી પણ આપી છે. આમ જ્યારે આ પ્રશ્ન અંગે વધુ ચર્ચા કરવી નિરર્થક છે ત્યારે સરકાર અને શિક્ષણસંસ્થાઓ માટેએક સાવધાનીનો સૂર તો જરૂર ૧૦૯ કાઢવા રહ્યો. તે એ કે પ્રાદેશિક ભાષા માધ્યમ તરીકે સ્વીકારાય -પણ ત્રિભાષાસૂત્રન ભૂલાય એની તકેદારી રાખવી અત્યંત આવશ્યક છે. પ્રદેશભાષા માધ્યમ બન્ને તે પણ દેશભાષા તરીકે હિંદી જ રહે અને રહેવી જોઈએ. એનાં શિક્ષણ માટે યોગ્ય અને સ્વરિત પગલાં લેવાવાં જોઈએ. સાથે સાથે એક વિદેશભાષા, પછી તે અંગ્રેજી હોય કે જર્મન, રશિયન હોય કે ફ્રેન્ચ, પણ વિદ્યાર્થી શીખે, એટલું જ નહિ પણ, એ ભાષાનાં પુસ્તકો સહેલાઈથી વાંચી અને સમજી શકે એ માટેની પણ વ્યવસ્થા થવી જોઈએ. આ બાબતમાં સરકાર અને શિક્ષણસંસ્થાઓની જવાબદારી પણ કઈ ઓછી નથી. વિશ્વવિદ્યાલયા સ્વાયત્ત સંસ્થા છે. શિક્ષણને લગતી બધી બાબતામાં-પછી તે ઉપકુલપતિની નિમણુંક હોય કે પાઠયક્રમનું ઘડતર, શિક્ષણના ધારણના પ્રશ્ન હોય કે માધ્યમનાએમને પૂરી સ્વતંત્રતા મળવી જોઈએ. સરકારે એમાં કોઈ પણ જાતના હસ્તક્ષેપ કરી સરસ્વતીનાં મંદિરોને સત્તાનાં થાણાં બનાવવાના વ્યર્થ પ્રયત્ન ન કરવા જોઈએ. તે જ રીતે રાજકીય પક્ષાએ પણ વિદ્યાર્થીઓને રાજરમતનાં પ્યાદાં બનાવવાનાં માહમાંથી મુકત બનવું જોઈએ. આવાં પગલાં લેવાશે તે જ મા સરસ્વતીનું ઢેલનું આસન ફરીને સ્થિર થશે. અને આપણી શિક્ષણસંસ્થાઓ સાચા અર્થમાં સંસ્કૃતિ~તીર્થો બની રહેશે. ઉપકુલપતિઓની પરિષમાં વિશ્વવિદ્યાલયોની સ્વાયત્તતા પર તથા દરેક વિભાગ (Faculty) ને માધ્યમ બદલવા માટે—એની અવધિ માટે—સ્વતંત્રતા આપવાની વાત પર મૂકાયેલો ભાર એ શિક્ષણમાધ્યમ નક્કી કરનાર સરકારે ખાસ ધ્યાનમાં લેવાના રહે જ છે. સરકાર અને શિક્ષણસંસ્થાઓના જેટલી જ કે કદાચ એથી યે વધુ જવાબદારી આ પ્રશ્ન અંગે પ્રજાએ અને વિશેષ કરી હિંદીભાષી પ્રજાએ ઉઠાવવી પડશે. પ્રથમ તે હિંદી - ભાષીઓએ વિશાળ દૃષ્ટિબિંદુ અપનાવી ભારતની બીજી ભાષાઓના તેમ જ અંગ્રેજીના પ્રચલિત શબ્દો અપનાવી હિંદી ભાષાને વધારે સમૃદ્ધ બનાવવાને તૈયાર રહેવું પડશે. તે જ રીતે રાજ્યભાષાભાષી પ્રાંતોની પ્રજા પર હિંદીનું પ્રભુત્વ જબરજસ્તીથી ઠોકી બેસાડવાનો પ્રયત્ન ન કરતાં પ્રેમ, ધીરજ અને સમજપૂર્વક હિંદી ભાષાના પ્રચાર માટેના પ્રયત્નો કરવા પડશે. અંગ્રેજી ભાષા પ્રત્યે દ્વેષની ભાવના કેળવી ‘અંગ્રેજી હટાએ’ જેવાં સૂત્રો કે તામીલ ભાષાનાં ચલચિત્રાના બહિષ્કાર કરવા જેવાં દેશને વિદીર્ણ કરતાં પગલાં ન લેવાના નિરધાર કરવા પડશે. આ સાથે જ એમણે પોતામાં, પોતાની ભાષામાં વિશ્વાસ પણ કેળવવા રહ્યો. કારણ હિંદી કોઈની દયા પર જીવતી ભિક્ષુણી ભાષા નિહ પણ આપબળે આગળ વધતી જીવંત, ગૌરવશાલિની ભાષા છે. આમ સર્વ ક્ષેત્રે સમજ અને સહકારનું વાતાવરણ સર્જાશે તે ડહોળાયેલા શિક્ષણના માધ્યમના પ્રશ્નનું વ્હેલું મારું સંતાષકારક નિરાકરણ થશે, એટલું જ નહિ પણ, મા ભારતીનાં બાળકો ભિન્ન થતાં અટકી એક અવાજે ગાઈ શકશે કે ‘ ભારત જનની એક હૃદય હો!' ઉષા મહેતા ✩ વેદમૃતિ પંડિત સાતવળેકરજી (તેમા પરિચય ૧૧૪ પાના ઉપર આપવામાં આવ્યો છે.) ✩ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પ્રભુદ્ધ જીવન 66 મારા ચેાગના અનુભવા’ અયં ફ્રિ પરમો ધમાં, યયોગેના મનશનમૂ “યોગ વડે આત્મદર્શન કરવું એ જ પરમ ધર્મ છે.” 卐 (૧૯૬૩ના ફેબ્રુઆરી માસની ૨૨મી તારીખે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફ્થી સ્વ. સર મણિલાલ બાલાભાઈ નાણાવટીનું જાહેર સન્માન કરવામાં આવેલું. તે પ્રસંગ ઉપર તેમની ઉજજવલ જીવન કારકીર્દી રજૂ કરવા માટે તે અંગેની વિગતો મેળવવા માટે સર મણિલાલ નાણાવટીને જૂહુ ખાતેના તેમના નિવાસસ્થાને બે ત્રણ વાર પ્રત્યક્ષ મળવાનું બનેલું. આ દરમિયાન “મારા યોગના અનુભવા” એ મથાળા નીચે તેમણે લખેલી અને ટાઈપ કરાવેલી એક લાંબી અનુભવનોંધ માત્ર મારી જાણકારી માટે— અને પ્રસિદ્ધ કરવા માટે નહિ—મને આપેલી. આ નોંધ ક્યારે લખાઈ તેના આ નોંધ ઉપર કોઈ ઉલ્લેખ નથી. પણ આ અનુભવ તોંધના ઉત્તરાર્ધમાં ૧૯૫૭ ના જાન્યુઆરી માસની ૨૦મી તારીખે મુંબઈ ખાતે ભારતના એ વખતના મહાઅમાત્ય જવાહરલાલ નેહરુએ નવા અણુસંશાધન મથક ‘અપ્સરા’ નું ઉદ્ ઘાટન કરેલું તેમાં પોતાની હાજરીના જે રીતે ઉલ્લેખ આવે છે એ ઉપરથી આ નોંધ ત્યાર પછી તરતમાં લખાઈ હોવાનું અનુમાન થાય છે. સર મણિલાલ સમર્થ અર્થશાસ્ત્રી, બાહોશ કૃષિવિદ તથા રાજકારભારના કુશળ વહીવટકર્તા હતા એ સર્વત્ર સુવિદિત છે, પણ તેમના જીવનની આ આધ્યાત્મિક બાજુથી ઘણા લોકો અજાણ છે. આ પ્રગટ ન કરવાનું બંધન તેમના અવસાન સાથે છૂટી જાય છે. અને ચાર પાંચ વર્ષથી જે અનુભવનોંધ મારી પાસે જળવાઈ રહી હતી તેને ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રગટ કરતાં હું ધન્યતા અનુભવું છું. આ નોંધ છ ભાગમાં વહેંચાયલી છે. પહેલા બે ભાગ નીચે આપવામાં આવે છે. બાકીના ચાર ભાગ હવે પછીના પ્રબુદ્ધ જીવનમાં અનુક્રમે આપવામાં આવશે. પરમાનંદ) ભાગ પહેલા પ્રારંભિક વડોદરા કાલેજમાં મિસિસ બિસન્ટે આપેલા ભાષણાની અસર. સને ૧૮૯૬થી ૧૮૯૯ સુધી હું વડોદરા કૉલેજમાં અભ્યાસ કરતા હતા, ત્યારે લગભગ ચાર વર્ષ સુધી મિસિસ બિસેન્ટ ત્યાં દર વખતે ત્રણથી ચાર ભાષણા થીઓસ ફીના જુદા જુદા વિષયો પર આપતાં હતાં. આ ભાષાની શ્રોતાઓ ઉપર ઘણી ઊંડી અસર થતી હતી. એક તો એમની અજબ વક્તૃત્ત્વશકિત, બાલવાની સરળતા, ગૂઢ વિષય હોય તે પણ તે સારી રીતે સમજી શકાય એવી રીતે એનું નિરૂપણ કરવાની શકિત-એ કારણે એમનાં ભાષણોમાં રસ પડે એ સ્વાભાવિક છે; પણ એ ઉમ્મરે એ ભાષણાની મારા મન ઉપર ઘણી જ ઊંડી અસર થતી હતી, અને તે ઘણા વખત રહેતી હતી. એમનાં ભાષણ સાંભળતી વખતે શ્રોતાઓને એમ લાગતું કે એઓ એક ઉન્નત દશાઓ પહોંચેલી વ્યકિત છે. એ કારણે એમના પર સાંભળનારાઓના પૂજ્ય ભાવ પેદા થતા અને તે પોતાને ધન્ય માનતા હતા. આ ભાષણને લીધે મને એમનાં પુસ્તકો વાંચવાનું ઘણું મન થયું હતું કે જેથી, એમણે જે વિવેચનો કર્યા હતાં તે ફરી ફરી સમજાય અને એની અસર હંમેશાં ચાલુ રહે. એ કારણે મે એમનાં પાંચ પુસ્તકો એ જ વખતે ખરીદી લીધાં હતાં : 1. Paths of a Disciple, 2. Self and Sheaths, 3. Cosmos, 4. Four Great Religions, 5. The Introduction to Yoga. આ પુસ્તકો હજી પણ મારી પાસે છે અને એ ઉપયોગી નીવડયા છે. તે જ વખતે એમનાં ઉત્તમ મને ઘણા જ સ્મરણા ચાલુ તા. ૧-૧૦૬૭ 卐 રહે એ માટે એમની છબી પણ મેં લઈ રાખી હતી. કાલેજ છોડયા પછી એ પુસ્તકોના અભ્યાસ કરવાનું બન્યું ન હતું. એ માટે જે સતત પ્રેરણા જોઈએ, તે મળી ન હતી. સામાન્ય સારું વાંચન થાય, અગર તે સારાં ભાષા કોઈ વખત સાંભળવાના પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે વિચારો આવે, પણ તે પ્રસંગ પૂરતા જ. તેની અંતરમાં અસર થતી હોય, જે બાહ્ય જીવનમાં માલુમ પડે નહિ, પણ તેની એક પ્રકારની ઝંખના તા રહેતી જ હતી. આકારસ્વામી સાથે થયેલા સમાગમ તે પછી ૧૯૩૨ના માર્ચ માસમાં વડોદરા રાજયમાં હોળીની સાત દિવસની રજાઓ! પડી ત્યારે મારા એક મિત્ર શ્રી. મોતીલાલભાઈ મને એક - બે દિવસ અગાઉ મળવા આવ્યા અને સૂચવ્યું કે આપણે આબુ જઈએ. ત્યાં બે મહાત્માઓ બિરાજે છે એમનો લાભ આપણને મળશે. એ વાત મને ગમી અને અમે તરત ત્યાં ગયા. ત્યાં બે સાધુપુરુષોને મળવાનો લાભ થયો. એક શાંતિવિજયજી અને બીજાં આરકાસ્વામી, જેઓ મારા મિત્રના ગુરુ હતા અને જેમની સાથે લાંબા પરિચય ધરાવતા હતા. એમની સાથે સ્થાનકવાસી સાધુ ત્રિલેાકચંદ્રજી અને ‘મહાસતીજી’ નામનાં એક સાધ્વી યોગનો અભ્યાસ કરવા માટે રહેતાં હતાં. કારસ્વામીનું બાલવાનું ઘણું જ ઓછું હતું, એટલે એમની પાસે ચર્ચા કરવાનું અગર વાતમાં ઉતરવાનું ઘણું મુશ્કેલ હતું, પણ શાંતિવિજયજી એક જુદા જ પ્રકારના જૈન સાધુ હતા. તેઓ એકલવિહારી હતા અને જૈન સાધુની ક્રિયા બહુ સારી રીતે પાળતા નહોતા. તેમને આવનાર સાથે મેળાપ કરવાનું ગમતું, એટલે તેમની પાસે ઘણાં જ સ્ત્રી - પુરુષો આવતાં અને તેમનું રહેઠાણ ભરેલું જ રહેતું. તેમના મુખ્ય ઉપદેશ એ હતા કે “શાંતિ રાખો, શાંતિ રાખો. પ્રભુને સંભારો.” એમની પાસે અમે એક બે વખત ગયા, પણ બીજી વાતચીત કરવાનો પ્રસંગ મળ્યા નહિ. એટલે એમણે જ સૂચવ્યું કે બીજે દિવસે સાંજે અમારે એમને લીંબડી-ગુફામાં મળવું અને તે મુજબ અમે ત્યાં ગયા. એએ ઘણા ભલા – ભેળા - પ્રેમાળ - સરળ સ્વભાવના લાગ્યા. હરકોઈને મદદરૂપ થવાની એમની વૃત્તિ તીવ્ર હતી. એ કારણે અનેક પ્રકારના માણસો એમની પાસે આવતા. દુ:ખીનાં દુ:ખ ટાળવા એ સંત પુરૂષનું કર્તવ્ય છે, પણ એમની ભલમનસાઈનો ખોટો લાભ લેનારા તેમની પાસે ઘણા આવતા. ખાસ કરીને અમદાવાદ અને મુંબઈના શેરબજારના વેપારી ધનપ્રાપ્તિ માટે રૂખ લેવા આવતા જણાયા. લોકો માનતા કે મહારાજીમાં વચનસિદ્ધિ છે. મહારાજશ્રી એમને રૂખ પણ આપતા અને એ અન્વયે એક વેપાર કરતા. આ એમની પદ્ધતિ મને બિલકુલ ગમી નહિ અને અમે એમને મળ્યા, ત્યારે આ વાતનો ખુલાસો માગ્યો. એમના વિચાર પ્રમાણે એવા લોકો ખાસ ખેંચાઈને એમની પાસે આવે તો કંઈ આપવું જોઈએ એમ તેમને લાગતું હતું. એમાં આત્મા ન્નતિનો અવકાશ નહોતો. માત્ર જીવનના વ્યવહારમાં રોળાવાનું જ હતું. એના પરિણામે એોકોને કેટલા લાભ થયો કે હાનિ શકે? થઈ એના ખ્યાલકણ આપી મહારાજશ્રીને મારે એ જ કહેવાનું હતું કે, અમે બધાં રાંસારમાં ડુબેલાઓને આત્મશ્રાદ્ધા જગાડી ઉપર લાવવા જોઈએ. એને બદલે અહીં જે કંઈ ચાલી રહ્યું છે તેનાથી જીવનની આસકિત વધે છે અને અમે સંસારમાં જ ડુબેલા રહીએ એવું બને છે. મહારાજશ્રીને આ વાત માન્ય હતી, પણ માણસા માગણી કરે તે અમારે એમને કંઈક - Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ તા. ૧-૧૦-૬૭ પ્રબુદ્ધ જીવન આપવું જોઈએ એ જ એમનું ધ્યેય લાગ્યું. પરિણામ શું આવે એને સારાં અવ્યકત આંદોલને આપે છે, એટલે હવે તમારું કામ રસરશે. વિચાર એમને આવતો હોય એમ લાગ્યું નહિ. આ વિષય ઉપર મારે આપણે સાથે ગયાનો ફેરો સફળ થયો.” એમની સાથે સારી ચર્ચા થઈ. તેમાં એમનું વલણ સારું ભાગ બી : ચગના અભ્યાસની શરૂઆત લાગ્યું નહિ. ત્યાર પછી જ્યારે જ્યારે હું એમને મળો ત્યારે ઘેર આવ્યા પછી સ્વામીજીની આજ્ઞા પ્રમાણે સાડા ચાર વાગે આવી જ માગણીવાળા માણસે એમની આસપાસ બેઠેલા જોતે. ઉઠી, પરવારી, નિયમિત રીતે સવારના ૫ થી ૬ સુધી એક આસને આ માણસે જયાં મહારાજશ્રી જાય ત્યાં એમની પાછળ જતા. બેસવાનું તથા ઓમ ના સ્વર સાથે ઊંડો શ્વાસ લેવાનું શરૂ કર્યું. એ મહાન યોગી તરીકેની પ્રસિદ્ધિ પામ્યા હતા એ વાત ખરી, આ સમય ૧૯૩૨ના માર્ચ માસને હતે. પણ ખરા યોગને લાભ કોઈ લેતું હતું કે કેમ એ જણાવ્યું ન હતું. એક સ્થાને એક કલાક બેસવાનું કઠણ નીવડયું. પગમાં દુ:ખાવો હું ત્યાં (આબુ પર) રહ્યો, ત્યારે એમને મળવાના પ્રસંગે અનેકવાર લાગવા માંડયો, એટલે પગ ઉપર નીચે કરવા પડતા. શરીર પણ આવ્યા, પણ તેમાં આત્માની ઉન્નતિની સાધનાના પ્રસંગે જોવામાં દુ:ખવા લાગ્યું અને પરિણામે એક-બે વખત તાવ પણ આવ્યો, આવ્યા નહિ, એટલે ત્યાર પછી એમની સાથે મને વધારે સમાગમમાં પરંતુ હું મક્કમ રીતે મારી ક્રિયાને વળગી રહ્યો અને એકાદ મહિના આવવાનું કારણ રહ્યું નહિ. પછી શરીરમાં સ્વસ્થતા આવવા માંડી, પણ મન તો ભમ્યા જ કરતું. કારસ્વામી સાથે બોલવાનું બહુ જ ઓછું બનતું. સવાલ તેને ઠેકાણે લાવવાનું કામ ઘણું મુશ્કેલીંભર્યું લાગ્યું. એટલે મારી પાસે પૂછીને માહિતી મેળવવાની મારામાં આવડત નહોતી. એટલે એમની મિસિસ એની બિસેન્ટનાં પુસ્તકો હતાં તે કાઢયાં. ખાસ કરીને સામે બેસું અને બીજા જે કંઈ વાત કરે તે સાંભળું. માત્ર મુનિશ્રી 'Paths of a Disciple' Balta "Self and Sheaths' ત્રિલેકચંદ્રજી સાથે સારો વાર્તાલાપને પ્રસંગ મળત. તેઓ સરલ એ પુસતકો રાતે વાંચવાનાં શરૂ કર્યો. એમાં મનને શાંત રાખવાના હૃદયના પ્રેમી સાધુ લાગ્યા અને મારે એમની સાથે સારો મેળ બંધાયે, તથા એકાગ્ર કરવાના રસ્તા બતાવ્યા છે, એ રીતે પ્રયોગો શરૂ કર્યા, જે આગળ ઉપર મને ઘણો જ ઉપયોગી નીવડયો. એટલે આ ક્રિયા શું છે તેની સમજણ પડવા માંડી અને ધ્યાનનું કામ સાત દિવસ આબુ પર રહ્યા પછી મારે પાછા વળવાને વખત સરળ થવા માંડયું. તેમાં જણાવ્યા પ્રમાણે શરીરની ઈનિદ્રો ઉપર થયો, ત્યાર પહેલાં બેએક કલાક અગાઉ હું એ કારસ્વામી પાસે ગયે સંયમ રાખવો, શરીરના વાયુમાં સ્થિરતા લાવવી, મનને સ્થિર કરવું, અને જવાની રજા માગી. તે વખતે મેં જણાવ્યું કે “હું સાત દિવસ એની વૃત્તિઓ કામ - ક્રોધ વગેરેને શુદ્ધ કરવી અને એને બદલે સામી અહીં રહ્યો, પણ આપની પાસેથી મને કંઈ મળ્યું નહિ.” ત્યારે વૃત્તિઓને જીવનમાં ઉતારવી, જેવી કે ક્રોધને બદલે પ્રેમ, કામને બદલે તેમણે પૂછયું કે, “તારે શું જોઈએ છે?” મેં કહ્યું કે “મારા મનમાં નિરાસકિત વગેરે, પછી બુદ્ધિમાં સ્થિરતા લાવવી કે જે મનને સ્થિર એક જાતની જડતા છે. તે જેવું સ્વચ્છ અને આનંદમય જોઈએ રાખે અને આખરે ચિત્તને સત - ચિત- આનંદમાં લાવવું અને અંતર તેવું નથી.” એટલે એને તરત જ પિતાના આસનેથી ઊઠી બાજુના આત્માને ઓળખવા પ્રયત્ન કરવો, થોગશાસ્ત્રની પરિભાષા પ્રમાણે એરડામાં ગયા અને બારણું બંધ કર્યું. હું મારી જગ્યાએ એકલે અન્નમયકોરા, વાયુમયકશ, મનમયકોશ અને બુદ્ધિથી પર થઈ સચ્ચિબેસી રહ્યો હતો. એવામાં મારા માથા ઉપર જાણે કે કોઈ ફ વારો દાનંદ અવસ્થાએ પહોંચવું. એટલે ધ્યાનમાં બેસતાં જ એક પછી ઉડતો હોય એમ લાગ્યું અને તેમાંથી શરીરમાં એક જાતને વીજળી- એક ભાગ ઉપર સ્થિરતા લાવવાને સમજપૂર્વક પ્રયત્ન આદર્યો.. ને પ્રવાહ સંચરતે હોય એમ જણાયું. આ પ્રવાહ ઘણા જ આલા- સવારમાં ધ્યાન અને જમ્યા પછી રાતના સમયે યોગનાં પુસ્તકોને દકારક હતે. અભ્યાસ-આ પદ્ધતિ મને ઘણી જ ઉપયોગી નીવડી, કારણ કે મારી પાંચ દશ મિનિટ સુધી આ પ્રમાણે ચાલ્યું. પરિણામે મારું અંદરની સ્થિતિ શું છે અને તે સુધારવાને માટે કેવા પ્રયત્નો કરવા મન અને શરીર શુદ્ધ લાગ્યું. મનમાં જે જડતા લાગતી હતી, તે તદન જોઈએ તેની આથી વિશેષ ને વિશેષ રીતે ખબર પડવા લાગી અને નાબુદ થઈ ગઈ. એ પછી સ્વામીજી ખેલીમાંથી બહાર એ સમજ પડતાં આગળને રસ્તો સરળ થતું લાગ્યું. તેથી એક આવી પોતાના આસન ઉપર બેઠા અને મારી સામે જોઈ રહ્યા. મને જાતને આનંદ અને સંતોષ અનુભવવા લાગ્યો અને ક્રિયામાં પ્રોત્સાસારું તો ઘણું જ લાગતું હતું, પણ તરત બેલવાની શકિત ન ન મળ્યું, પણ તે દરમિયાન કેટલાક ખાસ પ્રસંગે બન્યા : હતી, પણ તે વખતે એટલી તે ખાતરી થઈ ગઈ કે સ્વામીજી હવે (૧) ઉપર કહ્યું તેમ શરીરમાં દુ:ખાવો થવા લાગ્યો, પણ તેમાંથી મને મદદ કરશે. સારી રીતે પાર ઉતર્યો. થોડી વારે મારે પાછા જવાને વખત થવાથી મેં સ્વામીજીને ' (૨) મનમાં કંઈક ઉથલપાથલ થતી હોય, નવું બંધારણ થતું પૂછયું કે “હવે મારે શું કરવાનું છે?” એમણે કહ્યું કે “તમારે એક હોય એમ લાગ્યું અને તે સાથે મનમાં નબળાઈ જણાઈ. દાખલા તરીકે એક વખત મારે એક સભામાં પ્રમુખ તરીકે ફરજ બજાવવાની કલાક દરજ મેં સૂચવેલા વખતે (સવારના ૫ થી ૬ સુધી) આવી, ત્યારે મારામાં બોલવાની શકે છે, તેવાઈ નહિ. એ વખતે ધ્યાનમાં બેસવું અને એમનું ધ્યાન કરવું, તે વખતે ઊંડો શ્વાસે- ખારા વિચાર કરી બેસવાની જરૂર નહોતી, છતાં મનમાં અંધાર ૨છવાસ લે. એ સિવાય હાલ બીજું કંઈ કરવાની જરૂર નથી.” જેવું દેખાયું અને મારે થોડું બેલી સભા બંધ કરવી પડી. મને લાગ્યું એ પ્રમાણે ધ્યાનમાં બેસવાની મેં એમને ખાતરી આપી અને કે ધ્યાનક્રિયાને લીધે મગજના તંતુએમાં નવું બંધારણ થતું હશે, ત્યાંથી વિદાય થયું. એ વખતે મારા મનમાં સંતોષની લાગણી પ્રકટી એટલે એ કારણે કોઈ પણ જાતને વિષાદ લાગ્યા નહિ, પણ વધારે સાવધાન બન્યો. રહી હતી, તે એ વિચારે કે જે ઘણાં વર્ષોની ઝંખના હતી તે હવે પાર પડશે. (૩) આ ક્રિયા આઠ દસ માસ ચાલી, તે પછી મનમાં એકદમ આ પ્રયોગની માહિતી મેં ત્રિલોકચંદ્રજીને આપી અને તેઓ ઉદ્ર ગ શરૂ થયું અને કોઈ એક માણસ મારું આખું યે જીવન જોઈ મને ઠપકો આપતા હોય એમ લાગ્યું. આ સ્થિતિ ત્રણ દિવસ સુધી ઘણા પ્રસન્ન થયા. તેમણે મને જણાવ્યું કે “સ્વામીજીની આજ્ઞા ઘણા જ તીવ્ર સ્વરૂપમાં ચાલી અને મારા જીવનના દરેક નાના મેટા પ્રમાણે ચાલશે તે ઘણો લાભ થશે, માટે શ્રદ્ધા રાખી ક્રિયા શરૂ . પ્રસંગેની યાદ આપી, જેમ માસ્તર છેકરાની પરીક્ષા લેતે હોય કરો.” એમની આ સલાહથી મને વિશેષ પ્રોત્સાહન મળ્યું અને ખરા એમ એક પછી એક સવાલ પૂછવા લાગ્યો. એમાં મારે જવાબ આનંદથી પાછા ઘેર આવ્યો. આપવાને પ્રસંગ જ ન હતું, પણ હું કેવા પ્રકારનો માણસ છું, | મારામાં શી ખામીઓ છે, તેને મને સતત ખ્યાલ આપવામાં આવ્યો. મારા મિત્ર જે મને આબુ લઈ ગયા હતા, તે આ વખતે મારી એમાંના થોડા દાખલા આખું. સાથે ન હતા. એમને જયારે મેં વાત કરી ત્યારે એમણે જણાવ્યું મમત, અહંભાવ, બીજાને પોતાનાં કૃત્યની શી લાગણી થાય કે “હવે તમને સારો લાભ મળશે. સ્વામીજી બહુ બોલતા નથી, પણ તે જોવાની અશકિત, ખાટી મહત્તા, રામતોલપણું ખાવું, બીજાને Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પ્રબુદ્ધ જીવન તા. ૧–૧૦૬૭ ઉતારી પાડવાની વૃત્તિ, સામાના મનની સ્થિતિ જાણવાની અશકિત, માગી (તે પૈકી એકમાં મારા પૌત્રની સાથે પ્રસંગ હતો) અને ચોથા સરકાર પગાર આપે છતાં સરકારી સ્ટેશનરી ખાનગી કામ માટે વાપ- પ્રસંગે મારા ગુસ્સાને ભેગ બનનાર બીજે દિવસે મળ્યો, ત્યારે રવી સરકારી નોકરને ખાનગી કામે વાપર નાકરીના સામાન્ય તરત જ એની માફી માગી. પરિણામે દરેક પ્રસંગે મારા મનમાં રીવાજ મુજબ)–આવાં આવાં અનેક દૂષણે મને કહી બતાવવામાં સારી શાંતિ આવી રમને હું કૃતકૃત્ય બન્યો એમ લાગ્યું. આવ્યાં અને મને પોતાને હું ઘણે દોષિત માણસ જણાયો અને મનમાં આ પછીના વખતમાં મને એમ લાગ્યું કે મનની સ્વસ્થતા ગભરાવા લાગ્યા. જળવાય તે માટે માણસે થોડો વખત મૌન રાખવું અને તે વખતે ચોથા દિવસે મન તદન શાંત થયું અને એક જાતને આહ ધ્યાનમાં બેસી પોતાની અંદર ચાલી રહેલા વ્યવહારને સૂક્ષ્મતાથી લાદ ઉપજો કે હવે જીવન સ્વચ્છ થયું છે અને મને મારી ઉણપ જેવો અને તેને અનુભવ કરવો. આવા બે પ્રસંગેનું વર્ણન મેં આગળ જણાઈ છે, જેથી હવે પછીના જીવનમાં હું સારી રીતે રહી શકીશ. કર્યું છે. આ શાંતિ તે અજબ હતી. આવી શાંતિ મેં મારા જીવનમાં કોઈ - બીજું આ ધ્યાનાભ્યાસની પ્રક્રિયા સાથે સારું વાંચન રાખવું પણ વખતે અનુભવી નહોતી. (સ્વાધ્યાય ) એટલે આંતરિક સ્થિતિની સમજ પડે અને મન મિસિસ બિસેન્ટના Voice of the Silenceમાં જણાવ્યું ઠેકાણે રહે. મનુષ્ય ગમે તેટલી ક્રિયાઓ કરે અગર વાંચન કરે, છે કે માણસની બુદ્ધિ જયારે સતેજ થાય છે, ત્યારે આવા તે પણ તેના મન અને શરીરમાં વર્ષોથી ઘર કરીને બેઠેલી વૃત્તિઓ અનુભવ થાય છે. (પૃ. ૪૦૯) સ્વામીજીએ શરૂઆતમાં થોડા કે જેને સરકાર અથવા વાસના કહેવામાં આવે છે, તે એકદમ જતી વખત માટે મારા મનની જડતા કાઢી આંતરશુદ્ધિ અને આગળને નથી. પ્રસંગ આવ્યું તે આગળ આવે છે અને મનુષ્ય સાવધ ન રહે વ્યવહાર શુદ્ધ કરવાને રસ્તે જણાવ્યું હતું, ત્યારે જે આનંદ તે ભૂલ ખાઈ જાય છે અને વર્ષોના પરિશ્રમથી જે કંઈ મેળવ્યું અનુભવ્યો હતે તેવું જ આ પ્રસંગે પણ બન્યું. પરમેશ્વરની કૃપા હોય તે ખાઈ બેસે છે. એટલે આ પ્રયોગ આદર્યા પછી સતત કે માણસને પોતાની ઉણપોને સાક્ષાત્કાર થાય. આ ચાર દિવસના જાગૃતિ રાખવી આવશ્યક છે. સતત અનુભવ પછી આખાયે મહિનામાં કોઈ કોઈ વખત કંઈ રહી ગયેલો પ્રસંગ આગળ આવતો. આ વખત દરમિયાન એક બીજો બનાવ પણ બને. દરેક માણસને (૪) ત્યાર પછી જીવનમાં એક વિચિત્ર અનુભવને પ્રસંગ જેવામાં નાનાં-મોટાં ખરાં - ખેટાં સ્વપ્ન આવે છે અને તે તરત જ ભૂલાઈ ૨નાવ્યો. પોર્ટ ખાના મારા કારભારમાં મેં મારા સગાંઓને અણઘટતો. જાય છે, પણ આ વેળા મને ભયંકર સ્વપ્ન આવવા માંડયાં કે જેને લાભ આપ્યો એ મારા ઉપર આક્ષેપ મૂકવામાં આવ્યો. આખા મારા મને સાધારણ જીવનમાં ખ્યાલ પણ ન હોય. વળી આ સ્વપ્ન ભૂલાઈ જીવનને વિક્ટમાં વિક્ટ પ્રરાંગ આ હતો. મારી સામે રાજયની રાજય જવાને બદલે મને યાદ પણ રહી જતાં. બહારના માણસો સાથેની એક સ્વાર્થી અન્યાય વૃત્તિવાળી ટેળી ઊભી દરેક મનુષ્યમાં ગુપ્ત જીવનને પ્રવાહ હોય છે. તે કોઈ વખત થઈ હતી. એની તપાસ લગભગ બે વરસ ચાલી અને આખરે જાગૃત અવસ્થામાં બહાર આવે છે.. ખરા યોગીને આ બંને અવસ્થા આરોપે ખેટા ઠર્યા અને રાજયે મને નિર્દોષ ઠરાવ્યો. એક જ રૂપમાં હોય છે. તે સ્થિતિ લાવવા માટે તો મહાન પ્રયત્ન શરૂઆતમાં મને ઘણું જ લાગ્યું હતું કે પોર્ટ ખા ખીલવવા કરવાની જરૂર હોય છે. પછી મેં એ વિષયમાં થોડું વાંચન શરૂ . એમાં ખાસ કરીને થીયોસ ફીમાં અગ્રગણ્ય ગણાતા જે કામ અન્ય કોઈ પણ માણસ કરી શકે એમ નહોતું, તેને મેં શ્રી જિનરાજદાસ; “Dreams” નામનું પુસ્તક મને ઘણું ગમ્યું. અતિશય મહેનત કરીને સારી સ્થિતિમાં આપ્યું અને તે જ કામમાં આ હકીકત મેં સ્વામીજીને કહી હતી અને તેમણે જણાવ્યું કે મારા પર આવા આક્ષેપે આવ્યા. ખાસ કરીને મારા વૃદ્ધ પિતાના આથી ભય રાખવાનું કારણ નથી. વખત જતાં એ સ્થિતિમાં પણ મનની સ્થિતિ આવા પ્રસંગે કેવી હશે એના જ વિચારે મને શાંતિ આવશે, પરંતુ એ સ્થિતિનો લાભ મને મળી શકશે નહિ, આવ્યા કર્યા. જો કે એ સ્થિતિ લાવવાને રસ્તે જણાય, પણ એ તો મારા તે આ વખતે મીસીસ બીસેન્ટનું પુસ્તક Paths of a વખતના ગજા બહારની વાત લાગી. છતાં સ્થિતિની સમજણ પડી Disciple વાંચતા હતા. તેમાં જણાવ્યું છે કે “જેઓ યોગસાધનાની એટલે લાભ તો થયો જ. શરૂઆત કરે છે તેને માથે કટીના પ્રસંગે જરૂર આવે છે, યોગાભ્યાસ દરમિયાન મને એક ખાસ લાભ એ મળ્યું કે અને તે આવે તે જ યોગસાધના સકળ થઈ એમ કહેવાય. માણસ ' મારી ઊંઘ ઘણી ઓછી થઈ. મને દરરોજ આઠ કલાકની ઊંધ (ઈતી અને ઓછી થાય તે બેચેની જણાતી. પણ આ ક્રિયા પ્રસંગે ચારથી પિતાનાં કર્મો ખપાવવા માટે જીવન ઉપર જીવન ગાળે છે, ત્યારે પાંચ કલાકની ઊંઘ મને બસ થતી. ઓછી હોય તો પણ બેચેની એ જ કર્મો યોગક્રિયાને લીધે તરત જ ખપાવવાને પ્રસંગ આવે છે, લાગતી નહોતી. અને તેથી આવા પ્રસંગમાં દુ:ખી ન થતાં ખુશી થવાનું છે કે ગની આ વખતમાં મારામાં શકિત. સારી આવી રહેતી. મારી નોકસફળતા મળી અને ખરે લાભ થયો.” આ વાંચી મને ઘણા જ રીના પ્રસંગમાં ગમે તેવી વિટંબણા આવી હોય, છતાં ઘણી જ સારી આનંદ થયો અને મનમાં જે કંઈ ગ્લાનિ હતી તે દૂર થઈ. આ રીતે હું કામ કરી શકતો. કામ સમજવામાં અને તેને નિકાલ કરવામાં પ્રકરણમાં આગળ જતાં પછી કોઈ પણ જાતની ગ્લાનિ આવી નહિ, સારી સફ_તિ મેં અનુભવી. શરીરમાં સમતોલપણું લાગતું હતું ઉë મનસ્વચ્છ અને મક્કમ રહ્યું. આ પ્રકરણના અંત સુધી મેં સ્વસ્થતા અને આત્મસંતોષ સારી રીતે અનુભવાતો હતો. અનુભવી અને લાગ્યું કે જીવનનું દેવું પૂરું થવા માંડયું છે. પરિણામે અપુર્ણ. - સ્વ. સર મણિલાલ બાલાભાઈ નાણાવટી મહારાજા સયાજીરાવ ગાયકવાડ તરફથી સારામાં સારી પ્રશંસા મેં જૈન ધર્મનું હાર્દ* મેળવી અને તે પછી થોડા જ વખતમાં રાજયની નોકરી પૂરા માન અને પ્રતિષ્ઠાપૂર્વક પૂરી કરી. પ્રબુદ્ધ જીવનના તા. ૧-૯-૯૭ના અંકમાં પ્રગટ થયેલ આ પછીના વખતમાં એક બે જૂદા જ પ્રકારના અનુભવો જૈન ધર્મનું હાર્દ એ મથાળા નીચે પ્રગટ થયેલ લેખે અનેક મિત્રો થયા. જ્યારે જયારે કોઈ પણ કારણે મને ગુસ્સે થવાને પ્રસંગ બનો તેમજ ભાઈ બહેનનું આકર્ષણ કર્યું છે. આવા જ એક મિત્રે તે ત્યારે શરીરમાં એક પ્રકારને ઝણઝણાટ આવતે અને લાગતું કે મેં ' લેખને એક નાની પુસ્તિકાના આકારમાં છપાવીને તૈયાર કરાવી એ વખતે ભૂલ કરી છે. પછી ભલે તે ગુસ્સા ખરા કારણે થયેલ આપવાની માંગણી કરી અને તે માટે જરૂરી આર્થિક સહાય આપવા હોય. મારે આ પ્રસંગે શાંતિ જ રાખવી જોઈતી હતી અને શાંતિથી ઈરછા દર્શાવી. તે મુજબ પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે. તેની જ કામ લેવું જોઈતું હતું. થોડાં વર્ષોમાં આવા ખાસ જાણવા કિંમત ૨૫ પૈસા રાખવામાં આવી છે–પોસ્ટેજ અલગ. જે કોઈને લાયક ચાર પ્રસાંગો બન્યા. એ પ્રસંગમાં મારી ભૂલ ન હતી, પણ એ તે પુસ્તિકાને ખપ હોય તેમને નીચેના ઠેકાણેથી મંગાવી લેવા પ્રસંગે મારે મનની સમતા ગુમાવવી જોઈતી નહોતી. પરિણામે એ વિનંતિ છે. ચારે પ્રસંગેમાંથી ત્રણમાં મેં જે તે વ્યકિતની તરત જ લેખિત માફી ૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ–૩. તંત્રી, “પ્રબુદ્ધ જીવન Page #203 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૦–૬૭ પ્રબુદ્ધ જીવન મારી ધર્મનિષ્ઠા અહીં પૃથ્વી ઉપર આપણી સ્થિતિ કાંઈક વિચિત્ર છે. જેની પાછળને ને બિલકુલ અભાવ રહ્યો છે. કોઈ મોટા સમૂહને હું અંશ બની હેતુ આપણને જ્ઞાત નથી એવી એક નાનકડી સફર માટે આપણે શકતું નથી. એટલે જ સંપૂર્ણપણે હું ક્યારેય કોઈને બની શકતે દુનિયા પર આવીએ છીએ અને ઘણીવાર એ આગમન પાછળના નથી. ન રાષ્ટ્ર કે રાજયને, ન મારા મિત્રવર્તુલને, ને મારા પોતાના ઉદ્દેશને સમજવાના પ્રયાસ કરીએ છીએ. કુટુંબી આપ્તજનોને. આ સર્વ સાથેના મારા સંબંધોમાં હંમેશ એમ છતાં દરરોજના જીવનની દષ્ટિએ વિચાર કરીએ ત્યારે એક પ્રકારની અસ્પષ્ટ દૂરતા રહી છે. જેમ વરસ વીતતાં જાય છે, આપણને ખબર પડે કે આપણને પૃથ્વીના આ ગ્રહ પર જીવન મળ્યું તેમ મારી અંદર સમાઈ જવાની મારી ઈચ્છા પ્રબળ થતી જાય છે. છે તે અન્યને માટે મળ્યું છે. કેવળ એ લે કો જ નહિ કે જેમના ભરેલા જગતમાં આવી એકલતાની છાયા કોઈક વાર દુ:સહ ચહેરા પરનાં સુપ્રભાતી મિત અને જીવનની સમૃદ્ધિ પર આપણા લાગે છે, પણ બીજા લોકોની સમજ ને સહાનુભૂતિથી હું કેટલો દૂર પડી ગયો છું એ જોઉં છું, ત્યારે એને માટે રંજ નથી થતું. પિતાના સુખને આધાર રહ્યો છે, પણ એવા કેટલાય અપરિચિત, અલબત્ત, આમ કરવામાં મારે કશુંક ગુમાવવું પડે છે, પણ સામે અદી આત્માઓ માટે કે જેમના ભાગ્ય સાથે અદષ્ટપણે આપણે મને એને પુરસ્કાર પણ મળી જ રહે છે. પ્રણાલિકાઓ, અન્ય સહાનુભૂતિના દરથી જોડાયેલા છીએ. મને પોતાને જ દિવસમાં માનવીઓના અર્ભિપ્રાયો કે પૂર્વગ્રહથી હું મુકત રહી શકું છું અને વારંવાર એ વસ્તુને ખ્યાલ આવે છે કે મારું પિતાનું જ આંત એવા રાંચળ પાયા પર મારી શાંતિની ઈમારત બાંધવાનું મને કદિ રિક તેમ જ બાહ્ય જીવન, જેઓ જીવંત છે તેમ જ જે અનંતની પ્રલોભન થતું નથી. જિંદગીના આ વ્યાપક કોલાહલમાં સહુથી અગત્યની વસ્તુ નિદ્રામાં સૂતા છે તે મારા સકળ માનવ બંધુઓના કેવા ગ્રામ પર રાષ્ટ્ર નથી, પણ સર્જનાત્મક ચિરંતન વ્યકિત છે-એ વ્યકિત જે નિર્ભર રહ્યું છે! અને એટલા માટે જ, મને જે કાંઈ પ્રાપ્ત થયું પોતાના નિરાળા વ્યકિતત્વદ્રારા કંઈક ઉન્નત ઉર્ધ્વગામી સર્જે છે તેનું ષ્ણ ચૂકવવા માટે ઘણું કામ કરવું જોઈએ. અન્ય માનવી છે, જયારે સામાન્ય લોકસમૂહ વિચારોમાં મંદ અને સંવેદનામાં શિથિલ એના પરિશ્રમનું કેવું ભારે – મારા મસ્તક પર છે એ યાદ આવતાં રહી જાય છે. મારી મન:શાંતિ ઘણીવાર મુબ્ધ થઈ જાય છે. આ લખતાં મને યાદ આવે છે સમૂહમાનસનું વિકૃતમાં વિકૃત મને એવું કયારે ય લાગ્યું નથી કે તાત્ત્વિક અર્થમાં માણસને ફરજંદ- ધૃણિત લશ્કરવાદ. સંગીતના તાલ પર હારબદ્ધ ગેઠવાઈને કયારે ય પૂર્ણ સ્વાતંત્ર્ય હોઈ શકે. આપણે કેવળ બાહ્ય પરિબળો કૂચ કરવામાં જે આનંદ અનુભવે છે, તેના પ્રત્યે મને તિરસ્કાર ના દબાણને નહિ, આંતરિક આવશ્યકતાઓને પણ વંશ થઈને જ થઈ આવે છે. એનું મગજ એને ભૂલથી મળ્યું હોવું જોઈએ કેવળ કામ કરવું પડે છે. મને યાદ છે કે હું જયારે તરૂણાવસ્યાં હો, કરોડરજજુ એને બસ થઈ પડત. આ આજ્ઞાંકિત વીરત્વ, બુદ્ધિહીન શૌર્ય, રાષ્ટ્રભકિતની આ વિનાશકારક ધૂન - કેટલી તીવ્રતાથી હું આ ત્યારે શપનહેરની પેલી ઊંકિત - “માણસ ઈચ્છે તે કરી શકે છે, બધી વસ્તુઓને ધિક્કારું છું ! યુદ્ધ અતિશય હલકી ધૃણાજનક ચીજ પણ તેણે શું ઈચ્છવું તે નક્કી કરી શકતો નથી' - એણે મારા મન છે. એમાં ભાગીદાર બનવા કરતાં હું મારી કાયાના ટુકડે ટુકડા પર એક ઊંડી છાપ મૂકી હતી. અને એટલે જ, જયારે જયારે જીવન થઈ જાય એ વધુ પસંદ કરૂં. માં યાતનાઓએ મને ઘેર્યો છે કે અન્યની પીડાઓના સાક્ષી બને- યુદ્ધ જેવા માનવજાતિ પરના ધૃણિત લાંછનને વિના વિલંબે વાનું મારે ભાગે આવ્યું છે, ત્યારે આ ઉકિતની સ્મૃતિએ મને એક ભૂંસી નાંખવું જોઈએ. વ્યાપારી તેમ જ રાજકીય કારણોસર શિક્ષણ તેમ જ અખબારો દ્વારા રાષ્ટ્રની સામાન્ય સમજને પદ્ધતિસર વિકૃત પ્રકારની સાંત્વના આપી છે. ન કરવામાં આવી હોત તો એ લાંછન કયારનુંયે ભૂંસાઈ ગયું હોત આ કથનમાં જરા વિનોદ રહે છે, પણ તેણે હંમેશ મારી એટલું માનવા જેટલે મને હજુ માનવસ્વભાવમાં વિશ્વાસ છે. સહિષ્ણુતાને જાળવી છે. આપણી કે બીજાની જાત પ્રત્યે અતિ ગંભીર જીવનમાં સૌથી સુંદર શું છે? આપણી અનુભૂતિઓમાં રહેલી તાથી જોતાં તે આપણને અટકાવે છે. રહસ્યમયતા. સકળ કલા અને વિજ્ઞાનને એમાંથી જ ઉદ્ભવ પિતાના અસ્તિત્વનાં કારણ કે જીવનના હેતુ વિષે વિચાર કર્યા- થાય છે. આ ઊર્મિથી જેઓ અજાણ્યાં છે, રસ્તા પર કશુંક જોતાં, કરવો એ તટસ્થ દષ્ટિએ જોતાં મને એક મૂર્ખતા લાગે છે. અને ભી જઈને આશ્ચર્યમુગ્ધ હૃદયે ઊંડા આનંદમાં જેઓ ડૂબી જઈ એમ છતાં દરેક માનવી પોતાને માટે આદર્શોને એક દી પ્રગટાવી શકતાં નથી તેઓ નિપ્રાણ છે, તેમનાં નેત્રે બિડાયેલાં છે. જિંદગીના રહસ્યની આ રેખાનુભૂતિએ જ, ભયથી તે વ્યાપ્ત હોવા છતાં, ધર્મને રાખે છે જે તેની આકાંક્ષાઓ અને નિર્ણયોના માર્ગ પર પ્રકાશ વેરે જન્મ આપ્યો છે. જેને આપણે અત્યંત ઝાંખા સ્વરૂપમાં જ જોઈ છે. મારે દીવ શિવ, સત્ય અને સૌંદર્યના આદર્શથી પ્રકાશિત શકીએ છીએ, જેને અભેદ્ય ને અગમ્ય માનીએ છીએ, તે ખરેખર છે અને તેણે મારા જીવનને આનંદિવિભોર કરી મૂકયું છે. છે જ, એટલું જ નહિ પણ, એ સર્વકોષ્ઠ પ્રજ્ઞા અને અતિ તેજસ્વી સુખ કે સગવડના અંતિમ ધ્યેય પ્રતિ જીવનયાત્રાની દિશા હોય સૌંદર્ય દ્વારા પોતાને આવિર્ભાવ કરતું રહે છે - એ હકીકતનું જ્ઞાન, એવી લાગણી જ સાચી ધાર્મિકતાના કેન્દ્રમાં રહેલી છે. આ અર્થમાં એ વિચાર તો મારા મનને કદી સ્પર્યો નથી. એવા પાયા ઉપર ઊભા અને માત્ર આ જ અર્થમાં, હું પણ મારી જાતને એ લોકોની પંકિતમાં થયેલાં નીતિધરણે તે કેવળ પ્રાણીઓના સમૂહને જ સંતોષી શકે. મૂકું છું, જે અનન્ય ધર્મનિષ્ઠાથી યુકત છે. કલા અને વૈજ્ઞાનિક સંશોધનમાં, જે ચિર અપ્રાપ્ય છે તેની પિતાના સર્જનને જે દુ:ખની સજા કે સુખની સગાદ આપે ખેજ કરવા માટે સમાનવૃત્તિ ધરાવતા બીજા લોકો સાથે સહકાર- એવા ઈશ્વરની હું કલ્પના કરી શકતું નથી. જેના હેતુઓને માનવીપૂર્વક કામ કરવાની ભાવના સિવાય મારું જીવન શુન્ય બની ગયું એ એના પોતાના ખ્યાલોથી નિશ્ચિત કર્યા છે, અને જે માનવીની હોત. સામાન્યતાની જે સીમાઓએ માનવીની આકાંક્ષાને આબદ્ધ ક્ષણિકતાના પ્રતીક સિવાય બીજું કશું જ નથી એવા ઈશ્વરની કલ્પના કરી છે તેની પ્રત્યે મેં પ્રારંભથી જ તિરસ્કાર સેવ્યું છે. સ્વામિત્વ, મેં કરી નથી. મારે માટે તે એટલું જ વિચારવું બસ છે કે ચેતનસફળતા, કીર્તિ, વૈભવ–આ બધી ચીજો મારે માટે હંમેશ રહી મય જીવનનાં ગૂઢ રહસ્યો અનંતની સકળ લીલામાં પોતાને પ્રસાર છે. સાદું ને નિરાડંબર જીવન–સહુ કોઈને માટે એ જીવન શ્રેષ્ઠ છે કરે છે. જેને આપણે અતિ સ્પષ્ટરૂપે જોઈ શકીએ છીએ એ નિખિલ અને તેથી શરીર તેમ જ આત્મા બન્નેને વધુ લાભ થાય છે. બ્રહ્માંડના અભુત આલેખનને નીરખવું અને પ્રકૃતિ દ્વારા આવિ- સામાજિક ન્યાય ને સામાજિક જવાબદારી - એ બને પ્રત્યેની થકૃત થયેલા એના અલપતમ અંશને સમજવાનો પ્રયાસ કરો એ મારી જાગૃતિ તીવ્ર છે. એમ છતાં એથી તદૃન અસંગત કહી શકાય મારે માટે પૂરતું છે. આલબર્ટ આઈન્સ્ટાઈન એ રીતે, દુનિયાનાં નરનારીઓના સીધા સંપર્કમાં આવવાની ઈચ્છા- (૧૬-૭-૬૭ ના “ભૂમિપુત્રમાંથી સાભાર ઉધૃત) Page #204 -------------------------------------------------------------------------- ________________ # પ્રભુ જીવન ✩ વેદમૂતિ પંડિત સાતવળેકરજી (તા. ૨૪–૯–૬૭ની જન્મભૂમિ-પ્રવાસીમાંથી સાભાર ઉષ્કૃત) વેદમાર્તડ મહામહોપાધ્યાય પંડિત શ્રીપાદ દામોદર સાતવળેકરને ગઈ તા. ૧૯મી સપ્ટેમ્બરે ૧૦૦ વર્ષ પૂરાં થયાં અને ૧૦૧મા વર્ષમાં તેઓ પ્રવેશ્યા. એમણે એમનું આયુષ્ય વૈદિક સાહિત્યના અભ્યાસ અને સંશોધનને સમર્પણ કર્યું છે. હજુયે એમની આ વિદ્યાસાધના વણઅટકી ચાલી રહી છે એ દેશનું સદ્ભાગ્ય છે. ૧૦૦ વર્ષ પૂરાં થવા છતાં યે એમને એમ નથી લાગતું કે એમને માટે નિવૃત્ત થવાનો અને અનેક પ્રવૃત્તિમાંથી પોતાની જાતને ખેંચી લેવાના સમય આવ્યો છે. હજુ તે એમને એમ લાગે છે કે પોતાના શેષજીવનમાં હજુ ઘણું બધું સંશોધન કરવાનું છે, વૈદિક સાહિત્યમાંથી અભ્યાસ કરીને ઘણુ' પ્રગટ કરવાનું છે. આવા પ્રતિભાશાળી કર્મશીલ વિદ્વાનને ૧૦૦ વર્ષ પૂઠાં થાય એ સામાન્ય બનાવ નથી. ૧૧૪ $*** પંડિત સાતવળેકરે કેવળ વેદાભ્યાસ અને સંસ્કૃત ભાષાના પ્રચારનું કામ જ કર્યું હોત તો પણ એ ક્ષેત્રમાં તેઓ ચિરંજીવ બની રહે એટલું પ્રદાન એમણે કર્યું છે. પરંતુ રાષ્ટ્ર અને સમાજની બીજી અનેકવિધ સેવા એમણે બજાવી છે. સ્વાતંત્ર્ય મળ્યા પૂર્વેના સમયમાં વિદેશી સરકારની ખફગીનો ભાગ પણ તેઓ બન્યા હતા, એમના પર રાજદ્રોહનો આરોપ મૂકી ખટલા ચલાવવામાં અવ્યો હતા અને એમને સખત કેદની સજા પણ ફરમાવવામાં આવી હતી. અત્યારે એમના મોટા ભાગનો સમય વેદોના અભ્યાસ અને સંસ્કૃત ભાષાને લોકપ્રિય બનાવવા અંગેની પ્રવૃત્તિઓ પાછળ જાય છે પણ તેઓ એક અચ્છા કલાકાર છે એ પણ આપણે ભૂલવું નહિ જોઈએ. ૪૦૦ ઉપર ગ્રંથ એમના વર્ષોના અભ્યાસ અને સંશોધનના પરિપાક રૂપે એમણે લખેલા, સંપાદન કરેલા કે અનુવાદ કરેલા ગ્રંથાની સંખ્યા ચારસા ઉપર થવા જાય છે. હજુયે એમની લેખન પ્રવૃત્તિ ચાલુ છે અને એમના તરફથી વૈદિક સાહિત્ય વિશે વિશેષ ગ્રંથો મળશે એમાં શંકા નથી. એમના મનમાં નવી નવી યેાજના અને વિચારો આકાર લેતા જ રહે છે અને મુશ્કેલી વેઠીને પણ તેઓ એને અમલમાં મૂકતા જ હોય છે. એમના કહેવા મુજબ ૧૨૦ વર્ષનું આયુષ્ય ભાગવવાની એમની મનોકામના છે. ૧૮૫૭ ને અગ્નિ લગભગ ઠરી ગયા હતા ત્યારે ૧૮૬૬ ની.૧૯ મી સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના સાર્વેતવાડી જિલ્લાના કોલગાંવ નામના ગામમાં દામોદર ભટ્ટ નામના એક ગરીબ બ્રાહ્મણને ત્યાં એમનો જન્મ થયે. સાવંતવાડીમાં જ એમનું શિક્ષણ શરૂ થયું. આ સાથે એમના કુટુંબની પરંપરા અનુસાર શાસ્રીય વૈદિક અધ્યયન પણ એમણે શરૂ કર્યું. આ શિક્ષણ લેતાં લેતાં રેખા અને રંગનો ઉપયોગ પણ એમણે કરવા માંડયા. પોતે સાવંતવાડીમાં જે શિક્ષણ લઈ રહ્યા હતા. એ લેવાનું ચાલુ રાખવું કે ચિત્રકલાના અભ્યાસ કરવા એવી ધિાભરી સ્થિતિમાં તે મૂકાયા. પણ પ્રારંભમાં ચિત્રકલાનો વિજય થયો. તેઓ ૧૮૮૯ માં મુંબઈ આવ્યા અને જે. જે. સ્કુલ ઑફ આર્ટમાં ચિત્રકલાનું શિક્ષણ લઈ એમાં પારંગત થયાં. જે જમાને રાજા – મહારાજાઓના હતા. તેઓ કલાકારો અને બીજાઓને આશ્રાય આપતા હતા. સાતવળેકરજીએ નિઝામ હૈદરાબાદ પસંદ કર્યું. ત્યાં એમણે પોતાની કલાથી – ખાસ કરીને એમના શૈલચિત્રાથી સારી ખ્યાતિ મેળવી. વેદાના અર્થ હૈદરાબાદમાં જ એમને આર્યસમાજ સાથે પરિચય થયા. ચિત્રકલાની સાથે એમને સંસ્કૃતનો અભ્યાસ તો ચાલુ જ હતો. એમણે મહર્ષિ દયાનંદની રચનાઓ ‘ સત્યાર્થ પ્રકાશ' અને ‘ઋગ્વેદાદિ તા. ૧-૧૦૬૭ ભાષ્ય ભૂમિકા ’શું મરાઠીમાં ભાષાંતર કર્યું. એમણે મેકસમુલર અને બીજા વિદેશી વેદ ભાષ્યકારોના પ્રયાના અભ્યાસ કર્યો. એમાંથી એમના મનમાં એવો પ્રશ્ન જાગ્યા કે આ ભાષ્યકારોએ પોતપોતાની સમજણ અનુસાર કરેલા વેદોના અર્થ બરાબર છે? વૈદિક ઋચાઓને કોઈ ભિન્ન અર્થ ઋષિઓને અભિપ્રેત નહોતો? આ પ્રશ્ન પંડિતજીના મનમાં ઉદ્ભવતાં એમણે એમાં ઊંડાં ઊતરવા માંડયું અને એમના અભ્યાસનું ફલક ઘણુ વ્યાપક અને ઊંડું થઈ ગયું. વૈદિક રાષ્ટ્રગીત પંડિતજીના હૈદરાબાદના વસવાટ પૂરો થયો અને તેઓ હરિદ્વાર ગયા. હરિદ્રારમાં સ્વામી શ્રાદ્ધાનંદજીના ગુરુકુળમાં વેદવિદ્યાના પ્રાધ્યાપક તરીકે કામ કરતા હતા. એ વખતે એમણે ‘વૈદિક પ્રાર્થનાની તેજસ્વિતા' નામના એક લેખ લખ્યા હતા અને કોલ્હા પુરમાંથી પ્રગટ થતા ‘વિશ્વવૃત્ત ’નામના માસિકમાં એ પ્રગટ થયા હતો. એ પછી ‘ વૈદિક રાષ્ટ્રગીત ' ના નામે પુસ્તિકા રૂપે એ પ્રગટ થયો હતો. આ પ્રકાશનોમાં બ્રિટિશ સરકારને રાજદ્રોહની ગંધ આવી. બ્રિટિશ સરકારે આ પ્રકાશનો જપ્ત કર્યાં અને લેખક, સંપાદક, મુદ્રક તેમ જ પ્રકાશક પર રાજદ્રોહનો આરોપ મૂકી એમને સાડાત્રણ વર્ષની જેલની સજા ફટકારી. લેખક ત્યારે પકડાયા નહોતા. પણ જ્યારે પકડાયા ત્યારે હાથકડી પહેરાવી એમને કોલ્હાપુર લાવવામાં આવ્યા હતા અને જેલમાં ગાંધવામાં આવ્યા હતા. સજા સામે જો કે અપીલ કરવામાં આવી હતી અને દોઢ વર્ષ" બધાને નિર્દોષ ગણી છે.ડી મૂકવામાં આવ્યા હતા.આ રીતે ખંડિતજીનું વૈદિક રાષ્ટ્રગીત સળગતા બોમ્બ જેવું પુરવાર થયું હતું. જેલમાંથી છૂટયા બાદ પંડિતજી પંજાબમાં ગયા. લાહોરમાં અને બીજે તેઓ કેટલાંક વર્ષ રહ્યા. આ દરમિયાન લાલા લજપત રાયના ગાઢ સંપર્કમાં આવ્યા. જલિયાનવાલા બાગના હત્યાકાંડ બાદ ત્યાં પણ પોલીસ એમના પર નજર રાખવા માંડી. પરિણામે તેઓ ત્યાંથી ઔધ (મહારાષ્ટ્ર) ગયા અને ૧૯૪૮ સુધી ત્યાં જ રહીને એમણે વેંદા, મહાભારત, ઉપનિષદો વગેરે વિશે અભ્યાસ લેખન અને ચિંતન કર્યું. ઔ ધમાં એમને એમની પ્રવૃત્તિ માટેઅનુકુળ વાતાવરણ મળ્યું અને તેએ પોતાની પ્રવૃત્તિઓને સારી રીતે વિકસાવી શક્યા. ઔંધમાં એમણે ‘ સ્વાધ્યાય મંડળ ’ ની સ્થાપના કરી. પંડિત સાતવળેકરજીએ અનેક અવરોધો અને મુશ્કેલીઓ વેઠીને ચારે વેંદાની સંહિતા પ્રગટ કરી અને સાડાચારસે પાનાના આ ગ્રંથ નજીવી કિંમતે લોકો સુધી પહોંચાડયો. વેદોનું મુદ્રણ ખૂબ જ શુદ્ધ થાય એ માટે એમણે એનાં સેંકડો પૂ ફો દેશના વૈદિક સાહિત્યના વિદ્વાનોને મોકલ્યા અને પછી જ એનું પ્રકાશન થયું. પંડિતજીએ રામાયણ અને મહાભારતના પ્રકાશનમાં પણ ખૂબ જ રસ લીધો હતો. સંપૂર્ણ સાર્થ વાલ્મીકિ રામાયણના પ્રત્યેક કાન્હ એમણે ચાર રૂપિયાની નજીવી કિંમતમાં ગ્રાહકોને આપ્યો હતો. મહાભારત પણ એમણે અનુવાદ સહિત પ્રગટ કર્યું છે. આ ઉપરાંત, એમણે ગીતા પર લખેલી ટીકા ‘પુરુષાર્થ બોધિની પણ ખૂબ જ પ્રશંસા પામી છે. પંડિતજીએ સંસ્કૃત ભાષાને લોકપ્રિય બનાવવા માટે અથાક પરિશ્રમ કર્યો છે. એમણે સંસ્કૃત સ્વયં શિક્ષકના નામે ચાવીરા પુસ્તક પ્રગટ કર્યા તેમ જ સંસ્કૃતની પરીક્ષા લેવાની વ્યવસ્થા પણ કરી. અત્યારે ૨૫૦ જેટલા કેન્દ્રોમાં આ પરીક્ષાઓ લેવામાં આવે છે. ૧૯૪૮ માં ઔધનો એમના વસવાટ પૂરો થયા. આ વર્ષે મહાત્મા ગાંધીની હત્યા થતાં મહારાષ્ટ્રમાં જે તફાન થયું એનાથી CON Page #205 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૦-૧૭ : પ્રભુ જીવન ૧૧૫ પિતાના આશ્રમને બચાવવા માટે એમણે વલસાડના પારડી ગામે જઈને વસવાનું નક્કી કર્યું. પારડીમાં એક વાર જ્યાં દેવળ હતું એ મકાન એમને મળી ગયું. ત્યાં એમણે પિતાને આશ્રમ કર્યો તેમ જ મુદ્રણાલય અને પોતાના વિશાળ પુસ્તકસંગ્રહને પણ પારડીમાં લઈ આવ્યા. 1 પારડીમાં વસવાટ : . ગુજરાતમાં - પારડીમાં હવે એમની સાનસાધના ચાલે છે. હજુ યે વૈદિક સાહિત્યનું સંશોધન-અભ્યાસ કરી એમાંથી નવનીત તારવવાની એમની મનીષા છે. નાના હતા ત્યારે તેઓ નબળા હતા પણ વ્યાયામ અને કસરત કરીને એમણે એમના શરીરને સુદઢ બના વ્યું છે. વાંચવા માટે એમને આ ઉંમરે ચમાની જરૂર પડતી નથી. છેલ્લાં ૩૫ વર્ષ થયા તેઓ હિન્દીમાં “વૈદિક ધર્મ અને મરાઠીમાં પુરુષાર્થ' માસિક ચલાવે છે. ગુજરાતીમાં પણ એમણે થોડો વખત * એક માસિક ચલાવ્યું હતું. હવે એમણે ‘અમૃતલતા’ નામનું સંસ્કૃત ત્રિમાસિક પણ શરૂ કર્યું છે. આ રીતે વેદમૂર્તિ પંડિત સાતવળેકરજીએ ભારતીય સંસ્કૃતિની અભૂતપૂર્વ કહી શકાય એવી સેવા બજાવી છે અને હજુ યે એમને આ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે. એમના ૧૦૧ માં વર્ષે ઈશ્વર એમને મનવાંછિત દીર્ધાયુષ બક્ષે અને એમની સાધના અને ઉપાસના દ્વારા દેશ અને સમાજને હજુ યે સમૃદ્ધ અને ઉન્નત બનાવે એવી પ્રાર્થના કરીએ. મુહપત્તીબંધન શા માટે?” એક ચર્ચાપત્ર (પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં ઉપર જણાવેલ મથાળા નીચે પ્રગટ કરવામાં આવેલી નોંધને અનુલક્ષીને મારા મિત્ર પ્રાધ્યાપક કેશવલાલ હિંમતલાલ જેમણે વડોદરાની યુનિવર્સિટીમાં ઈતિહાસના અધ્યાપક તરીકે વર્ષો સુધી સેવા આપીને થોડા સમયથી વડોદરામાં જ નિવૃત્તિનિવાસ સ્વીકાર્યો છે અને જેઓ જન્મ સ્થાનકવાસી જૈન છે અને ધર્મસાહિત્યના સારા અભ્યાસી છે તેમના તરફથી એક ચર્ચાપત્ર મળ્યું છે જે, તેમની ઈચ્છાને માન આપીને, નીચે પ્રગટ કરવામાં આવે છે. આ પત્રના જવાબરૂપે તેમ જ પ્રસ્તુત વિષયની વિશેષ આલેચનારૂપે મારે જે કહેવાનું છે તે હવે પછીના અંકમાં રજુ કરવામાં આવશે. પરમાનંદ) પ્રિય પરમાનંદભાઈ, ૨૩, પ્રતાપગંજ, વડોદરા-૧. તા. ૨૦--૬૭. આપના પ્રબુદ્ધ જીવનના છેલ્લા અંકમાં આવેલું મુહપતી ઊપરનું લખાણ વાચ્યું. તે સંબંધમાં આપે ચર્ચા માંગી છે, એટલે આ લખાણ મોકલું છું. યોગ્ય લાગે તે પ્રસિદ્ધિ આપશે. આપના જે જ મારો અનુભવ છે, બલ્ક તેથી વધારે ગંભીર અનુભવ છે. હું જ્યારે ઉપાશ્રયમાં જાઉં છું ત્યારે મુનિમહારાજોને વંદના કરતી વેળા ઘણીવાર મુહપત્તીથી મુખને ઢાંકીને બેઠેલા શ્વેતવસ્ત્રી શ્રાવકો અને મુનિ મહારાજો એમની વચ્ચેનો તફાવત પારખી શકતું નથી. બંને સરખા લાગે છે. બંનેને વંદના કરવામાં વાંધો તે ન હોય, પણ ફરક તે સ્પષ્ટ અનુભવમાં આવવો જોઈએ જ. મુહુપતી તે પરખને અવરોધક બની જાય છે. અત્યારે સ્થાનકવાસી ઉપાશ્રયમાં બધાં મુહપત્તીધારી બેઠેલાં હોય છે. પછી તેમને મૌનવ્રત હોય કે નહિ. અગાઉ એ પ્રથા નહોતી, ત્યારે તે વ્રતધારીએ જ મુહપત્તીઓથી માં ઢાંકતાં હતાં, બીજાઓ ખુલ્લા મેઢે બેસતાં ફરતાં હતાં. આ પ્રથા રાજસ્થાની, માળવી, પંજાબી મુનિઓએ ગુજરાત - સૌરાષ્ટ્રમાં ચાલુ કરી છે એવું મારું ' માનવું છે. પષધ વખતે, રાત્રે, બધાં શ્રાવક-શ્રાવિકાઓ મુહપત્તી ઉતારી નાંખે છે, એમાં એમને દોષ લાગતો નથી. હું માનું છું કે રાત્રે. સુતી વખતે સાધુ-સાધ્વીઓ મુહપતી ઉતારી નાંખી સુઈ જાય છે, હકીકત એવી છે કે મૌન હોય ત્યારે મુહપત્તીની જરૂર રહેતી નથી. તે વખતે વાયુકાય જીવોની હિંસાને સંભય રહેતું નથી, તે પ્રમાણે બેસતાં ઊભા રહેતાં જો મૌન જ હોય તે મુહપત્તીની જરૂર રહેતી નથી. કઈ કઈ સ્થાનકવાસી સાધુ-સાધ્વીઓ તેમને વંદના કરતાં શ્રાવક-શ્રાવિકા જો ખુલ્લે મેઢે હોય તો તેમને મુખ ઢાંકીને વંદના. કરવા સૂચન કરતાં મેં જોયા છે. વંદના કરતાં મૌન સેવાતું હોય તે વાયુકાય જીવોની હિંસા સંભવતી નથીએટલે તે વખતે મુખને હથેળીથી કે આંગળીઓથી કે કપડાંથી ઢાકવાની જરૂર રહેતી નથી. સ્થાનકવાસી સમાજમાં સાધુ-સાધ્વીઓનાં મૃતદેહોના મુખને મુહપતીથી આવરી લેવામાં આવે છે તે તે ખરેખર વિચિત્ર, તર્કહીન– સમજ વગરનું છે. કારણ કે મૃતૃદેહને વાચા સંભવતી જ નથી, અને તેથી તેના તરફથી વાયુકાય જીવેની હિંસા થઈ શકે જ નહિ, હમણાં મેં સાંભળેલું અને વાંચેલું પણ ખરું કે રાજકોટ મુકામે એક મુનિરાજના ચાતુર્માસ દરમિયાન ઉપાશ્રયમાં આવતા દરેક ઈસમને મુહપત્તી રાખવાની સૂચના કરતા આવતી, અને તે માટે કાપડના તાકાઓને ફાડી તેમાંથી મુહપત્તીઓ દોરા સહિત તૈયાર કરી આપવામાં આવતી અને તેમના મેઢા ઉપર બાંધવા માટે સૂચના કરવામાં આવતી હતી. પરિણામે ઉપાશ્રયમાં હાજરી આપતા બધાં માણસે મુહપત્તીઓથી સજજ થયેલાં જોવામાં આવતાં હતાં, આ વ્યવસ્થા ક્રિયાપ્રયોગને અતિરેક જ કહી શકાય. આ પ્રથા પહેલાં નહોતી. મારે એક બીજો અનુભવ અપને કહી શકું છું- મુહપત્તી ધારતાં મુખદ્વારા થતાં સાધુ-સાધ્વીઓનાં વ્યાખ્યાને શ્રુતિપથમાં સ્પષ્ટ, શુદ્ધ પડી શકતાં નથી. મેં ઘણાં મ્યુઝીઅમો - સંગ્રહસ્થાને જોયાં છે. તેમાં દિગંબર મહાકાય પ્રતિમાઓ ઊભેલી જોઈ છે. એમના મુખ ઉપર મુહપત્તી બિલકુલ હોતી નથી. દિગંબર સાધુઓ હાથમાં પણ મુહપત્તી રાખતા નથી. શું તેઓ મિથ્યાત્વી છે ? મધ્યકાલીન હસ્તપ્રતેના ચિત્રમાં મુનિ મહારાજે હાથમાં મુહપત્તી રાખતા દર્શાવવામાં આવે છે, એટલે મુહપરીને ઉપયોગ તે ઘણા જુના કાળથી હતો જ. શબ્દપ્રયોગ પણ સૂચવે છે કે તેને ઉપયોગ મુખને ઢાંકવા માટે અને વાયુકાય જીવની હિંસાથી દૂર રહેવા માટે થતું હતું તે સ્પષ્ટ છે. પણ દિવસની દરેક પળ માટે મુહપરી મુખ ઉપર રાખવાની પ્રથા તો નહતી તે પણ સ્પષ્ટ છે. અકબર બાદશાહ અને તેના શાહજાદાઓ, અને હીરવિજયસૂરી અને એમના શિષ્યો એમની મુલાકાતના ચિત્રમાં વિદ્વાન સૂરીજીને મુહપત્તીને હાથમાં ધારણ કરતા દર્શાવવામાં આવ્યા છે, હેમચંદ્રસૂરી અને કુમારપાળના ચિત્રમાં પણ હેમચંદ્રસૂરીએ મુહપત્તીને હાથમાં રાખેલી છે. આ પ્રથામાં ફેરફાર સ્થાનકવાસી સાધુએએ કર્યો છે અને તેને આગ્રહ અત્યારે દુરાગ્રહરૂપે અનુભવવામાં આવે છે, આપ જાણે છે કે હું સ્થાનકવાસી કુટુંબમાં જન્મ્ય છું, મારે સહવાસ સ્થાનકવાસી સાધુઓ સાથે રહ્યો છે. મૂર્તિપૂજક સાધુઓ સાથે મારો પરિચય નિકટ છે તે પણ આપ જાણે છે. | મુહપત્તીની ગ્યતા - અગ્યતા, શાસ્ત્ર વિરૂદ્ધતા–નહિ વિરૂદ્ધતા એ ચર્ચામાં મારે ઊતરવું નથી. પણ એટલું હું જરૂર માનું છું કે ક્રિયાવાદના અનુપાલનમાં ઔચિત્ય રહેવું જોઈએ. નગ્નત્વમાં ઔચિત્ય નથી; મલીન વસ્ત્ર ધારવામાં ઔચિત્ય નથી; શરીરને મલીન સ્વેદયુકત રાખવામાં ઔચિત્ય નથી. સ્થાનકવાસી સાધુઓ માટે મુહપત્તી માત્ર માપદંડ હોઈ શકે નહિ. બીજી અનેક રીતે તેમને જુદા તારવી શકાય તેમ છે અને એમાં કોઈ શક નથી કે કોઈ પણ એક વ્યકિતને અન્ય વ્યકિતથી જુદી તારવવા માટે તેની મુખાકૃતિનું સમગ્ર દર્શન અત્યન્ત આવશ્યક અને ઉપયોગી છે. સ્નેહાંકિત કેશવલાલ હિં. કામદાર Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૦–૬૭ પ્રકીર્ણ નેધ સ્વ. જે. પી. મહેતા * “રમ સંસ્થા ખૂબજે કસર ભર્યો પિતાનો વહીવટ ચલાવી, ગયા સપ્ટેમ્બર માસની ૧૭મી તારીખે વયોવૃદ્ધ શ્રી ઝવેરચંદ વ્યવસ્થા ખર્ચની રકમ બચાવી, આવી. બચત. પોતાના કારીગરોને પાનાચંદ મહેતા તેઓ વિશેષ જે. પી. મહેતાના નામથી ઓળખાતા બોનસરૂપે વહેંચે છે. કારણ કે સંસ્થા માને છે કે કારીગરોના હિતને હતા–નું ઘાટકોપર ખાતેના તેમના નિવાસસ્થાને ૮૩ વર્ષની પરિ- ધ્યાનમાં રાખી ખાદી સંસ્થાઓ રચાઈ છે અને કારીગરે સંસ્થાની પકવ ઉમ્મરે અવસાન થયું. તેઓ સૌરાષ્ટ્રના લીલીયા ગામના રહીશ કરોડરજજૂ છે. તે પછી શક્ય તેટલું તેમના હિતનું રક્ષણ કરવું જોઈએ. હતા. જન્મ સ્થાનકવાસી જૈન હતા. તેમનું ભણતર ચાર ચોપડી “દર વર્ષે આવી રકમની વહેંચણી લેઈ શ્રદ્ધય વ્યકિતની જેટલું હતું. તેમના વ્યવસાયી જીવનનો આરંભ માસિક તેર રૂપિયાના હાજરીમાં અને તેમને હાથે કરવામાં આવે છે. ગત વર્ષે આવી રૂા. પગારથી થયે હતે. કુટુંબની સ્થિતિ બહુ જ સાધારણ હતી, પણ ૭૦,૦૦૦ આસપાસની રકમ ખાદી રૂપે આદરણીય મુ. શ્રી મોરારજીભાઈ તેઓ આપબળે આગળ વધ્યા હતા. આજથી ૬૦ વર્ષ પહેલાં તેઓ દેસાઈને હસતે. આદરણીય મુ. શ્રી. ઢેબરભાઈના પ્રમુખસ્થાને વહેંચકલકત્તા જઈને વસ્યા હતા, અને જાણીતા ખાંડના વેપારી હાજી વામાં આવી હતી. શકુર સાથે જોડાયા હતા અને વ્યાપારદ્રારા સારા પ્રમાણમાં ધન આ વર્ષે પણ આવી આશરે રૂા. ૮૦,૦૦૦ની રકમ ખાદી કમાયા હતા. બુદ્ધિની વિચક્ષણતા, પ્રમાણિકતા અને વ્યાપારી કુનેહના રૂપે વહેંચવાની છે. પણ તે માટે કોઈ સમારંભનું આયોજન કર્યું નથી. કારણે કલકત્તામાં એક કુશળ વ્યાપારી તરીકે તેમણે ખૂબ પ્રતિષ્ઠા પણ સંસ્થાની કામગીરીમાં કારીગરોનો અગ્ર હક્ક છે તે વિચારના સ્વીકારપૂર્વક આ સંસ્થા દર વર્ષે બેનસ વહેંચીને પોતાની ફરજ મેળવી હતી. ઈન્વેનેશિયા સુધી તેઓ પ્રવાસ પણ કરી આવ્યા અદા કરે છે તેની જાણકારી આપને કરવાની રજા લઈએ છીએ. હતા. સમય જતાં જાપાનમાં તેમણે પેઢી ખેલી હતી, જે સાત વર્ષ આ વર્ષે આ સંસ્થાએ રૂા. ૨૦,૫૬,૬૫૪ નું ઉત્પાદન, ચાલી હતી. ૧૯૪૦માં તેમના મિત્ર સ્વ. રામજી હંસરાજ કામા રૂા. ૧૧,૬૯,૯૭૭નું જથ્થાબંધ વેચાણ અને રૂ. ૧૫,૩૯,૭૯૧નું ણીની પેઢીમાં તેઓ જોડાયા હતા અને મુંબઈ આવીને વસ્યા હતા. છૂટક તથા સરકારને વેચાણ કર્યું છે, જે માટે રૂા. ૧,૦૫,૬૫૪નું તે કંપની સાથે એક વિશ્વાસુ સલાહકાર તરીકે તેમને છેવટ સુધી વ્યવસ્થા ખર્ચ કર્યું છે. એટલે કે આશરે ૨ ૧/૨ ટકા (અઢી ટકા) ગાઢ સંબંધ રહ્યો હતો. તેમને સાહિત્ય વાંચનને ખૂબ શોખ હતો; વ્યવસ્થાખમાં સંસ્થાએ કામ કર્યું છે.” શ્રીમદ રાજચંદ્રનાં લખાણ તરફ તેમને ખૂબ આકર્ષણ હતું; તેમનાં આ રીતે આ સંસ્થા પોતાની વર્ષભરની આટલી મોટી બચત વિચાર વલણે જુનવાણી નહિ પણ આગળ પડતા સુધારકનાં હતાં; પોતાના કારીગરોને વહેંચી આપે અને આટલા મોટા વહીવટ પાછળ પ્રબુદ્ધ જીવનના તેઓ અત્યત ચાહક હતા. તેમના અવસાનથી સમા- આટલે ઓછા વ્યવસ્થા ખર્ચ---નાશરે અઢી ટકા જેટલું કરો આ જને એક અનુભવી, બુદ્ધિમાન સલાહકાર સજજનની અને અંગત બન્ને બાબતો આપણું ખાસ ધ્યાન ખેંચે તેવી છે અને તે માટે તે સંસ્થાના સંચાલકોને અને તે સંસ્થાના આમારૂપ મંત્રી શ્રી નાગરરીતે મને એક મુરબ્બી સ્નેહીની ખેટ પડી છે. તેમની પાછળ રહેલ દાસ દોશીને અનેક ધન્યવાદ ઘટે છે. તેમનાં પત્ની તથા એક પુત્ર અને એક વિધવા પુત્રી આપણી સ્વાતંત્ર્યદિનને અદ્ભુત મુશાયરો હાદિક સહાનુભૂતિનાં અધિકારી બને છે. “પ્રબુદ્ધજીવન’ના ગતાંકમાં ઉપર આપેલ મથાળા નીચે પ્રગટ મહાનુભાવ સ્વ. હરચંદ ઝવેરભાઈ ઉપર અંજલિવર્ષ થયેલા લેખે અનેક વાચકોનું ધ્યાન ખેંચ્યું છે. અને તેમાં વ્યાપી - તા. ૨૪-૯-૬૭ના રોજ મુંબઈ ખાતે ભાટિયા મહાજન વાડીના રહેલા કટાક્ષથી અનેક વાચકોએ ઊંડી પ્રસન્નતા અનુભવી છે. તે સભાગૃહમાં ૮૨ જાહેર સંસ્થાના ઉપક્રમે શ્રેષ્ઠીવર્ય શ્રી માણેકલાલ કટાક્ષલેખના લેખક તરીકે ‘ઠોઠ નિશાળિયો’ એવું નામ આપવામાં ચુનીલાલના પ્રમુખસ્થાને સ્વ. ફત્તેહચંદ ઝવેરભાઈના ગુણાનુવાદ આવ્યું હતું. આ ‘ઠોઠ નિશાળિયો કોણ છે?” એવા ચૈતરફથી પૂછાઈ નિમિત્તે એક જાહેર સભા યોજવામાં આવી હતી. આ સભામાં ફતેહ રહેલા પ્રશ્નના જવાબમાં જણાવવાનું કે તે ઠેઠ નિશાળિયો” છે ગુજચંદભાઈને અનેક વકતાઓએ ભાવભરી અંજલિ આપી હતી રાત યુનિવર્સિટીમાં અધ્યાપનનું કાર્ય કરતા પ્રે. બકુલ ત્રિપાઠી. અને પ્રસ્તુત ઘટનાના સંદર્ભમાં તેમના જીવનની અનેક ઉજજવલ બાજુએાને ૨જ કરતે વિગતવાર પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો તેઓ ગુજરાત સમાચારમાં ઉપરના તખલ્લુસથી નિયમિત રીતે આવા હતા, આ હકીકત તેમણે પોતાના સમાજને પ્રાપ્ત કરેલ અપ્રતિમ કટાક્ષલેખે લખતા રહે છે. પ્રેમ અને આદર પુરવાર કરે છે. તેમનું જીવન કઈ નાનાં મોટા એક મહત્ત્વનું સંમાર્જન પરાકમેથી અથવા તે સમાજમાં ક્ષોભ અને પરિવર્તન પેદા કરે એવા તા. ૧-૯-૬૭ના પ્રબુદ્ધજીવનમાં સ્યાદવાદ એટલે શું?” કોઈ પુરુષાર્થથી અંકિત નહોતું. આ રીતે તેઓ એક સામાન્ય કોટિ અને શકિતના માનવી હતા. આમ છતાં પણ, તેમનું જીવન સૌજન્ય, એ મથાળા નીચે પ્રગટ થયેલા લખાણમાં નીચેની લીટીઓ આવે છે:સેવાભાવ, ધર્મપરાયણતા, તત્વજિજ્ઞાસા અને વિચાર તેમ જ આચારની શંકરાચાર્યે અદ્ર તવાદનો પ્રચાર કર્યો; રામાનુજે અદ્વૈતાદ્વૈત ઉદારતા વડે અર્થસભર બન્યું હતું. આ રીતે તેમણે અસામાન્ય અને વલ્લભાચાર્યે વિશિષ્ટાઢું તને પ્રચાર કર્યો, રામાનુજ અને વલ્લએવા જીવનનું આપણને આલ્હાદક અને પ્રેરક દર્શન કરાવ્યું હતું અને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. ' ભાચાર્યે તવાદ અને અતવાદ વચ્ચે સમાધાન કરવા સાપેક્ષ વાદને જ પ્રયોગ કર્યો.” - સ્વ. ફોહચંદભાઈના સમરણમાં શિષ્ઠ સાહિત્યના પ્રકાશન પ્રે. કેશવલાલ હિંમતલાલ કામદાર પોતાના એક પત્રમાં ઉપઅર્થે તેમના મિત્રો અને પ્રશંસકો તરફથી રૂા. ૩૧,૦૦૦ નું રના વિધાન અંગે નીચે મુજબનું સંમાર્જન સૂચવે છે; સ્મારક ફંડ ઊભું કરવામાં આવ્યું છે. “શંકરાચાર્યે કેવલ અત ચલાવ્ય; રામાનુજ આચાર્યું કેટલે મોટો વહીવટ ? કેટલે ઓછા વ્યવસ્થખર્ચ ? વિશિષ્ટ અદ્વૈતવાદ પ્રરૂપે; મધ્વ-આચાર્યે દ્રુત-અદ્વૈતવાદ ચાલુ કાઠિયાવાડ ખાદી મંડળ ચલાળા-જિલ્લો અમરેલી, સૌરાષ્ટ્રના મંત્રી નાગરદાસ ગાંધી તા. ૨૫-૮-૬૭ના પરિપત્રદ્રારા પ્રસ્તુત કર્યો; વલ્લભાચાર્યે શુદ્ધ અદ્વૈતવાદ ઉપદે. આ મતભેદોનું સંસ્થાની કાર્યવાહીને ખ્યાલ આપતાં જણાવે છે કે સમાધાન સાપેક્ષવાદનું અવલંબન લેવાથી થઈ શકે છે.” પરમાનંદ માલિક: શ્રી મુંબઈ જન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ. મુંબઈ-૩, મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ Page #207 -------------------------------------------------------------------------- ________________ 'Regd No. MH. 117 . વાર્ષિક લવાજમ ૨૭. . . ! I ': વાર્ષિક લવાજમ રૂ. છ જ I : પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ નનું નવસરકરણ વર્ષ ૨૯ : અંક ૧૨ ( મુંબઇ, ઓકટોબર ૧, ૧૯૬૭, સોમવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શિલિંગ પર ' છૂટક નકલ ૪૦ પૈસા , તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા ( , જે અન્તરિક્ષમાં દિવ્ય સ્મારક ' ડેનેબ (હંસપુચ્છ) તારકનું “ગાંધી' નામકરણ કરે! (અમરેલીના વતની પણ હાલ જેમને મુંબઈમાં સ્થાયી નિવાસ ભૌતિક અને આધ્યાત્મિક સ્મૃતિ અર્થે ભવ્ય કાર્યક્રમે રચાવાનાં છે. છે એવા શ્રી પ્રતાપરાય ગિરધરલાલ મહેતા એક સુખ્યાત સંસ્કાર- તેમાં એક અલૌકિક સ્મારકને વિચાર સાનુનય રજુ કરું છું. સંપન્ન પ્રજાસેવક છે. તેમણે ગુજરાતી જનતાની ખાસ કરીને આકાશ દિવ્ય . અમરેલીનાં પ્રજાજનની--અનેકવિધ સેવા કરી છે. તેમણે આખા * * આકાશ અનેક - ભુત જ્યોતિ અને દિવ્યોથી સભર દેશમાં અનેખી ભાત પાડે એવું બાલસંગ્રહાલય અમરેલીમાં નિર્માણ - અનંત વિશવનું સદૈવ દર્શન કરાવે છે. આપણી પ્રાચીન પ્રણાલીએ કર્યું છે અને ભારતીય બાળસંગ્રહાલય પ્રતિષ્ઠાનના તેઓ અધ્યક્ષ તેમાંના કેટલાક તારા, ગ્રહો અને નક્ષત્રોને મુનિઓ અને સંતના છે. છેલ્લાં દોઢેક વર્ષથી ભારત વર્ષની પ્રજા સમક્ષ તેમણે એ નામથી ઓળખાવેલ છે. આ પરંપરાને અનુસરીને એક આકાશી પ્રસતાવ રજૂ કર્યો છે કે જેવી રીતે આપણે આકાશમાં દેખાતા અને " સત્વને ‘ગાંધી’ એવા નામ સંસ્કાર કરી પેઢી દર પેઢી અનંતકાળ પ્રમુખ લેખાતા તારાઓમાંથી કેટલાક સાથે પ્રાવ અગત્ય, વસિષ્ઠ એમ સુધી તેમાંથી પ્રેરણા મેળવીએ, એ નશ્વર સ્મારક નથી. એ એક એક યા બીજ અધિનું નામ જોડતા આવ્યા છીએ એ રીતે હંસ - અંતરિક્ષમાં અમર, અદ્ ભુત અને અલૌકિક શાશ્વત મારક બનશે. (Sygnus) તારામંડળના પૂચ્છ ભાગમાં આવેલા મુખ્ય તારા ' ' ભારતનું પ્રાચીન ખગળજ્ઞાન ડેનેબ’ સાથે-હંસપૂછ તારક સાથે–પૂર્વકાળમાં થઈ ગયેલા ઋષિ - પંડિત જવાહરલાલ નેહરૂ કહે છે તેમ, ભારતમાં ખગળ મુનિએની સમકક્ષાના એવા આ યુગના મહામાનવ ગાંધીજીનું આકાશવૈભવ નિરખવા પુરત શેખને વિષય ન હતું, પણ તે નામ જોડવું એટલે કે આ ‘ડેનેબ’ને આપણે ‘ગાંધી’ નામથી ઓળખ. પરાપૂર્વથી શાસ્ત્રીય રીતે વિકસ્યો હતો. સાત સમુદ્રની મુસાફરી કરતા આ તેમના પ્રસ્તાવને દેશના એક યા બીજા ક્ષેત્રમાં પ્રવાસીઓને તે જ્ઞાન દિશા અને સમય દેખાડવા વ્યવહારિક અને પ્રતિષ્ઠા ધરાવતી વિશેષ વ્યકિતઓનું દા. ત. ડો. ઝાકિર હુસેન, ઉપકારક હતું. વદ અને પૌરાણિક કાળમાં અને પછી પણ આયભટ્ટ, * કાકાસાહેબ કાલેલકર, રવિશંકર મહારાજ, મોરારજી દેસાઈ, ઉછ-, બ્રહ્મગુપ્ત, ભાસ્કરે અને જયેતિવિજ્ઞાનીએડની પરંપરા સર્જાઈ હતી. રંગરાય ઢેબર, દ્વારકાપીઠના જગદગુરૂ શંકરાચાર્ય, કેલરરાય માંકડ, . જો કે મહારાજા સિંહ અને બીજા આ વિષયના વિદ્રાનાએ એ રવિશંકર મ રાવળ, સતભાઈ અંગ્રેજી હિતેન્દ્ર દેસાઈ, હંસાબહેન જ્ઞાનને જીવંત રાખવા અને લોકગમ્ય કરવા પ્રયત્ન કર્યા હતા ખરા. મહેતા, વી. વી. ગીરી, જગજીવનરામ, પી. જી. શાહ મોહનલાલ પણ પ્રતિદિન મૌલિક સંશોધન ખૂબ ઓછું થતું ચાલ્યું, અને - સુખડિયા, સિદ્ધરાજ ઢટ્ટા વગેરેના અનેકનું સમર્થન છે. આ તેમના આજનાં અવકાશયુગના જ્ઞાન અને સંશોધનમાં આપણે ખૂબ જ * પાછળ રહી ગયા છીએ. પ્રસ્તાવને અખિલ રાષ્ટ્રીય સ્તર ઉપર સ્વીકાર કરવામાં આવે એવી તારાનું વર્ગીકરણ તેમની અપેક્ષા છે. પ્રસ્તુત પ્રસ્તાવને લગતું તેમનું નિવેદન ગાંધી ગગનના અંગણિત તેજોરાશિમાં પ્રથમ આવે એવા પહેલા જ્યન્તીના અનુસંધાનમાં નીચે પ્રગટ કરતાં મને સવિશેષ આનંદ * વર્ગમાં ૨૦ તારાઓ, બીજામાં ૫૦, ત્રીજામાં, ૧૫૦, ચેથામાં ૫૦૦, થાય છે. આ તેમના પ્રસ્તાવને મારૂં સમર્થન છે. પરમાનંદ) : પાંચામાં ૧૫૦૦ અને છઠ્ઠામાં ૪૦૦૦ તારા વર્ગીકૃત કરવામાં અન્તરિક્ષમાં દિવ્ય સ્મારક આવ્યા છે. પ્રાચીન આર્યોએ, બેબીલેનવાસીઓએ, મીસરીએ, ગ્રીકોએ “જે સત્યના (ઈશ્વરના) કારણે મૃત્યુ અને આરબોએ કરેલા વિભાગો અને નક્ષત્ર ટોલેમીએ સ્વીકાર્યા હતા. આધુનિક ખગોળજ્ઞાએ એ વિભાગની શાસ્ત્રીયતા સ્વીકારી તેને તે પામે છે, તે તારા સ્વરૂપે ઉદય પામે છે.” -: વધુ શુદ્ધ બનાવેલ છે. * ગાંધીજીની પુણ્યસ્મૃતિ આ દેશને હંમેશા ગૌરવાન્વિત કરી - પ્રસ્તાવ રહી છે. જોકોએ સ્થળે સ્થળે તેવાં સમારકો ર્યા છે. ‘મહાત્મા ગાંધી એક આકાશીય તેજોમય જાતિ, “બ” નામથી ઓળખાતા માર્ગો’ દરેક મોટું શહેર ધરાવે છે. તેમના નામે અનેક રચનાત્મક તારાને, ગાંધીજીનાં દિવ્ય સ્મારક રૂપે “ગાંધી”નું નામ આપવાને સંસ્થાઓ સ્થપાતી જાય છે. ગામે અને નગરોને તેમનું પુણ્ય નામ પ્રસ્તાવ દેશને ચરણે. સાદર કરૂં છું. તે એક શાશ્વત આકાશી ' ''અપાય છે. તેમનાં વિચારો અને તત્વજ્ઞાનનું શિક્ષણ અપણા દેશમાં જે પ્રતીક રહેશે. હંસ તારામંડળને આ એક તેજસ્વી તારક છે. ડેનેબ નહીં, 'વિશ્વની ઘણી યુનિવર્સિટીઓમાં આપવામાં આવે છે. ગામે શબ્દને અર્થ, પક્ષીની પુંછડી છે. એ હસમંડળમાં પંદડીની ટોચે ગામ તેમની પ્રતિમાઓ ઉભી થતી રહી છે. વિશ્વશાંતિ–ચાહકો આવેલ હોઈ તેને “ડનેબ” (હંસપુ૨૭) કહે છે. હંસતારામંડળને તે જગતભરમાં તેમનાં સત્ય અને અહિંસાના માર્ગને કાર્યાન્વિત : યોગતારી હાઈ તેને “આલ્ફા સીગ્નલ” “હંસક” એ નામથી પણ કરવા મંથન કરી રહ્યાં છે, તેમની જન્મશતાબ્દિના અવસરે તેમની સંબોધાય છે. આ ડેબ એ માત્ર સામાન્ય નામ છે. તે તારામાં Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પ્રભુ એક કરતાં અનેક ગુણધર્મો છે, જેથી મ્હાત્માજીનાં પુણ્ય નામ સાથે જોડવાની પાત્રતા ધરાવે છે. હંસ તારામંડળ અવકાશનાં આ સ્વીકૃત ૮૮ વિભાગો પૈકી હંસ (સીગ્નસ) નામે ઓળખાતા તારામંડળમાં પ્રસ્તાવિત તારા આવેલા છે, આ તારામંડળ ઉતરમાં ૧૯ કલાક અને પાંચ મીનીટ તથા ૨૨ ક્લાક વિષુવાંશ (રાઈટ એસેન્શન), અને ૨૮ અને ૬૦... ક્રાંતિ (ડેકલીનેશન) માં આવેલ છે. તે શ્વેત શ્યામ નિહારિકાથી રમ્ય બનેલું છે. અહીંથી આકાશગંગાના સર્પીલ બાહુ તરફ જવાય છે. આ નિહારિકા ઉત્તર અમેરિકાનાં આકાર સાથે ખૂબ સાદૃશ્ય ધરાવતી હોઈ તેને “ઉત્તર અમેરિકન નિહારિકા” પણ કહેવાય છે. આ નિહારિકા આપણા પ્રસ્તાવિત તારા ડેનેબથી પૂર્વે ૩ છે. ડેનેબનાં તેજારાશિથી તે વધુ ઉજજવળ બનેલ છે. તે નિહારિકાના અદ્યતન દર્શક યંત્ર દ્વારા લેવાયેલા ફોટામાં લંબાવેલી ડોક અને આગળ પડતી ચાંચ, વેગથી ઉડી નીચે ઉતરતા હસની જે પ્રાચીનોએ પના કરી હતી તેની તાદૃશ્ય છાપ ઉપસી આવી છે. હંસતારામંડળને એક બીજું નામ પણ આપેલ છે. તેમાં તારાઆ આકાશમાં ઈસુના આબેહૂબ વધસ્તંભ સર્જે છે. આ “હંસ પુચ્છ” તેના શિરે તેજથી ઝળહળે છે. ક્રોસ એ બલિદાનનું ને દૂર-વિશ્વભાતૃભાવનું પ્રતીક છે. ઈશુ ખ્રિસ્તે જીવનભર તેના પ્રચાર ર્યાં અને તે માટે તેણે બલિદાન આપ્યું. જગત મહાત્માજીનાં ઈસુની જેવા સત્ય ખાતર બલિદાનનાં યોગને પીછાને છે. જેરામે વ્યાજબી કહ્યું છે કે, “શહીદનું લાહી દેવળનાં પાયાનું બીજ છે.” આવા ક્રોસના શિરતારકને “ગાંધી” નામ આપવું પ્રશંસાપાત્ર બનશે. તારો ડેનેબ ધ્રુવપદ પામે છે પૃથ્વી ફરતી ધરી હ ંમેશ માટે એક દિશા તાકતી નથી. ધરી ફરતા ભમરડાની પેઠે પૃથ્વી પર ડોલનચાક લે છે. એ સ્હેજ ત્રાંસી ફ્રે છે. તેનું ડોલન પરિભ્રમણ ૨૫૮૨૭ વર્ષે પુરૂ થાય છે. તે કાળમાં જે તારાઓ તરફ ધરીનું મધ્યબિંદુ આવે છે તે તારા ઉતરતારા બની જાય છે. કાકાસાહેબ કાલેલકર સાથે ડેનેબતારા અને હંસમંડળ સંબંધમાં પત્રવ્યવહાર થતાં તેઓશ્રી લખે છે: “સીગ્નસ એટલે હંસ એ પારકા લોકોએ આપેલું નામ સ્વીકાર્યા પછી ડેનેબને હંસપુચ્છ કહ્યા વગર છૂટકો નહોતો. પિતૃભકત શ્રાવણ પાસે જે તારા દેખાય છે તેને ‘ગાંધી’નું નામ આપવામાં ઔચિત્ય છે જ.” જયંતિ: શ્રેષ્ટ આ ડેનેબ—હંસપુચ્છ તારક—વર્ગીકરણના હિસાબે પહેલા વર્ગમાં છે. પ્રસ્તુત તારા સીગ્નસ તારામંડળનાં મુખ્ય તારા પૈકીના એક મુખ્ય અને પ્રકાશિત તારા છે. ઉડતા હંસની પુંછડીને તે શાભાવે છે. તારાવિશ્વમાં નરી આંખે દેખાતા અતિ ઉજજવલ ૨૦ તારાએમાં તે ઉજજવળતમ પંકીના છે. કરોડો તારાઓમાં પહેલા ત્રણ, તારાઓ અગત્સ્ય (કેનાપસ ), બાણરજ (રીગલ) અને હંસપુચ્છ છે. તે પૈકી તે એક છે. આમ તે જયોતિ: શ્રેષ્ટ (સુપર બ્રીલીઅન્ટ) છે. સાથે સાથે તે વિરાટ કોટ (સુપર જાયન્ટ) પણ છે. દૂર સુદૂર સૂર્ય પણ એક તારો જ છે. પૃથ્વીથી નવ કરોડ ત્રીસ લાખ માઈલ દૂર છે. પ્રકાશ દર સેકડૅ ૧,૮૬,૦૦૦ માઈલની ગતિ ધરાવે છે. જે મુજબ સૂર્યમાંથી પ્રકાશ પૃથ્વી ઉપર પહોંચતાં ૮.૩૩ મીનીટ થાય છે. આકાશીય સત્વોની દીર્ઘદૂરતા માપવા માઈલા નાના અને ક્ષુદ્ર બની જાય છે: તેથી તેને માટે પ્રકાશવર્ષનું માપ સ્વીકારાયેલ છે. એક પ્રકાશવર્ષમાં અવકાશી પદાર્થ ૫,૮૮૦,૦૦૦,૦૦૦,૦૦૦ માઈલ દૂર હોય છે. જય ( આલ્ફા સેન્ટૌરી) નામના તારો પૃથ્વીથી ૪.૩ પ્રકાશવર્ષ દૂર છે. આપણા આ હંસપુચ્છ ( ગાંધી ) ૬૫૦ પ્રકાશવર્ષ દૂર છે. માઈલમાં ગણીએ તો ૩૮૨૨ નાં આંકડા ઉપર બાર શૂન્ય ચડાવીએ તેટલે દૂર છે. પ્રથમ વર્ગનાં તારાઓમાં તે દૂરતમ છે. છેલ્લી શોધ મુજબ તે ૧૫૦૦ પ્રકાશવર્ષ દૂર હાવાનું જણાયું છે. સૂર્ય કરતાં દસ હજારગણા તેજસ્વી સૂર્ય કેટલા તેજસ્વી છે? તેનાં કરતાં આપણા આ તારાના તેજાંક દસહજાર ગણા છે. વર્ણપટ શ્રેણી “એ ૨” છે. તે શુભ નીલવર્ણી તારક છે. એક આકસ્મિક મહાયોગ આ તારકના વિષુવવંશ (આર. એ.) ૨૦ કલાક ૪૦.૨ મીનીટ છે, અને ક્રાંતિ (ડેકલીનેશન) ૪૫.૦૯ છે. ખગોળીય ગણનાના આધારે તેની સૂર્ય સાથેની યુતિ (ક જકશન) તા. ૨૮મી જાન્યુઆરીનાં રોજ પ્રતિવર્ષ થાય છે. જીવન તા. ૧૬-૧૦-૧૭ છે. ડેનેબ તેના આમ સાયંતારક (ઈવનીંગ સ્ટાર) તરીકે અસ્ત થાય છે, અને તે પ્રભાતતારા તરીકે ઉદય પામે છે. આવા આકસ્મિક યોગ એ કુદરતની કોઈ અકલ્પ્ય બલીહારી ન ગણી શકાય ? આ યુતિના યોગ માટે કાકાસાહેબ તા. ૧૮-૩-૬૬નાં પત્રમાં લખે છે કે, “એમાં વળી તમારા તાજા કાગળમાં તમે ઉમેરો છે કે, સૂર્યની ડેનેબ સાથેની યુતિ પણ મહાત્માજીનાં બલિદાન દિવસ નજીક આવે છે, એટલે ડેનેબને ‘ગાંધી” કહેવાની તમારી સૂચના હું આવકારૂં છું, એમાં મારૂ સમર્થન માનો.” ઉત્તર આકાશમાં વધસ્તંભ આ તારક સૂર્યની પરિભ્રમણ કક્ષાથી થોડો દૂર ઉત્તરે હોઈ, યુતિ પછીના માક્ષ—ખુનદર્શન—આશરે બે દિવસ પછી થાય છે. તે આધારે તા. ૩૦મી જાન્યુ. (મહાત્માજીના મૃત્યુદિન) ના રોજ ફરી પ્રકટે ઉત્તરના અત્યારના ધ્રુવતારક જો કે તેજસ્વીતામાં બીજા વર્ગના તારો છે, પણ તેનાં માર્ગદર્શક અને અવિચળ પદ માટે સહુનાં હૃદયમાં તે અનેરૂં આકર્ષણ જમાવે છે. ધ્ર ુવ અવિચળ છે, પણ તેનાં સ્થાને અચળ નથી. આજે જે સ્થાને ધૃ વ છે ત્યાં પણ તે પહેલા કાલીય (ડૂકો) મંડળના ધુબન (આલ્ફા ડ્રેકોનીસ) ઉતર તારો હતા. તેના આધારે મીસરવાસીઓએ પીરામીડની સાંકલના કરી હતી. અત્યારે ઉત્તરના માર્ગદર્શક તારા તરીકે ધ્રુવમત્સ્ય મંડળના ધ્રુવ (પાલીરીસ) વહાણવટીઓને તેમજ વાયુયાનીઓને માર્ગદર્શક બની રહ્યો છે. આની પછી ઉત્તર-તારક તરીકે વૃષપર્વા મંડળ (સીફીયસ)નાં ત્રણ તારા ગામા, બેટા, અને આલ્ફા ઈ. સ. ૪૫૦૦, ઈ. સ. ૬૦૦૦ અને ૭૫૦૦માં ધ્રુવપદને પામશે. આ પછી પૃથ્વીની ધરીની પરિક્રમાનું મધ્યબિંદુ ઈ. સ. ૧૦,૦૦૦ આસપાસમાં ડેનેબ બનશે. આ ડૅબ ( ગાંધી ) તે કાળે ઉત્તર ધ્રુ વપદ સંભાળશે. આની પછી ઈ. સ. ૧૩૫૦ ૦માં વીણામંડળના અભિજિત (વેગા) તારો ઉત્તર-તારક બનશે, ફરી પાછા કાલીય મંડળના ધુબન ઈ. સ. ૨૩૦૦૦માં આવશે, અને ઉત્તરના આન્તનો ધ્રુવ પુન: ૨૮,૦૦૦માં ધ્રુવપદે સ્થાપિત થશે. આ ધ્રુવચક્રનાં તારાઓમાં કોઈ બીજા ત્રીજા વર્ગમાં આવે છે, જ્યારે ડેનેબ અને અભિજિત પ્રથમ વર્ગનાં વધુમાં વધુ તેજોમય જ્યોતિ છે. ઉપસંહાર આમ ડૅનેબ એ ગાંધી'નામ પામવા માટે પાત્રતા ધરાવતો સ્વીકરણીય તારો છે. આર્ય સંસ્કૃતિમાં આ રીતે પવિત્ર પુરૂષોને અંતરિક્ષમાં દિવ્યપદ આપવાની પ્રણાલિ છે. આ આપણા દેશની સંસ્કૃતિની નિજી વાત છે. તેમાં આંતરરાષ્ટ્રીય સંમતિની જરૂર નથી. આ નામ વિધાન વિદ્રાન શ્રી રવિશંકર દાદાની સાન્નિધ્યમાં કાકાસાહેબ કાલેલકરે કરી દીધું છે. અખિલ ભારતીય સ્તર ઉપર પ્રજા તેને સ્વીકાર અને સત્કાર કરે તે માટે આ નામકરણને પ્રચાર કરવા વિનંતિ છે. ધ્રુવ, અગત્સ્ય કે વસિષ્ઠની પેઠે ભારતીયોના અંતરને ઉજાળનાર અંતરિક્ષમાં આ દિવ્ય સ્મારક છે. એ આપણા મહાત્માજી પ્રત્યેના અમર અર્ધ્ય છે. પ્રતાપરાય ગિ. મહેતા Page #209 -------------------------------------------------------------------------- ________________ 513-02-12 $115. પ્રભુ જીવન આ વખતની પણું વ્યાખ્યાનમાળા–ર પા (પયુર્ષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખ પ્રા. ગૌરીપ્રસાદ વ્યાખ્યાનમાળાને છેલ્લે દિવસે પાસે બેઠેલા એક મિત્રને મેં કહ્યું હતું કે, શ્રી પરમાનંદભાઈ આવતીકાલથી આવતા વર્ષની વ્યાખ્યાનમાળાની યાજનાના કામમાં લાગી જશે! આ કેવળ રમૂજ ખાતર નહોતું કહ્યું, પણ વસ્તુસ્થિતિને હળવાશથી રજૂ. કરી હતી. એ તે દેખીતું છે કે કોઈ પણ સંકુલ કે બહુજનસાધ્ય યોજના આપ સિદ્ધ થતી નથી. એવી મહાન કે ભવ્ય નીવડે તેવી યોજનાની કલ્પના અને મનોરથા તા અનેક વ્યકિતનાં મનમાં ઊઠે—ઊઠતાં હાય છે; પણ તેને વાસ્તવરૂપે સિદ્ધ કરવાનું—સાચા અર્થમાં સિદ્ધ કરવાનું—કાર્ય તો વિરલ વ્યકિત કરી શકે છે. પર્યુષણ વ્યાખ્યાનમાળાની યોજનામાં ઉત્તરોત્તર સામર્થ્ય, વ્યાપકતા અને ઊંડાણનાં દર્શન થતાં રહે છે. તેની પાછળ શ્રી પરમાનંદભાઈની પોતાની આ વ્યાખ્યાના વિશેની કલ્પના અને ભાવના ઉપરાંત જીવનદૃષ્ટિની સમગ્રતા પણ રહી છે. પર્યુષણપર્વ આવ્યું એટલે કે પંદરસત્તર વકતાઓને બાલાવી વ્યાખ્યાન કરાવી નાખ્યાં એટલે પત્યું એવી એમની ભાવના નથી. ઉલ્ટું, વ્યાખ્યાનમાળાના સમગ્ર મુદ્ ગલને –Corpus—ને અમુક ઘાટ આપવાની એમની વૃત્તિ રહેતી હોંય છે: કેટલાયે વકતાઓ આરંભમાં કબૂલ કરતા હોય છે કે મારો વિષય ત। શ્રી પરમાનંદભાઈએ નિશ્ચિત કર્યો છે. અને મારે તેના વિશે બાલવાનું છે! શ્રી પરમાનંદભાઈ પોતે કહે છે કે વ્યાખ્યાનમાળાની યોજના દ્વારા મને આત્મતૃપ્તિ કે આત્મપૂર્તિ—Selffulfilment–ને અનુભવ થાય છે અને આનંદ થાય છે. પરાર્થને સ્વાર્થરૂપે જોવાની દૃષ્ટિ સાચી જીવનદષ્ટિ છે એમ કહી શકાય. વ્યાખ્યાનમાળાને પ્રથમ દિવસે આર ભમાં પ્રાસ્તાવિક પ્રવચન કરતાં શ્રી પરમાનંદભાઈએ કહ્યું હતું કે આજે આપણે પ્રફ લ મનથી—ડાનંદના વાતાવરણમાં–મળીએ છીએ; કારણ કે બબ્બે વર્ષના દુકાળના સંકટ પછી આ વર્ષે કુદરતે મહેર કરી છે: ચેામેર ઘણા સારા વરસાદ થયા છે અને આ વર્ષ સારું જશે એવી આશા આપણે રાખીએ છીએ. તે પછી મારા પ્રાસ્તાવિક વચનામાં મેં શ્રી પરમાનંદભાઈનાં આ વચનના ઉલ્લેખ કર્યો હતા. અને ઉમેર્યું હતું; God has behaved; let us hope, now man behaves: કુદરતે - ઈશ્વરે - પેાતાનું કર્તવ્ય કર્યું છે; હવે માનવ પેાતાનું કર્તવ્ય કરશે એવી આપણે આશા રાખીએ. આજે ખરેખર પ્રશ્ન થાય છે કે હું, તમે અને આપણે સૌ માનવા આપણી ફરજે નિષ્ઠાપૂર્વક દા કરીએ છીએ ખરા? વરસાદ ન થયા હોય અને અનાજની છત— તંગી - હોય ત્યારે તે ચીજવસ્તુના ભાવ ઊંચા હોય તે સમજાય, પણ વરસાદ સારો થયો હોય અને પુષ્કળ પાકની આશા હોય અને પાક ઉતરે ત્યારે પણ અનાજ વગેરેના ભાવા કૃત્રિમ રીતે ઊંચા જ રાખવામાં નહીં આવે એની અત્યાર સુધીના આપણા અનુભવ ઉપરથી ભાગ્યે જ ખાત્રી રાખી શકાય. સાચી અછત હોય તે ચીજવસ્તુ મળે જ નહિ – મળી શકે નહીં. માનવે સરજેલી કૃત્રિમ અછત હાય ત્યારે ઓછા ભાવે કાયદા પ્રમાણે મળવાની ચીજ મળે નહીં પણ ખુલ્લા બજાર કે કાળા બજારમાં ત્રણ ચાર ગણા વધારે ભાવે . એ ચીજ જોઈએ તેટલા પ્રમાણમાં મળી શકે તેનો અર્થ શે? આજે ચોખા, ખાંડ, ગોળ વગેરે જીવનની જરૂરીઆતની વસ્તુઓમાં આવી માનવનિર્મિત અછત પ્રવર્તે છે. ઔદ્યોગિક મંદી હોય તેની સાથે ભાવ - સપાટી ઊંચી રહ્યા કરે એવી આપણી લીલાએ પાશ્ચાત્ય અર્થશાસ્ત્રીઓને પણ મુંઝવી દીધા છે! પ્રજા તરીકે આપણી દષ્ટિ આવી વિકૃત હશે ત્યાં સુધી જયવારાની શી આશા રાખી શકાય ? વ્યાખ્યાનમાળાનો પ્રારંભ કાકાસાહેબ કાલેલકરના ‘સમન્વયયાત્રા’ વિષેના પ્રવચનથી થયા હતા તે ઉચિત હતું: 'એ પ્રવચનના ચુનીલાલ ઝાલાએ લખી આપેલી સમાલાચના) ૧૧૯ સૂર સમગ્ર વ્યાખ્યાનમાળાના સ્થાયી સૂર જેવા બની રહ્યો હતા. કાકાસાહેબે કહ્યું કે વિજ્ઞાનના વિકાસના આ સમયમાં સંકુચિત –સનાતની - મનોવૃત્તિ ચાલી શકે તેમ નથી. સનાતની મનોવૃત્તિ કાળભગવાનની સાથે નહીં પણ હંમેશાં બે ડગલાં પાછળ હોય છે. આજે ધર્મના ભેદોને કે તેને કારણે વિખવાદોને અવકાશ નથી. અણુબોમ્બના આ સમયમાં યુદ્ધ થાય તો સર્વનાશ જ થાય એવું અમેરિકા અને રશિયાની મહાસત્તાઓ સમજે છે. આજે Thesis, Antithesis and Synthesis - ક્રિયા, પ્રતિક્રિયા ને સમન્વિતક્રિયા–જેવા અત્યાર સુધી શક્ય બનેલા ક્રમને અવકાશ નથી. આજે જીવનયોગ સાધવાનો છે. જયપરાજયની વાતો કરવાની નથી. સર્વનું સહકલ્યાણ સાધવાનું છે. આજે પરંપરાગત ધાતા ત્યજીને જે સમાજ વૈજ્ઞાનિક પદ્ધતિએ વિચારશીલ અને ક્રિયાશલ બનશે તે નેતૃત્ત્વ પામશે. ભારતે આ વાત સમજી લેવી જેઈએ. શ્રી ધૈર્યબાળ વારાઓં ‘સત્યમ, શિવમ ્, સુન્દરમ્'-ના વિષયવાક્યનું વિવેચન કરતાં કહ્યું હતું કે સામાન્ય રીતે સર્વત્ર - પણ ભારતમાં સવિશેષ - સામાજિક બળાનું વર્ચસ્વ ઘણું હોય છે. પશ્ચિમમાં વ્યક્તિનું સ્વાતંત્ર્ય સ્વીકારાયું છે અને જીવનસરણિમાં વ્યકત પણ થાય છે; જયારે આપણે ત્યાં વ્યક્તિનું મૂલ્ય હજી ઓછું અંકાનું રહ્યું છે અને વ્યકિત જીવનનાં બધાં પાસાંઓમાં સમાજના પ્રાબ૫થી રુંધાતી રહી છે. જે સમાજમાં ઊંડા વિચારના અભાવ હોય અને માત્ર દેખાદેખીમાં રાચતા હોય તે સમાજનું પતન થવાનું જ. વિકાસશીલ સમાજમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિચારશકિત હોય તેની સાથે -Value Judgments—મૂલ્યભાવના હોવી જોઈએ. આજે બુદ્ધિના વિકાસ · અવશ્ય થયા છે પણ મૂલ્યે! ઉપેક્ષા થઈ છે. પહેલા દિવસનાં આ બંને વ્યાખ્યાન એકબીજાનાં પૂરક નીવડયાં હતાં. શ્રી રામપ્રસાદ બક્ષીએ “ઉપનિષદોનું હાર્દ” વિશે પ્રવચન કર્યું હતું. ઋગ્વેદરહિતાના સમયથી . તત્ત્વદષ્ટાને સમજાયું હતું કે વિશ્વમાં અને વિશ્વરૂપે નજરે આવતી અનેકતાનું મૂળ કોઈ એક જ તત્વ છે, જેને ઉપનિષદકાળના ઋષિઓએ બ્રહ્મ, સત્ વગેરે શબ્દોથી વર્ણવ્યું છે. પરમતત્ત્વ એક છે છતાં તેને પામવાના માર્ગો અનેક છે. જગતને મિથ્યા કહેવામાં આવ્યું છે તેનો અર્થ જગત તુચ્છ -Non existent—છે એમ નહીં - એનું અરિતત્ત્વ બ્રહ્મના અસ્તિત્ત્વ જેવું નથી એટલું જ. સત્તા (અસ્તિત્ત્વ)ના પારમાર્થિક, વ્યાવહારિક અને પ્રાતિભાસિક એવા ત્રણ પ્રકારો છે. પારમાર્થિક દશામાં એક અને અદ્રિતીય તત્ત્વ સ્વીકારાયું હોવા છતાં, વ્યાવહારિક દશામાં ઈશ્વરનું તત્ત્વ સ્વીકારાય છે; પુણ્ય પાપ, નીતિ અનીતિ, ધર્મ અધર્મ વગેરે ભેદો પણ સ્વીકારાય છે. મોક્ષની સ્થિતિમાં બધા ભેદો ટળી જઈને કેવળ પરમ ઐક્યના અનુભવ થાય છે. વેદાન્તમાર્ગમાં નીતિને અવકાશ નથી, મેાક્ષ પણ વ્યકિતનો હોવાથી સ્વાર્થીપણાવાળા લાગે છે, કારણકે તેમાં સમાજના ઉત્કર્ષ કે મેાક્ષની ઉપેક્ષા થતી દેખાય છે એવા આક્ષેપ કેટલીક વાર કરાય છે, પણ તે પાયા– વિનાના છે. ગીતામાં વર્ણવાયેલા સ્થિતપ્રજ્ઞ, ભકત, જ્ઞાની, ગુણાતીત કે યોગીનાં લક્ષણો જોવાથી આ વાત સમજાશે. વેદાન્તમાં જ્ઞાન ઉપર ભલે ભાર મૂકાયો હોય, પણ અન્તિમ મહત્ત્વ તો અનુભૂતિ realizationનું છે. પ્રાધ્યાપક દલસુખભાઈ માલવણિયાએ ‘સાર્વભૌમ સ્યાદ્વાદ— અનેકાન્તવાદ' નું નિરૂપણ કર્યું હતું.. આર ંભમાં તેમણે જણાવ્યું હતું કે સાર્વભૌમ વિશેષણ યોજવાના આશય એ છે કે જૈનેતર પર 'પરાએમાં પણ એક જ દષ્ટિને વળગી રહેવાને બદલે અનેક દષ્ટિ કે સ્વરૂપે સ્વીકારાયેલાં નજરે આવે છે. અનેકાન્તવાદની પણ પશ્ચાદ્ Page #210 -------------------------------------------------------------------------- ________________ પ્રમુદ્ધ જીવન ૧૨૦ છે: ભૂમિકા હોવી જોઈએ અને હતી. ઋગ્વેદસંહિતામાં અનેક દેવા છે અને બધા દેવે! એક પરમતત્ત્વનાં સ્વરૂપો છે એવું કહેવાયું સદ્ વિન્ના વરુધા વવન્તિ ।, એટલું જ નહીં પણ, જે જે દેવની પ્રાર્થના કરાતી હોય તે તે દેવને અધિદેવ તરીકે માનવાની પદ્ધતિ (Henotheism) સ્વીકારાઈ છે. આ સમન્વયની દષ્ટિ ઉપનિષદસાહિત્યમાં પણ જુદા જુદા સૃષ્ટિ - વાદા (theories of creation)માં અને તેમાં અભિપ્રેત સમન્વયમાં નજરે આવે છે. શ્રી મહાવીરના સમકાલીન બુધ્ધે અનાત્મવાદના સિદ્ધાન્ત સ્વીકાર્યો: આત્મા જેવું કોઈ સ્થાયી તત્ત્વ નથી, બધું ક્ષણિક છે અને ક્ષણિક પદાર્થોના પ્રવાહની કલ્પના સ્થાયિપણાનો ભાસ ઉત્પન્ન કરે છે. કર્મનાં ફળ આત્મા વિના બીજું કોણ ભાગવે એ પ્રશ્ન અને એવા બીજા પ્રશ્નાનું નિરાકરણ બૌદ્ધ દાર્શનિકોએ કર્યું છે. ભગવાન મહાવીરે દ્રવ્ય અને પર્યાયના સિદ્ધાન્ત સ્વીકારીને આ પ્રશ્નનું નિરાકરણ કર્યું છે. ભગવદ્ગીતામાં પણ જ્ઞાન, ભકિત અને કર્મના સમન્વય દર્શાવવામાં આવ્યો છે. સાંખ્ય, ન્યાય વગેરે દર્શનામાં પણ પુરૂષ—પ્રકૃતિની અને સામાન્ય-વિશેષની કલ્પના પણ સમન્વય ઉપર અવલંબે છે. સૌ પોતપાતાની દષ્ટિએ જીવનતત્ત્વોને જૂએ અને તે પ્રમાણે જીવનવિધાન આચરે. વિજ્ઞાનનાં પ્રતિપાદ્ય તત્ત્વો વિશે જેમ આપણે શ્રાદ્ધા રાખીએ છીએ તેમ અધ્યાત્મનાં તત્ત્વો વિશે પણ અધ્યાત્મના ઉપદેશકોમાં આપણે શ્રાદ્ધા સેવવી જોઈએ. હમણાં પશ્ચિમમાં Relativism નામની વિચારસરણી પ્રચાર પામતી જાય છે. તેને અને જૈન સાપેક્ષવાદને કશા સસંબંધ નથી એવી ચેતવણી તેમણે આપી હતી. આવું જ દાર્શનિક સિદ્ધાન્ત નિરૂપનું પ્રવચન હતું. રે. ફાધર વાલેસનું. ફાધર વાલેસના ‘કુમાર’માં પ્રકાશિત થતા લેખો વસ્તુ, વિચાર, શૈલી અને ભાષાની દષ્ટિએ અત્યંત આકર્ષણ કરે તેવા હોય છે. તેથી તેમના વિશે શ્રોતાઓમાં વિશિષ્ટ અપેક્ષા હતી તે તેમનાં પ્રવચનોએ સર્વથા સંતોષી હતી એમ કહી શકાય. તેમના પહેલા પ્રવચનનો વિષય હતા “ભગવાન ઈશુ.” આરંભમાં અહિંસા અને સમન્વયના સિદ્ધાન્તનું ગૌરવ દર્શાવી તેમણે ઈશુના જીવનપ્રસંગાના સંક્ષેપમાં જ ઉલ્લેખ કર્યો હતા: પ્રધાનપણે તે ઈશુએ કરેલા ધર્મપદેશનાં કેટલાંક મર્મોનું વિવરણ કર્યું. હતું. Fatherhood of God and Brotherhood of man–ઈશ્વર પિતા છે અને માનવા તેનાં સંતાન છે એ ભાવનાનું શ્રી નગીનદાસ પરીખ અનૅ ફા. કવેલીએ ન્યુ ટેસ્ટામેન્ટના કરેલા ગુજરાતી અનુવાદમાંથી કેટલાંક અવતરણા ટાંકીને વિવરણ કર્યું હતું. એ જ રીતે–Service of God through service of man–લેકસેવા દ્વારા ઈશ્વરસેવાનું સૂત્ર પણ સમજાવ્યું હતું. સંતાન તરીકે ઈશ્વર પ્રત્યે માનવની ફરજો અને પરસ્પર ભાઈભાંડુ' તરીકેની ફરજો તરફ ધ્યાન દોર્યું હતું. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે ‘ભગવાન મહાવીર’ વિષે પ્રવચન કરતાં ભગવાન મહાવીરના જીવનપ્રસંગો અત્યંત જાણીતા હોવાથી તેને થોડો ઉલ્લેખ જ કર્યો હતા: પ્રધાનપણે તેમની તપશ્ચર્યા, તપ:સિદ્ધિ, અહિંસાના સિદ્ધાન્ત વગેરેનું વિવરણ કર્યું હતું. જૈનધર્મ—Severely rational—અત્યન્ત બુદ્ધિનિષ્ઠ છે એમ સમજાવ્યું હતું. શ્રામણા અને શ્રાવકો માટેના આચાર—વિધાનમાં સંયમનું કેવું મહત્ત્વ છે તે દર્શાવ્યું હતું. આત્માને કષાયોથી મુકત કરવા જેથી કર્મબંધના છૂટે અને આત્મા પોતાના સ્વરૂપને પામે એવા જૈનધર્મને સિદ્ધાન્ત છે. જૈનધર્મ ઈશ્ર્વર કેદિવ્ય પિતાની કલ્પનામાં માનતા નથી. શાસ્ત્રનાં વચનોથી નહીં પણ અનુભવદ્નારા આત્માનું અસ્તિત્ત્વ પામવાનું છે. freedom of the soul આત્મા સ્વતન્ત્ર છે એમ જૈનધર્મ માને છે. શ્રી ચીમનભાઈએ પોતાના મુદાઓનું સમર્થન કેટલાંક અવતરણાારા કર્યું હતું. શ્રી તારાબહેન શાહે “તમસ્વામી’ વિષે પ્રવચન કરતાં કહ્યું તા. ૧૬-૧૦-{૭ · હતું કે જેમ કૃષ્ણને અર્જુન, બુદ્ધને આનંદ તેમ મહાવીરને ઈન્દ્રભૂતિ ગૌતમ હતા. ઈન્દ્રભૂતિગૌતમ વેદમાં પારંગત બ્રાહ્મણ હતા. પાંચસા શિષ્યો સાથે યજ્ઞ માટે આવેલા ત્યારે મહાવીરને સત્કારવા માટે દેવા તે જ નગરમાં આવ્યા હતા તે જોઈને તે મહાવીર પાસે આવ્યા: આત્મા છે કે નહીં તેવા પ્રશ્ન કર્યો; મહાવીર સર્વજ્ઞ હતા; તેણે આત્માના અસ્તિત્ત્વનું પ્રતિપાદન કર્યું, અને ઈન્દ્રભૂતિગૌતમ પોતાના શિષ્યો સાથે મહાવીરના અનુયાયી બન્યા અને ગૌતમ પ્રથમ ગણધરપદ પામ્યા. ગૌતમસ્વામીના જીવનમાંથી અષ્ટાપદ પર્વતારોહણ, અક્ષયપાત્ર વગેરે ચમત્કારપ્રધાન પ્રસંગાના ઉલ્લેખ કરીને તેનું બુદ્ધિગમ્ય નિરાકરણ કરવા શ્રી તારાબહેને પ્રયત્ન કર્યો હતા. ગૌતમ સ્વામીમાં અભિમાન નષ્ટ થઈ વિવેક, વિનય અને આચારશુદ્ધિના સદ્ગુણાથી જીવન ઉજજવલ બન્યું હતું તેનું વિવરણ કર્યું હતું. અહીં ઐતિહાસિક હકીકતની દૃષ્ટિએ એક મુદ્દાને સ્પર્શવાનું ઉચિત લાગે છે. શ્રી ચીમનભાઈએ તેમ જ સૌ. તારાબહેને ગૌતમ સ્વામીએ આત્મા છે કે નહીં?' એવો પ્રશ્ન ભગવાન મહાવીરને કર્યો હતો અને મહાવીરે આત્મા છે એમ સિદ્ધ કરી આપ્યું હતું એ પ્રસંગના ઉલ્લેખ કર્યો હતો. હવે ઈન્દ્રભૂતિ ગૌતમ સમર્થ કર્મકાંડીયજ્ઞપ્રક્રિયામાં નિષ્ણાત—બ્રાહ્મણ હતા તે દેખીતું છે. અને કર્મકાંડ અથવા યજ્ઞસંસ્થા સ્વર્ગપ્રાપ્તિને ફળ તરીકે માનતી હોવાથી આત્માના અસ્તિત્ત્વમાં પહેલેથી જ માને છે. તે ઈન્દ્રભૂતિ જેવા કર્મકાંડપ્રવીણ બ્રાહ્મણને આત્મા છે કે નહીં તેવા સંશય થાય એ સંભવે નહીં. તેથી ઈન્દ્રભૂતિગૌતમ મહાવીરના અનુયાયી થયા એ હકીકતના મૂળમાં કોઈ બીજું કારણ હોવાનો સંભવ વધારે છે. અથવા તા મહાવીરે કોઈ જુદી જ રીતે આત્માનું અસ્તિત્ત્વ સિદ્ધ કર્યું હતું અને તેથી ઈન્દ્રભૂતિ પ્રભાવિત થયા હતા એમ માનવું ૉઈએ. શ્રી ભૃણાલિની દેસાઈએ મહારાષ્ટ્રના સન્તાના પ્રજાઘડતરમાં ફાળા' એ વિષય ચર્ચ્યા હતા. રાજાઓના ઈતિહાસ ઈતિહાસ નથી— પ્રજાના ઈતિહાસ સાચા ઈતિહાસ છે એવા વિધાનથી ર ભ કરીને તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રી પ્રજાના ઈતિહાસ આરંભાયો તેરમી સદીમાં જ્ઞાનદેવથી, જેણે દલિતપીડિતાને ગીતાનું જ્ઞાન આપ્યું, વર્ણાશ્રમને સાચવ્યો, પણ નીચલા વર્ગની પ્રજાને સંસ્કારી. પુંડલીક, સખુબાઈ, નામદેવ, એકનાથ વગેરે સન્તોએ મહારાષ્ટ્રની પ્રજાને સ્વકર્મનિષ્ઠ, નીતિપરાયણ, દઢ ભકિતભાવવાળી અને નીડર બનાવી. રામદાસ સ્વામીએ શિવાજીના અભિમાનને દૂર કર્યું તે શિલા અને દેડકાના પ્રસંગ વર્ણવ્યો હતો. આ જીવનપ્રણાલીનું સંતાન બાલગંગાધર ટિળક, સંતાએ મહારાષ્ટ્રમાં મધુરાભકિતનું ‘મા’માં પરિવર્તન કર્યું હતું અને અનિષ્ટો સામે પ્રજાજીવનને રક્ષણ આપ્યું હતું. ૐ. ફાધર વાલેસના બીજા વ્યાખ્યાનોના વિષય હતો. ધર્મ અને વિજ્ઞાન.' આ બે દષ્ટિ વચ્ચે પ્રાચીનકાળથી ગજગ્રાહ ચાલ્યા કરે છે અને વૈજ્ઞાનિક સત્યનું પ્રતિપાદન કરવા જતાં ગેલીલીએ જેવાને કેટલું સહન કરવું પડયું હતું તેના ઉલ્લેખ કર્યો હતા. આજે પણ વિજ્ઞાનનો વિકાસ બુદ્ધિનિષ્ઠ માર્ગે થયા કરે છે અને તેને ઈશ્વરની કે દેવાની આવશ્યકતા જણાતી નથી. પણ ધર્મને જેમ મર્યાદા છે તેમ વિજ્ઞાનને પણ મર્યાદા છે એ લક્ષમાં રાખવું જોઈએ. વિજ્ઞાન દ્વારા વસ્તુ કે વિષયોનાં સ્વરૂપ કે સંબંધ how ?કયે પ્રકારે, કઈ રીતે યોજાય છે તે સમજી શકાય, પણ why ?--એ બધાં શા માટે એ સ્વરૂપનાં સંબંધોનાં છે તેના ઉત્તર વિજ્ઞાન આપી શકે તેમ નથી. તે માટે ધર્મના આાય લેવા જોઈએ. પ્રેમથી - ભકિતથી વિજ્ઞાનને બુદ્ધિને આદું કરવામાં આવે અને વિજ્ઞાન દ્વારા પ્રેમને ભકિતને પરિમાર્જવામાં આવે - આ સમન્વયમાં જ જીવનવિકાસની સાચી દિશા છે. વિજ્ઞાન ‘આંધળા રાક્ષસ' છે. તેને ધર્મની દૃષ્ટિ મળે ! માનવના સાચા વિકાસ સધાય. શ્રીમતી પુપુલ જયકર ‘ભારતની સાંસ્કૃતિક કટોકટી' વિષે બાલ્યાં હતાં. આજે કટુંબ વિભાજન, વસ્તીવધારા, સંદેશવ્યવહાર (Commu 4 Page #211 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૦-૭ પ્રબુદ્ધ જીવન ૧૨૧ nication) એ.Technology-વૈજ્ઞાનિક શાસ્ત્રના વિપુલ વિકાસથી ૬ કિનેતાઓ આ સંબંધે, વ્યાપક અને દીર્ધદષ્ટિ કેળવી શકયા નથી. ભારતીય જીવનમાં પણ પરિવર્તન આવ્યું છે. સંયુકત કુટુમ્બ અને હજી ચીલાચાલુ આસ અને સાયન્સ કૅલેજો ખુલતી જાય છે કુટુમ્બ - વ્યવસ્થા તૂટી પડયાં છે, જ્ઞાતિ અને ધર્મની મર્યાદા નષ્ટ પણ પેકેમિકલ - સંકુલ વગેરે ઉદ્યોગો માટે આવશ્યક ઈજનેરી થઈ છે. વૈજ્ઞાનિક પ્રગતિને લીધે જગત નાનું બન્યું છે અને સુખના શિક્ષણ આપવાની સંસ્થાઓ સ્થપાતી નથી. જે પ્રજા ભૌતિક વિકાસાધનો વધ્યાં છે. ઈશ્વરની જરૂર રહી નથી. સાંસ્કૃતિક, દષ્ટિમાં સની સાથે માનવંવિકાસ - સામાજવિકાસ - ન સાથે તેને વિકાસ પણ પરિવર્તન આવ્યું છે. આજે એરોપ્લેન, બોમ્બર, પ્લાસ્ટિક- મર્યાદિત જ રહેવાને. ગુજરાતના વિકાસમાં ભારતનું હિત સમાયેલું યંત્રો અને કારખાનાં જીવનમાં વણાઈ ગયાં છે. ખજૂરાહો છે એ પણ ભુલવું ન જોઈએ-આ સંનિષ્ઠ યુવાન લોકસેવકની દીધું અને અજંતાના કલાકારોએ રંગ, રૂપ, રેખા વગેરે પોતે જીવનમાં અને દૂર દષ્ટિ લેકનેતાએ અપનાવે એવી આશા સેવીએ. જેવાં જીવતા હતા તેવાં આલેખ્યાં છે. અડાજતા કલાકારે નવી જીવન આચાર્ય ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્ચિમ) એ “આપણી ઉગતી દષ્ટિ અને નવી સાંસ્કૃતિક દષ્ટિ કેળવવી પડશે. આજના માનવ પેઢી અને સમાજ વિશે પ્રવચન કર્યું હતું. તેમણે કહ્યું કે દરેક પેઢીને રામક્ષ કોયડાઓ આ છે - તેણે Technology ના - વૈજ્ઞાનિક લાગે છે કે તેની પછીની ઉગતી પેઢીનાં બાળકો વહી ગયાં છે - શિસ્ત વિકાસના રાજપથ તરફ વળવું કે પ્રાચીન નીતિનિયમ તરફ- વિનાનાં છે. હકીકત તે એ છે કે બાળકમાં બુદ્ધિ, કલ્પના, સર્જનસંસ્કૃતિનાં મૂલ્યો તર–વળવું? શકિત, ઉત્સાહ - બધા ગુણો હોય છે. પણ માપણી શિક્ષણપ્રથા શ્રી ઉમાકાન્ત લાદીવાળાએ “ધર્મ અને વિજ્ઞાનની દષ્ટિએ અને સમાજ તેના વિકાસને અવકાશ આપતાં નથી. બાળકોની આત્મતત્ત્વ' વિશે બોલતાં કહ્યું હતું કે પ્રાચીન ભારતમાં ઋષિ- શકિતને યોગ્ય દિશામાં વાળવી જોઈએ અને તે સહેલાઈથી વાળી પણ મુનિઓને અને તીર્થકરોએ આત્મતત્ત્વની ખોજ કરી છે, પણ આજ- શકાય છે. શ્રી સ્નેહરશ્મિએ બાળકની વ્યવસ્થાશકિત, કલ્પનાના વિજ્ઞાનના જમાનામાં આત્મતત્ત્વમાં કોઈને શ્રદ્ધા નથી. પણ હવે શકિત, વિવેકશકિત વગેરે ગુણોને વ્યકત કરતા અને વિકસાવતા અમેરિકા જેવા અત્યન્ત સમૃદ્ધ દેશમાં પણ માણસે આત્મતત્ત્વની કેટલાક પ્રસંગેના વર્ણનદ્વારા આ વાતનું સમર્થન કર્યું હતું. શ્રી. ખેજમાં રસ લેવા લાગ્યા છે. તેમણે વૈજ્ઞાનિક રીતે આત્મતત્ત્વનું ‘સ્નેહરશ્મિ” પ્રતિષ્ઠિત કેળવણીકાર છે; પોતાના અનુભવ–પ્રસંગેની પ્રતિપાદન કરતે નિબંધ લખે છે તેમાં theoretical મદદથી તેમણે વિષયને વિશદ રીતે રજૂ કર્યો હતે. physics, biology, physiology, classical dynamics, ther * પ્રાધ્યાપિકા ડે. ઉષાબહેન મહેતા ‘ભારતનું શિક્ષણમાધ્યમ– mostatics) વગેરે અનેક દષ્ટિએ વિચારણા કરી છે તેનો ઉલ્લેખ આ અત્યંત મહત્ત્વના પણ ડહોળાઈ ગયેલા વિષય ઉપર બોલ્યાં હતાં. કર્યો હતે. માનવમન જડ છે - ચેતને - આત્મા છે. પ્રાર્થનાદ્રારા આરંભમાં તેમણે કહ્યું કે શિક્ષણનું ધ્યેય શું છે તે પહેલાં નક્કી મનની શાંતિ અને માનસિક તેમ જ શારીરિક સ્વાથ્ય મેળવી શકાય થવું જોઈએ. શિક્ષણ બૌદ્ધિક વિકાસ માટે હોય કે શિક્ષિત માણસ છે એમ પ્રતિપાદન કર્યું હતું. સારો નાગરિક બને કે શિક્ષણ લઈને કમાણી કરતા થાય - આવાં ધ્યેય - શ્રી રધુભાઈ શાસ્ત્રીએ ‘ઉપવારનું વિજ્ઞાન” સમજાવતાં કહ્યું હતું સામાન્ય રીતે સેવાતાં હોય છે. તેમણે કહ્યું કે, પ્રાથમિક કેળવણી માતુકે અમેરિકામાં આ વિષે ઘણા પ્રયોગ અને સંશોધન થયાં છે. તેમણે ભાષામાં જ હોવી જોઈએ. બાળકનું ઉરતંત્ર માતૃભાષા દ્વારા જ ઉપવાસનું ધ્યેય ઉપવાસ કોણ કરી શકે, ઉપવાસ કરવાના પ્રકાર વગેરેનું શાસ્ત્રીય નિરૂપણ કર્યું હતું. જૈનધર્મમાં ઉપવાસનો બહોળો સ્વાભાવિક રીતે વિકાસ પામે. માધ્યમિક કેળવણીમાં પણ માતૃભાષા પ્રરડાર હોવાથી પ્રવચન માર્ગદર્શક નીવડે તેવું હતું. એટલું ઉમેરવું ચાલે. ઉચ્ચ કેળવણીને પ્રશ્ન અને તેનું ધ્યેય જુદાં જ છે. ઉચ્ચ જોઈએ કે ઉપવાસ કે અન્ય તપના પ્રકારનું અન્તિમ પ્રજન કેળવણી. પ્રાદેશિક ભાષામાં અપાય તે કેટલાયે વ્યવહારિક પ્રશ્ન આધ્યાત્મિક છે. આજે ગનાં ખાસ વગેરેને બહોળા પ્રચાર ઊભા થાય અને ભારતવાસી પિતાના જ દેશના બીજા પ્રદેશમાં થાય છે તે શારીરિક સ્વાધ્યના ઉદ્દેશથી જ થાય છે. પણ ઉપવાસ વિદેશી બની જાય - અખંડ ભારતની મૂર્તિ ખંડિત થાય. તેથી ઉચ્ચ જેવાં વ્રત, ગપ્રક્રિયા વગેરેનું અંતિમ ધ્યેય ચિત્તની એકાગ્રતા. શિક્ષણ માટે એક જ ભાષા - હિન્દી - માધ્યમ તરીકે હોવી જોઈએ. અને આત્થાનું સંધાન સાધવાનું છે. પણ આ આધ્યાત્મિક પાસાનું હિન્દી ભાષામાં આજે પૂરતું સામર્થ્ય ન હોય એમ બને પણ નિરૂપણ શ્રી શાસ્ત્રીના રાજના વૈજ્ઞાનિક ફલકની બહારનું હતું તેથી સંસ્કૃતભાષાનો વિપુલ વારસે છે. તેમ જ અંગ્રેજી અને બીજી તેમણે તેને ઉલ્લેખ કર્યો નહોતે એમ માનવું જોઈએ. ભાષાઓના શબ્દોથી એને સમૃદ્ધ કરી શકાય. વાસ્તવિક રીતે જોતાં, છે શ્રી બબલભાઈ મહેતાના પ્રવચનને વિષય હતો ‘સર્વોદય હિન્દીને સ્વીકાર અત્યારે શકય નથી જણાતે - દક્ષિણ ભારતના એટલે અન્યદય.’ તેમણે કહ્યું કે, સર્વોદયની કલ્પના અને ઉગ્ર વિરોધને કારણે. તેથી જરૂર હોય ત્યાં સુધી હિન્દી અને અંગ્રેજી પ્રેરણા ગાંધીજીને આપણને આપી. ગાંધીજીએ ગ્રામોદ્ધારને પાયારૂપ બન્ને ભાષાઓને ઉચ્ચશિક્ષણના માધ્યમ તરીકે રાખવી રહે, ગણ્યો અને તેથી ખેતી, ખાદી અને શિક્ષણના વિકાસની હીમાયત વ્યાખ્યાનમાળાનું છેલ્લું પ્રવચન આચાર્ય રજનીશજીનું “જીવન” કરી. બ્રિટિશ શાસન દરમિયાન પ્રજાના કેટલાક વર્ગ શિક્ષિત અને વિશે હતું. ટાગોરની ગીતાંજલીના કાવ્ય -- જગતની સ્મૃતિ કરાવે સંપન્ન બન્યું હતું, પણ પ્રજાની ગરીબી અને અજ્ઞાન તો જેવાં ને તેવા પ્રસંગ વર્ણનથી તેમણે આરંભ કર્યો હતે; “દેવ” ને રથ તેવાં જ રહ્યાં હતાં. ૧૯૪૭માં સ્વાતંત્રયપ્રાપ્તિ પછી ગાંધીજીની આવે છે, પૈડાનાં ઘરધર અવાજ થાય છે, ઘેડાના દાબડા વાગે છે પ્રેરણા ભુલાઈ ગઈ. રાજયકર્તાઓએ “સર્વોદય’ શબ્દને બહિષ્કાર પણ મંદિરમાં પૂજારીઓ સૂતા છે મૂચ્છમાં છે. માનવ પણ કર્યો અને ‘સમાજવાદી સમાજ' Socialistic Pattern of Society સાચા જીવનને ભૂલ્યો છે, તેને–Self-frogetting-ઝાત્મ વિસ્મૃતિ ને નવે નુકકો ઉઠાવ્યો! The greatest good of the થઈ ગઈ છે. ધર્મના વાદ ગ્રંથે, વચને, પ્રવચને, કળાઓ - બધાં જ greatest number” પશ્ચિમે આપેલી સમાજવાદની આ માનવને જીવનથી વિખૂટો પાડે છે. શ્રદ્ધા - વિશ્વાસ-પરોપજીવીપણું વ્યાખ્યા આચારમાં વ્યકત થવા લાગી. આચાર્ય વિનોબા છે • તેમાંથી જીવનનાં દર્શન ન થાય. જીવન - ધર્મ - પામવા માટે પ્રજાને ગાંધીજીએ ચંધેિલા માર્ગ તરફ વાળવા માટે ભૂમિદાન ગ્રામ શ્રદ્ધાના ઈન્કારપૂર્વક વૈચારિક તેજસ્વીતા - કેવળ વિચારને સંગ્રહ દાનની યોજના કરી: સેવા અને સહકારની ભાવના ઉપર રચાયેલી નહીં પણ વિચારદ્રારા ચેતનાની જાગરૂકતા–અને સાચી જિજ્ઞાસમાજવ્યવસ્થાનું વિધાન કર્યું. ‘સર્વોદય’ માં સર્વને ઉદય અને સાથી અનામય. સંશય - કુતૂહલવૃતિ કેળવવી જોઈએ. સાચે ધર્મ સર્વના ઉદયમાં સમગ્ર પ્રજાને અન્તિમ ઉદય સમાયેલ છે. સાચું જીવન - સાચો દેવ - સર્વદેશીય જાગરૂકતા છે. શ્રી રજનીશજીની - શ્રી સનત મહેતાએ ‘વિકસતા ગુજરાતનાં નવાં પરિમાણો’ વિષે વિચારધારા અને પ્રવચનશૈલી મંત્રમુગ્ધ કરે તેવાં છે એ વાત જાણીતી બોલતાં–ગુજરાતના ભૌતિક અને આર્થિક વિકાસની શકયતા છે. આ પ્રવચન પ્રમાણે સાચું જીવન (સાચો દેવ) પામવા માટે અને તે માટેના આવશ્યક માનવવિકાસની–શિક્ષણવિકાસની જરૂ- મધ્યમ કોટીન વ્યવહારજીવન જીવતે માનવ તત્પર થાય તો બધી રિય' ત–ઉદાહરણો સાથે સ્પષ્ટ કરી. કચ્છમાં બૅક્સાઈટ, છોટાઉદેપુરમાં શ્રદ્ધા - બધા, પરંપરાગત માર્ગો—ત્યજી દે તે પછી પણ કોઈક ફયુરાઈટ અને એકશ્વર-ખંભાતમાં તેલવાં વિશાળ માર્ગદર્શનની જરૂર તેને રહેવાની કે કેમ તે મુદ્દાનું વિવરણ રસપ્રદ શક્યતાવાળા ખનિજો કુદરતે ગુજરાતને આપ્યાં છે. પણ ગુજરાતના અને બેધક થાય.' - ગૌરીપ્રસાદ યુ. ઝાલા Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૦-૬૭ મોઢા આડે મુહપત્તીબંધન શા માટે?: એક સંશોધનાત્મક સમાલોચના (અંગત પત્રના આકારમાં મળેલી આ સમાલોચનાના લેખક તેમને એ પિસાર્યું, પણ તેમની પરંપરા તે લેક ઉપર જીવનારી પંડિત બેચરદાસ જીવરાજ દોશી એક મોટા વ્યાકરણશાસ્ત્રી અને જૈન રહી. એટલે તેમને તે વેષની ઉપેક્ષા કરવી શી રીતે પાલવે? ઉત્તરાધ્યધર્મના પ્રખર પંડિત છે. તેમણે સંપાદિત કરેલી ‘મહાવીર વાણીને વનસૂત્રમાં કેશી અને ગૌતમના સંવાદમાં શ્રી ગૌતમે સ્પષ્ટ પૂજ્ય વિનોબાજીએ ઊંડી પ્રસન્નતાભર્યા ઉગારીપૂર્વક આવકારી છે. જણાવેલ છે કે લિંગ – વેષની લેક-ઓળખાણ સિવાય કશી જ તેમની વિશેષતા સ્વતંત્ર ચિન્તન અને પિતાના વિચારોના નિડરતા- કિંમત નથી, પ્રધાન તે સંયમની સાધના છે, પણ પાછળની પરંપરાભર્યા નિરુપણમાં રહેલી છે. વિચારની સ્વતંત્રતા ખાતર તેમણે માં જે પ્રધાન હતું તે ગૌણ બની ગયું, અને જે ગૌણ હતું તે પિતાના સમાજ તરફથી જે સહન કર્યું છે તેવું ભાગ્યે જ અન્ય પ્રધાન બની ગયું. પહેલાં કહ્યું તેમ શ્રી મહાવીર પાસે ન તે રજોહરણ કોઈ જૈન વિચારકને સહન કરવું પડયું હશે. તેમને પ્રસ્તુત લેખ - પાયલુંછણ - હતું, ન પાત્ર હતું તેમ ન મુહપત્તી હતી તથા કપડું તે મુહપત્તીબંધનના વિષયમાં મૌલિક પ્રકાશ પાડે છે. આ લખાણ નામે ન હતું. ગૌતમાદિક મુનિઓ પણ અચેલક હતા. અંગસૂત્રમાં મેક્ષીને તેમણે મારી વિચારણાને વધારે સુગ્રાહ્ય બનાવી છે. તેથી જેમણે જેમણે દીક્ષા લીધેલ છે તેમનાં અનેક કથાનકો આપેલા છે આ તેમને લેખ પ્રગટ કરતાં હું આનંદ અને કૃતજ્ઞતાની લાગણી તેમાં રાજપુત્ર, શેઠના પુત્ર, શેઠની પુત્રીઓ, રાજપુત્રીઓ, કુંભાર અનુભવું છું. પરમાનંદ) વગેરેનાં પણ કથાનકો છે. તેમાં એ દીક્ષા લેનારાઓ પાસે માત્ર ૧૨/બ ભારતી નિવાસ સોસાયટી બે જ ઉપર હોવાની નોંધ છે. એક તે રજોહરણ અને બીજું અમદાવાદ ૬, તા. ૨૪૯૬૭, રવિ. પાત્ર. તેમાં કપડાની તેમ જ મુહપત્તીની નોંધ મુલ નથી દેખાતી. સ્નેહી શ્રી પરમાનંદભાઈ, ત્યારે હવે એ પ્રશ્ન થવા સંભવિત છે કે આ મુહપની આવી કેવી સપ્રેમ પ્રણામ. સપ્ટેમ્બર મહિનાની સોળમી તારીખે અને શનિવારના પ્રબુદ્ધ રીતે? ગુણરત્નસૂરિએ યદર્શનસમુરચયની મોટી ટીકા લખેલ છે. જીવનમાં “મેઢા આડે મુહપત્તીબંધન શા માટે?’ એ મથાળા નીચે તેમાં “બીટા” નામે એક શબ્દ આવે છે. તેની વ્યાખ્યા આપતાં તેમણે તમે જે નોંધ લખેલ છે તે એકલી જ પણ પ્રબુદ્ધ જીવનના નામને જણાવેલ છે કે બીટા એ લાકડાની પટિકા છે, જેને સાંખ્યમતાનુયાયી. સાર્થક કરવાને સમર્થ છે એમ મને લાગે છે. મારા મનમાં પણ આ મુનિઓ પોતાના મુખ પર બાંધી રાખતા. એ મુનિઓ એમ માનતા અને આવા બીજા અનેક વિષય અંગે અનેક વિચારો ઘણી ઘણીવાર કે મુખમાંથી શ્વાસ નિકળતાં ઘણાં જીવોને વિનાશ થઈ જાય છે, માટે મેઢા ઉપર લાકડાની પટ્ટી રાખી મેલવી જોઈએ. આ બાબતને જે ઘોળાતા રહે છે, પણ જાણી જોઈને જ એ વિચારેને હું વાચા આપતો શ્લોક ગુણરત્નસૂરિએ (સમય પંદરમે સૈક) આપેલ છે તે આ નથી. જેઉં છું કે સમાજના ધુરંધર આચાર્યો, ઉપાધ્યાય અને પ્રમાણે છે. સાધુસાધ્વીઓ અમુક રીતે પ્રવાહપતિત થઈને ચાલી રહ્યા છે, 'बीटा' इति भारते ख्याता, दारवी मखवस्त्रिका । તેમાં જ તેમને મેજ છે, આવી ચર્ચાઓને લીધે તેઓ થોડીવાર दयानिमत्तंभूतानां, मुखनिश्वासरोधिका ।। જરૂર ઊંચાનીચા થવાના અને ચર્ચા કરનારને એક બે શબ્દો ચેપ- સાંખ્યદર્શનના અનુયાયી મુનિઓના વેષની હકીકત લખતાં ટીકાકારે ડવાના એ સિવાય બીજું તેઓ કશું કરી શક્વા સમર્થ નથી. આ આ શ્લેક ટાંકેલ છે. “બીટા’ શબ્દની વ્યુત્પત્તિ વિશે કોઈ સમજણ એક સમય હતું, પણ હવે તે આવી ચર્ચાને તેઓ ભાગ્યે જ જોતા આપી નથી તેમ તે અંગે વિશેષ માહિતી પણ મળતી નથી. ટીકાકારે હોય છે. હવે તે તેમની ચામડી વિશેષ જાડી થઈ ગઈ છે. એટલે ભારતમાં એટલે કદાચ મહાભારતમાં આ ‘બીટા' શબ્દ પ્રસિદ્ધ આવી ચર્ચાની ગોળીઓ તેમને ન લાગતાં તેમની ચામડી જ એ છે એમ જણાવેલ છે. આ શબ્દ મહાભારતમાં કયાં આવે છે તે ગેળીઓને પાછી પાડે છે. અરડું, મારે મન તો આવી વિચારપ્રેરક અંગે કઈ માહિતી આપેલ નથી અને એ અંગે કોઈ તપાસ પણ ચર્ચાએ ઘણી જ ઉપયોગી છે અને નવી પેઢીને વિશેષ પ્રેરક છે. કરવામાં આવી નથી. પણ આ ઉપરથી એટલું તે જણાય છે કે મુહપત્તી શા માટે બાંધવી? ગરમ પાણી પીવાથી અહિંસા કેવી રીતે સાંખ્યમતના સાધુઓ જીવદયાને નિમિત્તે મુખ ઉપર લાકડાની સધાય છે? પોતાનાં પેશાબ તથા ગંદા પાણી જાહેર રસ્તા ઉપર પટ્ટી બાંધી રાખતા–બાંધી રાખેલ હોય તે જ મુખ ઉપર લાકડાની ઢળવામાં સંચમ છે.? ચાલુ ભિક્ષાની રુઢી પૌરુષને હણનારી નથી? પટ્ટી રહી શકે. મેઢા આડી લાકડાની પટ્ટી હોય તે જરૂર મુખમાંથી આ ઉપરાંત વીતરાગ ભગવાનની મૂર્તિ ઉપર ચેડવામાં આવતાં નિકળતે નિ:શ્વાસ રોકાઈ શકે. આ ગમે તેમ હો, પણ આ દેશમાં ચક્ષુઓ અને ટીલા ટપકાં, ચડાવવામાં આવતાં મુગટ અને આભૂ- એક કાળે સાંખ્યમુનિઓને એ સંધ હશે, જે પિતાના મુખ પણે, કરવામાં આવતાં ભાતભાતનાં શોભાશણગાર - આ બધું જિન- ઉપર લાકડાની પટ્ટી બાંધી રાખતું હશે. એ સંઘ કેટલે પ્રાચીન મૂર્તિની ભાવના સાથે સુસંગત છે કે વિસંગત? વગેરે વગેરે અનેક (તે એ વિશે કહેવું કઠણ છે, પણ જે સમયના ગુણરત્નસૂરિ છે તે બાબતો તમારી લખેલી ચર્ચા જોઈને મનમાં ઊભી થાય છે. પણ એ સમયમાં એટલે વિક્રમના પંદરમા સૈકામાં શ્રી ગુણરત્નસૂરિએ અંગે હાલ તે કશું લખવા મન તૈયાર નથી. ફકત મુહપતી અને તેને એવા સાંખ્ય મુનિઓને કદાચ જોયા પણ હોય. આ તે વાત લાકઈતિહાસ તથા બાંધવાને હેતુ એ વિશે થોડું લખવાની વૃત્તિ ડાની પટ્ટીની થઈ, પણ જૈનસંઘમાં વસ્ત્રની મુહપત્તી કયારે આવી? અનુભવું છું. એ વિશે વિચાર કરવા જેવું છે. ઉપર કહ્યું તેમ પ્રાચીન જૈન મુનિઓ કોઈ સંઘ નવું પ્રસ્થાન કરે ત્યારે પોતાના બાહ્ય પોષાક વિશે પાસે માત્ર બે જ ઉપકરણ રજોહરણ અને પાત્ર હતાં. એ સિવાય ચાલુ રીત રતાં નવી જ કલ્પના કરતા હોય છે. ખરી રીતે તો ત્રીજુ કોઈ ઉપકરણ ન હતું. મુહપતીને ઈતિહાસ જુન જણાય આંતરવૃત્તિ વિશે વિશેષ લક્ષ્ય અપાવું જોઈએ, પણ લોકો વચ્ચે રહે છે. સંભવ છે કે દેવધિગણિી પહેલાં તે આવી ગઈ હોય અથવા વાની અને પોતાની ઓળખ આપવાની જરૂર જણાયાથી આ બાબતનું સ્કંદિલાચાર્યના સમયની પણ તે હોઈ શકે, આ બાબત કોઈ મહત્ત્વ વધી જાય છે. અમુક લોકો એવા હોય છે કે તેઓ અમુક ઉલ્લેખનું પ્રમાણ મળતું નથી, પણ મારી સમજ પ્રમાણે મુહપિાક્વાળાને જ ભિક્ષા વગેરેનું દાન આપી પુણ્ય કમાવા તત્પર પત્તીને સંબંધ પુસ્તકો સાથે હોય તેમ જણાય છે. જ્યારે લખેલ હોય છે. ભગવાન મહાવીરે તે પોતે કોઈ વેશે જ નહીં રાખે. પુસ્તકોની સંઘમાં હયાતી થઈ ત્યારે તે સાથે મુહપત્તી પણ પ્રાદુતેમને દેહ એ જ તેમને વેશ હતું. તેઓ લોકનિરપેક્ષ હતા. એટલે ર્ભાવ પામી. આમ તો ભગવાન મહાવીર બાદ હજાર વરરા પછી Page #213 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૦-૧૭ પ્રબુદ્ધ જીવન ૧૨૩ રીતસર આગમે પુસ્તકારૂઢ થયા એટલે કે પુસ્તકાકારે લિપિમાં લખાયાં, પણ તે પહેલાં કોઈ પુસ્તક નહીં લખેલું હોય એમ કહી શકાય એવું નથી. પ્રાચીન કાળમાં જયારે કાગળો શોધાયા ન હતા ત્યારે પુસ્તકે તાડપત્ર પર લખાતાં અને એ: તાડપત્ર, લાંબી સાઈઝનાં તથા ટૂંકી સાઈઝનાં પાનાવાળાં હતાં. તેને દેરીથી બાંધવાની પદ્ધતિ હતી. પણ તે પદ્ધતિ જરા જુદી હતી. પ્રત્યેક પાનાની વચ્ચે એક કાણું-છિદ્ર-રાખવામાં આવતું અને લાંબા પાના ઉપર બે કાણાં ચેડાં દૂર પણ સમાન લરીમાં રાખવામાં આવતાં. તે સમયે પુસ્તકો ઘણાં દુર્લભ હતાં, તેથી તેની સંભાળ વિશેષ રાખવાની જરૂર હતી. વાંચતી વખતે પુસ્તકો ઉપર થુંક ન પડે તે અંગે ખાસ ચીવટ રાખવામાં આવતી. ઘૂંક પડવાથી પુસ્તક બગડે, તેના અક્ષરે પણ ભૂંસાઈ જાય અને વારંવાર થુંક પડવાથી પુસ્તકની આવરદા ઓછી થતાં તેને નાશ જ થઈ જાય. તે તાડપત્રનાં પુસ્તકો વાંચતાં ભણતાં વંચાવતાં પાનું પકડવા માટે બે હાથ રોકાતાં એટલે વાંચનાર કે ભણનારનું મુખ વાંચતા ભણતાં ખુલ્લું રહે અને તેમાંથી શુંક ઉડવાને સંભવ ખરો. આ પરિસ્થિતિમાં ઉડતું થુંક રોકવાના ઉપાય તરીકે વાંચતી વખતે મુહપતી મુખ ઉપર બાંધી રાખવાની જરૂર જણાઈ હોય એ બનવાજોગ છે. મુખ ઉપર મુહપત્તી બાંધવાના બે પ્રકાર છે--એક તે મુહપનીના બન્ને છેડાને કાન પાસે કાનની ઉપર મજબૂત રીતે ભરાવી દેવા, જેથી મુખ ઉપરથી મુહ- પત્તી ખસી ન જાય. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે માત્ર પુસ્તકનો ઉપયોગ કરતી વખતે જ મુહપત્તીના ઉપગની જરૂર હતી, પણ આખે વખત-રાત અને દિવસ–બાંધી રાખવાની કલ્પના ન હતી. કેટલાક મુનિઓને કાનની બૂટમાં છેદ હોય છે. તે છેદમાં મુહપત્તીના બન્ને છેડા ભરાવી રાખીને પણ મુખ ઉપર મુહપરી બરાબર ટકાવી રખાતી. વર્તમાનમાં પણ મૂર્તિપૂજક પરંપરાના કેટલાક સાધુઓ માત્ર વ્યાખ્યાન વાંચતી વખતે કાનની બૂટમાં મુહપત્તીના બન્ને છેડા ભરાવીને મુખ ઉપર મુહપરી બાંધે છે. અહીં અમદાવાદમાં ડેલાને ઉપાશ્રય છે. તેમાં જે સાધુઓ વ્યાખ્યાન વાંચે છે તે વ્યાખ્યાન વાંચતી વખતેજ કાનની બૂટમાં મુહપત્તીના છેડા ભરાવીને વ્યાખ્યાન વાંચે છે. એ રિવાજ હજુ પણ પ્રચલિત છે. જ્યારે ખૂદ તીર્થંકર ભગવાન હયાત હતા ત્યારે તેમની વાણી સાંભળી લેક કૃતાર્થ થતા અને જ્યારે તીર્થંકર નિર્વાણ પામ્યા ત્યારે તેમની વાણીને તીર્થકર જેટલું મહત્ત્વ અપાતું અને એ વાણીને સાચવી રાખવાનું સાધન વિશેષત: પુસ્તક છે. એ પુસ્તકની કોઈ રીતે લેશ પણ અવમાનના ન થાય એ દષ્ટિને મુખ્ય રીતે વ્યા ખ્યાન આપવાના વખતે મુહપરી મુખ ઉપર બાંધવાનો રિવાજ ચાલુ થયેલ છે. આ રીતે મુહપત્તીની ઉત્પત્તિને સંબંધ. પુસતકોની ઉત્પત્તિ સાથે હોવાનું મને તે સયુકિતકે જણાય છે. પછી તો બેલતી વખતે કે કોઈની સાથે વાતચીત કરતી વખતે શ્રેતાના આદરની દષ્ટિએને પાસે બેઠેલા શ્રોતા ઉપર થુંક ન પડે એ દષ્ટિએ હાથમાં મુહપત્તી રાખી ચાને તેને મોઢા આડી ધરીને બેસવું એ વિશેષ સભ્યતાનું નિશાન છે એ રીતે મુહપત્તી હાથમાં રાખવાની પદ્ધતિ શરૂ થઈ ગઈ લાગે છે. ઘણી જુની એવી મુનિઓની મૂર્તિઓ મળે છે તથા ઘણાં જુનાં એવાં મુનિઓનાં ચિત્ર પણ મળે છે. તેમાં ક્યાંય મુખ ઉપર મુહપત્તીને બાંધેલી જોવામાં આવતી નથી. કાં તે હાથમાં રાખેલી હોય છે, કાં તે રજોહરણ સાથે મુકેલી હોય છે. આ રીતે વ્યાખ્યાન વાંચતી વખતે અને બોલતી વખતે મુહપત્તીના વપરાશની હકીકત પરિસ્થિતિવશાત્ ચાલુ થયેલ હોય એમ મને લાગે છે. પછી જ્યારે લોકશાહે મૂર્તિપૂજાની પદ્ધતિને ત્યાગ કર્યો અને અમૂર્તિપૂજક પરંપરા ચલાવી, ત્યારે પણ ખુદ લેકશાહ મુંહપતી બાંધતા ન હતા, જો કે તેઓ ભિક્ષા દ્વારા પોતાની સંયમયાત્રા ચલાવતા, પણ વેશમાં ખાસ ફેર નહીં રાખેલે. કદાચ નીચેનું વસ્ત્ર વચમાં છેડો પાછળ બેસેલે ન હોય એવી રીતે મદ્રાસી લોકો માફક પહેરતા એમ માલુમ પડે છે. પણ જ્યારે તેમના અનુયાયી મુનિએ થવા લાગ્યા ત્યારે વેશ કે રાખવો તે અંગે વિચારવાની જરૂર ઉભી થઈ. તે જમાનાના મુનિએ અને સાધ્વીઓ માત્રાળાં કપડાં પહેરતાં, એટલે આ મુનિઓએ પોતાનાં કપડાં ધોળાં રાખવાનું સ્વીકાર્યું, પણ, મૂર્તિપૂજક પરંપરાના મુનિએ મુહપત્તીને હાથમાં રાખતા ત્યારે આ નવા મૂનિઓએ દોર દ્વારા મુહપીને મુખ ઉપર બાંધી. એમ બીજાં બીજાં ઉપકરણો સાથે એક મુહપત્તીનું ઉપકરણ વધુ સ્વીકારી લીધું. અને રાતદિવસ સૂતાં બેસતાં પણ મુહાપત્તીને બાંધી રાખવાનું સ્વીકારી. તે વખતના ચાલુ મુનિવેશ કરતાં પિતાની જુદાઈ જણાવવા આ પગલું ભર્યું. હવે એ પરંપરામાંથી તેરાપંથી મુનિએની એક પરંપરા જુદી પડી, પણ તેમની મુહપની વર્તમાન સ્થાનકવાસી મુનિઓ કરતાં થોડી જુદી જણાય છે. આ અંગે મને પૂરો ખ્યાલ નથી, પણ તેમનેજોતાં એમ માલૂમ પડે છે કે સ્થાનકવાસીઓ કરતાં આ નવા પંથવાળાની મુહાપત્તીની લંબાઈ પહોળાઈમાં ઘેડો ભેદ રાખવામાં આવેલ છે, હવે તે આ નવા તેરાપંથી મુનિએ ચકચકિત મુહપરીને પણ બાંધતા દેખાય છે; તેઓએ મુહપીને ચશ્ચકિત કરવાની એક ખાસ પ્રક્રિયા શરૂ કરી છે. એથી આ નવા પંઘના કેટલાક મુનિએ પિતાના મુખ ઉપર ચકચકિત પ્લાસ્ટિક જેવી લાગતી મુહપત્તીઓને દેરા વડે બાંધે છે. મુહપત્તી મુખ ઉપર બાંધવાની પાછળને હેતુ ઉપર જણાવેલ છે, પણ હવે તે આ બાંધનારા અને હાથમાં રાખનાર મુનિએ એ પ્રાચીન હેતુ ઉપરાંત અહિંસાના પાલનને પણ એક હેતુ જણાવે છે. તેઓ કહે છે કે સૂક્ષ્મ જંતુઓની હિંસા ન થાય માટે મુખ પાસે મુહપત્તી રાખવામાં આવે છે અથવા કાયમ બાંધી રાખવામાં આવે છે. કહેવામાં આવે છે કે વાતાવરણમાં ઊડતા સૂકમજીવે મુખમાં પેસી ન જાય અને વાયુકાયના જીવોની હિંસા ન થાય એ માટે આ મુહપરીને ઉપયોગી છે. પણ આ વાત ઝટ ગળે ઉતરે એવી નથી. જ્યારે આ મુનિએ કે સાધ્વીઓ ચાલે છે ત્યારે તેમના બન્ને હાથ હાલતા જ હોય છે અને કપડાના છેડા પણ હાલતા જ હોય છે. એટલે એ વડે પણ વાયુકાયના જીવોની હિંસા થવાનો સંભવ નથી શું? જે ક્રિયાઓ અનિવાર્ય છે તેમને યતનાપૂર્વક વિવેકપૂર્વક સંયમ સાથે કરવાથી હિંસાને સંભવ નથી અને કદાચ એવી રીતે કોઈ હિંસા થઇ જાય તે પણ તેને બંધનકત હિંસા રૂપે સ્વીકારવામાં નથી આવેલી. એમ છતાં આ લેકે વાયુકાયની રક્ષાને વિચાર કરે છે તે મને તે સમજાતું નથી. મને તે એમ જણાય છે કે માત્ર વેશને ભેદ કરવા માટે આ પ્રવૃત્તિ શરૂ થયેલ છે પછીથી તેને વિશેષ આગ્રહ થયો અને છેવટે ત્યાં સુધી વાત આવેલ છે કે મુહપણી વિના સંયમન સંભવ નથી. એટલે કોઈ સગુણી ખરેખર સંયમી મુનિ મુહપરી છોડે કે તેને ભ્રષ્ટ અથવા અસંયમી માનવા સુધીની વાત આવી જાય છે. સ્થાનકવાસી પરંપરામાં અમુક મુનિ મુહપત્તી બાંધવાની પ્રથાનું કોઈ વિશેષ પ્રયોજન ન જોતાં હોય તો પણ તેમને સમાજના ભયથી, પોતાના નિર્વાહની દષ્ટિથી અને પોતાની પ્રતિષ્ઠા વગેરેના હેતુથી પણ મુહપત્તી બાંધી રાખવી જ પડે છે. આ કરુણતા નહીં તો બીજું શું કહેવાય ? - મુહપત્તી અંગે બીજી પણ એક વાત સૂઝે છે: “મુનિ' શબ્દ ઓછું બેલવાની અને વિશેષ મૌન રાખવાની પ્રવૃત્તિને સૂચવે છે. મૌન શબ્દ મુનિ' શબ્દ દ્વારા આવેલ છે. વિષેશ મનન ચિતન કરવું અને ઓછામાં ઓછું બોલવું એ મુનિનું વિષેશ લક્ષણ છે. એ દષ્ટિએ પણ મુહપરીને પ્રવેશ થવા સંભવિત લાગે છે. જેમ સાંખ્ય મુનિઓ લાકડાની પટ્ટી બાંધી રાખતા તેને હેતુ પણ મૌનવ્રત સાચવવાને જણાય છે અને કપડાની મુહપત્તીને પણ એ જ હેતુ હોવો જોઈએ પણ હવે તે એ હેતુ કોઈ પણ અંશમાં સચવાત જણાતું નથી. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પ્રબુત જીવન તા. ૧૬-૧૦-૧૭ એટલે મુહપની માત્ર શોભારૂપ જ દેખાય છે. બાંધનારા પણ બોલવાની પ્રવૃત્તિમાં વિશેષ અગ્રેસર માલુમ પડે છે. એટલે બાંધવાને એ હેતુ સરતા જણાતું નથી. આ સમગ્ર જૈન સંઘમ એકતાની વાતે જોરશોરથી ચાલી રહેલ છે અને ભગવાનના નિર્વાણને પચ્ચીસ વરસ પૂરાં થતાં એ એકતા સધાવી જોઈએ એવું પણ વાતાવરણ ઉભું થતું જણાય છે. જે એકતા કરવા ખરા અંત:કરણથી માનતા હોય અને ખરેખર આત્માર્થી હોય, જે એકતાના તેઓ ખરા હિમાયતી હોય છે તે સમજી લે કે પરસ્પર બાંધછોડ કર્યા વિના એકતાને સંભવ નથી. જ્યાં સુધી તમામ ફિરકાના મુનિઓ અને શ્રાવકો પોતપોતના આગ્રહમાં મક્કમ છે ત્યાં સુધી કોઈ કાળે એક્તાને સંભવ નથી. એટલે એકતા સાધવી હશે તે કેટલીક કેવળ બાહ્ય પ્રવૃત્તિમાં જરૂર કાપકૂપ કરવી પડશે અને એમાં આવી મુહપની બાંધવાની પ્રથા જેવી પરિસ્થિતિ અંગે ઉભી થયેલી પ્રવૃત્તિઓને પણ વિચાર કરવો પડશે. કોઈપણ બાહ્ય આચાર અવિચળ નથી અને અવિચળ રહેવાના નથી. વિજ્ઞાનનું પ્રાબલ્ય જોતાં હવે હાજીહાજીની રીત ચાલવાની જ નથી. ભલેને કોઈ મુનિ જંબુદ્વિપની એક લાખ જનની લંબાઈપહોળાઈ સમજાવવા કોઈ મોટું સંસ્થાની સ્થાપે, વિવિધ જાતના નકશા ધે વા ગમે તેવી યુકિતઓ દ્વારા પુસ્તકો લખીને છપાવે. એક લાખ જનનો જંબુદ્વીપ છે એ વાત વર્તમાનમાં જે સમગ્ર પૃવી છે તેની લંબાઈ - પહોળાઈ પ્રત્યક્ષ જોતાં પણ કોઈ રીતે ટકી શકવાની જ નથી, હાં, જૉ જનને અર્થ કોઈ જુદી રીતે કપવામાં આવે છે તે વાત ટકી શકે ખરી. વર્તમાનમાં એવા અનેક શેધકો છે જેઓ સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવ્યા છે અને પૃથ્વીની લંબાઈ – પહોળાઈ પ્રત્યક્ષ રીતે બતાવી શકવા સમર્થ છે. કોઈ જૈન ગૃહસ્થ કે મુનિ પણ આ હકીકતને પ્રત્યક્ષ જરૂર કહી શકે છે, પણ પોતાની હકીકતને મેળ ન બેસે તેમ હોય છતાં કદાગ્રહ ક્રીને તેને પકડી રાખવી અને સમાજમાં નાણાંને દુરુપયોગ કરવા કરાવવો એ તો વિશેષ અનર્થક્ય છે. જે સમાજના લોકો મોટા મોટા ઉદ્યોગો ચલાવી શકે છે અને વિશેષ બુદ્ધિમાન પણ છે એ લોકો કેવા વિચારથી આવી અશકી પુરવાર થયેલી– પાયા વિનાની વાતેની સાબીતી માટે પૈસા આપી શકે છે એ જ સમજાતું નથી. અતુ. પરમાત્મા સૌને સન્મતિ આપે ! “મારા યોગના અનુભવો” (ગતાંકથી ચાલુ) ભાગ ત્રીજેક અનુભવો શારીરિક અને માનસિક જેમ જેમ યોગની ધ્યાનની ક્રિયામાં હું આગળ વધતું ગયું, તેમ તેમ તેનાં પરિણામ પણ જણાવા માંડયાં. આ દોઢ-બે વર્ષના અરસામાં હું સ્વામીજીની સૂચના મુજબ દર માસે એમને મુંબઈ નગર આબુ મળતા રનને મને થતા અનુભવોની હકીકત હેતે. એ સાંભળી એઓશ્રી એટલું જ કહેતા કે “પરિણામ સારું છે. આગળ ચાલુ રાખે.” એ સિવાય ભાગ્યે જ બીજું કંઈ કહેતા. - સવારના ધ્યાનમાં થોડા વખત પછી ઓમ શબ્દ નીસરી જતે અને શ્વાસમાં ઘણી વખત “કુંભક” થવા લાગતા. એ વખતે એમ જ લાગતું કે શ્વાસ ચાલતું જ નથી. યોગશાસ્ત્રમાં જણાવ્યું છે કે આ રિથતિ સારી ગણાય. માણસને આખા જીવનમાં અમુક શ્વાસ લેવાના હોય છે, તે લેવામાં વધારે વખત લાગે તે જીવન ઉપર સારી અસર થાય. ( જીવન લાંબું થાય.) યોગાભ્યાસની શરૂઆત કર્યા પછી છએક માસમાં મારા શરીરમાં કંઈ નવા નવા ફેરફાર થતા દેખાયા. ૧. છએક માસ પછી શરીરમાં ઝણઝણાટ દેખાવા માંડો, અને એ ઘણું કરીને પીઠમાં – કરોડમાં જણાયો. થોડા વખત પછી લાગ્યું કે એ સળવળાટ કોડ નીચે મૂળાધારા (Solar Plexus) માંથી નીકળી રહ્યો છે. તે કરોડની પાછળ રહેલી શુષુમ્યા નાડી મારફતે નીકળી શેડમાં થઈ મેરુદંડની ટોચ ઉપર આવીને અટકતે. કોઈ વખતે એ ઝણઝણાટ આખા શરીરમાં લાગતે. ૨. તે પછી થોડા દિવસ ગળાના આગલા ભાગમાં Pituttary Gland છે, ત્યાં દુ:ખાવા લાગ્યું અને તે બે ત્રણ દિવસ રહીને મટી ગયો. ૩. તે પછી રાતના બાર-એક વાગતાં મારા માથામાં ટોચે. મધ્ય ભાગમાં એક જાતને ધું– ધૂને અવાજ થવા લાગ્યો. તે વખતે હું ઊંઘમાંથી ઊઠી જતા અને પાંચ - દશ મિનિટ પછી તે અવાજ બંથ થાય ત્યારે સૂઈ જતે. શરૂઆતમાં એમ લાગ્યું કે મહાભાજી મારા ઉપર કંઈ પ્રયોગ કરે છે, પણ પાછળથી સમજાયું કે મારામાં કુંડલિની જાગૃત થઈ છે અને તેને લીધે પીઠમાં, ગળામાં અને માથામાં બ્રહ્મરંધમાં શક્તિને પ્રચાર થાય છે. ' જ. આ જ વખતમાં એટલે કે બ્રહ્મરંધ્રમાં અવાજ આવતા ત્યારે કાન પાછળ માથાના પાછલા ભાગમાં નાદ સંભળાવા માંડયા. તે વખતોવખત આવતા અને કેટલાક મહિના સુધી ચાલતા. ૫. કોઈ વખતે ધ્યાનમાંથી ઊઠયા પછી હું બહાર આવી આરામ ખુરશીમાં બેસતે ત્યારે શરીરમાંથી ભૂરા રંગની વરાળ (વાયુ) નીકળતી જેતે. તે વખતે હું મારી પૂર્ણ જાગૃત અવસ્થામાં રહેતા નહિ, પણ કંઈક ઘેન હોય એમ લાગતું. યોગનાં પુસ્તકોમાં આને યોગનિદ્રા કહેવામાં આવે છે. આ નિદ્રા ઘણી જ ફ્લાદદાયક લાગતી. ૬, એક વખત આવી રીતે “ગનિદ્રા”ના છેવટના વખતમાં મને એમ લાગ્યું કે મારું શરીર મારાથી જુદું છે અને હું એને દષ્ટા છું. આ પ્રસંગ તે આ સાધના દરમિયાન એક જ વખત જણાય, પરંતુ આવા દશ હોવાના વિચારો મને ઘણી વખત આવતા અને તે અનુભવવા પ્રયત્ન પણ કરતે. આ વખતમાં મેં . રેલેની Awakening of the Kundalini વાંચી, તેમ જ મિસિસ બીસેન્ટનું Voice of the Silenceનું પુસ્તક જોયું. આ અને એવાં જ બીજાં પુસ્તકોનાં વાંચનથી મને સમજાયું કે મારો બધે વિકાસ કુંડલિની શકિતની જાગૃતિમાંથી ઉદ્ભવે છે. , આ બધા વખતમાં શરીરની સ્વસ્થતા બરાબર રહેતી, મન તમારો બેચરદાસ એક ખુલાસો તા. ૧૬-૯-૬૭ ના પ્રબુદ્ધ જીવનમાં મુહપત્તીના વિષયને લગતી જે નોંધ આપવામાં આવી છે અને તેના પ્રારંભના પારીગ્રાફમાં બે તેરાપંથી મુનિએ સાથે થયેલી જે ચર્ચા અન્તર્ગત કરવામાં આવી છે તે ચર્ચાના અન્ત ભાગમાં જણાવ્યું છે કે “આ મારા કહેવાને એ સાધુઓ બીજો શું જવાબ આપે, સિવાય કે આ લાંબા કાળથી ચાલી આવતી પરંપરા અમારાથી કેમ છેડાય કે તેડાય? ” અહિં મારે સ્પષ્ટ કરવું જોઈએ કે એ મુનિએ ખરેખર આવે કોઈ શબ્દશ: જવાબ આપ્યો નહોતે, પરંતુ પરંપરાથી બંધાયેલા આવા સાધુઓ વિશે મારો જે અનુભવ છે તેને અનુરૂપ મારી કલ્પનાને આ જવાબ હતો. આમ છતાં, આ તેમને શબ્દશ: જવાબ હતો એમ માની લઈને તે મુનિઓએ પરિસ્થિતિવિવશતા દાખવવાપૂર્વક મારી વિચારણાનું જાણે કે આડકતરૂં સમર્થન કર્યું છે એવી તેમના વિશે કોઈ કોઈ ઠેકાણે ગેરસમજુતી પેદા થઈ છે એમ માલુમ પડતાં, તે દૂર કરવાના આશયથી આ ખુલાસે પ્રગટ કરવાની. મને જરૂર ભાસી છે. પરમાનંદ Page #215 -------------------------------------------------------------------------- ________________ તા.૧૬-૧૦-૧૭ પ્રબુદ્ધ જીવન મજબૂત રહેતું અને મારા સરકારી કામમાં હું ઘણી . સારી પ્રવૃત્તિ કરી શકતા. મારા પર આવી પડેલી આફતના વખતમાં શરૂઆતના થેડા દિવસ પછી કોઈપણ જાતની બીક અગર નબળાઈ આવી ન હતી અને તેથી બીજાઓને અજબ જેવું લાગતું હતું.. કુંડલિનીની જાગૃતિ મારામાં કેવી રીતે થઈ? એ એક વિચારણીય બાબત હતી. આ પ્રસંગ વગર જાણ્યે, વગર સમયે, વગર ઈચ્છાયે બનેલા હતા, એટલે એમ લાગતું હતું કે તે મારી યોગસાધનાનું ફળ હતું. બીજી બાજુ જેમહાત્માએ મને યોગસાધના કરવાની પ્રેરણા કરી તેની અદશ્ય કૃપાનું તે એ ફળ નહિ હોય એવા વિચાર પણ આવતા હતા, પરંતુ એ વસ્તુ સહેલાઈથી સમજી શકાય એવી ન હતી, કારણ કે એ કોઈ વખત મારી સાથે આ વસ્તુનું વિવેચન કરતા નહોતા. માત્ર હું જે નિવેદન કરું તે સાંભળતા અને જે થાય તેને અનુમાદન આપતા. છેવટે હું એવા વિચાર પૂર આવ્યો કે આ જાગૃતિ શરીર અને મનની શાંતિ – સમતા – સ્વસ્થતાનું પરિણામ છે. મેં જયારથી ધ્યાનની શરૂઆત કરી, ત્યારથી મેં સતત નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કર્યા છે. વચ્ચે શરીર અને મનની નિર્બળતા આવી, છતાં હું મારી ક્રિયા કર્યું જતા હતા. ઉનાળામાં અમારે ` સવારની ક્ચેરીએ હાય, ત્યારે સવાર તેમ જ બપોરના પણ ધ્યાનમાં બેસતા અને તે વખતે આખા શરીર અને મનની વૃત્તિઓનું સારી રીતે પૃથક્કરણ કરતો અને તેને જુદી જુદી દષ્ટિથી જોતા. તેમાં જે ખામીઓ દેખાય તે દૂર કરવા પ્રયત્ન કરતા, ધ્યાન માટે શરીર, વાયુ, મન અને બુદ્ધિનાં બંધારણ અને તેની વૃત્તિઓના અભ્યાસ કરતે. એમ કરવામાં કોઈ કોઈ વખતે અનેક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડતું, પણ આ બધા વખતમાં યોગશાસ્ત્રના દરરોજ રાતે સારો અભ્યાસ કરતા અને જુદી જુદી પદ્ધતિઓની માહિતી લેતો, એટલે ક્રિયા સાથે અભ્યાસથી મને ઘણી માહિતી મળતી, તેમ સરલતા પણ પ્રાપ્ત થતી. આ અનુભવ લગભગ દોઢથી બે વરસ ચાલ્યા અને તેમાં સારી સંતાષકારક સરળતા મળતી ગઈ. આ ક્રિયાથી કેટલાક અતીન્દ્રિય જ્ઞાનશકિત વગેરે. મેળવે છે, પણ મારો વિચાર તેવા નહાતો. શાંતિ, સંતાપ અને સાત્ત્વિક આનંદ મંળે એ જ મારી મુખ્ય નેમ હતી અને સામાન્ય ધ્યાન અંગે જે લાભ મળે તે ઉપરાંત કુંડલિની જાગૃતિ વણમાગી જ આવી. હતી. એમ લાગે છે. આગળ"જણાવ્યું તેમ મારે ધ્યાન મૂકી દેવાના પ્રસંગ આવ્યો, છતાં હજી પણ મેરુદંડમાંથી પ્રવાહ નીકળતો દેખાય છે અને એની ટોચ ઉપર અટકે છે, પણ તે મન શાંત અને એકાગ્ર હોય ત્યારે જ. તે થોડો વખત રહે છે. સાહિત્યના ક્ષેત્રે મેં ઘણી જાતનું વાંચન કર્યું હતું. વિવેકાનંદના રાજ્યોગ, શ્રી અરવિંદનાં લખાણા, પંચદશી, ગીતા અને થીઓસફીનાં ઘણાં પુસ્તકો મેં વાંચ્યાં હતાં. આ વખતે મેં ઘણાં પુસ્તકો ભેગાં કર્યાં હતાં અને તેને વખતોવખત ઉપયોગ કરતા હતા. પાછળથી પૉલ બ્રન્ટન, વિનોબાજીનાં પુસ્તક અને ખાસ કરીને કેદારનાથજીનું વિવેક અને સાધના’ મને ઘણું જ ઉપયોગી લાગ્યું. ના બધાં જુદી જુદી પદ્ધતિનાં લખાણાની અસર મન અને શરીર ઉપર થતી હતી. અને મનમાં ઉત્સાહ (Freshness) અને ઉમંગ રહેતા હતે.. આ વખતમાં મને મારી ક્રિયામાં ઘણી મુશ્કેલીઓ નડતી હતી. ધ્યાન હંમેશા સારૂ જ થાય એમ બનતું નહોતું. કોઈ કોઈ વાર સારૂ થાય, જ્યારે કોઈ વખતે મન બિલકુલ ચાંટે જ નહિ. આ વખતે બહારના સંયોગાની પણ અસર થતી; જેમ કે કોઈની સાથે કામ પ્રસંગે ઘણા વાદવિવાદમાં ઊતરવું પડયું હોય, કોઈ પ્રકારની ચિન્તા ઊભી થઈ હોય મનમાં થાક લાગ્યો હાય, કોઈ અમુક કાર્યમાં નિષ્ફળતા મળી હોય વગેરે. આમ છતાં પણ હું મક્કમ રીતે ડાગળ વચ્ચે જ જતા હતા. તેથી જ મને અનેક વિલક્ષણ અનુભવ થયા હતા અને સફળતા પ્રાપ્ત થઈ હતી. પ આ વખતમાં મે મારી નિત્ય નોંધ (ડાયરી) રાખી હતી. તે હાલ તપાસતાં માલૂમ પડે છે કે મે મારી સાધનામાં સતત પ્રયત્ન કર્યા હતા અને તે સાથે વિના પણ આવ્યાં હતાં. આમ છતાં મારા આખા જીવનના આ સારામાં સારા અનુભવ હતા. ભાગ ચોથા : ચાગસાધનાદશા આ પ્રમાણે ક્રિયા અને તેના પરિણામે થયેલા અનુભવ લગભગ ૧૯૩૫ સુધી ચાલ્યા. પરંતુ છેવટના વખતમાં મહાત્માજી સાથેન પ્રસંગ ઓછા થતા ગયા. ખાસ કરીને તૅગ્ગાથી શીરોહી દરબારના ધર્મગુરુ થઈ શીરહી ગયા, તે પહેલાં કેટલાક પ્રસંગો એવા બન્યા કે જેથી જે સંબંધ અત્યાર સુધી હતા, તેમાં વિક્ષેપ પડવા માંડયેા અને આખરે અમે છૂટા પડયા. એઓશ્રી પણ ઘેાડા વખત પછી શીરોહીમાંથી છૂટા થયા હતા અને કોઈ એકાંત સ્થાનમાં જીવન ગાળતા હતા. ત ΟΥ આ વખતમાં મારા શરીરમાં એક બનાવ બન્યો, જેથી મારે યોગક્રિયામાંથી નીકળી જવું પડયું. મારા માથાના પાછલા ભાગમાં મગજના જ્ઞાનતંતુઓમાં ખેંચાણ થવા લાગ્યું. મન કામમાંથી છૂટે એટલે મગજના પાછલા ભાગની બે નસા એકદમ ખે’ચાવા માંડે, આ ખેંચાણ મારી યોગક્રિયામાંની શરૂઆતથી જ થતું હશે એમ લાગે છે, કારણ કે મનને શાંત કરવામાં આ નસેાનું ખેંચાણ મુખ્ય ભાગ ભજવે છે એમ મારું માનવું થયું છે. થોડા વખત પછી આ નસેના ખેંચાણને લીધે હું ભૂંજ વખતમાં મનમાં શાંતિ લાવી શકતા. પછીથી મને સમજાવવામાં આવ્યું કે આ નસા ખેંચાવાથી સારું પરિણામ આવતું નથી. તે પદ્ધતિ એવા સાધુઓને માટે છેકે જેઓ હઠયોગથી યોગસાધના જલ્દી કરવા માગે છે, પેાતાની શકિત વધારવા માગે છે અને પરિણામે કોઈ સાધન કરવું હેાય છે. તેમાં પણ સારા ગુરુ ન હોય અને તેમની સતત દેખરેખ ન હોય અને ઉદ્ભવેલી શક્તિનું સારી રીતે નિયમન ન થાય તે ખરાબ પરિણામ આવે. ગૃહસ્થને માટે આ આગ્રહી પદ્ધતિ બિનજરૂરી છે. તેમને માટે તે વિકાસાત્મક પદ્ધતિ એટલે મનની વિશાળતા કે જેમાં કોઈ કોઈ જાતનું નસાનું ખેંચાણ આવતું ન હોય તે જ જેઈએ. મારે માટે, આ ભૂલ જણાયા પછી ઘણા વખત સુધી નસાનું ખેંચાણ ચાલુ રહ્યું અને તે તદૃન નીકળી જતાં ઘણાં વર્ષો લાગ્યાં. સ્વામીજી સાથેના સંબંધ છૂટયા અને તેવામાં જ નસાનું ખે...ચાણ જણાયું, ત્યાર પછી યોગક્રિયા મારે છેડવી પડી, પણ એની અસર તો શરીર અને મન ઉપર આજ સુધી સારી રીતે રહી છે. ક્રિયા છેાડયા પછી વાંચન તો મેં ચાલુ રાખ્યું, પણ ક્રિયા નહિ 'હાવાથી તેને પ્રત્યક્ષ મેળ· રહ્યો નહિ. માત્ર તેનો ખ્યાલ રહ્યો. મહાત્માજી સાથેના મારા સંબંધ છૂટયા પછી મારે શ્રી ત્રિલોકચંદ્રજીની સાથે સારી રીતે સંબંધ જોડાયો અને તે લગભગ ત્રણચાર વરસ સુધી ચાલુ રહ્યો. એઓશ્રી વડોદરામાં આવીને થોડો વખત રહ્યા હતા. તેમણે મને સલાહ આપી કે મારા ધ્યાનની પદ્ધતિ મારે થોડો વખત છેડી દેવી. આ સલાહથી મને લાભ થયો. 'મને યોગના જેઅનુભવ થયા, તે શ્રી ત્રિલોચંદ્રજીને ઘણા ગમ્યા હતા. તેમણે મને એક વખત જણાવ્યું હતું કે હું પાંચમા ગુણસ્થાને પહોંચ્યો છું. આ શું છે તેની મને સમજ ન હતી. પાછનથી હું જાણી શક્યો કે જૈન ધર્મે આત્મવિકાસની ૧૪ ભૂમિકાએ બતાવી છે, તેમાંની આ પાંચમી ભૂમિકા છે. મારો આ વિકાસ જોઈ એઓશ્રીએ મને એવી સૂચના કરી કે મારે હવે મારો સામાન્ય વ્યવસાય છેડી દેવા અને આત્મસાધનામાં જ જોડાવું, પરંતુ એઓશ્રીની આ સૂચના મને ગમી નહિ. હું માનું છું કે માણસે સમાજમાં રહીને ઘણું કામ કરવાનું છે, અને તે થાય તે જ પૂર્ણ વિકાસ કરવાને સાધન મળે. વળી આ સૂચના મારા Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્રભુપ્ત જીવન ર૬ સ્વભાવને પણ બંધબેસતી હતી. મારા ગુરુભાઈએ આવું જીવન ગાળવા માંડતાં તેમને ચિત્તભ્રમ થયા હતા અને તેમની છેલ્લી સ્થિતિ બહુ વિષમ બની ગઈ હતી . શ્રી ત્રિલોકચંદ્રજીને રૂબરૂ મળવાના પ્રસંગો ઓછા આવતા. પત્રવ્યવહાર સને ૧૯૩૮ સુધી ઘણા સારો ચાલ્યા. તેમની સલાહનો મને ઘણા લાભ મળ્યો. છેવટે તેમણે (ઉત્તર ગુજરાત દેહગામથી આસરે સાત માઈલ દૂર) ઉત્કંઠેશ્વરમાં એક આશ્રામ સ્થાપ્યો અને ત્યાં જિજ્ઞાસુઓને ભણવા અને આરાધના કરવાની સગવડ કરી આપી. તેઓ સને ૧૯૪૩માં કાળધર્મ પામ્યા. પછી પણ એ સંસ્થા ચાલુ છે અને એમના અનુયાયીઓ તે સારી રીતે ચલાવી રહ્યા છે. એઓશ્રી પાસે એક હજાર ઉપરાંત પુસ્તકો હતાં, તે એમણે આ સંસ્થાને આપી દીધાં હતાં. યોગાભ્યાસ છેાડયા પછીના કેટલાક અનુભવા ઈ. સ. ૧૯૩૮: હું ઘણાં વર્ષોથી દર વર્ષે એક માસ રજા ઉપર જતા હતા, પણ સ. ૧૯૩૭ માં રિઝર્વ બેંકમાં જોડાયા પછી રજા પર જવાનું બન્યું નહોતું. એટલે સ. ૧૯૩૮ માં મગજ ઉપર કંઈક બાજા જેવું લાગતું હતું. આથી માર્ચ માસમાં આઠ દિવસની રજા લઈને માથેરાન ગયા હતા. આ આઠે દિવસ મેં તદૃન મૌન રાખ્યું હતું. બંગલાના માણસા સાથે કોઈ પણ જાતની વાતચીત કરી ન હતી. પરિણામે શરીર અને મનને ઘણા જ લાભ થયા હતો, આ બધો વખત મન ઉપર કોઈ પણ જાતના બાજો ન પડે એનીમે' કાળજી રાખી હતી અને સહજ આનંદમાં હરવા ફરવામાં અગર જૂજ વાંચનમાં વખત ગાળતો હતો. પરિણામે છેવટના દિવસે શાર્લાટ તલાવની ઉપરથી નીચે ખીણમાં ઊતરતાં મેં એકદમ શ્રી કૃષ્ણને જોયા. એમની ચારે બાજુ વીજળીના દીવા જેવું ઝગઝગાટ તેજ દેખાયું. આ જોઈ હું સ્તબ્ધ થઈ ગયા અને ઊભા રહ્યો. એ દૃશ્ય આસ્તે આસ્તે ત્રણ ચાર મિનિટ બાદ નીક્ળી ગયું અને હું પણ એના પ્રકાશમાં આનંદ અનુભવતો બાજુના બાંકડા ઉપર કેટલાક વખત બેસી રહ્યો. એ દશ્ય હું હજી પણ ભૂલ્યા નથી. સાત દિવસના મૌન અને આ પ્રકાશને પરિણામે મારી બિયત ઘણી જ સારી થઈ અને પ્રથમના યોગના અનુભવમાં કંઈક વધારો થયો. ઈ. સ. ૧૯૪૫: આ સાલમાં બંગાળની દુષ્કાળ તપાસ સમિતિમાં હું સભાસદ હતા, ત્યારે નિવેદન તૈયાર કરવા માટે અમારું કમીશન કુન્નુર ગયું હતું. અમારા ત્યાં રહેવાના છેવટના દિવસો દરમિયાન હું શ્રી પાલ બ્રટનને" અકસ્માત મળ્યા. તે પહેલાં પરોક્ષ રીતે એમને મારી સાથે ઓળખાણ થઈ હતી. તે એવી રીતે કે હું તેમનાં પુસ્તકોનો સારો અભ્યાસી હતો. અત્યાર પહેલાં મેં એમનાં ઘણાં ખરાં પુસ્તકો વાંચ્યાં હતાં અને એમાં છેલ્લું Quest of Overself હતું કે જેમાંથી મને ઘણું જ જાણવાનું કેવું હતું. મેં તેમને મારા યોગના અનુભવની વાત જણાવી. એ વખતે એવું બન્યું કે મારા યોગના બધા અનુભવ એકદમ તાજો થયા અને અગાઉ મારા મનની જે સ્થિતિ હતી તે પાછી આવી. તેમના અનુભવ મુજબ તેમણે જણાવ્યું કે જે અનુભવ મને થયો છે, તે અત્યારે કદાચ ચાલુ દેખાય નહિ, પણ તે કદી વિસરાતા નથી. વખત જતાં તે પાછા આવશે અને તેમાં વધુ પ્રગતિ થશે. આવા પ્રસંગા ઘણા માણસને આવે છે, આથી મારે નાસીપાસ થવાનું કારણ નથી. દરેક શ્રી પૉલ બ્રટન જેઓ પૂજ્ય સ્વ. રમણ મહર્ષિ સાથે ઘણા સમય રહ્યા હતા અને જેમણે તેમના પરિચય કરવાતા એક બહુ જાણીતા ગ્રંથ લખ્યો છે. તા.૧૬-૧૦-૬૭ માણસની પ્રગતિ હંમેશાં સીધા - સરળ માર્ગે થતી નથી, પણ વાંકીટૂંકી હોય છે. માટે થયેલા અનુભવને બને ત્યાં સુધી તાજો રાખવા પ્રયત્ન કરવા. બીજું એમણે એ પણ જણાવ્યું કે મે મારા મનને કાબૂમાં લાવવા હઠાત્મક પદ્ધતિ – મનમાં શાંતિ લાવવા નસાને ખેંચવાની પદ્ધતિ — લીધી તે બરાબર નહોતી. એ તો સાધુ વેરાગી કે જેમને હઠયોગથી જલ્દી આગળ વધવાનું હોય તેમના માટે છે. તમારા જેવાને માટે Expansion System વિકાસ પદ્ધતિ ઉપયોગી છે, જેથી કોઈ પણ વખત ખોટું પરિણામ આવે નહિ. આ પદ્ધતિ રાજયોગમાં ખાસ જાણીતી છે. એમાંથી માણસના મનમાં વિશાળતા આવે છે અને પરિણામે વિશ્વપ્રેમ પ્રાપ્ત થાય છે. આ એમની સાથેના થોડા પરિચયથી મને ઘણું જાણવાનું અને શીખવાનું મળ્યું. તે પછીનાં પાંચ છ વર્ષ દરમિયાન તેમની સાથે મને સારો સમાગમ થયા હતા અને આજથી પાંચ છ વર્ષ પહેલાં મુંબઈમાં મારા પરાણા તરીકે તેઓ મારી સાથે દસેક દિવસ રહ્યા હતા. ઈ. સ. ૧૯૪૫ : આ સાલમાં International Association of Agricultural Economicsની કૅૉન્ફરન્સ સ્ટ્રેસા ઈટાલીમાં હતી, ત્યારે હું ત્યાં ગયો હતો. તે કૉન્ફરન્સ પૂરી થયા પછી હું સૅન્ટ મેરીટ્ઝ (Switzerland) માં ગયા અને ત્યાંનીSuvrietta House નામની હાર્ટલમાં એકવીસ દિવસ રહ્યો. એ વખતે સિઝન પૂરી થવા આવી હતી, એટલે ઘણા જ ઓછા માણસો હોટેલમાં રહેતા હતા. અને તેથી ત્યાંનું વાતાવરણ તદૃન શાંત હતું. છેલ્લા દિવસોમાં તે! તે હોટેલ બંધ કરવાની હતી અને છેલ્લે પરોણા માત્ર હું હતા. આ એકવીસ દિવસેામાં પણ મે મૌન સેવ્યું હતું અને ડુંગરોની ઊંચી ટોચા પર સારી રીતે ફરવાનું રાખ્યું હતું. આખું વાતાવરણ શાંત અને સુંદર હતું. હવા પણ સારી ઠંડકવાળી હતી. આ વખતે મેં શ્રી પોલૢ બ્રટનનું Quest of the Overself ફરીથી બહુ જ શાંતિથી સમજીને વાંચવા માંડયું. પહેલાં પણ આ જ પુસ્તક ઘણી વાર વાંચ્યું હતું. આવાં પુસ્તકો એક સાથે વાંચવાનું બનતું નથી, એટલે કોઈ કોઈ વખતે અમુક ભાગ વાંચવાના રહી જતા. તેમાંથી હૃદયને Heat ને લગતો ભાગ આ જ વખતે મારા વાંચવામાં આવ્યો. ત્યારે જ મને સમજાયું કે મારા યોગના અભ્યાસમાં મન અને બુદ્ધિની શુદ્ધિ સાથે હૃદયના પણ પૂરો સમાવેશ કરવા જોઈતા હતા. જે તેમ થયું હોત તો મારો અનુભવ કંઈક જુદો જ થયો. હોત, કારણ કે માણસના અંતરના બંધારણમાં મન, બુદ્ધિ અને હૃદય એ ત્રણ જુદાં દેખાય છે, પણ વસ્તુત: તેઓ પરમ તત્ત્વના જ ભાગ છે અને તે ક્રિયામાં મન અને બુદ્ધિને હ્રદયમાં એક સાથે લાવવ જોઈએ કે જેથી ખાખા જીવનનું એક સ્વરૂપ દેખાય અને પરિણામે સત —ચિત —આનંદના અનુભવ સારી રીતે થાય. એ પુસ્તકના આ ભાગ વાંચ્યા પછી મને ઘણો જ આનંદ થયા અને મારી ક્રિયામાં જે ન્યૂનતા રહેતી હતી, તેનો મને સારો ખ્યાલ આવ્યો, અને તે જ વખતે મનને હૃદયમાં લાવવા પ્રયત્ન કરતાં કેટલાક અંશે ફળીભૂત થયો, પરંતુ બુદ્ધિના સંબંધ હૃદય સાથે કેવી રીતે કરવા એ હું સમજી શકયો નહિ. આવા ત્રિસંગમ થાય તે જ આપણને શુદ્ધ અંતર ચેતનાને – hure consciousnessને!અનુભવ થાય. શ્રી પાલ બ્રંટનનું હૃદય માટે જે મંતવ્ય છે, તે ખરું છે કે મનસ્વી? તે જાણવા માટે મેં બે – ત્રણ સારી વ્યકિતઓના અભિપ્રાય લીધા અને તેમણે એ મંતવ્યને ટેકો આપ્યા. આ વખતે પણ 'ઘણુંખરું મૌન રાખેલું, તેથી શરીર અને મનને સારો લાભ થયો. મૌન યોગસાધનાનું એક આવશ્યક અંગ છે અને તે દરેક માણસે યથાશકિત સેવવા યોગ્ય છે. ૧૯૪૬ થી ૧૯૫૪-૧૫ સુધીમાં મારા મનને ઘણા જ ઉર્દૂ ગ થયો હતો. જ્યાં સારું કામ કરવાનું હતું, ત્યાંથી જ આ સ્થિતિ ઉદ્ Page #217 -------------------------------------------------------------------------- ________________ . ૧૬:૧૦-૭ ભવી હતી. મન ઠેકાણે હતું, છતાં આખો વખત એમ લાગ્યા જ કરતું કે મારા જીવનમાં આમ કેમ બને છે. આ કારણે હું બે વખત પરદેશ ગયા હતા: સન ૧૯૪૭માં ઈંગ્લાંડમાં અને સન ૧૯૪૯ માં ઈટલીમાં. જો કે બંને પ્રવાસનું બાહ્ય કારણ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઑફ એગ્રીકલચરલ ઈકોનોમિકસની મિટીંગામાં હાજર રહેવાનું હતું, પણ મનની ભાવના અહીંના વાતાવરણમાંથી છૂટા થવાની હતી. આમ છતાં પણ પાછા આવ્યા પછી એની એ જ સ્થિતિ ચાલુ રહી હતી. અહીં ( હિંદમાં) પણ પૂરો સંતોષ ન થતાં બે વખત પાંડીચેરી શ્રી. અરવિંદના દર્શન માટે અને એક વખત શ્રી રમણ મહષિના આશ્રમમાં ગયો હતો, પણ એનાથી મને કંઈ જ લાભ થયો ન હતો. મનની અંદરની સ્થિતિ ઘણી તીવ્ર હતી, જેથી બહારના સારાં આંદોલના મનમાં પ્રવેશ કરતાં ન હતાં, પ્રથમ ૧૯૩૩ માં પ્રસંગ બન્યો ત્યારે મન શાંત અને દઢ હતું, જ્યારે આ વખતે ઘણુ જ વિષમ અને અસ્થિર હતું. સાથે વાંચન હતું, છતાં તેને લાભ મળતો ન હતો. માત્ર સન્ટ મારીવ્ઝમાં લાંબા વખતની એકાંત મળી, તેથી સારો ફાયદો થયો હતો, પણ ઘરે આવ્યા પછી પાછી એ જ સ્થિતિ શરૂ થઈ હતી.. આ વખતે મને એમ સમજાવવામાં આવ્યું હતું કે મને સાત વરસની પનોતી લાગી છે અને આ તેનું પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન સ ંઘની વિવિધ પ્રવૃત્તિઓને થયેલું અથસિંચન શ્રી મુંબઇ જૈન યુવક સંઘ ૨૨૬૮-૧૦ શ્રી ચંચળબહેનની થેલીમાં આવ્યા. ૫૦૧-૦૦ શ્રી મથુરાદાસ મંગળદાસ પારેખ. '' ૪-૧-૦ 1] ૪ ૦ - ૦ ૦ રામજી શામજી . વીરાણી » રમણલાલ ચંદુલાલ .૨૫૧૦૦ ચીમનલાલ ચકુભાઈ શાહ ૨૫૧-૦૦ જયંતિલાલ રતનચંદ શાહ ૨૫૧-૦૦ રસિકલાલ મેાહનલાલ ઝવેરી 35 33 23 ૨૫૧-૦૦ ખીમજી માડણ ભૂજપુરીઆ મધુરીબહેન અમૃતલાલ ૨૫૧-૦૦ શાહ ૨૫૧-૦૦ ,, એક સદ્ગૃહસ્થ ૨૫૧-૪૦' દુર્લભજી કેશવજી ખેતાણી ૨૫૦-૦૦ એક સંગૃહસ્થ ૨૦૧-૦૦ નરેન્દ્ર શીવલાલ ગુપ્તા ૨૦૧-૦૦ સુબાધભાઈ એમ. શાહ ૨૦૧-૦૦ » શાદીલાલજી જૈન .. ૨૦૧-૦૦ 5. સ્વ. શાહ અંબાલાલ ચતુરભાઈ સ્મરણાર્થે તેમના કુટુંબીજનો ,, כני ."" ,, તરફ્થી ૨૦-૦૩ વીશા પ્રિન્ટરી ૨૦૦-૦૦ ચીમનલાલ પી. શાહ ૨૦૦-૦૦ ૧૫૧-૦૦ ફત્તેચંદ લલ્લુભાઈ શાહ ૧૫૧-૦૭ ૧૫૧-૦૦ ૧૫-sa ૧૫૧-૦૦ બાબુભાઈ ગુલાબચંદ શાહ ધીરજલાલ ફલચંદ શાહ તારાચંદ ધનજી 22 ,, એક સગૃહસ્થ તરફથી ૧૦૧-૦૦ 5. કે. પી. શાહ ,, 35 32 23 33 ૧૦૧-૦૭ ૧૦૧-૦૦ ૧૦૧+so ૧૦૧-૦૦ ૧૦૧-૦૦ શ્રી સેવન્તીલાલ ખેમચંદ ૧૦૧-૦૦ , મફતલાલ ભીખાચંદ શાહ ૧૦૧-૦૦ રબ્બર ગુડઝ ટ્રેડીંગ કીં. કે. એમ. દિવાનજી સુનિતાબહેન શેઠ દીપચંદ લક્ષ્મીચંદ સંધવી 33 ૧૦૦૦૦ ૧ ૦૧-૦૦ હીરાબહેન દીપચંદ સંઘવી વાડીલાલ જેઠાલાલ શાહ નીરૂ એન્ડ કુાં. :- ૧૦૧-૦૦ .. ૧૦૧-૦૭ ,, યુનીવર્સલ ઈન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન ',, ‘રતિલાલ ચીમનલાલ કોઠારી બિહારીભાઈ મહેતા 33 17 33 ', ૧૦૧-૦૦ ૧૦૧-૦૦ • ૧૦૧-૩૦ ૧૦૧-૦૭ ૧૦૧-૭, ૩ ૧૦૧-૦૦ ૧૦૧-so ૧૦૧-૦૦ ૧૦૧-૦૦ ૧૦૧-૦૦ ૧૦૧-૦૦ ચંદ્રકાંત શાહ એન્ડ કુાં. ૧૦૧-૦૦ કાંતિલાલ કે. શેઠ ૧૦૧-૦૦ રમણલાલ હ. જોષી ૧૦૧-૦૦, પી. રતિલાલની કુાં. 23 ડૉ. ચીમનલાલ શ્રોફ ૧૦૧-૦૦ શ્રી. રીષભદાસજી રાંકા ૧૦૧-૦-૦ જયંતિલાલ એ. શાહુ 27 ', 33 33 33 પ્રમુદ્ધ જીવન 22 -એક સગૃહસ્થ તરફથી → નવજીવન કાગદીની કુાં. ,, લખમશી નેણશી છેડા મોંધીબેન હીરાલાલ શાહ 23 ,, 22 "2 ૧૦૧-૦૦ ચંદુલાલ માહનલાલ ઝવેરી ૧૨૭ પરિણામ હતું. ગૃહા જ મને ઉશ્કેરતી હતા. મનની બેચેની એ કારણે” પણ હોય, પરંતુ એની મને સમજણ નહોતી. આખો વખત એક જ વિચાર આવતા કે મારા જીવનમાં આમ કેમ બને છે. ૧૯૪૨ પછી ઘણા વખતે ધ્યાન, ક્રિયા પાછી શરૂ કરવાના વિચારો આવતા હતા અને તે કારણે હું વખતોવખત સારી નોંધ કરતો હતો, જે મારા દફ્તરમાં છે, પણ તે માત્ર વિચારોમાં જ રહેતી હતી. તે સાથે ક્રિયા રાખી ન હતી, પણ છેલ્લા પાંચ - છ માસથી સવારમાં ધ્યાન પાછું શરૂ કર્યું છે. મન પ્રારંભમાં થોડો વખત ભમે છે, પણ પછીથી શાંત થાય છે અને જેની મને જરૂર હોય તે વિષય ઉપર પર લાગે છે. પ્રથમની માફક–Vaccumeશૂન્યતા-પણ લાવી શકાય છે. મને હવે લાગવા માંડયું છે કે ધ્યાન નિયમિત રીતે કરવામાં આવે તે સારો ફાયદો થાય અને પાછલું ભુલેલું આગળ ચાલે. વાંચન તા સાથે ચાલુ જ છે, પણ તે હજી પ્રથમની માફક યોજનાપૂર્વકનું નથી, જે હાથમાં આવે છે તેનું વાંચન ચાલે છે, છતાં તેમાં બે પુસ્તકો મુખ્ય છે–એક મિ. બ્રટનનું Quest of the Overself અને મિસિસ બીસન્ટનું Voice of the Silence. અપૂર્ણ સ્વ. સર મણિલાલ બાલાભાઈ નાણાવટી ૧૦૧-૦૦ સેમચંદ ચુનિલાલ ૧૦૧-૦૦ ગણપતલાલ એમ. ઝવેરી નીતમલાલ દીપચંદ શાહ રમણિકલાલ સી. કોઠારી મુગટભાઈ સી. વારા સૌ. ઉર્મિલાબહેન જયંતિ લાલ શાહ. સ્વ. પાર્વતીબહેન અંબા લાલ શાહના સ્મરણાર્થે ૧૦૦-૦૦ ૧૦૧-૦૦ ૧૦૧-૦૦ શ્રી અરજણ તથા દેવજી ખીમજી સાર્વજનિક ટ્રસ્ટ ચંચળબહેન ટી. જી. શાહ ૧૦૧-૦૦ શાંતાબહેન જી. લાખાણી ,, મનુભાઈ ગુલાબચંદ કાપડિયા. 13 ૧૦૦-૭૦ ૧ ૦ ૦ + ૦ ૦ ૧૦૩ - ૦ ૦ aa-ad ૧૦૦-૦૦ ૧૩૦-૦૭ ૧ ૦ ૦ - ૦ ૦ ૧૦૪-૦૭ ૧૦૦-૦૦ ૧૦૩-૦૭ -૦-૦૦ ૭૫-૦૦ ૫૧-૦૦ ૫૧-૦૦ ૫૧-૦૦ ૫૧-૦૦ ૫૧-૦૦ ૫૧-૦૦ ૫૧-૦૦ ૫૧-ss ૫૧-૦૦ ૫૧-૦૦ ૫૧-૦૦ 22 33 22 ,, 27 23 29 » મહાસુખલાલ ભાઈચંદ પોપટલાલ હીરજી 93 " 23 .. 21 33 22 23 ** ,, કાન્તાબહેન કસ્તુરચંદ ઝવેરી 23 ,, સ્વસ્તીકા ઈન્ડસ્ટ્રીયલ મીલ સ્ટોર્સ લાલભાઈ રમણલાલ લાકડાવાળા ન્યુ ઈન્ડીયા ટ્રેડીંગ કુાં. ખેતસી માલસી સાવલા ચંપકલાલ ચીમનલાલ શાહ 23 ,, કેશવજી લખમશી દેઢિયા પ્રવિણભાઈ એમ. શાહ કાન્તિલાલ એલ. વારા એમ. બી. વારા વૈકુંઠભાઈ છાપીયા લીના જીતેદ્ર શેઠ મેટ્રો પોલીટન સ્પ્રીંગ્સ ઈન્દુમતી કે. મુન્સીફ નારાયણભાઈ મણીભાઈ ચેરીટી ટ્રસ્ટ એક સદ્ગૃહસ્થ ચુનીલાલ કે. કામદાર ભગવાનદાસ પી. શાહ નરેન્દ્ર નથવાણી જયન્તિલાલ ભગવાન દાસની કાં. ચંદુલાલ સાકળચંદ શાહ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૫૧-૦૦ શ્રી ઘેલા કુરપાળ ૫૧-૦૦ ૫૧-૦૦ પોલી રબ્બર ઈન્ડસ્ટ્રીઝ અમૃતલાલ જે. પટ્ટણી સુરજબહેન એમ. કોઠારી ૫૧-૦૦ ૫૧-૦૦ ૫૧-૦૦ ન્યાલચંદ જે. મહેતા રમણિકલાલ દલીચંદ એક સદ્ગૃહસ્થ તરફથી સરસ્વતીબહેન ઝવેરી ૫૧-૦૦ ૫૧-૦૦ ૫૧-૦૦ કાંતિલાલ સી. મહેતા ૫૧-૦૦ એક સદ્ગૃહસ્થ ૫૧-૦૦ હીંમતલાલ એલ. વેારા ૫૧-૦૦ પ્રવિણચંદ્ર હેમચંદ ન્યુઈરા સ્ટીલ ફ. ૫૧-૦૦ ૫૧-૦ ૦ ૫૧-૦૦ ચદુલાલ પીતાંબરદાસ નગીનભાઈ એન. દેશી ૫૧-૦૦ કાંતિલાલ ચંદુલાલ મહેતા ૫૧-૦૦ હરખચંદ વીસનજી 33 33 [ ૦ - ૦ ૦ ૫૦-૦૦ ૪૧-૦૦ ૪૧-૦૦ ૩૧-૦૦ ૨૫-૦૦ ૨૫૦૦ ૨૫-૦૭ ૨૫-૦૦ ૨૫-૦૦ ૨૫-૦૦ ૨૫-૦૦ ૨૫-૦૦ ૨૫-૦૦ ૨૫-૦૦ ૨૫-૦૦ ૨૫૦૦ ૨૧૫-૦૦ ૨૫-૦૦ ૨૫-૦૦ ૨૫-૦૦ ૨૫- ૦ ૦ ૨૫-૦૦ ૨૫-૦૦ ૨૫-૦૦ ૨૧-૦૦ ૨૧૫-૦૦ ૨૫-૦૦ ૨૫-૦૦ ' 32 22 "3 ,, 23 23 ૫૧-૦૦ ડા. જે. કે. મહેતા દેવકાબહેન ઝવેરચંદ ૫૧-૦૦ { ø - ૦૭ જનરલ સ્પેર્સ એન્ડ એન્જીનીયરીંગ 33 33 22 22 ', 33 33 "2 "" 33 23 હીરજી શીવજી રમેશ ચીનુભાઈ શેઠ એક 'સદ્ગૃહસ્થ મણિલાલ નાનચંદ શાહ હર્ષદલાલ મહેતા પરમાનંદ કે. કાપડિયા લીલાવતીબહેન દેવીદાસ દેવચંદ રવજી ,, બાબુલાલ કે. ગાલા શાહ. જગજીવનદાસ પી. શાહ મણિબહેન શાહ કુસુમચંદ્ર ડાહ્યાભાઈ સુસીલાબહેન કોઠારી ગીરગામ કેમિસ્ટ મેાહનલાલ એન. જરીવાળા હીરાલાલ હ. ગાંડી 23 ડૉ. નગીનદાસ પી. શાહ ,, રમણલાલ સી. શાહ જમનાદાસ જે. શાહ જીતેન્દ્ર કાંતિલાલ શાહ મણિલાલ નાનચંદ રસિકલાલ લહેરચંદ 35 33 23 હરિલાલ ગુલાબચંદ શાહ મણિબહેન સવચંદ કાપડિયા મેનાબહેન નરોત્તમદાસ 23 ,, و ' 33 "" મંગળજી ઝવેરરચંદ મહેતા જયચંદ એમ. શાહ હંસાબહેન ધનસુખલાલ નેમચંદ નાથાલાલ પ્રબુદ્ધ જીવન ૨૫-૦૦ શ્રી કાંતિલાલ એન. પારેખ ૨૫-૦૦ તારાચંદ જે. દોશી ૨૫-૦૦ દલપતલાલ કે. પરીખ ૨૫-૦૦ ૨૫-૦૦ ૨૫-૦૦ ૨૫-૦ ૨૫-૦૦ ૨૫-૦૦ ૨૫-૦૦ ૨૫-૦૦ ૨૫-૦૦ ૨૫-૦૭ ૨૫-૦૦ ૨૧-૦૦ ૨૧-૦૦ ૨૧-૦૦ ૨૧-૦૦ ૨૧-૦૭ ૨૧-૦૦ ૨૧-૦૦ ૨૧-૦૦ ૨૧-૦૦ ૨૦-૦૦ ૨૦-૦૦ ૨૦-૦૦ ૧૫-૦૦ ૧૫-૦૦ ૧૫-૦૦ ૧૫-૦૦ ૧૧૫-૦.૦ ૧૧-૦૦ - ૧૧-૦૦ ૧૧-૦૦ ૧૧-૦૦ ૧૧-૦૦ ૧૧-૦૦ - ૧૧-૦૦ .. * લવણપ્રસાદ એફ. શાહ 23 વિજ્યાબહેન ડી. પરીખ રમણીકલાલ વાડીલાલની કું ઘેલાભાઈ ટ્રસ્ટ '' "" ,, એક સદ્ગૃહસ્થ 33 23 ,, બાલકૃષ્ણ જે. ગાંધી કુમુદબહેન એસ. શેઠ માણેકલાલ સી. શાહ સંગીતકાર શ્રી શાંતિ લાલ શાહ કમળા સી. શાહ એક સદ્ગૃહસ્થ 39 23 23 " 23 13 33 33 23 33 ટોકરશી ભૂલાભાઈ વીરા કેશવલાલ એમ. શાહ છોટાલાલ નાથાલાલ ગુણવંતીબહેન સી. ચાકસી સુધાબહેન ઝવેરી કપિલાબહેન શાસ્ત્રી ,,. 33 33 23 ,, "3 33 33 .. 22 મેાહનલાલ એમ. ગાંધી દીનેશચંદ્ર કેશવલાલની કુાં. અરવીંદભાઈ એન. ચેકસી વિદ્યાબહેન સી, દલાલ સ્વરૂપચંદ એન. શ્રાફ શાન્તાબહેન પાટડીયા 37 "" મૂળચંદભાઈ નાનાલાલ રવચંદભાઈ જેસીંગભાઈ 93 33 નરોત્તમદાસ અમરચંદ યશેાધર એચ. મોદી નેમચંદભાઈ કલીકટવાળા જયંતીલાલ એસ. આઝા 23 દીનકર એન. પારેખ કસ્તુરચંદ ડી. શાહ ધીરજલાલ મલુકચંદ નંદલાલ નાથાલાલ શાહ ૐ. હસમુખ કુહાડીયા અમરચંદ સૌ. ઝવેરી ચીમનલાલ બ્રધર્સ કાંતિલાલ બરોડીયા એક સદ્ગૃહસ્થ શામજી વીસનજી ૧૧-૦૦ શ્રી રાજેન્દ્ર અમૃતલાલ ૧૦-૦૦ કેશવલાલ એન. શાહ ૧૦-૦૦ ૧૦-૦૦ ૧૦-૦૦ os -0 ૪૦-૦ ૧ ૦૧-૦ ૦ ૧૦૧-૦૦ ૧૦૧-૦૦ ,, ૨૧૭૨-૦૦ 23 '' 13 ૧૫,૮૭૨-૧૦ શ્રી મ. મા. શાહે સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય ૫૦૧-૦૦ મે. કામાણી બ્રધર્સ પ્રા. લી. ૨૫૧-૦૦ શ્રી ચીમનલાલ જે. શાહ ૨૫૧-૦૦ ૧ શ્રી મનુભાઈ અમૃતલાલ શેઠ ૨૫૧-૦૦ ૬, કાન્તીલાલ એન. કોઠારી ૨૦૨-૦૦ ૧૬ ધીરજલાલ એમ. અજમેરા ૧૦૧-૦૦ જગજીવનદાસ એસ. અજમેરા ધીરજલાલ એલ. રાજમેરા دو "3 .. તા. ૧૬-૧૦-૬૭ વેણીબહેન મણિબહેન ગાંધી 12 કાપડિયા 22 -> તરૂણા વીપીન શાહ દીપચંદ કેંશરીમલ ,, » પરચુરણ રકમ. પાંચથી નીચે. ૧૧-૦૦ ૧૧-૦૦ ૧૧-૦૦ ભાનુભાઈ ચત્રભુજ ૧૧-૦૦ શ્રી અનિલા મહેતા ૧૧-૦૭ ૧૧-૦૦ ૧૧-૦૦ ૧૧-૦૦ ,, .૧૧-૦૦ આણંદજી જી. શાહ સુશિલાબહેન કાપડિયા ૧૦-૦૦ ૧ ચંપકલાલ એમ.લાખાણી , સુખલાલ એમ. મહેતા ૧૧-૦૦ - ચીનુભાઈ એ. ઝવેરી 33 ૧૧-૦૦ જયન્તીલાલ ખીમાંદ મે, શાહ પટેલની ક. ૧૦૧-૨૦૧ જીન સ્ટોર્સ કુાં. ૫૧-૦૦ ૧ [ ૦ - ૦ ૦ ,, [ ૦-૦૦ ૨૫-૦૦ ૨૫-૦૦ લાભશંકર જી. મહેતા " ૭-૦૦,, પરચુરણ રકમા પાંચથી નીચેની. રૅમ્પ્યુટ એન્જીનિયરીંગ કુાં. રમણલાલ ચંદુલાલ મેાહનલાલ એન. જરીવાળા બાલકૃષ્ણ જે, ગાંધી 13 વૈદ્યકીય રાહત ૫૧-૦૦ ધી સઁપ્યુટ એન્જીનિયરીંગ કાં. ૫૦-૦૦ ,, જનરલ સ્પેર્સ એન્ડ એન્જી નિયરીંગ ફ઼ાં. "" [ ૦ ૦ ૦ વાડીલાલ જેઠાલાલ શાહ ૩૭-૨૦૧૩ ઈશ્વરલાલ નારાણજી શાહ ૨૬-૦૦ ' ” બાલકૃષ્ણ જે. ગાંધી. ૨૫-૦૦ માહનલાલ ત્રિભાવનદાસ મેાદી ૨૫-૦૦ મંગળજી ઝવેરચંદ મહેતા ૨૦-૦૦ ,, રમણલાલ ચંદુલાલ ૧૧-૦૦, અરૂણ છેટાલાલ શાહ ૧૧-૦૦ શાન્તિલાલ શાહ ૧૧-૦૦ વિનોદ ટ્રેડીંગ કુાં. ૧૧-૦૦ ,, લીલાબહેન મનુભાઈ શાહ ૧૦-૦૦,, વેલજી તુરચંદ ૧૦-૦૦,, મુળચંદ શેઠ ૧૦-૦૦, નરેન્દ્ર ૧૦-૦૦,, વસનજી માલસી ૨૦-૦૦ પરચુરણ રમા પાંચથી નીચેની. 22 શાહ પ્રભુ જીવન ૩૦-૦૦ શ્રી રમણલાલ ચંદુલાલ ૨૫-૦૦,, બાલકૃષ્ણ જે. ગાંધી ૨૫-૦૦,, અમૃતલાલ જીવરાજ દોશી ૧૧-૦૦ નરોત્તમદાસ અમરચંદ શામજી ચનાભાઈ ૨૩-૦૦,, પરચુરણ રકમે પાંચથી નીચેની. ૧૨૪-૦૦ માલિક શ્રી મુ ંબઈ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ. સુખદ—૩. મુદ્રણૢસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુ ંબઇ Page #219 -------------------------------------------------------------------------- ________________ Regd No. M H. 117 વાર્ષિક લવાજમ રૂા. ૭ પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ જૈન’તુ નવસસ્કરણુ વર્ષ ૨૯ : અંક ૧૩ મુંબઈ, નવેમ્બર ૧, ૧૯૯૭, બુધવાર પરદેશ માટે શિલિંગ ૧૨ તંત્રી, પરમાનંદ કુંવરજી કાપડિયા પ્રકીણ નોંધ નવા વર્ષના મંગળ પ્રભાતે ‘પ્રબુદ્ધ જીવન”ને આ અંક જ્યારે તેના વાચકોના હાથમાં આવશે ત્યારે વિક્રમ સંવત ૨૦૨૩ની સમાપ્તિ થઈ ગઈ હશે અને વિક્રમ સંવત ૨૦૨૪ના પ્રારંભ થઈ ચુક્યો હશે. આ વર્ષસંક્રાંતિના ટાણે દેશની વર્તમાન પરિસ્થિતિનું તારણ કાઢવા અને ભાવીનું મૂલ્યાંકન કરવા સ્વાભાવિક રીતે મન પ્રેરાય છે. ગત વર્ષ દરમિયાન સૌથી મહત્ત્વના બનાવ અખિલ ભારતીય ધારણે થયેલી ચૂંટણી અને તેનાં પરિણામોને લગતો છે. ચૂંટણી પહેલાં કેન્દ્રમાં તેમ જ ભારતના વિવિધ રાજ્યઘટકોમાં કૉંગ્રેસનું અબાધિત વર્ચસ્ હતું. ચૂંટણીએ કૉંગ્રેસની સાર્વભૌમ સત્તાન અંત આણ્યો છે. કેન્દ્રસ્થ લોકસભામાં કૉંગ્રેસની બહુમતી અને તે કારણે હકુમત કાયમ રહી છે, પણ ભિન્ન ભિન્ન રાજ્યોમાં ભિન્ન ભિન્ન પ્રકારની રાજ્યરચનાઓ નિર્માણ થઈ છે અને તેથી કેન્દ્ર અને રાજ્યઘટકો વચ્ચે જે એક પ્રકારની સંવાદિતા હતી તે નષ્ટ પામી છે અને એ કારણે દેશની રાજકીય સમસ્યા અનેક રીતે વધારે જટિલ બની છે. કેન્દ્રનું પ્રભુત્વ ઘટયું છે અને રાજ્યો માથાભારી બનતા રહ્યા છે. આ ઉપરાંત ધારાસભ્યો અવારનવાર એક યા બીજા કારણે પક્ષાન્તર કરતા હોઈને સમગ્ર રાજકારણી પરિસ્થિતિમ મુંઝવતી અસ્થિરતા પેદા થઈ છે. દેશભરમાં અને ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં મોટા મોટા કારખાનાની મેનેજમેન્ટની—વહીવટીતંત્રની આસપાસ ઘેરો ઘાલવાની પદ્ધતિએ એક નવા પ્રકારની અનવસ્થા અને અસ્થિરતા પેદા કરી છે. વળી દેશમાં જ્યાં ત્યાં કોમી સંઘર્ષો પેદા થઈ રહ્યા છે અને કોમી એકતા જોખમાવા લાગી છે. નાના નાના પ્રશ્નો ઉપર પણ લેકોના તોફાના ઊભાં થાય અને જાનમાલને પારાવાર નુકસાની પહોંચાડે છે. ચીજોના ભાવ-જરૂરિયાતની વસ્તુઓના ભાવ-ઊંચા ને ઊંચા ચઢતા જાય છે અને એ કારણે લોકોનો અસંતોષ વધારે ને વધારે ઉગ્ર બનતો જાય છે અને આ અસંતોષ જનતાના અનિયંત્રિત વર્તાવમાં પરિણમે છે. આમ આપણે અશાન્તિ, અસ્થિરતા, અને તીવ્ર અસંતોષભર્યા વાતાવરણમાં નૂતન વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ. સદ્ભાગ્યે ગયા વર્ષના ચામાસા દરમિયાન દેશભરમાં સર્વત્ર સારો વરસાદ પડયો છે અને આગળના બે વર્ષના દુષ્કાળની અપેક્ષાએ આ વર્ષ સારા સુકાળનું નીવડવા આશા બંધાઈ છે. પાક સારો નીપજ્યો હાવાના ચેાતરફથી સમચાર આવે છે અને પરિણામે વધતા જતા ભાવાની ભીંસમાંથી લોકોને સારી રાહત મળે એવી અપેક્ષા સેવાઈ રહી છે. શ્રી મુંબઇ જૈન યુવક સ’ઘનુ... પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા દેશની એકતા અખંડિત રહે અને લોકશાહી. સુરક્ષિત ટકી રહે—આ બે બાબતો આજે સૌથી વધારે અપેક્ષિત છે. આ બન્ને બાબતોને ઘાતક એવી ચોતરફ પરિસ્થિતિ સરજાઈ રહી છે. ✩ શિક્ષણ માધ્યમના પ્રશ્ને નવું વિકરાળ રૂપ ધારણ કર્યું છે નકસલબારીના પ્રકરણે નવું ભયસ્થાન પેદા કર્યું છે. અરાજકતાભર્યા આજના વિદ્યાર્થી માનસે એક નવી ચિન્તા પેદા કરી છે. આ બધું વિચારતાં આપણા ભાવી માર્ગ ભારે વિકટ અને અનેક ઝંઝાવાતાથી ભરેલા દિસે છે. જો દેશને આ સર્વ આંટીઘૂંટીમાંથી અને આધિવ્યાધિ અને ઉપાધિમાંથી ઉગારવા હોય, પાર કરવા હોય તે તે આપણા દરેકની પાસેથી ઉત્કટ પુરષાર્થ અને દુરંદેશી તથા શાણપણભર્યા નેતૃત્વની અપેક્ષા રાખે છે. ઈશ્વર આપણ સર્વને સન્મતિ આપે, સર્વોદયના માર્ગે સુદઢપણે વિચારવાની તાકાત આપે એ જ પ્રાર્થના ! એ જ અભ્યર્થના ! ! મોઢા આડે મુહપત્તીબંધન શા માટે? : ઉપસંહાર આ વિષય ઉપર પંડિત બેચરદાસની માહિતી અને તર્કથી સમૃદ્ધ એવી સમાલાચના બાદ મારા માટે માત્ર એક બે મુદ્દાની જ . ચર્ચા કરવાની બાકી રહે છે. તેમાં પહેલા મુદ્દા એ છે કે માઢા આડે મુહપત્તી બાંધી રાખવાના સમર્થનમાં એક એવી માન્યતા વારંવાર આગળ ધરવામાં આવે છે કે બાલતી વખતે વાયુકાયના જીવાની હિંસા થાય છે, તે જીવાની મોઢા આડે મુહપત્તી બાંધવાથી રક્ષા થાય છે. આ માન્યતાના સંદર્ભમાં બે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. (૧) બાલવાથી વાયુકાયના જીવાની ખરેખર હિંસા થાય છે કે નહિ? અને (૨) બાલવાથી ખરેખર વાયુકાયના જીવોની હિંસા થતી હોય તે મોઢા આડે મુહપત્તી બાંધવાથી તે હિંસા ખરેખર અટકે છે ખરી? મારી સમજણ મુજબ બાલવાથી વાયુકાયના જીવાની હિંસા થાય છે એ એક પ્રકારનો ભ્રમ છે. અવાજ કાઢવે એટલે ચાતરફ વહી રહેલી વાયુની લહરીઓમાં એક પ્રકારના થડકારો પેદા કરવા. એ થડકારાથી વાયુની લહરીઓમાં વધારે જોરદાર સ્પંદન પેદા થાય છે અને એ અવાજનું વહન કરતી પવનલહરીએ આપણા કાન સાથે અથડાય છે અને આપણને અવાજને -- શબ્દના – અનુભવ કરાવે છે. જેમ પાણીના પ્રવાહ ઉપર કોઈ એક બાજએથી જોરથી પવન ફુંકવામાં આવે તે પાણીની લહરીઓ વધારે જોરથી ઉછળવા માંડે, પણ તેથી અપકાયના જીવોની કોઈ વિરાધના થતી નથી, એમ જમાનવીના અવાજ અથવા તો શબ્દથી વાયુકાયના જીવોની વિરાધના થતી નથી એમ કહી શકાય. વાયુકાયની ખરી હિંસા અગ્નિ પ્રગટાવવાથી થાય છે અને એટલે જ અગ્નિને વાયુભક્ષી કહેવામાં આવે છે. આ વિચારના સમર્થનમાં દાખલા જોઈતા હોય તો અન્તિમ તીર્થંકર ભગવાન મહાવીરને આપી શકાય. તે નગ્ન વિચરતા હતા. મુહપત્તી જેવું કોઈ ઉપકરણ રાખતા નહોતા. તે ખુલ્લા મોઢે બોલતા હતા, ઉપદેશ આપતા હતા અને તેમને અનેક નરનારીઓ સાંભળતાં હતાં. તેમના આવા મુકત વાણીવ્યવહાર વિષે શું વિચારવું? તેમને અનુસરીને દિગંબર સાધુઓની આજ સુધી લાંબી Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૩s. પ્રબુદ્ધ જીવન : ' તા. ૧-૧૧-૬૭ પરંપરા ચાલતી આવી છે. તેઓ ઉપકરણમાં માત્ર મેરપીંછની પાંજણી અને જળપાત્ર રાખે છે. મુહપત્તીને તેમના ઉપકરણમાં કોઈ સ્થાન નથી. તેઓ પણ ઉપદેશ આપતા હોય છે તે તેમના વિશે આપણે શું વિચારવું?.. * હવે ધારો કે ખુલ્લા મોઢે બોલવાથી વાયકાના જીવોની ખરેખર હિંસા થાય છે તે પછી બીજો પ્રશ્ન આપણી સામે એ ઊભે થાય કે મેઢા આડે મુહપત્તી બાંધવાથી આ હિંસા અટકે છે.યા ઓછી થાય છે ખરી? મારી સમજણ મુજબ મુહપત્તી બાંધવાથી આ હિંસા કોઈ અંશમાં અટકતી નથી; કદાચ વધે છે. કારણ કે મોઢા આડે મુહપત્તી બાંધવામાં આવે તે પણ બોલવાથી હવામાં થડકારે પેદા થાય છે અને બેલનારને શબ્દ વાયુકાયના જીવને હણત હણતો સામેની વ્યકિતના કાન સુધી પહોંચે છે, બીજું મુહપનીની આડશ– પૂર્વક બોલનારને પિતાને અવાજ સામેની વ્યકિતના કાન સુધી પહોંચાડવા માટે વધારે જોરથી બોલવું પડે છે અને જે સામાન્ય રીતે બિલવાથી વાયુકાયના જીવ હણાતા હોય તો વધારે જોરથી બોલનાર વધારે વાયુકાયના જીવો હણે છે એમ માનવું રહ્યું. આમ બધી રીતે વિચારતાં મેઢા આડે મુહપત્તી બાંધવાની પ્રથાને વાયુકાયના જીવની રક્ષા સાથે જોડવાનો કોઈ અર્થ નથી. * આ પ્રથા સાથે જોડાયેલો એક બીજો મુદ્દે પણ વિચારી લઈએ. પૂર્વકાળમાં બોલતી વખતે સામી વ્યકિત ઉપર આપણું શુંક ન ઉડે તેમ જ આપણા શ્વાસમાં દુર્ગધ હોય તો તે દુર્ગધના કારણે સામી વ્યકિતના દિલમાં અણગમો પેદા ન થાય તેવા હેતુથી બોલતી વખતે મોઢા આડે ખેસ અથવા લુગડાને કકડો રાખવાની એક પ્રકારની સભ્યતા શિષ્ટસમાજમાં પ્રચલિત હતી. સાધુએના આચારમાં તેનું સ્થાન મુહપનીએ લીધું હોય અને છુટી મુહપત્તીની બોલતી વખતે ઉપેક્ષા થવાનો સંભવ, તેથી તેને ચાલુ મોઢે બાંધવાની પ્રથા પ્રચલિત બની હોય એમ અનુમાન થાય છે. પણ હવે એ સભ્યતા શિષ્ટ સમાજમાં રહી નથી અને તેથી એ સભ્યતાના અવશેષરૂપ આ મુહપત્તી બંધનને ચાલુ રાખવાની કોઈ જરૂર નથી. આમ છતાં પણ ઉપર જણાવેલ કારણે કોઈની સાથે નજીકમાં બોલતી વખતે મોઢા આડે મુહપત્તી ધરી રાખવાની કોઈ સાધુને જરૂર લાગતી હોય તો તે ભલે એમ કરે, પણ ચોવીસે કલાક સતત મોઢા આડે મુહપત્તી બાંધી રાખવાને કોઈ અર્થ નથી એટલી સમજણ મુહપત્તીની આ પ્રથાને સ્વીકારનાર જૈન સમાજમાં આવે એ આ આખી ચર્ચાને આશય છે. જ્યારે આપણે કોઈ જૈન મુનિના મૃતદેહના મેઢા આડે મુહપત્તી બાંધીને તેની સ્મશાનયાત્રા કાઢીએ છીએ ત્યારે આ પ્રથાની વિચિત્રતાને-absurdity –ખરો ખ્યાલ આવે છે. આ હકીકત એમ પુરવાર કરે છે કે મુહપત્તી મેઢા આડે બાંધવાને કોઈ તાત્વિક અર્થ નથી પણ તે જૈન મુનિના ગણવેશનું એક અંગ બની ગયેલ છે; અથવા તો તેમને એક ટેડ માર્ક એટલે કે તેમના વિશિષ્ટ વ્યવસાયનું સૂચક ચિ ન બની ગયું છે. આપણાં ધાર્મિક જીવનની પ્રક્રિયામાં આવી અનેક બાબતો પ્રવેશેલી છે જેને બુદ્ધિનો – તર્ક – ઔચિત્યવિવેકને – કોઈ પાયે નથી, જે કેવળ irrational છે, માનવીની બુદ્ધિમત્તાની વિરોધી છે. મૃહપત્તીની પ્રથાને તે એક નમૂનારૂપે અહિં આગળ ધરવામાં આવ્યા છે. તેમજણપૂર્વકને ધાર્મિક વિકાસ એ જેમના જીવનનું ધ્યેય હોવું જોઈએ એવી શિષ્ટ વ્યકિતઓએ આવી બાબતને ઊંડાણથી વિચાર કરવો જોઈએ, ધાર્મિક આચારમાં રહેલી બુદ્ધિ તર્ક અને ઔચિત્યવિચાર સાથે અસંગત એવી બાબતો તરફ પોતાના સમાજનું ધ્યાન ખેંચવું જોઈએ, અને સમાજના ધાર્મિક જીવનમાં રહેલી અસંગત બુદ્ધિવિરોધી પ્રક્રિયાઓને દૂર કરીને તેના સંત્વની સતત સંશુદ્ધિ કરવા તરફ પોતાના પુરુષાર્થને કેન્દ્રિત કરવો જોઈએ. - આ ચર્ચા હવે સમાપ્ત કરવામાં આવે છે. સ્વર્ગસ્થ શ્રી ડુંગરશી ધરમશી સંપટ ગયા ઓકટોબર માસની ૧૨મી તારીખે જૂની પેઢીના જાણીતા સાહિત્યકાર શ્રી ડુંગરશી ધરમશી સંપટનું મુંબઈ ખાતે ૮૭ વર્ષની પરિપકવ ઉમ્મરે અઠવાડિયા દશ દિવસની માંદગી બાદ અવસાન થયું. તેઓ ભાટિયા જ્ઞાતિના હતા, તેમને જન્મ ૧૮૮૦ની સાલમાં કચ્છમાં આવેલા અંજારમાં થયો હતો. તેમના પિતાશ્રી મુંબઈની શેઠ અમરચંદ માધવજીની કંપનીમાં ભાગીદાર હતા. પિતાના અવસાન બાદ તેમનું સ્થાન ડુંગરશીભાઈએ લીધું હતું. આ કંપનીની મુંબઈ ઉપરાંત કલકત્તા, કરાંચી, રંગુન અને કોલંબેમાં શાખાઓ હતી. ૧૯૨૬ની સાલ સુધી તેમણે કંપનીની જુદી જુદી શાખાઓમાં તે તે સ્થળોએ વસીને કંપનીનું કામ સંભાળ્યું હતું. ત્યાર બાદ કરાંચી શાખાના તેઓ માલીક થયા અને તેને મૂળરાજ લીલાધર કંપનીનું નામ આપીને ૧૯૪૭ સુધી તેમણે કરાંચીમાં વ્યાપારવ્યવસાય કર્યો. ૧૯૪૭માં દેશના ભાગલા થતાં તેઓ ત્યાંને વ્યાપારવ્યવસાય છોડીને સહકુટુંબ મુંબઈ આવી વસ્યા અને અશોકકુમાર મૂળરાજની કંપનીના નામથી તેમણે અને તેમનાં સંતાનેએ મુંબઈમાં વ્યાપાર શરૂ કર્યો, જે આજ સુધી ચાલે છે. વ્યાપારવ્યવસાય ઉપરાંત તેઓ ગુજરાતી સાહિત્યના એક મોટા ઉપાસક હતા. અનેક વિષયો ઉપર ગુજરાતી સામયિકોમાં તેમનાં લખાણો પ્રગટ થતાં હતાં. અર્થશાસ્ત્ર, ઈતિહાસ અને લોકસાહિત્યના તેઓ સારા અભ્યાસી હતા. માનવીના સાહસ અને પરાક્રમને લગતી તેમણે અનેક કથાઓ પ્રગટ કરી હતી. કુલ ૪૨ પુસ્તકો તેમણે લખ્યા હતાં, જેમાં સંસ્કારલક્ષ્મી, ઘરની રાણી, જીવન સખી, કલ્યાણમયી તથા સાગરકથાઓ–આ પુસ્તકોએ સારી લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. સીંધ મહાગુજરાત સભા તથા કરાંચીના ગુજરાતી નગરનિવાસીઓ તરફથી તેમની પુષ્ટીપૂર્તિ ઊજવવામાં આવી હતી.. આ ઉપરાંત કરાંચીના જાહેરજીવનમાં તેઓ અગ્રણી હતા. ૧૯૩૦માં કરાંચી ખાતે ભરાયેલા રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનની, સ્વાગત સમિતિના સભ્ય તરીકે તેમણે ખૂબ સેવા આપી હતી. ૧૯૩૮ માં કરાંચી ખાતે શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીના પ્રમુખપણા. નીચે ગુજરાત સાહિત્ય પરિષદનું સંમેલન ભરાયું હતું, તેની સ્વાગત સમિતિના પ્રમુખ હતા. તેમનું વાંચન ગુજરાતી સાહિત્ય ઉપરાંત હિંદી, અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્ય સુધી વિસ્તરેલું હતું. ધર્મસાહિત્યમાં પણ હિંદુ ધર્મના ગ્રંથો ઉપરાંત બાઈબલ, કુરાન, અને જરથોસ્તી ગાથાઓનું પણ તેમણે પરિશીલન કર્યું હતું. મીરાં, નરસિહ મહેતે, સુરદાસ, તુલસીદાસ આદિ ભકતકવિઓનાં ભજનમાં તેમને ખૂબ રસ હતો અને તેમાંનાં કેટલાંક ભજને તેમને કંઠસ્થ હતાં. પ્રવાસના તેઓ ખૂબ શોખીન હતા. ભારતનાં મોટાં શહેરો, તીર્થો, ઉદ્યોગમથકો અને મહત્ત્વનાં સ્થાનકે તેમણે નજરે નિહાળ્યા હતાં. હિમાલયનાં જાણીતાં તીર્થસ્થાન - બદ્રીનાથ, કેદારનાથ, ગંગેત્તરી અને જશ્નોત્તરી - ની પગે ચાલીને તેમણે યાત્રા કરી હતી, અને એ તીર્થયાત્રાનું વર્ણન “હિમાલયના પુણ્ય પ્રદેશમાં’ એ નામથી પુસ્તકાકારે તેમણે પ્રસિદ્ધ કર્યું હતું. ૧૯૪૭માં તેઓ મુંબઈ આવીને વસ્યા તે પહેલાં સાહિત્ય લેખક તરીકે તેમને હું જાણતો હતો પણ ડુંગરશીભાઈના ભાણેજ અને કેરલના પ્રમુખ સર્વોદય કાર્યકર્તા તથા મારા વર્ષોજુના મિત્ર કલીકટવાસી શ્રી શામજી સુન્દરદાસદ્વારા તેમને પ્રત્યક્ષ પરિચય થયું હતું. તેઓ મારાથી ઉમ્મરમાં મોટા હતા પણ અનેક વિષયમાં સમાન રસ હોઈને અમારો સંબંધ અત્યન્ત નિકટવર્તી સ્વજન જેવો હતો. મારી ઉપર તેમની અપાર મમતા હતી. Page #221 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૧-૬૭ પ્રબુદ્ધ જીવન ૧૩૧ = પ્રબુદ્ધ જીવન ઉપર તેમને ખૂબ સદ્ભાવ હતે. અમારા મુંબઈ જૈન યુવક સંઘના તેઓ કેટલાંક વર્ષથી સભ્ય બન્યા હતા. તેમની શારીરિક ક્ષમતામાં ઘટાડો થયે તે પહેલાં સંઘદ્વારા યોજાતાં પર્યટનેમાં તેઓ અવારનવાર જોડાતા હતા. ક્લીકટમાં વસતા સર્વોદય કાર્યકર શ્રી શામજીભાઈ સુન્દરદાસ તેમના ભાણેજ થાય. ડુંગરશીભાઈને ગાંધીજી વિષે વિનેબાજી વિશે તેમ જ કેદારનાથજી વિષે અપૂર્વ આદર અને ભકિતભાવ હતો. કેદારનાથજીના તો તેઓ ગાઢ સંપર્કમાં હતા. તેમને ત્યાં રવિવારે એકત્ર થતા મિત્રના મીલનમાં તેઓ અવારનવાર જતા હતા. તેઓ નિરતર ખાદીધારી હતા. મુંબઈ આવ્યા બાદ વૃદ્ધાવસ્થાના કારણે તેમની લેખનપ્રવૃત્તિમાં મંદતા આવી ગઈ હતી અને પાછળના વર્ષોમાં તે તદ્દન સ્થગિત થઈ ગઈ હતી. આમ છતાં તેમનું વાંચન ચાલુ હતું અને મિત્રો સાથેની તેમની ચર્ચાવાર્તા અનેક વિષયોને સ્પર્શતી હતી. દેશના રાજકારણમાં તેમને તીવ્ર રસ હતો. અને કોંગ્રેસતરફી તેમનું વલણ હતું. નિયમિત આહારવિહારદ્વારા તેમણે શરીરસ્વાથ્ય સારા પ્રમાણમાં ટકાવી રાખ્યું હતું. તેઓ નિયમિત આસનો અને કસરત કરતા અને ચાલવાને–લાંબુ ચાલવાને–તેમને ભારે શોખ હતો. ૧૦-૧૨ માઈલ ચાલી નાંખવું તેમને મન રમતવાત હતી. જેમ જેમ ઉમર વધતી ગઈ, અને શરીરની તાકાત ઘટતી ગઈ તેમ તેમ તેમના આ શેખ ઉપર કાપ મૂકાતે ગયો. પાછળના ચાર પાંચ વર્ષ દરમિયાન તેમનું ચાલવાનું એકદમ ઓછું થઈ ગયું–બંધ થઈ ગયું. આ તેમને ખૂબ સાલતું હતું. ઉમ્મર વધવા સાથે શરીર ક્ષીણ થઈ રહ્યું હતું; હલનચલન બંધ થવા લાગ્યું હતું. પાછળના બે ત્રણ વર્ષ દરમિયાન મોટા ભાગે ઘરમાં જ પડી રહેવા જેવી સ્થિતિ નિર્માણ થઈ હતી. શરીર ઉપરથી નમી ગયું હતું. આ બધું છતાં તેમની પ્રસન્નતા જીવનના અન્ત સુધી એકસરખી જળવાઈ રહી હતી. જ્યારે મળે અને પૂછો કે, “ડુંગરશીભાઈ, કેમ છો?” તે એકસરખે જવાબ મળતો “હું ખૂબ આનંદમાં છું; મને કશી ફરિયાદ નથી; મન ખૂબ જ આનંદમાં રહે છે.” તેમને જુએ તે ઊંડા આત્મસંતોષને દાખવતું સ્મિત તેમના મેઢા ઉપર તરવરતું માલુમ પડતું હતું. તેઓ ગૃહસ્થ હતા, પત્ની અને પરિવારથી ઘેરાયેલા હતા, આમ છતાં તેમના વિચાર, વાણી અને વર્તનમાં એક પ્રકારની વિરકિતનું દર્શન થતું હતું. અત્યન્ત પ્રેમાળ હતા અને એમ છતાં અનાસકત હતા. તેમના જીવનનાં છેલ્લાં વર્ષો દરમિયાન ખાસ કરીને દેશદાઝથી ભરેલા એવા એક સાધુ પુરુષનું દર્શન થતું હતું. મારા માટે તેઓ એક વડીલ સ્વજને સમાં હતા. જયારે મળું અને છુટો પડું ત્યારે પાછા કયારે આવશો’ એ જ માત્ર તેમને પ્રશ્ન હોય. હવે આ પ્રશ્ન પૂછનાર કોઈ વડીલ ન રહ્યા. તેમની ખોટ આ રીતે મને જીવનના અન્ત સુધી સાલ્યા કરવાની. આવા એક દીર્ઘજીવી સુચરિત, સંસ્કારપ્રેમી સજજનને આપણ સર્વનાં અનેક વન્દન હો! તેમનું જ્ઞાન અને કર્મના સમન્વય સમું જીવન આપણા માટે પ્રેરણાસ્ત્રોત બની રહો! પરમાનંદ સામાજિક પ્રવૃત્તિઓને વાડાસીમિત ન રાખો! (પાલીતાણા ખાતે વર્ષોથી સાર્વજનિક સેવા કરતા જૈન સેવા સમાજ તરફથી છેલ્લાં ૨૮ વર્ષથી એક દવાખાનું ચાલે છે. તે દવાખાનાની પ્રવૃત્તિને વિસ્તારવાના હેતુથી મુંબઈ ખાતે પાલીતાણાવાસીઓની બનેલી એક સહાયક સમિતિએ બે લાખ જેટલી રકમનું ભંડોળ એકઠું કર્યું હતું અને તેના અનુસંધાનમાં તા. ૮-૧૦-૬૭ રવિવારના રોજ માટુંગા બાજુ આવેલા સન્મુખાનંદ હોલમાં શેઠ માણેકલાલ ચુનીલાલના પ્રમુખપણા નીચે એક સમારંભ યોજવામાં આવ્યું હતું. એ સમારંભમાં અતિથિવિશેષ તરીકે પધારેલા શેઠ પ્રતાપ ભોગીલાલે કરેલું પ્રવચન નવી વિચારદિશાનું પિષક હોઈને તેનું જરા ટુંકાવેલું તથા સંસ્કારેલું રૂપ નીચે આપવામાં આવે છે. અહિં જણાવતા આનંદ થાય છે કે સંયુકત જૈન વિદ્યાર્થીગૃહ અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી બાબુભાઈ ગુલાબચંદ શાહે ઉપર જણાવેલ ફાળામાં પ્રસ્તુત દવાખાના સાથે જોડવામાં આવનાર એકસરે સ્ક્રીનીંગના પ્રબંધ માટે રૂા. - ૧૨૫૦૧ના દાનની જાહેરાત કરી છે. આવી ઉદારતો માટે ભાઈશ્રી બાબુભાઈને હાર્દિક ધન્યવાદ ઘટે છે. પરમાનંદ) દરેક સામાજિક પ્રવૃત્તિ હંમેશાં અન્ય માટે જ હોય છે પણ સમયના વહેણ સાથે “અન્યની વ્યાખ્યા બદલાતી જાય છે. આપણા કેવળજ્ઞાની તીર્થકરોએ ‘અન્ય” માં ફકત જેન જ નહિ પણ સર્વ કોઈ મનુષ્યને અને તેથી આગળ વધીને ફકત માનવજાત જ નહિ પણ પશુ, પક્ષી અને એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય જીવે સુધી સર્વ જીવોને સમાવેશ કર્યો હતો. અસલનાં દાનમાં આથી સર્વ જીવોને ખ્યાલ કરવામાં આવતા. જેમ કે કીડીને કણ, કબુતરને ચણ, કુતરાને રોટલા, ગાયને ઘાસ અને ખેડાં ઢોર માટે પાંજરાપોળઆ સર્વ જુની દાનપ્રવૃત્તિઓ આ વિશાળ ભાવનાની પ્રતીકરૂપ હતી. દેરાસર, ધર્મશાળા, પૈષધશાળા, સદાવ્રત, વાવકૂવા અને સરેવોએ પણ દાનની બીજી પ્રચલિત પ્રથા જુના સમયમાં સર્વમાન્ય હતી અને આજે પણ તેનું મહત્ત્વ અમુક અંશે સ્વીકારવામાં આવે છે. “વધતી જતી સંપત્તિ છતાં, સમાજના જરૂરિયાતવાળા વર્ગની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે અને એટલા જ વેગથી એ વર્ગની જરૂરિયાત પણ વધી રહી છે. ગઈ કાલ સુધી જે સગવડો સામાન્ય માનવી માટે અલભ્ય લેખાતી તેને સૌ માટે સુલભ બનાવવા આપણે તત્પર બન્યા છીએ. પચાસ વર્ષ પહેલાં કોલેજમાં પિતાનાં છોકરાઓને ભણાવવાનું કે પરદેશ મોકલીને ઉચ્ચ શિક્ષણ અપાવવાને વિચાર સામાન્ય માનવીને ભાગ્યે જ આવતે. કેન્સર અને ક્ષયની સારવાર માટે હોસ્પીટલે ઊભાં કરવાનો ભાગ્યે જ કોઈને ખ્યાલ આવતે. આજે આવી સગવડો અનેકને મળવા માંડી છે અને તે માટે નવાં નવાં આજને થઈ રહ્યાં છે. મારી માન્યતા મુજબ ધર્મ અથવા તે સંપ્રદાયના વાડા વચ્ચે જ બધી સામાજિક પ્રવૃત્તિઓને પુરી રાખવાથી એ પ્રવૃત્તિનાં મૂળ ઊંડા જતાં નથી અને એ પ્રવૃત્તિને વિસ્તાર વધતું નથી, તેમ જ એવી સાંકડી રીતે વિચારવાથી સાચા ધર્મ સાથે આપણા જીવનનું અનુસંધાન થતું નથી. એથી ઉલટું જો દરેક સામાજિક પ્રવૃત્તિ “સર્વજનહિતાય, સર્વજનસુખાય’ એવા વિચાર અને ધ્યેયને વરેલી હોય અને તે ગમે તે સમાજની કે ' ની સંસ્થા દ્વારા ચાલતી હોય તે પણ–એવા વિશાળ ધ્યેયના સ્વીકારપૂર્વક ચાલતી પ્રવૃત્તિ ધર્મવૃત્તિની પિષક અને પ્રેરક બની શકે છે. - “હાલની પેઢીમાં જુની ચીલાચાલુ દાનની દિશાઓ પ્રત્યે એક પ્રકારની ઉદાસીનતા આવી છે અને માનપગી સામાજિક પ્રવૃત્તિઓ માટે વધુ ને વધુ આકર્ષણ પેદા થતું રહ્યું છે. મને લાગે છે કે જૈન સમાજનું વલણ બહુધા આવા વિશાળ ધારણ ઉપર ઢળી રહ્યું છે અને એ જરૂર આવકારદાયક છે. ફકત દેરાસર, ઉપાછા, ધર્મશાળાઓ, પાઠશાળાએ એટલા માત્રથી ધર્મ સબળ નથી બનતે, પણ ધર્માનુયાયી સમાજની બીજી જરૂરિયાતોને ખ્યાલ કરવામાં આવે તે જ સમાજમાં ધર્મ પ્રત્યેને ભાવ વધારે દઢ થઈ શકે છે. - Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૧-૬૭ ગેરસમજ ન થાય એ માટે મારે એક ચેખવટ કરવી જ જોઈએ કે આવી દેરાસર વગેરેની પ્રવૃત્તિઓ નિરર્થક છે એમ કહેવાનો મારો આશય નથી. હું તો એટલું જ કહ્યું કે ધર્માલયો પાછળ પણ ધનવ્યય વિવેકપૂર્વકનો હોવો જોઈએ, જેથી અતિરેકમાં ન પરિણમે અને જ્યારે એ માર્ગે ધનવ્યય કરવામાં આવે ત્યારે પણ આપણાં દુ:ખી, દીન, હીન માનવબંધુઓની જરૂરિયાતોની ઉપેક્ષા તો આપણે ન જ કરી શકીએ. એમણે સે વાર વાંચ્યું હતું એમ કહેતા હતા પણ એમને લગભગ કંઠસ્થ હતું. અંગ્રેજી સાહિત્યથી પણ એ સુપરિચિત હતા. એમના કુટુમ્બના સંસ્કારને લીધે એ યુવાવસ્થાથી થિયોસોફીસ્ટ હતા – છેલ્લે સુધી થિયરોફીમાં એમને શ્રદ્ધા હતી એમ હું માનું છું –ો કે આ વિશે એમની સાથે મેં કદી ચર્ચા કરી નહોતી. આદીશ્વર ભગવાનનું પવિત્ર ધામ પાલીતાણામાં આવા ધર્માલયોના અતિરેક વચ્ચે આવી દવાખાના અને તબીબી રાહત ઊભી કરવાની-વિસ્તારવાની પ્રવૃત્તિ હાથ ધરીને પાલીતાણાના જૈન સેવા સમાજે ખરેખર એક સ્તુત્ય પગલું ભર્યું છે. સંગેમરમર અને આરસપહાણથી શોભતી દેવનગરીમાં આ રીતે એક મીઠી વીરડી ઊભી કરવામાં આવી છે અને પરલકનું શ્રેય સાધવા ઈચ્છતાં પ્રજાજનોની આ લોકની જરૂરિયાતોને પહોંચી વળવાનું કાર્ય આ પ્રવૃત્તિદ્વારા થવાનું છે. આ માટે આ સેવા સમાજને અનેક ધન્યવાદ ઘટે છે.” પ્રતાપ ભેગીલાલ સ્વ.શ્રી રામુભાઈ ઠક્કર સામળદાસ કૅલેજમાં અભ્યાસ કરેલો, પણ એ વખતના અત્યંત કઠણ અને અનાવશ્યક ગણિતના વિષયને લીધે એ પહેલા વર્ષથી આગળ નહિ વધેલા. કુટુમ્બના સંજોગોને લીધે એમણે કરી શરૂ કરેલી. પરંતુ એમને સ્વભાવ અતિ ચંચળ હો, મનની સ્થિરતા નહોતા ભગવતા અને વિવિધ ક્ષેત્રમાં નશીબ અજમાવવામાં માનતા. આથી એમણે અનેક ક્ષેત્રો ખેડયાં અને સારા નરસા અસાધારણ અનુભવ પ્રાપ્ત કર્યા. સામળદાસ કૈલેજના લાઈબ્રેરીયન, સર્વ સ ઑફ ઈન્ડિયા સેસાયટીના ગોપાળરાવ દેવધરના સેક્રેટરી, મુંબઈમાં એક ચુસ્ત વૈષ્ણવ શેઠને ત્યાં તેમ જ અમદાવાદના એક ધનાઢય ઉદ્યોગપતિને ત્યાં, પત્રકાર તરીકે, સિનેમાના પ્રચારકાર્યમાં – એમ વિધવિધ જગ્યાએ કામ કર્યું. પૂર્વ આફ્રિકામાં જઈને પણ ત્યાં નોકરી કરેલી. આ વિશેના એમનાં સ્મરણની કથા કહે (અથવા એ વિશે લખે) ત્યારે હાસ્યની છોળો ઉડે. જીવનના ઘણા તડકા – છાંયડા રામુભાઈએ જોયા. એમની કેટલીક ઉણપ અને ભૂલેને લીધે ભેગવ્યું પણ ખરું. પરંતુ ગમે તેવા વિપરીત સંજોગો છતાં અને પોતાની વિટંબણા છતાં જિદગીના સંગ્રામમાં હાર્યા નહિ. પોતાની સહૃદયતા હું નથી ધારતો કે તેમણે કદી ગુમાવી હોય. ઢોંગ કે આડંબરના એ કટ્ટર વેરી હતા અને ગમે ત્યારે એની સામે બાથ ભીડવા તૈયાર થતા. એમજ જીવનના ઉલ્લાસનું એમનું ઝરણું કદી મંદ થાય, કદી વેગથી વહે, પણ છેલ્લે સુધી સૂકાયું નહિ. એમના મોટા ભાઈ કપિલભાઈ અને ખાસ કરીને નાનાભાઈ અનંતરાયના મરણને એમને આઘાત લાગેલે, પરંતુ થોડા સમયમાં તેમણે સ્વસ્થતા મેળવેલી. (શ્રી રામુભાઈ ઠક્કરનું વિલેપારલેના તેમના નિવાસસ્થાને હૃદય-રોગની લાંબા સમયની ઉપાધિના પરિણામે ગયા ઍકટોબર માસની આઠમી તારીખે અવસાન થયું. તેઓ મૂળ ભાવનગરના અને તેમની સાથે તથા તેમના સમસ્ત કુટુંબ સાથે મારો લગભગ ૫૦ વર્ષને સંબંધ એટલે તેમના અવસાનથી એક મિત્રની ખેટ પડયાનું દુ:ખ હું અનુભવું છું. શ્રી ગગનવિહારી મહેતાને તેમની સાથે એટલો જ જુનો સંબંધ અને મારા કરતા વધારે ગાઢ તેથી તેમને મેં રામુભાઈ વિષે કાંઈક લખવા વિનંતી કરી. તેના પરિણામે, તેમના તરફથી જે લખાણ મળ્યું તે નીચે આપવામાં આવે છે. આ લખાણ રામુભાઈના વિશિષ્ટ વ્યકિતત્વને સપ્રમાણ અને સુરેખ ખ્યાલ આપે છે. પરમાનંદ). કેટલાક મનુષ્યોના અવસાન પછી પણ એમના નામ આગળ “સદગત ” લખતાં મન ખચકાય છે. વયમાં મોટા હોવા છતાં, હૃદયરોગના હુમલા સહન કર્યા છતાં, રામુભાઈ ઠક્કર હંમેશ હસતા, આનંદી જીવના હતા. મૃત્યુ બહુ આઘે નથી એવી એમને પ્રતીતિ હતી એમ મને લાગતું, પણ વાતચીતમાં, વર્તમાનમાં કદીય ગ્લાનિ અનુભવતા તેમને મેં જોયા નહોતા. રામુભાઈની સ્મરણશકિત સાચે જ અસાધારણ હતી. કેવળ પિતાની યાદદાસ્તશકિત પર આધાર રાખી, કોઈ ડાયરી કે નોંધપિથીની મદદ વગર ભાવનગર વિશે એમની લેખમાળા “ભાવનગર સમાચાર” માં છેલ્લાં બેએક વર્ષથી પ્રગટ થતી હતી એ અત્યંત રસિક હતી. એ લેખોદ્રારા, ચાળીસ પચાસ વર્ષનું ભાવનગર એમણે ફરી સરજાવ્યું હતું. એ લેખમાં ઐતિહાસિક અને સામાજિક દષ્ટિએ ઘણી ઉપયોગી માહિતી છે. પુસ્તક રૂપે એ પ્રગટ થાય એમ આશા રાખીએ. રામુભાઈના અવસાનથી લગભગ પચાસ વર્ષની અમારી મિત્રતાની સાંકળ તૂટી ગઈ. એ ભાવનગરના હતા; એમના પિતા પરમાણંદદાસ, ઠક્કરબાપાના ભાઈ હતા. મારો બધો અભ્યાસ – શાળા અને કૅલેજને – મુંબઈમાં, પરંતુ ભાવનગરમાં અમારું એક મિત્રમંડળ. એમાં રામુભાઈ અને એમના જયેષ્ઠ બંધુ કપિલભાઈ, મુનિ કુમાર અને જયન્તકુમાર ભટ્ટ (મણિશંકર રતનજી ભટ્ટના પુત્રો -“કાત” ના પુત્રો); જીતુભાઈ મહેતા વગેરે હતા. આમાં બીજા પણ કોઈવાર આવે અને , વધતા ઓછા પ્રમાણમાં, ભિન્ન - ભિન્ન પ્રકારની હાસ્યવૃત્તિ સૌમાં. પરંતુ એમાં રમુજોના ભંડોળમાં, નવા નવા શબ્દો યોજવામાં અને હાજર જવાબમાં રામભાઈ શિરોમણિ. એમની બુદ્ધિ તીવ્ર, વાંચન પણ વિશાળ. પુષ્કળ વિવિધ પ્રકારના, શ્રેણીના લોકોના સંપર્કમાં આવેલ. આથી એમની સાથે વાર્તાલાપ રસપૂર્ણ અને કેટલીક બાબતોમાં નવું જાણવાનું પણ મળે. એમના જેટલી નૈસગિક હાસ્યવૃત્તિ મેં બહુ થોડામાં જોઈ છે આપણા દેશમાં કે પરદેશમાં. “ભદ્રભદ્ર' રામુભાઈના ટૂચકાઓ, એમનાં પ્રતિકાવ્યો, એમની હાજરજવાબીનાં દાંતે અહિં અસ્થાને ગણાય. મનુષ્યને દેહ અનંતતામાં વિલુપ્ત થઈ જાય એ પછી એની કોઈ પ્રતિમા ઝાંખી ઝાંખી પણ આપણી દષ્ટિ સમક્ષ ખડી થાય છે. રામુભાઈનું સ્મરણ એમના ઘણા મિત્રોના મનમાં એમના જીવનના ઉમંગ અને હાસ્યનાં મોજાંદ્રારા રહેશે એમ મને લાગે છે. અડધી સદીને સંપર્ક હવે જ્યારે સદા માટે તૂટી ગયો છે. મૃત્યુની પેલે પારથી કોઈ શબ્દ સંભળાવાનો નથી ત્યારે રામુભાઈ અને જે કંઈ કહી શકયા હોત તે નરસિંહરાવના શબ્દોમાં કહેત કે : “એકાદ અશુ તુજ મેં કદી હોય તોયું. “એકાદ અઠ્ઠ તણું દાન જ યાચું તો હું!” મુંબઈ, તા. ૨૨-૧૦-૬૭ ગગનવિહારી મહેતા Page #223 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૧-૬૭ પ્રભુ જીવન અમેરિકા, કયા માર્ગે ? Quo Vadis, America ? (અમેરિકામાં જેમણે વર્ષથી વસવાટ કર્યો છે અને ભારત– અમેરિકાના સંબંધો અંગે આપણા સામિયકામાં જેમનાં લખાણા અવારનવાર પ્રગટ થતાં રહ્યાં છે અને જેઓ હાલ દિલ્હીમાં છે તે શ્રી જે. જે. સીંગનું પ્રસ્તુત અંગ્રેજી લખાણ શ્રી વિમલાબહેન ઠકાર તરફથી થેાડા દિવસ પહેલાં પ્રબુદ્ધ જીવનમાં પ્રસિદ્ધિ માટે મળેલું. તેના શ્રી સુબાધભાઈએ કરી આપેલા અનુવાદ નીચે આપવામાં આવે છે. અમેરિકા પાતાનાં સશસ્ત્ર સૈન્યદ્રારા વિયેટનામમાં આજે શું કરી રહ્યું છે તેના વાસ્તવિક ચિતાર આ લખાણદ્વારા આપણને મળે છે. આ વાંચીને આપણી એક જ પ્રાર્થના હોઈ શકે કે વિયેટનામમાં ચાલી રહેલા આ હત્યાકાંડ તેમ જ દુરાચારકાંડ જલ્દિથી બંધ થાય અને ત્યાં અને આસપાસના દેશમાં સુલેહશાન્તિની સત્વર સ્થાપના થાય. પરમાનંદ) મે અમેરિકામાં તેત્રીસ વર્ષ ગાળ્યાં છે. મેં એ દેશ માટે અને વિશેષ કરીને તેના લોકો માટે પ્રેમ દાખવ્યા છે. મોટા ભાગે અમેરિકન લોકો સભ્ય અને પ્રમાણિક છે; અને કેટલીક યુરોપિયન પ્રજા જેવી કે બ્રિટિશ, ડચ, સ્પેનીશ, ફ઼્રૉન્ચ, જર્મન, પોર્ટુગીઝની જેમ તેઓ સામ્રાજ્યવાદી અથવા તે સંસ્થાનવાદી માનસ ધરાવતા તો નથી જ. સાચું પૂછે તો, અમેરિકન પ્રજાના ઘણા મોટો ભાગ પહેલા કે બીજા વિશ્વયુદ્ધમાં ઝંપલાવવા રાજી ન હતા. બીજા વિશ્વયુદ્ધ વખતે હું અમેરિકામાં હતા અને મને યાદ છે કે “અમેરિકા ફર્સ્ટ”ની ચળવળ એ વખતે કેટલી જોરદાર હતી.. જાણીતા કર્નલ ચાર્લ્સ એ. લિન્ડબર્ગના નામ સાથે એ ચળવળ જોડાયેલી હતી. ન્યુયોર્કના મેડિસન સ્કેવર ગાર્ડનમાં ખીચાખીચ ભરાતી સભાઓમાં હું પણ જતા. યુરોપિયન યુદ્ધમાં નહિ સંડોવાવાની એક માત્ર ખેવના ધરાવતા હજારો ઉત્સાહી લોકોનાં ટોળેટોળાં એ સભામાં ઊમટી પડતાં. એક સામ્રાજ્યવાદી સત્તા પાસેથી પોતાની આઝાદી પ્રાપ્ત કરી હોવાને કારણે, અમેરિકન લોકો સ્વભાવથી જ સામ્રાજ્યવાદવિરોધી રહ્યા છે. બ્રિટિશ સામ્રાજ્યવાદી શાસન પાસેથી ભારતની આઝાદીની તરફેણમાં અમેરિકન સમાજના એક મોટા વગદાર વિભાગના ટેકા અમેરિકામાં વસતા મુઠીભર હિંદી મેળવી શક્યા હતા. તેનું પાયાનું કારણ અમેરિકન પ્રજાની મેાટી બહુમતીના સામ્રાજ્યવિરોધી વલણમાં રહેલું છે. ભારતના પક્ષે રહેલા ન્યાય વિષે અમેરિકન લોકોને સમજાવવું એક રીતે બહુ સરળ હતું કેમકે, એક વખત એ લોકોને પણ પાતાની મુકિત માટે બ્રિટિશરો સામે લડવું પડયું હતું એ વાતની યાદ જ તેમના માટે પૂરતી હતી. આખરે તો આપણે ભારતીય લોકો પણ પરદેશી ધુંસરી ફેંકી દઈને અમેરિકાની જેમ જમુકત થવા માંગતા હતા. અમે એમને કહેતાં કે પેટ્રીક હેનરી જેવા અમેરિકન ક્રાન્તિવીરના “મુકિત યા માત” “Give me liberty or give me death" જેવા પાકારો દ્વારા ભારતની આઝાદીના લડવૈયાઓને ખૂબ પ્રેરણા અને ઉત્સાહ મળે છે. એક પ્રજા બીજી પ્રજા પર શાસન કરે—એ ખ્યાલ માત્ર વિષે અમેરિકન લોકોમાં કુદરતી ધૃણાની લાગણી હોવાના કારણે ભારતની મુકિત માટે લડતા થોડાક હિંદીઓનું કાર્ય કેટલેક અંશે સરળ બન્યું હતું અને એથી જ બ્રિટિશનું પ્રચારતંત્ર વધારે વ્યવસ્થિત અને સારાયે અમેરિકામાં પથરાયેલું હોવા છતાં પણ, અમે લોકોએ સારી એવી સફળતા પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત, મને લાગ્યું છે કે સરેરાશ અમેરિકન એક સારો નાગરિક, સારા પિતા યા માતા અને પોતે પોતાનું સંભાળીને રહેવાની વૃત્તિવાળા સજજન છે. આછકલી ફેશનો, છીછરા અખબારો અને સુંવાળા ૧૩૩ ચલચિત્રો દ્વારા તેમજ ઘણા અમેરિકન પ્રવાસીઓની દમામભરી રીતભાતના કારણે અમેરિકન પ્રજા વિષે વિદેશામાં ઘણા સમયથી ખોટા ખ્યાલે બંધાઈ ગયા છે. એક વાત સાચી છે કે અમેરિકાના મુખ્ય શહેરોમાં કેટલાક લોકોનું જીવન મર્યાદાબહારનું હોય છે અને આ શહેરનાં પરાંઓ તો નિ-રવિની રજાઓની મેાજમન અને વ્યભિચાર માટે પ્રખ્યાત ગણાય છે. પણ આ શહેરોથી થોડા માઈલ દૂર જાઓ અને તમને જણાશે કે સામાન્ય અમેરિકન કુટુંબ શાંત વાતાવરણમાં રહે છે, પોતાના નાનકડા બગીચા સંભાળે છે, પેાતાનાં બાળકો સાથે રમે છે, તેમના ઉછેરમાં તેઓ પુષ્કળ રસ ધરાવે છે અને પાળેલાં પશુપંખીઓ પ્રત્યે તેને ખૂબ મમતા દાખવતા હોય છે. વર્ષોથી હું જે અમેરિકાને જાણતા ને ઓળખતા હતા એ આ અમેરિકા હતું—આહ્લાદક, મૈત્રીની ઉષ્માથી ભરેલું. અને માટે જ જે અમેરિકા આજે વિયેટનામમાં પશુતા, ક્રૂરતા અને અનીતિનાં કૃત્યોદ્રારા પાતાનો પરચો બતાવી રહ્યું છે, તે અમેરિકાએ મારામાં ઊંડા પ્રત્યાઘાત પેદા કર્યો છે. વિયેટનામમાં અમેરિકનો આજે શું કરી રહ્યા છે? અને તેમના શે ઉદ્દેશ છે? દક્ષિણપૂર્વ એશિયામાં અને ત્યાંથી આખા વિશ્વમાં સામ્યવાદને ફેલાતા અટકાવવા સારુ અમેરિનો વિયેટનામમાં લડી રહ્યા છે એવી બહુ ગવાયેલી દલીલ ભાગ્યે જ આજે કોઈને ગળે ઊતરશે. એ દલીલમાં નરી મૂર્ખતા છે. એક પછી એક સામ્યવાદ તરફ ઢળતા જતા રાજ્યોને સામ્યવાદમાંથી ઉગારવાના વધુ સરળ ઉકેલ તેા પડોશના રાજ્યોને આર્થિક સહાયતા આપવામાં રહેલા છે. એમ કરવામાં, વિયેટનામની લડાઈ પાછળ અમેરિકન કર ભરનારાઓ આજે જે કિંમત ચૂકવી રહ્યા છે તેના પાંચ ટકાથી પણ ઓછી કિંમત ચૂકવવી પડી હોત. સ્તાલિનના જમાનામાં કદાચ વિશ્વસામ્યવાદ ફેલાઈ જવાની બીક રાખવા માટે થેડું પણ કારણ હતું, પણ આજેતો જગતમાં વિશ્વ સામ્યવાદનું માળખું કેવી દશામાં છે? બે મુખ્ય સામ્યવાદી સત્તાઓ એક બીજાની દુશ્મન બની બેઠી છે અને બેમાંથી એક તેા આંતરિક કહ અને હોંસાતાંસીથી છિન્નભિન્ન થઈ રહી છે. આજે હવે “જગતના મઝદૂરો, એક થાએ!”ના નારા લગાવનારાઓને કોણ સાંભળે છે? દશકાઓ અગાઉ કદાચ આ બધી બૂમાબૂમનું કાંઈક પણ મહત્ત્વ હતું, આજે નથી. ‘શ્રમજીવીઓની ક્રાન્તિ'નાં એધાણ આજે હવે કાં કોઈ પણ જગ્યાએ જણાય છે ? ખાસ કરીને વિયેટનામમાં સામ્યવાદના કોઈ ભય હતા જ નહીં. એમ માનવું ભૂલભરેલું છે કે પ્રમુખ ચી મિન્હે ચીનને વિયેટનામ ગળી જવા દીધું હોત. સૌ કોઈ જાણે છે કે, એક કદાવર રાષ્ટ્રરાક્ષસની પડખે રહેલાં બધાં નાનાં રાજ્યોની જેમ વિયેટનામ પણ ચીનના અવિશ્વાસ નું હતું, અને ખાસ કરીને ‘ચીનાએ અન્ય સર્વ કરતાં વધારે ચઢિયાતી કોટીના છે,' આવા તેમના સિદ્ધાન્ત અંગે અને અસહ્ય બની રહેલા તેમના અહંકાર–ધમંડ—અંગે વિયેટનામના લોકોના દિલમાં પારિવનાના રોષ ભર્યો હતો. અમેરિકાએ દરમિયાનગીરી કરી ન હોત તો આજે વિયેટનામ એશિયાનું યુગાસ્લાવિયા અને હા-ચી-મિન એશિયાના ટીટો બની શકયા હોત. અને તેમ થાત તે તેમાં ખાટું શું હતું ? શું આપણે ભૂલી ગયા છીએ કે સ્તાલીનવાદને સૌ પ્રથમ ફટકો આપનાર માર્શલ ટીટો પોતે જ સામ્યવાદી હતો? કોઈ પણ સાચા લાકશાહીના ચાહકે રાષ્ટ્રવાદી સામ્યવાદવાળા શાસનના વિરોધ કરવા ન જોઈએ. લાકશાહીમાં સાચી શ્રાદ્ધાનો અર્થ જ એ છે કે બીજા જે રીતે વિચારવા ઈચ્છે એ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પ્રબુજ જીવન તા. ૧-૧૧-૧૭, રીતે વિચારવાની તમે એને છૂટ આપે. વૈૉલ્ટે એક વાર કહ્યું છે તે મુજબ “હું તમારી વાત સાથે સહમત થતો નથી તે પણ તમારા એ વાત કહેવાના અધિકાર માટે હું મૃત્યુ સુધી લડવા તૈયાર છું.” લોકશાહીને એ જ સાચા અર્થ છે. જે બીજાઓની પિતાની રીતે વિચારવાની સ્વતંત્રતા છીનવી લેવામાં આવે તો તે સાચી લોકશાહી નથી. આજે જુદા જુદા પ્રકારની શાસનપદ્ધતિઓ અસ્તિત્વમાં છે. સામ્રાજ્યવાદી, સમાજવાદી, સરમુખત્યારશાહી, સામ્યવાદી વગેરે. પણ જ્યાં સુધી આ રાજ્યો પોતપોતાની રાજ્યસરહદોની મર્યાદામાં રહીને પોતપોતાના આદર્શોને પ્રચાર કરે અને પિતાને ફાવે તેવી સમાજ- વ્યવસ્થા કે અર્થવ્યવસ્થા નિર્માણ કરે અને બળદ્વારા વટાળપ્રવૃત્તિમાં ન પડે ત્યાં સુધી કોઈ પણ નાની કે મોટી સત્તાએ એ રાજ્યની - આંતરિક બાબતમાં શા માટે માથું મારવું જોઈએ? આપણે અહીં ભારતમાં પચાસ કરોડ લોકો છીએ. ધારો કે, કોઈ દિવસ આપણે સામ્યવાદી બનવાને નિર્ણય કરીએ તો અમેરિકને શું કરશે ? શું આપણને સામ્યવાદને રસ્તે જતાં અટકાવવા પાંચ કરોડનું સૈન્ય ભારતમાં ઉતારશે? અને એમ કરવા જશે તે તેઓ શું સફળ થશે? હરગીઝ નહિ. સામ્યવાદ કે બીજો કોઈપણ આદર્શવાદ બંદૂકના જોરે કદી પણ ખાળી શકાય નહિ. એને ખાળવે હશે તો એનાથી ઉચ્ચત્તર કક્ષાના આદર્શવાદ ખડો કરવો જોઈશે; એટલું જ નહીં પણ એ આદર્શને જીવી જાણવો જોઈશે, આચારમાં ઉતારી બતાવ. જોઈશે. હું લોકશાહીનાં મૂલ્યમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખું છું, પણ મારી એ શ્રદ્ધા છે અને બીજા લોકોને સામ્યવાદ સહિત કોઈ પણ આદર્શમાં માનવાની અને આચરણમાં મૂકવાની સ્વતંત્રતા આપવા પ્રેરે છે. લોકશાહીમાં અનન્ય શ્રદ્ધા હોવાને કારણે જ હું સામ્યવાદથી ડરતા નથી. જે લોકોને પોતાની માન્યતાઓ અને આદર્શોમાં વિશ્વાસ નથી એવા લોકો જ સામ્યવાદથી ડેરે છે અને માને છે કે “એક એક સામ્યવાદી આઠ ફૂટ લાંબે છે, અને તેથી તેનાથી ચેતીને ચાલવું જરૂરી છે. વિયેટનામની કરુણતા એ છે કે જગતભરના લોકશાહીવાદીઓને આ લડાઈએ એક સજજડ આંચકો આપ્યો છે. વિયેટનામમાં અમેરિકાએ કરેલા જુલ્મી અને નગ્ન લશ્કરી તાકાતના પ્રદર્શનના કારણે લેકશાહીમાં અમેરિકાની શ્રદ્ધાની પ્રમાણિકતા વિશે સંદેહ પડવા માંડયા છે. લોકો એમ પૂછવા લાગ્યા છે કે શું અમેરિકા પિતાનું સામ્રાજ્ય તે વિસ્તારવા માગતું નથી ને ? એમને લાગે છે કે આજે અમેરિકામાં સત્તા બીજા પ્રકારના માણસોના હાથમાં છે. શાણા અને શાંતિને ચાહનારા અમેરિકનોને સમાચાર ફેલાવવાનાં બળવાન સાધનદ્વારા એમ કહીને મૂર્ખ બનાવવામાં આવ્યા છે કે વિયેટનામનું યુદ્ધ સામ્યવાદ સામેનું યુદ્ધ છે, અને અમેરિકન પ્રજાની જીવનપદ્ધતિના રક્ષણના કાજે એ યુદ્ધ લડાઈ રહ્યું છે અને તેમ છતાં જગતને માટે ભાગ તે એમ જ માને છે કે વિયેટનામની પ્રજા પોતાના સ્વાતંત્ર્યની રક્ષા કાજે અમેરિકા સામે લડી રહી છે, જાનફેસાની કરી રહી છે૧૭૭૬માં અમેરિકાએ જે રીતે કરી બતાવ્યું હતું બરાબર તે જ રીતે. શું અમેરિકા લોકશાહીના નામે વિશ્વવિજેતા બનવા ચાહે છે ? જો તેમ હોય, તે અમેરિકા સમજી લે કે જગતને જીતવા નીકળેલા તમામ મહત્ત્વાકાંક્ષીઓની જેમ તેણે પણ ધૂળ ફાકવી પડશે અને તે પણ આ જ સમયમાં અને બહુ જલ્દીથી. - બીજી પણ એક બાબત જે અમેરિકાએ વિયેટનામમાં કરી દેખાડી છે તે વિશ્વશાંતિ માટે ભારે જોખમરૂપ થઈ પડી છે. વિયેટનામમાં અમેરિકાએ જે પ્રકારનું વર્તન કર્યું છે તેના પરિણામે જગતમાં હિંસા અને અનીતિના વલણને છ દોર મળી ગયો છે. અમેરિકને દક્ષિણ વિયેટનામના જે લોકોને સામ્યવાદી શાસનના જોખમમાંથી બચાવવાને દાવો કરી રહ્યા છે તેમને પણ તેઓ પ્રેમ અને સન્માન પ્રાપ્ત કરી શકયા છે ખરા? અલબત્ત, નહીં. દક્ષિણ વિયેટનામના લેકો ભલે અમેરિકાને મોઢાંઢ એમ કહેવાની હિંમત કરી શકતા ન હોય; પણ એ લોકોને અમેરિકા માટે માનની લાગણી હોઈ જ કેવી રીતે શકે, કે જ્યારે એક અમેરિકન પત્રકારે કહેલું તે પ્રમાણે “સાઈમેન તે અમેરિકાનું એક વિશાળ વ્યભિચારકેન્દ્ર બની ગયું છે.?” જ્યારે એક વિયેટનામની છોકરીને, કાં તે ડોલરની લાલસાને ખાતર અથવા અમેરિકન લશ્કરની હાજરીને લઈને ચીજ વસતુઓના ભાવો આસમાને ચઢી ગયા હોવાના કારણે પોતાના કુટુંબનું ભરણપોષણ કરવા માટે, પિતાનું શરીર અમેરિકન સૈનિકને વેચવા સિવાય બીજો કોઈ માર્ગ ન રહેતું હોય, ત્યારે એ છોકરીના અંતરમાં પોતાના શીલ અને મર્યાદાને ભંગ કરનારા લોકો માટે નિતાંત ધૃણા સિવાય બીજી કઈ લાગણી હોઈ શકે? અને એ છોકરીનાં મા-બાપ, ભાઈ, બહેનની લાગણીઓનું શું? ચોક્કસ જ એ લોકોની અમેરિકન સૈનિક પ્રત્યેની તિરસ્કારની લાગણી તો પેલી છોકરી કરતાં પણ અનેકગણી વધારે તીવ્ર હોવાની જ. મને યાદ છે કે બીજા વિશ્વયુદ્ધ વખતે ઈંગ્લાંડમાં અમેરિકન સૈનિકોનું વર્તન પ્રમાણમાં ઘણું વધારે સારું હતું, તેમ છતાં પણ મોટા ભાગના અંગ્રેજોને અમેરિકન સૈનિકોની હાજરી મુદ્દલે ગમતી ન હતી. તેઓ કહેતા કે “અમેરિકને ખાઉધરા છે, લંપટ છે અને અહીં ખાલી આવીને પડેલા છે.” “They are overfed; oversexed and are over here.” વિયેટનામમાં સ્ત્રી, પુ અને બાળકોની નિર્દય હત્યાને પરિણામે હિંસાના આવેગને મળેલા છૂટા દોરની જયારે હું વાત કરું છું ત્યારે એ આવેગને આખી દુનિયામાં ફેલાઈ રહેલે હું જોઈ શકું છું. અને મને એમ પણ લાગે છે કે અમેરિકામાં અત્યારે જે જાતિભેદના ઝનૂની હુલ્લડો ચાલી રહ્યાં છે તેનું પણ મૂળ વિયેટનામમાં રહેલું છે. આપણા ભારતમાં પણ તેની અસર થઈ છે. થોડા દિવસે પર જ્યારે બળવાખોર નાગા લોકોએ આપણા જવાનોની કતલ કરી હોવાના સમાચાર આવ્યા ત્યારે લોકસભાના એક આગેવાન અને સામાન્ય રીતે વિવેકી સભ્ય પણ કહી દીધું, “આપણે નાગા બળવાખોરને ભુક્કો બોલાવી દેવું જોઈએ, તેમનાં રહેઠાણ પર બામ્બવર્ષ કરીને પણ તેમને સાફ કરી દેવા જોઈએ.” આ સાંભળીને એક તાએ પૂછયું, “આપણે આવું કેમ કરી શકીએ ? દુનિયા આપણા વિશે કેવું ધારશે?” તેનો જવાબ મળ્યો, “દુનિયાની આપણને શી પરવા છે? શું અમેરિકનો વિશ્વમતની ગણના કરે છે? જો એ લોકો હજારો વિયેટનામીઓ પર નેપામ બોમ્બ ફેંકી શકે તો આપણે પણ શા માટે નાગા બળવાખોરોની એ જ વલે ના કરી શકીએ ?” - અમેરિકા વિયેટનામમાં જે કરી રહ્યું છે તેની આ જ ફલશ્રુતિ છે. કદાપિ અમેરિકનો વિયેટનામના યુદ્ધમાં લશ્કરી વિજય મેળવે તે પણ કયારેક તે તેમનાં શસ્ત્રોની ધાર બુઠી થવાની જ છે અને તે દિવસે જગતની નજરમાં તેમનું નૈતિક અધ:પતન પુરવાર થઈ ગયું હશે. અમેરિકાના એક સાચા મિત્ર તરીકે આ તબકકે હું કહું છું કે, “મિત્રો, તમારે સારુ મારી આંખમાં આંસુ છે, અને મારી પોતાની જાત માટે પણ હું આંસુ સારું છું, કારણ કે વીતેલાં વર્ષોમાં મેં તમારી સાથે ખુબ પ્યાર કર્યો છે.” અનુવાદક : મૂળ અંગ્રેજી; સુબોધભાઈ એમ. શાહ શ્રી જે. જે. સીંગ -અને ભારત કયા માર્ગે ? સેનાપતિ બાપટનું નામ ભારતના આઝાદીના જંગમાં ગાજતું હતું. આ નિભિક અને કર્મઠ સ્વાતંત્ર્યવીર ભારતની આઝાદી માટે પ્રાણાર્પણ કરવા જેટલું ખમીર ધરાવતા હતા. આજે પણ, આ વયોવૃદ્ધ સ્વાતંત્ર્ય સેનાનીમાં એવું જ ખમીર છે. પણ જે એક વખતે ભારત માટે, આપણા સમગ્ર રાષ્ટ્ર અને એની આઝાદી માટે ભારેમાં ભારે કુરબાની કરવાની તમન્ના ધરાવતા હતા તે હવે મહારાષ્ટ્ર-મહિસૂર વચ્ચેના “સીમા ઝઘડા”માં મહારાષ્ટ્રના પ્રાદેશિક દાવા માટે પ્રાણાર્પણ કરવા તૈયાર થયા છે ! આ પરથી આપણા દેશની પરિસ્થિતિ અને દેશવાસીઓની મનઃસ્થિતિએ એક એંશી Page #225 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૧-૧૭ પ્રબુદ્ધ જીવન ૧૩૫ અંશને કે આમૂલ પલટે લીધે છે તેને દુ:ખદ ખ્યાલ આવી રહે છે. હજી “ સીમા ઝઘડા”(!!!) અંગે મહાજન પાંચની ભલામણોને અહેવાલ આપણી સમક્ષ આવ્યો નથી. કોને ‘ન્યાય’ થયો છે અને કોને ‘અન્યાય’ થયું છે એની જાણ આપણને નથી. અખબારોમાં જે કંઈ તૂટક તૂટક સમાચારો આવ્યા છે તે પરથી આમ થશે અને તેમ થશે એમ માની લઈને પગલાં જવાનું કવખતનું જ ગણાય. ભારતનું સમવાયી બંધારણ ઘડયું ત્યારે જે ઘટકો બ્રિટિશ સામ્રાજ્યવાદે ઢંગધડા વિના કે તાલમેળ વિના પિતાની વહીવટી સરળતા માટે પ્રાંત તરીકે બનાવ્યા હતા તે ઘટકોનું આપણા અગ્રણી એ એમના શાણપણમાં “રા 'ના નામાભિધાન સાથે રૂપાંતર કર્યું. આની સાથે જ આ રાજ્યોમાં કોઈ ને કોઈ આધારે સર્વોપરિ સ્થાન મેળવવા માટે કેંગ્રેસના પ્રાદેશિક અગ્રણીઓએ અને અન્ય રાજકીય પક્ષોએ ભાષાવાર રાજ્યરચનાનાં સૂત્રો બૂલંદ કર્યા. આંધમાં આ પ્રશ્ન પટ્ટ, શ્રીરામુલુએ દેહાર્પણ કરતાં ભાષાવાદી પ્રદેશભાવના, હિંસક આંદોલન દ્રારા ફ ફાડા મારવા લાગી અને આને પરિણામે રાજની પુનર્રચના ભાષાવાર ધરણે થઈ. પણ આ ધોરણ પણ સર્વત્ર એકધારું સમાન રીતે લાગુ કરવામાં ન આવ્યું અને તેથી હિંસક આંદોલન થતાં જ રહ્યાં અને ભાષાવાર રાજ્યરચના પરિપૂર્ણ થતાં એના પગલે પગલે હવે રાજ્ય રાજ્યો વચ્ચેના ઝઘડા જાતજાતના સ્વરૂપે જાગી ઉઠયા. નદીઓ અને નદી–જળના ઝગડા, સીમા અંગેના ઝઘડો... ભારતના અગ્રણીઓએ સમવાયી બંધારણ બનાવ્યું અને રાજ્યો રચ્યાં તે તેમના અભિપ્રાયે લોકશાહીને પ્રજામાં વિસ્તારવા અને . ઊંડા ઊતારવા માટે તેમ જ એમ થતાં વહીવટી સરળતા વધશે એમ ધારીને રચ્યાં હતાં. આજે વહીવટી સરળતાને બદલે સર્વત્ર વહીવટી ખર્ચના બેફામ વધારાને, કેન્દ્રનાં તેમ જ રાજ્યોના બેવડા કરોને, રાજ્યવાર પ્રધાનમંડળે અને રાજ્યપાલના ભારે અને નિરર્થક ખર્ચન ત્રિવિધ બે પ્રજા પર વધ્યો છે ત્યારે પ્રજાજનેની ફરિયાદ કે તકલીફેની અરજીઓ ટેબલ ટેબલ અને વિવિધ ખાતાંઓમાં ફરતી ફરતી અંતે કયાંક અટવાઈને ભરાઈ પડે છે અને આ સ્થિતિ વહીવટી દીધસૂત્રીપણાને તેમ જ વહીવટી ભ્રષ્ટાચારને ઉત્તેજનારી બની ગઈ છે. મહાજન પંચની શી ભલામણ છે એ સામાન્ય જનમાંથી કોઈ જાણતું નથી. પણ અખબારોમાં આવેલા સમાચાર જો સાચા હોય તે સવાલ એ થાય છે કે રાજ્યોની પુનર્રચનાને ભાષાધારિત સિદ્ધાંત સ્વીકારાયો હોય તો મહાજન પંચને એ આધારે કામગીરી બજાવીને ભલામણો ઘડવાનું માર્ગદર્શન અપાવું જોઈતું હતું. અને એટલે જ સીમાને નિર્ણય કરવામાં ઘટક તરીકે ગામને ગણીને રેખાંકન સૂચવવું યોગ્ય થઈ પડે. મહાજન પંચને એવું માર્ગદર્શન અપાયું હતું કે નહિ એ પ્રશ્ન મહત્વનો છે અને જો કોઈ પણ માર્ગદર્શન અપાયું હોય તે તે કેવું છે એ જાણવું પણ જરૂરી બને છે. અને આમ થવું જોઈએ, અથવા જેવું હતું એમ કહેવા છતાં પ્રદેશના દાવા અંગે પ્રાણાર્પણ કરવાની હદે જવું એ ઉચિત તો નથી જ. લેકમાનસ પર એનાં પરિણામે ભારતની એકતાની ભાવાત્મક દષ્ટિએ વધુ ખંડિત કરવામાં જ આવે અને ઉગ્ર અને સંભવત: હિંસક આંદોલનની આઘાત-પ્રત્યાઘાતની વિધાતક પરંપરાનું જ નિર્માણ કરે. પ્રાણાર્પણ કરવા જેવો-કાયાની કુરબાની કરવા જેવો કોઈ પ્રશ્ન હોય તો તે ભારતની એકતાનો છે. આજે ચેમેરથી એના પર જાતજાતના જીવલેણ ઘા થઈ રહ્યા છે. અને અમારી દઢ માન્યતા છે કે ભારત એકતંત્રી (યુનિટરી) શાસનની લોકશાહી ન બને અને રાજ્યના સમવાયી તંત્રનું શાસન રહે ત્યાં સુધી ભારતની એકતાને ખંડિત કરનારા શતવિધ વિભિન્ન પરિબળે ઠેરઠેર જાગતાં રહેશે. ભાષાવાદનાં નીરથી સિંચાઈને અને પ્રદેશવાદના ખાતરથી ઝડપી વિકાસ સાધીને એવાં તો ફલશે ફાલશે કે ભારતની રાજકીય, આર્થિક અને સામાજિક એકતાને અંતે વિધ્વંસ કરીને જ રહેશે. આપણે કયાં જઈ રહ્યા છીએ? આ પ્રશ્ન હવે પ્રત્યેક રાષ્ટ્રપ્રેમીના મનમાં ગંભીર રીતે ઉઠવો જોઈએ. (`જનશકિત 'ને તા. ૧૦-૧૦-૬૭ને અગ્રલેખ સાભાર ઉધૃત) મારા ચગના અનુભવે (ગતાંકથી ચાલુ) ભાગ પાંચમ શરીર અને મનમાં થતા ફેરફારો કેટલાક વખતથી એવા વિચારો આવે છે કે આ શરીર અને મનનું બંધારણ આપણા જન્મના બંધારણ અને હાલના સામાજિક વાતાવરણ (Social environment ) ને લીધે થયેલું છે. એ વાતાવરણની અસર દરેક માણસ ઉપર થોડા ઘણા અંશે હંમેશાં દેખાય છે. તે આપણી વિચારધારામાં, મનની ભાવનાઓમાં અને સામાન્ય વ્યવહારમાં જણાઈ આવે છે. તેને અનુસરીને આપણું જીવન ચાલ્યા કરે છે. ઘણા જ ઓછા માણસે એવા હશે કે જે આ બંધારણને ઉથલાવી અગર છોડી સતત શુદ્ધ વાતાવરણમાં રહે, તેના સ્વચ્છ મોબળથી પિતાનું જીવન ગાળે અને બહારના વાતાવરણની અસર તેમના ઉપર પડવા ન દે. " મારા યોગના અનુભવમાં કોઈ કોઈ વખતે આંતરિક શુદ્ધ સ્થિતિ (Consciousness)ને આભાસ થતો હતો, પણ તેની વ્યવહારમાં કેવી અને કેટલી અસર થાય છે તે સમજાતું નહોતું. છતાં કેટલીક વખત એમ બનતું કે લાગણી અને ઉશ્કેરાટના પ્રસંગે હૃદય એકદમ ફૂલી જાય, એક જાતને આનંદ ઊછળે અને કોઈ વખતે આંખમાં આંસુ પણ આવે, અને જીવન શુદ્ધ નિવકારી લાગે. આવા અનુભવને લીધે હોય કે સારા વાંચનને અનુસરીને હોય, પણ છેલ્લા બે પ્રસંગોમાં શરીર અને મન બાહ્ય વસ્તુ છે એમ ભાસવા લાગ્યું હતું. છેલ્લે અને મહત્ત્વને પ્રસંગ હમણાં જ બન્ય હતે. થોડા જ સમય ઉપર તા. ૨૦ મી જાન્યુઆરી ૧૯૫૭ ના રજ પંડિત જવાહરલાલજીએ ઍટમિક ઈન્સ્ટોલેશન (Atomic Installation) ને બીજો ભાગ ઉઘાડો ત્યારે એમણે એમના ભાષણના છેવટના ભાગમાં વિજ્ઞાન અને આધ્યાત્મિકતા એ બંને આપણા જીવન માટે ખાસ જરૂરનાં છે એ ભાર મૂકયો હતો, અને તેમાં આ Reactor ને સાયન્સનું પ્રતીક બતાવ્યું અને સામેના એલીફન્ટા ટાપુમાં જ્યાં ત્રિમૂર્તિ છે તેનું તેમણે દેશના spiritualism ના પ્રતીક તરીકે વર્ણન કર્યું. આ વખતે એમની ભાષા એક ઉત્તમ સંત પુરુષ બોલે એવી હતી અને એની છાપ મારા પોતાના મન ઉપર ઘણી ઊંડી પડી. ભાષણ પૂરું થયા પછી હું મારી ગાડીમાં બેઠો એટલે મારું , આખું યે શરીર સરી પડયું હોય અને બાકીના હાડપિંજરનું ભૂરા રંગનું શરીર રહ્યું હોય એવી એક અત્યંત આનંદમય જીવનની ભવ્યતા અનુભવી. આ સ્થિતિ પાંચથી દશ મિનિટ સુધી રહી અને ધીમે ધીમે શરીર પિતાની અસલ સ્થિતિમાં આવ્યું, પણ એની યાદ ઘણા વખત સુધી રહી અને આજે પણ યાદ આવ્યા કરે છે. મારી યોગની ક્રિયામાં હું સામાન્ય રીતે એમ ગણતા કે શરીર મારું નથી, મનને શુદ્ધ કરવાનું છે, બુદ્ધિમાં સારી વિવેકવૃત્તિ . લાવવાની છે, હૃદયમાં વિશાળતા લાવવાની છે અને અંતરમાં જે Inner consciousness છે એ જ આપણા જીવનનું મૂળ છે છે અને ખરું તત્ત્વ છે અને તેને અનુભવ કરવો એ જ માણસનું મુખ્ય કર્તવ્ય છે. વળી એમ પણ લાગતું કે માણસની એ અંતિમ શુભ ભાવના જ ખરી છે અને તે જ આગળ આવવી જોઈએ. અને ઉપર બતાવેલ પ્રસંગ એ સ્થિતિને અનુરૂપ હોય એમ લાગ્યું. મારામાં સારે ભાવાત્મક વિકાસ થતો જશે તેમ જ આવા પ્રસંગો મને પ્રાપ્ત થશે એમ લાગે છે. શ્રી પલ બંટને એમના પુસ્તકમાં એવું જ કંઈક વર્ણન આપ્યું છે. ભાગ છેગાનુભવમાં અંગત ભૂમિકા મેં પ્રથમ જણાવ્યું છે તેમ મારી યોગની ક્રિયા સતત ચાલતી હતી, ત્યારે કોઈ કોઈ વખત મને દિવ્ય દર્શને (Visions), થતાં, Page #226 -------------------------------------------------------------------------- ________________ 1 પ્રબુદ્ધ જીવન ૧૩૬ પણ તેથી મનમાં ઘણા મોટા ફેરફારો થતા નહોતા. માત્ર એમ જ લાગતું હતું કે આ ક્રિયા કરવાથી કંઈક સારું ફળ આવે છે. આધ્યાત્મિક જ્ઞાન દરેક માણસ માટે જરૂરનું છે. હજારો વર્ષથી માણસ એ જ્ઞાનને માટે તલસે છે અને ૠષિ મુનિઓ તથા તત્ત્વજ્ઞાનીઓએ અખંડ અભ્યાસ કરીને પોતાના દેશની સ્થિતિને અનુસરી અનેક સિદ્ધાંતે અગર ધારો ઘડી કાઢયાં છે. આ સિદ્ધાંત માણસના જીવનવ્યવહાર માટે ઘણા ઉપયોગી નીવડયા છે. તેમાં ઘણી વખત ઘણાં ઊંડાણથી વિવેચન કરવામાં આવેલું છે અને પોતાની માન્યતા સિદ્ધ કરવા માટે અનેક તર્કવિતર્કો પણ કરવામાં આવ્યા છે. સામાન્ય જનતા માટે આ ગહન વિચારો અને તેને અંગેની ક્રિયાઓ ભાગ્યે ૧૮ ઉપયોગમાં આવે છે. અને આ વિચારો અને ક્રિયાઓ રૂઢી જેવી બની બેસે છે અને તેના પરિણામે જે સતત ઉન્નતિ થવી જોઈએ તે થતી નથી. આ કારણે દરેક માણસે પોતાની બુદ્ધિ અનુસાર આ બધા સિદ્ધાંતાનું – ધારણાનું – સામાન્ય જ્ઞાન લીધા પછી, પોતાનાં મનબુદ્ધિ તથા હૃદયની સ્થિતિ અનુસાર પોતાને માટે શું જરૂરનું છે એ શોધી કાઢી, તેમાંથી પોતાની ઉન્નતિના માર્ગ ધારણ કરવા જોઈએ. દરેક માણસની ભૂમિકા જુદી જ હોય છે. કોઈ બુદ્ધિશાળી હોય છે તા કોઈ ભાવનાવાદી. તે બંનેને માટે જુદા જુદા રસ્તા લેવા પડે છે. બુદ્ધિશાળી પાતાની બુદ્ધિને અનુસરી પોતાનો કાર્યક્રમ નક્કી કરે છે, જ્યારે ભાવનાશીલ (Emotional) મનુષ્યને વૃત્તિઓ માટે સંયમ માર્ગ શોધવા પડે છે. મે મારા પેાતાને માટે આ વિષયમાંખાસ કરીને યોગમાં ઘણું વાંચ્યું છે, સારું અધ્યયન પણ કર્યું છે અને તે અંગે મારાં મન-બુદ્ધિ-હૃદયના બંધારણનો કંઈક અભ્યાસ પણ કર્યો છે, અને તેને અંગે જે ક્રિયાઓ કરવી જોઈએ તે પણ કરી છે. છતાં તેને અંગે જે સતત સાધના કરવી જોઈએ તે હજુ સુધી થઈ શકી નથી. સ. ૧૯૩૨થી ૧૯૩૪ સુધીમાં મેં સારો વિકાસ કર્યો હતા, પણ પછીથી જે સતત અભ્યાસ આગળ વધારવા જોઈતા હતા તે વધારી શકાયા નથી. એક તો ગુરુ સાથેના સંબંધ છૂટી ગયો. બીજું માથામાં જ્ઞાનતંતુઓમાં અયાગ્ય ખેં`ચાણ થયું તેને લીધે કેટલીક ક્રિયાઓ છેાડી દેવાની ફરજ પડી. અને ત્રીજું કારણ એ કે એ બે વર્ષમાં મે અતિશય તીવ્રતાથી યોગના અભ્યાસ કર્યો અને જીવનમાં ઉતારવાના પ્રયાસ કર્યો. પરિણામે મન અને શરીરમાં કંઈક થાક જણાવા લાગ્યો હશે, એટલે આ પ્રયાસમાં શિથિલતા આવી હશે. આવા અનુભવો મારા સામાન્ય વ્યવહારમાં પણ મારે માટે બનેલા છે. એક કામ ઘણા ઉત્સાહથી કર્યા પછી કેટલીક વખતે મન આગળ ચાલતું નથી; પ્રથમ જે ઉત્સાહ અને ઉમંગ હોય તે રહેતા નથી અને તે કામમાંથી બીજા જ કામમાં જવાની વૃત્તિ થાય છે અને ઉત્સાહ ઓસરી જાય છે. આવા કારણે મેં જે વેગથી શરૂઆત કરી હતી. તે આછે કરી આખરે છેાડી દેવા પડયો હતો, પણ મારી ખાતરી છે કે જે મને મળ્યું છે તે નિષ્ફળ જવાનું નથી. હવે એમ પણ બને કે જે ઉન્નતિ થઈ હતી, તેમાંથી પાછા પડવાના પ્રસંગેા જાણતાં અજાણતાં આવે, અને આગળ વધવાનો પ્રસંગ ન પણ આવે, તે પણ જે મળ્યું છે તેદૃઢતાથી સંભાળી રાખવું જોઈએ. તે માટે આ વિષયના સતત અભ્યાસ અને સારા પુરુષોના સત્સંગની ખાસ જરૂર રહે છે. તેવા પ્રસંગ મારે મુનિશ્રી ત્રિલાચંદ્રજી સાથે લગભગ ૧૯૩૮ સુધી રહ્યો હતા, છતાં મારી પ્રવૃત્તિ બીજી દિશામાં ગઈ હતી અને નવા કામમાં શકિત અને ઉત્સાહ વપરાયા હતા. મારા મનના બંધારણને કારણે મને સિદ્ધાંતોનો શોખ નથી, હું માત્ર ક્રિયાકાંડમાં માનતો નથી. મારા મનની મર્યાદા જાણીને તેમાં વિકાસ થવાની જરૂર છે એ હું માનું છું. તે માટે હું કોઈની સાથે વાદવિવાદમાં ઊતરતા નથી. મને વાદવિવાદમાં ઊતરવું ગમતું નથી. માટૅ માટે ખાસ મહત્ત્વનું વાંચન સતત ચાલુ રાખવું ગમે છે. 8 તા. ૧-૧૧-૬૭ અને તે માટે મે કેટલાંક પુસ્તકો સંઘરી રાખ્યાં છે, જે વખતેવખત હું વાંચ્યા કરું છું. આ પૈકી ખાસ કરીને શ્રી કેદારનાથજીનું “વિવેક અને સાધના” મને ઘણુ જ ગમે છે. એમાં સરલતા છે, વિદ્યુતાના દંભ નથી અને એ હૃદયસ્પર્શી છે. સૂચક શબ્દો મારા પર ઘણી અસર કરે છે, જેવા કે મંગલદૃષ્ટિ, Tranquil Beningnity સદા યે સમત્વ એ જ કારણે મારી જી ંદગીની શરૂઆતમાં હું અમેરિકામાં હતા ત્યારે મે" ઘણા Mottocards ભેગા કર્યા હતા. હું જોઈ શક્યો છું કે તેમાંથી સારા વિચારો ઉદ્ભવે છે અને સારી પ્રેરણાઓ મળે છે. આજ કારણે ધ્યાનની સાથે સારા વાંચનની જરૂર મને હંમેશાં લાગી છે. તેનાથી મન શાંત અને ઉત્સાહી રહે છે અને વિચારોમાં ફરૂતિ આવે છે. આપણા વિચારોમાં હંમેશાં શુદ્ધતા રહેવી જેઈએ. અને તેમાં સતત સુધારો થતા રહેવા જોઈએ. મન અને બુદ્ધિનું ઊંડાણ આપણે જોઈ શકતા જ નથી. માટે સતત વાંચન અને સતત ચિંતનની ખાસ જરૂર છે. મારા સ્વભાવમાં સરલતા છે. બીજાના દોયો જોવાની વૃત્તિઓ નથી. મારી પોતાની સ્થિતિમાં મને સંતોષ છે. હું મારી મર્યાદા સારી રીતે સમજું છું. તે કારણે મને કોઈ પણ જાતનો અસંતોષ નથી, પૈસાના લાભ નથી, લાલસા નથી, પરમેશ્વરે મને જેટલું જોઈએ તેટલું બલ્કે વધારે આપ્યા જ કર્યું છે, એટલે અસંતોષ નથી, અને તેથી બીજાને માટે અદેખાઈ નથી. એ જ કારણે રૈયન મિલ ઊભી કરવામાં મેં જે મદદ કરી તેમાં મેં મારા કોઈ પણ સ્વાર્થની આશા રાખી ન હતી. કોઈ પણ માણસ મારી સ્થિતિના હોય તે આવી રીતે ન જ વર્તે. પોતાનું હિત રાખવા માગેજ અને મેળવે જ. આ સંસ્થા સારી રીતે જામી છે અને એમના કુટુંબને ઘણા જ લાભ થયા છે, છતાં પણ મને કોઈ પણ જાતનો પસ્તાવા અગર મનમાં વિષમતા આવી નથી. ભાઈ ભાઈને મદદ કરે એમાં બીજી વૃત્તિ કેમ આવવી જોઈએ ? એ એક જ વિચાર હતો. માત્ર એ સંબંધમાં કંઈ ખોટું થાય તો તે સારું લાગતું નથી. તેમાં પણ આપણાં લાગતાવળગતા સાથેના સંબંધમાં. મને લાંબા વિચારો કરવાની ટેવ નથી. હું માત્ર સ્વાભાવિક વૃત્તિથી અગર પ્રેરણાથી જ કામ કરું છું. એ કારણે કોઈ વખતે ઘણા વિચાર કરું છું, ત્યારે ભૂલ પણ થાય છે, અગર તર્કવિતર્કમાં પડી જાઉં છું અને તેમાંથી મન વમળમાં પડે છે. પરંતુ જ્યારે સ્વાભાવિક પ્રેરણાથી કામ કરું છું, ત્યારે ભૂલ ભાગ્યે જ થાય છે. છતાં તેમાં કોઇ વખતે બિનવ્યવહારુ પ્રસંગો આવે છે. પણ તે કારણે લાંબા વિચાર કરવાની જરૂર મને લાગતી નથી. સામાન્ય રીતે મારા પ્રથમ વિચારો સારા હોય છે. મારું મન સરલ, સાદું simple and poised છે અને તે જ કારણે મારા આખા ય જીવનમાં અનેક પ્રકારના જુદાં જુદાં કામેા કરવાના પ્રસંગ આવવા છતાં, દરેકમાં મને સફળતા મળી છે. પછી તે કામ ભલે ઘણી મુશ્કેલી ભરેલું હોય. દા. ત. પાર્ટ ઓખા ખીલવવાનું અગર તેા રિઝર્વ બેન્કનું (તદ્દન નવા જ પ્રકારનું) હાય, કે તેમાં કોઈ પ્રકારની વિશિષ્ટતા હોય. મારા હૃદયના જોઈએ તેટલો વિકાસ થયેલા નથી. એ ખામી મને પોતાને કેટલીક વખત જણાઈ છે. તે ખીલવવાના પ્રયત્ન કરું છું. આ જ કારણે બીજાના મનની સ્થિતિ જાણવામાં ખામી આવે છે. અને તે આપણાથી સામાન્ય રીતે જોઈ શકાતી નથી. તે માટે મન અત્યંત શાંત રહેવું જોઈએ. અને તે સાથે જાગૃતિ આવવી જોઈએ. એથી મનનો સારો વિકાસ પણ થઈ શકે. જીવન નિર્મળ, નિર્દેષિ, નિખાલસ અને નિર્ભય રહેવું જોઈએ. એમાં જ જીવનની સફળતા છે. માણસના મન ઉપર અનેક પ્રકારનાં પડો આવી પડેલાં છે. અને નવા આવતાં પણ જાય છે. બીજી બાજુ જગતમાં અનેક નવા અનુભવો થતા જાય છે. તે વખતે આપણે સારી રીતે સાવધાનતા રાખવી પડે છે અને તેમાં ચૂકીએ તે ભૂલ થાય છે. મનને હંમેશાં નિયમમાં રાખવામાં જ દરેક માણસનું હિત સમાયેલું છે. તેથી સમતા અને સુખ મળે છે. યોગસાધનામાં મને જે કંઈ સફળતા થોડા વખતમાં મળી, તે મારા આ સ્વભાવને કારણે જ મળી એમ મને લાગે છે. એ જ કારણે મે' ઉપર પ્રમાણેનું વિવેચન કર્યું છે. સમાપ્ત. સ્વ. સર મણિલાલ બાલાભાઈ નાણાવટી 1 Page #227 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૧-૬૭ ' પ્રબુદ્ધ જીવન ૧૩૭ | આપણું શિક્ષણ માધ્યમ : - આપણા શિક્ષણ માધ્યમના પ્રશ્ન ઉપર જુદી જુદી વિચારધારાઓ રજૂ કરતા લખાણ પ્રબુધ જીવનમાં આજ સુધીમાં ઠીક પ્રમાણમાં પ્રગટ થઈ ચૂકયા છે. આખા દેશમાં આ પ્રશ્ન ખૂબ જોસભેર ચર્ચાઈ રહ્યો છે અને તેની અનેક બાજુઓ અને તેને લગતાં જુદાં જુદાં દષ્ટિબિન્દઓ પણ રજૂ થઈ ચૂકયા છે. એટલે મારે આ વિષયમાં કશું ખાસ નવું કહેવા જેવું દેખાતું નથી. આમ છતાં આ પ્રશ્નને હું કઈ રીતે વિચારું છું તે ટૂંકાણમાં ૨જૂ કરવાના આશયથી આ નોંધ લખું છું. મને લાગે છે કે આપણને આઝાદી મળ્યા બાદ શિક્ષણના ક્ષેત્રમાં આપણા રાજ્યઘટકોને સ્વાયત્તતા આપવામાં આવી એને લીધે જ આ ક્ષેત્રમાં આટલો મોટો વિસંવાદ પેદા થયો છે. આઝાદી પ્રાપ્ત થયા પહેલાં અંગ્રેજી હકુમતે દરમિયાન શિક્ષણ અંગે સર્વસાધારણ એવી એકસરખી નીતિ પ્રવર્તતી હતી. માધ્યમિક શિક્ષણથી શિક્ષણ માધ્યમ તરીકે અંગ્રેજી ભાષાને ઉપયોગ થરૂ થત હત અને કૅલેજ અને ત્યાર પછીના સમગ્ર શિક્ષણને પ્રબંધ માત્ર અંગ્રેજી મારફત કરવામાં આવતા હતા. આના પરિણામે ઉપરના માધ્યમિક શિક્ષણમાં અને પછીના ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસક્રમ લગભગ એકસરખે રહેતે, પાઠયપુસ્તકો પણ લગભગ સરખાં રહેતાં, વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે કોલેજ અને યુનિવર્સિટીની ફેરબદલી તદ્દન સરળ હતી. અને જો કે અંગ્રેજી માધ્યમની કઠણતાને લીધે શિક્ષણને ન્યાય ઘણે ઓછા હતા, એમ છતાં ઉપરના સ્તરને બુદ્ધિશાળી વર્ગ એકસરખા શિક્ષણના રંગે રંગાતા હતા અને તેમના ચિત્ત ઉપર રાષ્ટ્રીય ભાવનાના અને પશ્ચિમની વિચારસરણીના સંસ્કારો એકસરખા પડતા હતા. આ પરિસ્થિતિએ રાષ્ટ્રીય ભાવના પોષવામાં, રાષ્ટ્રીય અસ્મિતા પેદા કરવામાં અને દેશની ભાવાત્મક એકતા નિર્માણ કરવામાં ઘણો મહત્વનો ફાળો આપ્યો હતે. ' ' દેશવ્યાપી શિક્ષણના આ મુજબના જે મહત્વના સંદેશા હતા તે સંદેશા જળવાઈ રહે, પરિપુષ્ટ બને એ મુદ્દાની જ આઝાદી મળ્યા બાદ પ્રજાશિક્ષણના નવનિર્માણમાં જરા પણ ઉપેક્ષા થવા ન પામે એની સંભાળ રાખવી એ આપણા સર્વની ફરજ હતી. આમ છતાં આઝાદી મળ્યા બાદ પ્રજાશિક્ષણ અંગે પ્રત્યેક રાજ્યઘટકને સ્વાયત્તતા અપાતાં આ મુદ્દાની સદન્તર ઉપેક્ષા કરવામાં આવી છે અને રાજ્ય રાજ્ય શિક્ષણ અંગે જુદી જુદી નીતિ અખત્યાર કરવામાં આવેલી માલુમ પડે છે. પરિણામે સમગ્ર રાષ્ટ્રની દષ્ટિએ વિચારતાં, શિક્ષણના ક્ષેત્રમાં કોઈ સંવાદિતા રહી નથી; કોઈ એકરૂપતા દેખાતી નથી; અધ્યાપકોનાં આદાનપ્રદાન અશકય બની ગયા છે, વિદ્યાર્થીઓ માટે કૅલેજની ફેરબદલી અતિ મુશ્કેલ–લગભગ અશકય જેવી થઈ ગઈ છે; કોઈ રાજ્ય પ્રાદેશિક ભાષામાં જ બધું શિક્ષણ આપવાની નીતિ સ્વીકારી છે અને તે દિશામાં એક પછી એક પગલાં ભરવા માંડયાં છે; કોઈ રાજ્ય હિંદીને શિક્ષણ માધ્યમ બનાવ્યું છે; કોઈએ અંગ્રેજી શિક્ષણ માધ્યમ તરીકે પૂર્વવત્ત ચાલુ રાખ્યું છે. આઝાદી પછીનાં વીશ વર્ષ બાદ આજે શિક્ષણના ક્ષેત્રમાં એક પ્રકારની અનવસ્થા અને અરાજંકતા પ્રવર્તી રહેલી નજરે પડે છે. આમાંથી સંવાદિતા કેમ પેદા કરવી એ આજની સૌથી વધારે વિકટ સમસ્યા છે. આઝાદી પહેલાં આપણે બે ઘોષણાઓ જોરશોરથી ઉચ્ચારતા રહ્યા હતા. એક તો ભાષાવાર પ્રાન્તરચનાને લગતી; બીજી માતૃભાષા દ્વારા જ સર્વ શિક્ષણનું આયોજન કરવાને લગતી. પહેલી બાબત આઝાદી મળ્યા પહેલાં એટલી બધી નિર્દોષ અને સ્વાભાવિક લાગતી હતી કે એમાં વિશેષ વિચાર કરવાપણું છે જ નહિ, એ તો એમ જ થવું જોઈએ એમ આપણે માનતા અને વિચારતા હતા. આજે અનુભવથી આપણને માલુમ પડ્યું છે કે આઝાદી મળ્યા બાદ મેટામાં મોટી આપણે કોઈ ભૂલ કરી હોય તે તે ભાષાના ધારણે રાજ્યનું વિભાજન કરવાને લગતી. આ વિભાજને રાજ્ય રાજ્ય વચ્ચે–પ્રજા પ્રજા વચ્ચે-પારવિનાનું ઝેર રેડયું છે અને વૈમનસ્યના કારણો ઊભા કર્યા છે. બીજી બાબત માતૃભાષાદ્વારા સમગ્ર શિક્ષણના પ્રબંધને લગતી હતી. શિક્ષણ તો માતૃભાષામાં જ અપાવું જોઈએ-આને માટે બીજો કોઈ વિકલ્પ ન હોઈ શકે આમ આપણે આ વિષયમાં વિચારતા હતા. અને તાત્ત્વિક દષ્ટિએ આ વિચાર તદ્દન સાચે અને કલ્યાણકરે હતા. કોઈ પણ નાના કદના દેશ માટે–દાખલા તરીકે હોલેન્ડ, સ્વીટઝર્લેન્ડ, સ્પેન કે બેલ્જિયમ જેવા દેશ માટે-આ જ વિચાર સાચે છે. પણ આ વિચારને અમલ આખા ભારત ઉપર લાગુ પાડતા પહેલાં આપણે તત્કાલીન પરિસ્થિતિના સંદર્ભમાં ઘણી બાબતેને વિચાર કરવું જરૂરી હતો. એક તે ભારત અનેક ભાષાઓ બેલતા પ્રજાઘટકોને સમુદાય હોઈને તેને છેલ્લાં દોઢ વર્ષથી એકસરખી શિક્ષણનીતિથી સુગ્રથિત રાખવામાં આવ્યું હતું. અને આ નીતિને અમલ ઉચ્ચ શિક્ષણના પ્રદેશમાં એક જ ભાષાને એટલે કે અંગ્રેજી ભાષાને શિક્ષણ માધ્યમ બનાવવાથી શકય બન્યો હતો. આઝાદી બાદ શિક્ષણની બાબતમાં ભિન્ન ભિન્ન ઘટકોને સ્વાયત્ત ' ન બનાવતાં, હંમેશા માટે નહિ તો અમુક વર્ષો સુધી, પૂર્વવત સ્થિતિ કાયમ રાખવી જોઈતી હતી એટલે કે પ્રજાશિક્ષણના વિષયને કેન્દ્રશાસિત રાખવું જોઈતું હતું. અને પરિસ્થિતિના પરિપાક મુજબ તેમાં ધીમે ધીમે ફેરફારો કરવા જોઈતા હતા. આને અર્થ એ' થયો કે પ્રાદેશિક ભાષાઓને ઉચ્ચ શિક્ષણનું માધ્યમ બનાવવા તરફ વળવા યા ઢળવાને બદલે અંગ્રેજીને કાયમ રાખવા તરફ અથવા તે તેના સ્થાને હિંદીને સ્થાપિત કરવા તરફ આપણે ગતિમાન થવું જોઈતું હતું. આજે પણ સમગ્ર દેશની ભાવાત્મક એકતા, અધ્યાપકોનાં આદાનપ્રદાન, વિદ્યાર્થીઓને કૅલેજની ફેરબદલી કરવાની સગવડ, પાઠયપુસ્તકોની બને તેટલી સમાનતા - આવી અનેક બાબતો ધ્યાનમાં લઈને પ્રદેશ પ્રદેશની માતૃભાષાદ્રારા અપાતા ઉચ્ચ શિક્ષણના અમુક લાભે જતા કરીને પણ, એક જ શિક્ષણ માધ્યમવાળી સમગ્ર દેશવ્યાપી શિક્ષણ નીતિ-ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ પરત્વે–અંગીકાર કરવાની એટલી જ જરૂર ઊભી થઈ છે. શિક્ષણ માધ્યમ અંગે આજે એક એવો મત પ્રવર્તે છે કે આઝાદી પહેલાં જે સ્થિતિ હતી તે જ સ્થિતિ ચાલુ રાખવી અને જ્યાં બંધ થઈ હોય ત્યાં તે સ્થિતિ ચાલુ કરવી એટલે કે માધ્યમિક શિક્ષણ સુધી તો પ્રાદેશિક ભાષાદ્રારા શિક્ષણપ્રદાન કરવા વિશે આજે કોઈ મતભેદ નથી–પણ ઉચ્ચ શિક્ષણ સર્વત્ર અંગ્રેજી ભાષાદ્વારા જ અપાવું જોઈએ. અંગ્રેજીનું સ્થાન હિંદીને આપીન જ શકાય કારણકે અંગ્રેજી ભાષાની સરખામણીએ હિંદી બહુ જ પછાત ભાષા છે અને હિંદી ગમે તેટલી વિકસે તો પણ અંગ્રેજીને તે કોઈ પણ કાળે પહોંચી શકવાની છે જ નહિ. વળી શિક્ષણપ્રદાન અંગે અંગ્રેજી ભાષામાં જરૂરી સર્વ સાહિત્ય ઉપલબ્ધ છે, હિંદીમાં અનુવાદ તથા નવસર્જનદ્વારા તે સાહિત્ય નિર્માણ કરવું પડે તેમ છે. અંગ્રેજી અંગે આ બધી સગવડ હોવા છતાં શિક્ષણના ક્ષેત્રમાં અંગ્રેજીને આપણે આવું સાર્વભૌમ સ્થાન આપી ન જ શકીએ, કારણ કે આખરે અંગ્રેજી પરદેશી ભાષા છે. તે વડે આપણે કોઈ પણ સંયોગોમાં શિક્ષણને વ્યાપક બનાવી નહિ શકીએ; અંગ્રેજી કાયમ રાખતાં, અંગ્રેજી ભણેલા અને નહિ ભણેલા એમ બે વર્ગમાં પ્રજા વહેંચાયેલી રહેવાની અને નાના એવા અંગ્રેજી ભણેલા વર્ગની આ દેશમાં એક vested interest સ્થાપિત હિત જેવી સ્થિતિ ઊભી થવાની અને પોતાને અન્યથી ચડિયાતી માનતી એવી વિકૃત મનોદશા ધરાવતી તેમની એક નાત નિર્માણ થવાની. વળી અંગ્રેજી ભાષા કોઈ પણ સંગમાં સમગ્ર પ્રજાજનેને સ્પર્શી શકવાની નહિ. પ્રજાની જે વિશિષ્ટ પ્રતિભા છે તેને અંગ્રેજી ભાષામાં ભાગ્યે જ અભિવ્યકિત મળી શકવાની. વળી જે તાકાત અને સામર્થ્ય અંગ્રેજી ભાષામાં છે તે આજે દેશની કોઈ પણ ભાષામાં નથી એ આપણે જરૂર કબૂલ કરીએ અને આપણી બધી ભાષાઓ એ ક્ષમતા સિદ્ધ કરે એ આજની પરિસ્થિતિમાં શકય નથી એ પણ આપણે કબૂલ કરીએ, એમ છતાં પણ આપણા દેશની વિવિધ ભાષાઓમાંથી દેશના ઘણા મોટા ભાગને સુલભ હોય એવી કોઈ એક ભાષા પસંદ કરીને તેનામાં અંગ્રેજી ભાષાની શકય તેટલી ક્ષમતાનો સંચાર કરવાને આપણે સંકલ્પ કરવો જોઈએ. આ માટે આજની પરિસ્થિતિમાં હિંદી ભાષા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી એ વાસ્તવિકતા આપણે સ્વીકારવી રહી અને જો હિંદીને આવી સમર્થ ભાષા બનાવવી હોય તો તેને આપણે ઉચ્ચ શિક્ષણનું માધ્યમ બનાવવાને આજથી નિરધાર કરવો જોઈએ. અને આ નિરધારના અમલની દિશાએ છે Page #228 -------------------------------------------------------------------------- ________________ ! પ્રભુ જીવન ૧૩૮ જેટલી ત્વરા શક્ય હોય તેટલી ત્વરાપૂર્વક આપણે કદમ ઉઠાવવા જોઈએ. આ તો જ શકય બને કે જો ભારત સરકાર અને રાજ્ય સરકારો આ વિચારને એકમતીથી સ્વીકારે અને અમલી બનાવવા કૃતનિશ્ચયી બને. પણ આપણી કમનસીબી કોઈ એવી છે કે આજે ભારત સરકાર અને રાજ્યસરકારોમાંથી મોટા ભાગની સરકારોનું વલણ હિંદીને આખા ભારતનું શિક્ષણ માધ્યમ બનાવવાને બદલે પ્રાદેશિક ભાષાને સમગ્ર શિક્ષણનું માધ્યમ બનાવવાના વિચાર તરફ ઢળી રહેલ છે. હજુ આ બાબત અંગે છેવટના નિર્ણય લેવાયા નથી એમ છતાં એંધાણ એ દિશાના છે, વળી દક્ષિણ હિંદુસ્તાનમાં હિંદી પ્રત્યે પારિવનાની કટુતા કેળવાઈ રહી છે. જો હિંદીને આ રીતે પ્રાધાન્ય આપવામાં આવશે તે હિંદીભાષી પ્રજાને રાજ્યવહીવટમાં અગ્રસ્થાન મળશે અને તેઓ આજે તે ક્ષેત્રમાં જે વર્ચસ્ જમાવી બેઠા છે તે વર્ચસ તે ગુમાવી બેસશે, એવો ભય તેઓ સેવી રહ્યા છે. આ રીતે અંગ્રેજી તેમના માટે નજીકની ભાષા બની બેઠી છે અને હિંદી પરાઈ ભાષા બની ગઈ છે, અને ભલે બધી પ્રાદેશિક ભાષાઓને શિક્ષણ માધ્યમ બનાવવામાં આવે તો પણ પચ્ચાસ વર્ષે પણ તે તાકાત બધી પ્રાદેશિક ભાષાઓમાં આવે કે કેમ તે એક મોટો સવાલ છે. આ રીતે દેશના લાભમાં જે વિચાર ઈષ્ટ લાગે છે તેના સ્વીકાર આજે શકય નથી દેખાતો, અને જે વિચારના સ્વીકાર આજે શકયસદશ ભાસે છે તેના અમલ વ્યવહાર બનવાની કોઈ આશા નથી. પરિણામે આ પ્રશ્ન અંગે આટલું બધું મંથન થવા છતાં શિક્ષણ માધ્યમના પ્રશ્ન અણઉકેલ સ્થિતિમાં રહેવાના હોય અને શિક્ષણક્ષેત્રમાં પ્રવર્તતી વિસંવાદિતા—અંધાધૂંધી—કાયમ રહેવાની હોય એવા ભય અનુભવાય છે. આ રીતે ભાષાવાર પ્રાન્તરચનાએ જે દુ:સ્થિતિ પેદા કરી છે તે દુ:સ્થિતિ આ ભાષાવાર શિક્ષણરચનાદ્વારા અનેકગણી વધવાની છે અને દેશનું ભાવિ વધારે ને વધારે જોખમાવાનું છે એવું દર્દ દિલ અનુભવી રહ્યું છે. પૂરક નોંધ : ઉપરની ચર્ચાના અનુસંધાનમાં એક મુદ્દો રજૂ કરવા રહી ગયા છે. બ્રિટિશ હકુમતકાળથી ભારત આખા એક દેશ છે અને વ્યાપાર, ઉદ્યોગ તેમજ સરકારી અથવા બિન સરકારી નોકરીના કારણે જે કોઈ વ્યકિતને દેશના એક ખૂણેથી બીજા ખૂણે જે કોઈ શહેર યા નગરમાં જઈને વસવાની ફરજ પડે તેના સર્વ હિતા સહિસલામત અને સુરક્ષિત છે એવી પ્રતીતિના આધાર ઉપર એક પ્રાન્તમાં વસતા અનેક લોકો પરપ્રાંતમાં સ્થાનાન્તર કરતા રહ્યા છે અને વર્ષોથી સ્થિર થઈને રહ્યા છે. આખા ભારતમાં ઉચ્ચ શિક્ષણનું માધ્યમ એક હોવાથી જેમણે સ્થાનાન્તર કર્યાં છે તેમને પાતાનાં સંતાનોના શિક્ષણની કદિ ચિન્તા થતી નહોતી. આજે સમગ્ર શિક્ષણ પ્રાદેશિક ભાષામાં જ આપવાની નીતિને સ્વીકાર થતાં સ્થાનાન્તરિત લોકોનાં સંતાનોના શિક્ષણના પ્રશ્ન ગંભીર ચિન્તા ઉપજાવે તેવું રૂપ ધારણ કરી રહ્યો છે. મુંબઈ, કલકત્તા, દિલ્હી જેવાં મોટાં શહેરા, પચરંગી પ્રજાનાં મોટાં મથક બની બેઠાં છે. આવા શહેરો જે પ્રદેશમાં આવ્યા હોય તેની ભાષા તે શહેરોમાં વસતિ સમગ્ર પ્રજાજનો ઉપર શિક્ષણ અંગે લાદવામાં આવે તે કેવી વિષમ અવસ્થા પેદા થાય તે બાબત ગંભીરપણે વિચારવા જેવી છે. આના ઉકેલ ઉચ્ચ શિક્ષણ માટે સમાન ભાષા – પછી તે અંગ્રેજી હો કે સમય જતાં હિંદી હા—એ સિવાય બીજી કોઈ રીતે થય જ નથી. આ ચર્ચા હવે અહીં સમેટવામાં આવે છે. પરમાનંદ સાધના શિબિર આચાર્ય રજનીશજીના સાન્નિધ્યમાં માથેરાનની શીતળ આબાહવામાં જીવનજાગૃતિ કેન્દ્ર તરફથી એક સાધના શિબિર કટોબરની ૨૧-૨૨-૨૩ દરમ્યાન યોજવામાં આવી હતી. શિબિરાર્થીઓએ ૨૦મીની રાત્રે માથેરાન પહોંચી જવાનું હતું. મુંબઈ ઉપરાંત પૂના, જબલપુર, ગાડરવારા, વડોદરા અને અમદાવાદ થઈને આશરે ૩૫૦ ભાઈ-બહેન શિબિરમાં જોડાયા હતા. લગભગ ૧૨૫ શિબિરાર્થીઓની રહેવા જમવાની વ્યવસ્થા રીંગલ હોટલ ખાતે 10 તા. ૧-૧૧-૬૭ કરવામાં આવી હતી, જ્યારે ૨૨૫ જેટલા ભાઈ - બહેનોને રગ્બી હોટેલમાં ઉતારવામાં આવ્યા હતા. આચાર્યશ્રી પોતે શિબિરની શરૂઆતના બે દિવસ અગાઉ માથેરાન આવી પહોંચ્યા હતા ને તેમના ઉતારાની વ્યવસ્થા બંને હોટેલાથી એકાદ માઈલ દુર કોઈ મિત્રના બંગલામાં કરવામાં આવી હતી. પ્રવચનના સ્થળ માટે બંને હોટલા વચ્ચેની એક સુંદર પણ ચારે બાજુ નિસર્ગથી વીંટાયેલી એકાંત જગા પસંદ કરવામાં આવી હતી. લાઉડસ્પીકરોની વ્યવસ્થા પણ સંપૂર્ણ હતી. રોજ સવારે ૮-૩૦થી ૯-૩૦ પ્રવચન અને પ્રવચનને અંતે દસ મિનિટ સવારનું ધ્યાન, બપોરે ૪-૦૦ થી ૫-૦૦ અને રાત્રે ૮-૪૫થી ૯-૪૫ પ્રશ્નોત્તરી એ પ્રમાણે શિબિરના કાર્યક્રમ હતો. દસ મિનિટ રાત્રિનું ધ્યાન પણ પ્રવચનના સ્થળ ઉપર જ કરાવવામાં આવતું હતું. બધાં શિબિરાર્થીઓ એકબીજાથી જરા જરા દૂર જઈને આંખે બંધ કરીને સૂઈ જતાં, બધી બત્તીઓ બંધ કરવામાં આવતી અને ચારે બાજુ ઝાડપાન તથા પક્ષીઓના સંગીતમય અવાજોની વચ્ચે એક ગાઢ અંધકાર છવાઈ જતો, અંદર અને બહાર નિ:સીમ શાંતિ છવાઈ જતી, સન્નાટો છાઈ જતા. માઈક પરથી આચાર્યશ્રી થોડી થોડી વારે એમની મધુર વાણીમાં સુઝાવ આપ્યા કરતા હતા. “ ચારે બાજુ કેવી નિ:શબ્દ શાંતિ છે, કેવું અનેરૂં સંગીત વાતાવરણમાં છે. ” એમ કહેતા હતા. સાધકે જાગરૂકપણે આ સંગીત માત્ર સાંભળવાનું હતું, બીજું કશું કરવાનું ન હતું. એ રીતે મન એકદમ શાંત થઈ જતું હતું. દસ મિનિટ પૂરી થયે ચાર - પાંચ ઊંડા શ્વાસ લઈને આંખો ખોલવાની હતી. બત્તીઓ ફરી વાર ચાલુ થતી અને બધા ચૂપચાપ શાંતિમય વાતાવરણમાં સૌ સૌને ઉતારે પહોંચી જતા. આ ધ્યાનનો પ્રયોગ સાધકોએ જ્યારે પણ સમય મળે ત્યારે એકાંતમાં જઈને કરવાના હતા. વીસમી ઑકટોબરની રાત્રે સાડાનવ વાગે શિબિરનું ઉદ્ઘાટન કરતાં આચાર્યશ્રીએ ત્રણ સૂત્રો આપ્યાં, એક, વર્તમાનમાં જીવા. બીજું, ત્રણ દિવસ માટે ચિત્તને તદ્ન વિશ્રામ આપો. ત્રીજું, સજગ રહો. દરેક પ્રવચન, નાની નાની પણ સુંદર, રોચક અને બાધપ્રદ કહાનિઓથી ભરેલું હતું. કહાનિ વડે એમની વાત વધારે સ્પષ્ટ રીતે સમજી શકાતી હતી. શનિવારે સવારના પ્રવચનની શરૂઆત એમણે એક સુંદર કહાનિથી કરી. એક બહુ પુરાણા નગરમાં એક જૂનું ચર્ચ હતું. મકાનની ઈંટો ખરવા લાગી હતી અને રસ્તે જનાર–આવનાર માટે ત્યાંથી પસાર થવું એ પણ ભયરૂપ બન્યું હતું. ચર્ચની કમિટીએ ઠરાવ કર્યો અને નક્કી કર્યું કે ચર્ચને તોડી નાંખવું અને નવું બનાવવું, પણ સાથે સાથે એ પણ ઠરાવ્યું કે જુના મકાનની ઈંટો નવા મકાનના ચણતરમાં કામમાં લેવી અને જ્યાં સુધી નવું મકાન તૈયાર ન થાય ત્યાં સુધી જુનું મકાન તોડી ન પાડવું. આપણા ચિત્તની દશા પણ આવી જ છે. જેને સત્યને જાણવું છે એણે જુનું મકાન તોડી જ પાડવું પડશે, એમાં જરી પણ બાંધછેડને અવકાશ નથી. આપણા મન પર જે સંસ્કારો પડેલા છે તેને હટાવવા જ પડશે અને સત્યની શોધ માટે આપણે જાતે જ પુરુષાર્થ કરવા પડશે. કોઈએ આપેલું ઉધાર જ્ઞાન આપણને કામ નહીં આવે. આપણે આળસ - પ્રમાદથી ઘેરાઈ ગયા છીએ તેમ જ પરંપરાને અનુસરવામાં આપણને એક પ્રકારની સુરક્ષા લાગે છે પરંતુ પરંપરાથી, અંધવિશ્વાસથી મુકિત એ જ સત્યની શોધનું પહેલું સાપાન છે. એ જ દિવસે પ્રશ્નત્તરી સમયે એક પ્રશ્નના જવાબમાં આચાર્યશ્રીએ કહ્યું કે શબ્દોથી કદી સત્ય ઉપલબ્ધ થતું નથી. સત્યની ભાષાં મૌન છે. હું સન્યાસના પક્ષપાતી છું. પણ સન્યાસીઆના પક્ષમાં જરીકે નથી. સન્યાસ ત્યાગમાં રહેલા નથી, પણ જીવનને પરિપૂર્ણ રૂપથી પામવામાં છે. આપણા દેશમાં સન્યાસના Page #229 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૧-૭ પ્રભુ નામે પલાયનવાદી—Escapism વૃત્તિને ઉત્તેજન મળતું રહ્યું છે. શાસ્ત્રો અને પુસ્તકો વચ્ચેના ફરક સમજાવતાં એમણે કહ્યું કે પુસ્તકો નિર્દોષ છે પણ જયારે કોઈ પુસ્તક દાવા કરે છે કે એ જ સત્ય છે ત્યારે એ શાસ્ર બની જાય છે, એની પૂજા થવા લાગે છે. મારા પુસ્તકોની જે દિવસે પૂજા થવા લાગે એ દિવસે એ પુસ્તકોને પણ તમે જલાવી દેજો. રવિવારના પ્રવચનમાં આચાર્યશ્રીએ સ્વસ્થ ચિત્તના સંબંધમાં વાત કરતાં કહ્યું કે સારી માનવજાતિ અંધકારને ઉલેચવાની કોશિષમાં પડી ગઈ છે. અંધકારને દૂર કરવા માટે માત્ર દીવા પ્રગટાવવાની જ જરૂર છે, અંધકાર આપોઆપ દૂર થઈ જશે. એ જ રીતે ક્રોધ, ધૃણા, ઈર્ષ્યા, દ્રેષ વગેરે વૃત્તિઓને હટાવવા માટે પ્રેમ, કરુણા વગેરેના ચિત્તમાં વિકાસ થવા જરૂરી છે. ધૃણા, ઈર્ષ્યા વગેરે વૃત્તિઓની કોઈ સ્વતંત્ર હસ્તિ છે જ નહીં, તેમ જ તેને સીધેસીધી દૂર કરી શકાતી નથી. મનુષ્યના ચિત્તને અંધકાર ઉલેચવાની બિમારી લાગુ પડી ગઈ છે. અને તેમ કરવામાં સફળતા પ્રાપ્ત થતી નથી તે મનુષ્ય કાં તો પાગલ થઈ જાય છે, કાં તો પાખંડી થઈ જાય છે અને નહિંતર પછી પલાયનવાદી થઈ જાય છે. બિમારીને મટાડવા માટે બિમારીને ભૂલી જવી એ યોગ્ય નથી, પણ એને સમજવી જરૂરી છે. એટલા માટે સ્વસ્થ ચિત્ત હોવું જરૂરી છે. અસ્વસ્થ ચિત્તનું કારણ છે આદર્શ. આદર્શ પાતાની જાતને છેતરવાની તરકીબ છે. આદર્શને લઈને આપણે જીવનના સાચા તથ્યને તેના અસલ રૂપમાં જોઈ શકતા નથી. એક પ્રશ્નના જવાબમાં એમણે કહ્યું કે મારી ભાષા કયારેક કઠોર હાય એવું લાગે છે પણ આપણે ઘેરી નિદ્રામાં પડેલા છીએ. આટલું કઠોર કહીને ચાટ પહોંચાડવા છતાં જો નિદ્રા તુટતી નથી તમારું આથી પણ વધારે કઠોર વચન કહેવાં પડશે. કેનેથ વકરે એક પુસ્તક લખ્યું છે અને તે પુસ્તકને અર્પણ કરતાં લખ્યું છે “To the disturber of my sleep ” નિદ્રામાંથી મને જગાડનારને” પ્રેમ ચાટ આપવાથી ડરતા નથી, એટલું જરૂર જુવે છે કે એથી ફાયદો થાય છે કે ગેરફાયદા.. સામવાર, શિબિરના કાર્યક્રમનો ત્રીજો અને આખરી દિવસ હતા. આચાર્યશ્રીએ સવારના પ્રવચનમાં કહ્યું કે મનુષ્યનું મન એક ત્રણ માળનું મકાન છે. એક માળ ઉપર દેખાય છે, જે આપણુ ચેતન મન છે. બીજા બે માળ દેખાતા નથી, નીચે છુપાયેલા છે જેમાં આપણું અર્ધચેતન મન અને અચેતન મન છે. આપણામાંના મોટા ભાગના લોકો ઉપરના માળમાં જ જીવન વ્યતિત કરે છે. જેમ વૃક્ષને સમજવા માટે ડાળીપાંદડાને નહીં પણ વૃક્ષની જડને સમજવી જોઈએ તેમ જીવનની યાત્રા કરનારે પણ નીચેના માળના પ્રવાસ કરવા જોઈએ. જીવનની જડ અચેતન મનમાં છુપાયેલી છે. આપણને સમજાવવામાં આવે છે કે ક્રોધ કરવા એ બૂરી ચીજ છે, આપણું ચેતન મન ક્રોધને દબાવવામાં જ સમજે છે કારણ કે ચેતન મને તો ક્રોધ ન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. પણ અચેતન મનમાં ક્રોધ જ્યાં સુધી ભરેલા છે ત્યાં સુધી આપણા Conscious mind અને Subconscious mind વચ્ચે સંઘર્ષ ચાલ્યા કરે છે. મનુષ્યનું વ્યકિતત્વ બે ભાગમાં વહેંચાઈ જાય છે. વાસ્તવિક રીતે મનના ત્રણે વિભાગે વચ્ચે સમન્વય—લય પેદા કરવાની જરૂર છે. દમન કરવાથી કોઈ વૃત્તિ મૂળમાંથી નષ્ટ થતી નથી અને એનું સ્વાભાવિક પરિણામ છે હિંસા. છેલ્લા ૫,૦૦૦ વર્ષોમાં મનુષ્યજાતિએ ૧૫,૦૦૦ યુદ્ધો લડયા છે. જ્યારે જ્યારે લડાઈ બંધ હોય છે ત્યારે લડાઈની તૈયારી તો ચાલતી જ હોય છે પણ સંઘર્ષ કદી અટકયો નથી. તો પ્રશ્ન એ થાય છે કે આ સંઘર્ષ કેમ મટે? ખરી વાત એ છે કે ઉપરના મનમાં જે પ્રકાશ છે તેને અર્ધચેતન અને અચેતન મનમાં લઈ જવા છે. હેશન—awarenessન દિવે પ્રગટાવીને ત્રણે મંજીલામાં પ્રકાશ પહોંચાડવા છે. એક જીવન વૈજ્ઞાનિક જેમ પોતાની પ્રયોગશાળામાં બેસીને પ્રયોગ કરે છે તેમ આપણા મનમાં એક પ્રયોગશાળા બનાવવી છે. ક્રોધ આવ્યો તે એકાંતમાં બેસીને નિરીક્ષણ કરવાની જરૂર છે, ક્રોધ કેમ પેદા થયા ? નિરીક્ષણ સાધના છે અને સમગ્ર ચિત્તથી નિરીક્ષણ કરવાથી દેખાઈ આવશે કે ક્રોધ અચેતન મનમાંથી આવ્યા છે. એટલે ચિત્તને બદલવું હોય તે જડોને ઉખેડવી પડશે. આ જ નિરીક્ષણનું નામ છે ધ્યાન. અપૂર્ણ ૧૩૯ સુબોધભાઈ એમ. શાહ શિવામ્બુ-ચિકિત્સાના માટે અનુરોધ વૈજ્ઞાનિક સંશાધન શિવામ્બુ એટલે કે સ્વમૂત્ર – ચિકિત્સાના પ્રચારને જેમણે પોતાના જીવનનાં એક ધર્મકાર્ય-મિશન તરીકે સ્વીકાર્યું છે એવા વલસાડવાસી—આંખની ધર્માદા હાસ્પિટલના ચીફ મેડિકલ આફિસર ડો. પરાગજી ડાહ્યાભાઈ, દેસાઈ તરફથી ‘પ્રબુદ્ધ જીવન'માં પ્રસિદ્ધિ આપવા માટે એક પરિપત્ર મળ્યો છે. આ પરિપત્ર ઉપર નીચેના મહાનુભવોની સહીઓ છે : ડૉ. રાધાકૃષ્ણન, શ્રી ઈન્દિરા ગાંધી, શ્રી વિનોબા ભાવે, શ્રી રવિશંકર મહારાજ, શ્રી રાજગોપાલાચારી, પંડિત સાતવળેકરજી, મુનિ સંતબાલજી, ડૉ. પ્રાણજીવનદાસ મહેતા, શ્રી કનૈયાલાલ મા. મુનશી, કાકાસાહેબ કાલેલકર, શ્રી જયપ્રકાશ નારાયણ, ડૅૉ. જીવરાજ મહેતા, શ્રી હંસાબહેન મહેતા, શ્રી ઉછરંગરાય ઢેબર, શ્રી પ્યારેલાલજી, શ્રી ખંડુભાઈ દેસાઈ, શ્રી કલ્યાણજીભાઈ વી. મહેતા, શ્રી બાપાલાલ ગ. વૈદ્ય, શ્રી કાંતીલાલ ધીયા, તથા ડા. પરાગજી ડાહ્યાભાઈ દેસાઈ. પ્રસ્તુત પરિપત્ર નીચે મુજબ છે: આપણા દેશમાં માંદગીનું પ્રમાણ દીન પ્રતિદીન વધતું જાય છે. માંદગીની દાકતરી સારવાર પણ એટલી બધી ખર્ચાળ થઈ ગઈ છે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તે પાષાય એમ નથી. વળી ગ્રામ અને આદિવાસી વિસ્તારના લોકોમાં વૈદ્યકીય રાહત પહોંચાડવા માટે ડાકટરો અને વૈદ્યો પુરતા પ્રમાણમાં મળતા નથી. આ મુશ્કેલ પ્રશ્નના સંતોષકારક ઉકેલ લાવવા માટે આપણા જ દેશની એક બહુ જ પ્રાચીન પરંતુ ઘણી અસરકારક બિનખર્ચાળ અને બિનજોખમી ઉપચારપદ્ધતિ ‘શિવામ્બુ—ચિકિત્સા’ બહુ ઉપયોગી નીવડે એમ છે. તેની સાબિતી એ ચિકિત્સાના પ્રયોગોના ગયા આઠ વરસ દરમ્યાન મળેલા અનુભવા પરથી મળી શકે. પરંતુ આ ચિકિત્સામાં લાકોને પૂરો વિશ્વાસ બેસે તે માટે ગુજરાત રાજ્યના માજી મુખ્ય પ્રધાન ડૉ. જીવરાજભાઈ મહેતાએ “માનવમૂત્ર” પુસ્તક (અંગ્રેજી)ની પ્રસ્તાવનામાં જણાવ્યું છે તેમ આ પ્રાચિન ચિકિત્સાનાં વૈજ્ઞાનિક સંશાધન અને ચકાસણી કરવાની ખાસ જરૂર છે. આ ઉપચારપદ્ધતિની ખાસ ખૂબી એ છે કે જેમાં દરદીના શરીરની દાકતરી તપાસ કરવાની જરૂર પડતી નથી, તેમ જ તેની સારવાર માટે બીજી કોઈ બહારની દવાની પણ જરૂર પડતી નથી. આવી રીતે આ ઉપચાર દરદીને પોતાની બિમારીની સારવાર માટે સ્વાવલંબી બનાવે છે. ઉપરાંત દરદી પોતાની સારવારથી મળેલા અનુભવથી આ ઉપચારપદ્ધતિના એક સારો સલાહકાર બની જાય છે, અને પોતાના સમાગમમાં આવતા બીજા દરદીઓની સારવાર માટે સફળતાપૂર્વક સલાહ અને દોરવણી આપી શકે છે. આપણી જનતાને સમજ આપવાની ખાસ જરૂર છે કે પેશાબ એ આપણા શરીરમાંથી નીકળતો ઝેરી મળ કે ગંદવાડ છે એવી આપણા લોકોની માન્યતા ભૂલભરેલી છે. ખરી હકીકત એ છે કે પેશાબ આપણા લોહીમાંથી જ પેદા થાય છે અને લેાહીમાં વીટામીના, હારમાના, ક્ષારો વિગેરે જે પૌષ્ટિક અને રોગનાશક દ્રવ્યો રહેલાં છે, તે બધાં દ્રવ્યો વધતાઓછા પ્રમાણમાં આપણા પેશાબમાં પણ હોય છે, જેથી તેના પદ્ધતિસરના ઉપયોગથી દરદીની તેના રોગના સામના કરવાની પ્રતિકારશકિત વધે છે અને તે રોગમુકત થાય છે. “માનવમૂત્ર”માં ક્ષયરોગ, કેન્સર અને હૃદયરોગની બિમારી મટાડે એવાં દ્રવ્યો રહેલાં છે, તેની સાબિતી “માનવમૂત્ર” પર અમેરિકા, જાપાન વિગેરે દેશામાં થયેલાં વૈજ્ઞાનિક સંશાધના પરથી Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૧-૧૭ મળી છે. આ સંશોધનથી સ્વમૂત્ર ચિકિત્સા પદ્ધતિને મજબુત એક યા બીજા રૂપે વર્ષોથી ઘેડી પ્રચલિત છે. આ પદ્ધતિથી ટેકો મળ્યો છે. અનેક અસાધ્ય દર્દો મટયાં છે, એટલું જ નહિ પણ આવા * આ ઉપચાર બિમારીની શરૂઆતથી જ જેમ બને તેમ તાકીદે રોગના દર્દીએ કાયમ માટે રોગમુકત બન્યા છે એવા ઘણા કેસોની અને પદ્ધતિસર કરવામાં આવે તે બિમારી ટુંક વખતમાં મટી જાય છે. મને જાણ છે. આ પદ્ધતિ તદ્દન સાદી, બીનખર્ચાળ અને બીન જોખમી હરેક પ્રકારના તાવો જેવા કે ટાઈફોઈડ, ઈનફલુએન્ઝા, મેલેરીયા છે અને તેમાં ડોકટર કે વૈઘની રોજેરોજની સલાહની જરૂર પડતી વિગેરે આ ઉપચારથી ૪૮થી ૭૨ કલાકમાં ઊતરી જાય છે. કોલેરા નથી. એને વ્યાપક પ્રચાર થાય અને લોકો શરમાયા કે ખંચકાયા વિગેરે ઝાડા ઉલ્ટીની બિમારીમાં ૧૨ કલાકમાં આરામ થાય છે. વગર આ પદ્ધતિ પ્રમાણે ઉપચાર કરે અને પોતાના અનુભવે જાહેર કરે એપેન્ડીસાઈટીસ, ખુરસી, એન્જાઈના વિગેરે બિમારીને લીધે પેટમાં તે ઘણા લોકોને એથી રાહત, પ્રેરણા અને હિમ્મત મળશે. હિન્દ જેવા અને છાતીમાં થતો અસહ્ય દુ:ખાવો થડા કલાકમાં મટે છે. કેન્સર, ગરીબ દેશને માટે આ ચિકિત્સા પદ્ધતિ અર્શીવાદરૂપ જ કહી શકાય. ક્ષયરોગ, દમ, હૃદયરોગ, રકતપિત્ત તેમજ આંખના મેતીઆ, અમર શિવામ્બુ ચિકિત્સા કેન્દ્ર ખેલવા માટે વલસાડ શહેર સુધરાઈએ અને કાનની ચામડીની અનેક બિમારીઓ આ ઉપચારથી થોડાંક જગા આપવા ઠરાવ્યું તે બદલ હું સુધરાઈના પ્રમુખ અને સભ્યોને અઠવાડિયામાં સારી થાય છે. અભિનંદન આપું છું. તમારા કામને મારા તરફથી શુભેચ્છા મેકલ ઉપર જણાવેલ બિમારીઓમાં પોતાની માંદગી શું છે તેને છું અને એની સફળતા ઈચ્છું છું. નિર્ણય કરવા માટે થતી તેના લોહી, ઝાડા, પેશાબ, ઍક વગેરેની તપાસ પાછળ, એકસરે પાછળ, તેમ જ ઓપરેશન ઈંજેકશન વગેરે સારવાર લિ. મેરારજી દેસાઈના સ્નેહવંદન પાછળ થતા ભારે ખરચા વિગેરે આફતમાંથી દરદી ઉગરી જાય છે. આપણી પ્રાચીન ચિકિત્સાના અમૂલ્ય વારસાનાં વૈજ્ઞાનિક આચાર્ય શ્રી ઝીણાભાઈ દેસાઈ (સ્નેહ રશ્મિ)ને સંદેશ સંશોધન કરવાની ખાસ જરૂર બાબત આપણા માજી પ્રેસિડન્ટ માન અમદાવાદ, તા૦ ૨૧-૬૭ નીય શ્રી રાધાકૃષ્ણન અને વડાપ્રધાન શ્રી ઈન્દિરા ગાંધી વિગેરે સ્નેહી ભાઈશ્રી, સન્માનિત મહાજનૈએ વારંવાર ભાર મુકીને કરેલી હાકલને માન “શિવામ્બુ ચિકિત્સા કેન્દ્ર” ને સફળતા પ્રાર્થતાં ઘણે આનંદ આપી આપણા વૈજ્ઞાનિકો, ડાકટર સાહેબો અને વૈદ્યરાજો કંઈપણ થાય છે. મારા અંગત અનુભવ પરથી હું કહી શકું કે આ ચિકિત્સા જે , પૂર્વગ્રહ વગર, ખુલ્લું મન રાખી આ ચમત્કારીક ચિકિત્સાનાં સંશે- વિવેકપૂર્વક કરવામાં આવે તે આશીર્વાદરૂપ થઈ પડે એમ છે. સદ્ભાગ્યે ધન અને ચકાસણી કરે તો રોગપીડિત માનવજાતની ભારે સેવા બજાવી મુ. ર્ડો. પરાગજીભાઈ જેવા આપણા એક પીઢ ચિકિત્સકને હસ્તક શકાય એમ છે. એનું સંચાલન રહેશે એટલે એના પરિણામે તરતજ લોકો જોઈ શકશે હાલમાં અમેરિકા, ઈંગ્લાંડ વિગેરે વિદેશમાં ત્યાંના ધનપતિઓ એવો મારો વિશ્વાસ છે. મારો અનુભવ છે કે ઈન્ફલુએન્ઝા જેવા અને સરકાર કેન્સર, ડાયાબીટીસ, હૃદયરોગ વિગેરે બિમારીનાં વૈજ્ઞા- તાવ, આ પ્રયોગથી ૨૪ કલાકમાં ઊતરી જાય છે. સમારંભ નિક સંશોધન કરવા પાછળ કરોડ રૂપિયાની રકમ દર વરસે ખરચે મુ. કલ્યાણજીભાઈ જેવા આપણા એક શીલવંત વડીલની અધ્યક્ષતામાં છે. તે રોગપીડીત "માનવજાત માટે મહાને આશીર્વાદ સમાન એવી થાય છે તે આ પ્રવૃત્તિ માટે ખૂબ પ્રેરણાજનક નીવડશે. એને હું આ પ્રાચીન ચિકિત્સાના વૈજ્ઞાનિક સંશોધન કરવા આપણા ખૂબ સફળતા પ્રાર્થ છું. વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન મળે તે માટે શ્રી ટાટા, શ્રી વાડીઆ, શ્રી ઝીણાભાઈ દેસાઈના વંદન બિરલા વગેરે આપણા દેશના ધનપતિઓને ઉદાર રકમની ગ્રાન્ટ આ વિષયને લગતું સાહિત્ય . પરાગજીભાઈ દેસાઈ, આપવા અમારી આગ્રહપૂર્વક વિનંતિ છે. વલસાડ-ના સરનામે લખવાથી મળી શકશે. આપણી જનતાને વૈદ્યકીય રાહત સંતોષકારક રીતે બહુ જ સહેલાઈથી અને જેજ ખરચે પહોંચાડી શકે એવી આ ચમત્કારિક અભ્યર્થના ચિકિત્સા પદ્ધતિનાં વૈજ્ઞાનિક સંશોધન કરવાની જવાબદારી આપણી કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ઉઠાવવી જોઈએ. સરકારી તેમજ સરકાર દીવડા પ્રગટાવે, દિલમાં દીવડા પ્રગટાવે; તરફથી ગ્રાન્ટ મેળવતી સંશોધન સંસ્થાઓના તેમજ હોસ્પિટલના માનવતાના દીવડા પ્રગટાવે.. સંચાલકોને આ કામને અગ્રસ્થાન આપી તેમજ તેનાં વૈજ્ઞાનિક સંશોધન અને ચકાસણી કાર્ય તાકીદે ઉપાડી લેવા આદેશ આપી, આપણી ગાઢ તિમિર અન્તરમાં છાયાં, સરકારોને પોતાની ફરજ બજાવવા અમે અપીલ કરીએ છીએ. તમસ તણાં જળાં કંઈ જામ્યાં, છે, પરાગજીભાઈ વિશેષમાં જણાવે છે કે મુંબઈ ખાતે છેલ્લા અજવાળાં ફેલાવે, દીવડા પ્રગટાવે. ૧૦ મહિનાથી સ્વમૂત્ર પ્રચારક ચિકિત્સા મંડળની સ્થાપના કરવામાં આવી છે. અને તેને લગતું કેન્દ્ર ૧૪, સુરજ બીલ્ડીંગ વાડી, એલિફ આતંક જબરજસ્તીનાં દંગલ, ન્સ્ટન રોડ, મુંબઈ ૧૩ આ ઠેકાણે ખોલવામાં આવ્યું છે અને દરેક રચતાં જગમાં બર્બર–જંગલ, અંગ્રેજી મહિનાના પહેલા રવિવારે તેઓ આ કેન્દ્ર ઉપર આવે છે પ્રેમસુધા રેલાવે, દીવડા પ્રગટાવે. ૨ અને અનેક પ્રકારના દર્દીઓને તેઓ મફત સલાહ આપે છે. આ ઉપરાંત વલસાડ ખાતે ગયા જુલાઈ માસની ૨૩મી તારીખે ત્યાંની શહેર સુધરાઈએ આપેલ જગ્યામાં પદ્મભૂષણ શ્રી યુદ્ધ - ત્રાસના કઠોર સંઘર્ષ કલ્યાણજીભાઈ વી. મહેતાના શુભ હસ્તે ‘શિવામ્બુ ચિકિત્સા કેન્દ્ર જગને મૂંઝવે તોડી સંપર્ક, ખેલવામાં આવ્યું હતું. આ અવસર ઉપર આપણા અર્થસચિવ શાન્તિમંત્ર જગાવે, દીવડા પ્રગટાવે. ૩ શ્રી મોરારજીભાઈ અને શ્રી ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહારના યુગની આકાંક્ષા છે શાન્તિ, આચાર્ય શ્રી ઝીણાભાઈ રતનજી દેસાઈ (સ્નેહરશિમ) તરફથી શિવાબુ ચિકિત્સાનું જોરદાર સમર્થન કરતા ડો. પરાગજીભાઈને સંદેશા મળ્યા હતા જે નીચે મુજબ છે: લોકશકિતથી કરવી ક્રાન્તિ, માન્યવર મેરારજીભાઈનો સંદેશે શાન્ત ક્રાન્તિ સરજ, દીવડા પ્રગટાવે. ૪ ન્યુ દિલ્હી, તા૦ ૨૧-૭-૬૭ બુદ્ધ - મહાવીરના છે મંત્ર, ભાઈ ડે. પરાગજી, ગાંધી – વિનોબાનાં છે તંત્ર, તમારો તા૦ ૧૭મીને પત્ર ગઈ કાલે મળ્યો. “વલસાડ જિલ્લા શિવામ્બુ-સ્વમૂત્ર ચિકિત્સા પ્રચારક મંડળ” તરફથી ચિકિત્સા કેન્દ્રનું રામરાજ્ય પ્રસરાવે, દીવડા પ્રગટાવે. ૫ ઉદૃઘાટન તા૦ ૨૩મીએ વલસાડમાં થશે તે જાણી આનંદ થયો. આ ચિકિત્સા પદ્ધતિ આપણા ગામડાંઓમાં અને નાના શહેરોમાં 'મા, હરિશ વ્યાસ માલિક: શ્રી મુંબઈ ન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ–8. મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ. કેટ, મુંબઈ Page #231 -------------------------------------------------------------------------- ________________ Regd No. MH. 117 વાર્ષિક લવાજમ રૂ. ૭ પ્રબુદ્ધ જૈન”નું નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૧૪ આ પ્રબુદ્ધ જીવને મુંબઈ, નવેમ્બર ૧૬, ૧૯૬૭, ગુરૂવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શિલિંગ ૧૨ છૂટક નકલ ૪૦ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા કરી જો ઈતિહાસની અપેક્ષા: સમયની માંગ (“ભૂદાન યજ્ઞ’ માંથી ઉદ્ભૂત) શું પરિણામ આવે છે? અધૂરો ઉત્તર ભલે પોતાના સ્થાને ઉચિત . આ દિવસે દરમિયાન કેટલાંય શહેરોની દીવાલ ઉપર લખેલું હોય, પણ તે આંશિક યા એકાંગી હોવાથી તે દ્વારા રાષ્ટ્રને સમાધાન જોવામાં આવે છે; “ઉર્દૂ અથવા મેત.” કેટલેક ઠેકાણે ઉર્દૂમાં લખેલું મળતું નથી અને રાષ્ટ્રનું સમગ્ર જીવન આગળ વધતું નથી; એટલું જ જોવામાં આવે છે તે કેટલેક ઠેકાણે હિન્દીમાં, નહિ પણ, ભ્રમ અને ક્ષોભ એટલા અધિક, વ્યાપક તથા મજબૂત એ દિવસે રાત્રીના સમયે જનતા” માં મારી સાથે બેઠેલા કેટલાક બની જાય છે કે કોઈ પણ પ્રશ્નને કોઈ નવા દષ્ટિકોણથી જોવાવિચારમિત્ર દેશની સમસ્યાઓ અંગે જયારે ગરમાગરમ ચર્ચા કરવા લાગ્યા વાની તૈયારી લોકોના મનમાં પેદા જ થતી નથી. મગજમાં ભાતત્યારે મોજથી સમોસા ખાતા ખાતે એક યુવક હસીને બોલ્યો; “દેશની ભાતની ગાંઠો ઊભી થાય છે અને જયારે એ ગાંઠોને નેતાને ઈશરો, સામે કેટલાય સવાલ છે : આ ભાષાને સવાલ કેટલાક દિવસ દલને નારો અને સંખ્યાને સહારો મળી જાય છે કે તરત જ એ પછી ઊઠાવવામાં આવ્યો હોત તે શું બગડી જવાનું હતું? આથી ગાંઠો સ્ફોટકતા ધારણ કરે છે. એમ બનવાનું કે હિન્દી પણ એક નહિ રહે. મૈથિલી, માગધી, ભેજ બુદ્ધિમાં કમજોર હોય એવી વ્યકિતને હંમેશા બંદૂક જ સૂઝે છે. તેને સ્વયં કોઈ એક સમસ્યાને બુદ્ધિપૂર્વકનો ઉકેલ મળતો નથી, પુરી, વ્રજભાષા–સર્વની અલગ અલગ ધજા ફરકાવવામાં આવશે.” તેથી દરેક પ્રશ્નને અન્તિમ ઉત્તર તેને બંદુકમાં જ દેખાય છે, કારણ પણ ચર્ચામાં સામેલ થવાવાળા સરકારના એક અવકાશપ્રાપ્ત અધિ- કે એ માની લેતે હોય છે કે ઉત્તર મળે યા ન મળે, બંદુક વડે. કારીને અભિપ્રાય તદ્દન જુદો જ હતો. તેણે કહ્યું: “હિન્દી સંબંધમાં પ્રશ્નકર્તા અને તત્કાળ પ્રશ્ન પણ ખતમ થઈ જાય છે. આવી પરિબીજું વિચારવાનું શું છે? સરકારને સાફ સાફ કહી દેવું કે સ્થિતિમાં આશ્ચર્ય પામવા જેવું શું છે કે પેલા સરકારી અધિકારીની હિન્દી રાષ્ટ્રભાષા છે. આમ કહીને આ ઝગડો ખતમ કરી નાખ વાત સાંભળીને મારી પાસે બેઠેલો બીજો એક યુવક બોલી ઊઠ્યા કે જોઈએ. જેટલું વધારે સમજાવવામાં આવે તેટલે ઝઘડો વધવાને. “આપણા દેશમાં દેશદ્રોહીઓ અનેક છે અને આવા દેશદ્રોહીઓ નાગા લોકોને સમજાવે કે ભારતમાં રહો. મુસલમાનોને સમજાવો માટે એક જ દવા છે - બન્દુક! આ સાંભળીને મેં પૂછયું કે, “આપ કે આ દેશને પિતાને માને. મદ્રાસીઓને સમજાવે કે કેને દેશદ્રોહી ગણે છે? કોઈ નામ તે બતાવો !” તે તે તાડુકીને હિન્દીને સ્વીકાર કરો. કોને કોને સમજાવવું? મુશ્કેલીની વાત એ બોલ્યો, “કેમ નહિ? ગાંધી દેશદ્રોહી છે, પાકિસ્તાનને કરોડો રૂપિયા છે કે હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાની તાકાત આપણા દેશનેતાઓમાં એમણે અપાવ્યા. નહેરુ દેશદ્રોહી છે, જેમણે મહાઅમાત્ય બનવા માટે છે જ નહિ. આ શકિત કેવળ બંદૂકમાં છે.” આમ કહીને તેણે લાંબો દેશના ભાગલાને સ્વીકાર કર્યો. જFપ્રકાશ દેશદ્રોહી છે, જે ચીનના શ્વાસ લીધો અને બોલ્યા: આજે વલ્લભભાઈ પટેલ નથી.” ' હાથમાં ભારતને વેચવાને તૈયાર થયા છે. કેટલા જણાવું? કોણ દેશ- હું આ વાત સાંભળતાં સાભળતાં વિચારવા લાગ્યો કે પ્રશ્ન દ્રોહી નથી?” એક છે પણ તેને જોવા સમજવાના પાસા કેટલા બધા છે ? અને “અને વિનોબાજી?” મેં પૂછ્યું. “મૂડીવાદીઓના-મૂંજીર દરેક પાસામાં સત્ય કદાચ કોઈ ને કોઈ અંશમાં હોય જ છે.” પતિએના– હાથમાં ગરીબોને સોંપવાવાળા--આથી વધારે મેટો ઉર્દૂ માટે મરવાવાળા તૈયાર છે; હિન્દી માટે મરવાવાળા તૈયાર દેશદ્રોહી બીજો કોઈ હોઈ શકે ખરો?” મેં ધારેલું કે તે યુવક કદાચ આ છે; અંગ્રેજી માટે પણ મરવાવાળા મળી રહેશે: આજે એ ભાગ્યે જ સંત ઉપર તે થોડી દયા કરશે. કોઈ સવાલ છે કે જેના માટે મરવાવાળા નીકળી ન આવે. પણ ગઈકાલના હીરો --દેશભકતને- આજે દેશદ્રોહી કહેવા અને કેટલા નીકળશે ભારતમાં ભૂખ મટાડવા માટે મરવાવાળા યા તે ફટ પૂરી ગરમી અને ધૃણા સાથે--આ આજે આપણા દેશપ્રેમની મટાડવા માટે મરવાવાળા કસોટી બની બેઠેલ છે. આશય એ છે કે અમને ગમે છે તે જ વાત આ દષ્ટિથી વિચારતાં રેલમાં બેઠેલા પેલા યુવકની વાત કદાચ તેણે કહેવી જોઈએ, પછી અમારી મરજી સવારે કાંઈક હોય અને ઠીક હતી, જેણે ભાષાના પ્રશ્ન અંગે પિતાની ધૃણા પ્રગટ કરી. તે સાંજે કાંઈક હોય. નિ:સંદેહ આ પરિસ્થિતિ ઘેર ચિન્તા ઉપજાવનારી સાફ શબ્દોમાં કહી ન શકર્યો, પણ સંભવ છે કે તેના મનમાં એ છે. આમ હોવાથી આ પરિસ્થિતિ નાબૂક કરવા માટે જરૂર છે ગંભીર વાત પણ રહી હશે કે એવા પ્રશ્નો પણ મેજદ છે કે જે દેશને ચિન્તનની. પણ આજના સમયમાં ચિન્તનને 'mood” - મૂડ’ - જોડવાવાળા હોય, તોડવાવાળા ન હોય. પણ એ પ્રશ્નોને આજે વૃત્તિ - કોનામાં છે? નથી આ “મૂડ’ દીવાલ પર ફાવે તેવાં સૂત્રો આગળ કેમ ધરવામાં આવતા નથી? અને કોઈ પણ પ્રશ્નને તેના લખનારમાં, નથી રેલ્વેમાં બેઠેલા ચર્ચા કરવાવાળામાં. મૂડ’ બદલવાની સાચા સંદર્ભમાં કેમ વિચાર કરવામાં આવતો નથી? દરેક પ્રશ્નની કોશિષ કરવી કેટલીકવાર રાષ્ટ્રની દષ્ટિમાં અક્ષમ્ય અપરાધ બની વ્યાપક ભૂમિકા છે અને દરેક ભૂમિકાને પ્રશ્ન છે. રાષ્ટ્રને એક જાય છે. પણ ખરી રીતે આ જ સૌથી પહેલું અને મહત્ત્વનું કામ બનાવવો છે તો ભાષા કઈ હોવી જોઈએ? શિક્ષાને ઘર ઘર પહોંચાડવી છે અને આ કામ એ જ કરી શકે તેમ છે કે જે પોતે છે, તેને વિકાસ સાથે જોડવી છે, અને અધિકમાં અધિક લોકોને ઊંચામાં અવિરોધી રહીને, લોકપ્રિયતાની પરવા ન કરતાં, લોકહિતની વાત ઊંચી શિક્ષા દેવી છે, તે તેનું માધ્યમ શું હોવું જોઈએ? ન્યાયને કરી શકે. દેશ માટે આવા જીવવાવાળને નવા જમાનામાં જીવતા સુલભ તેમ જ નૈતિક બનાવવો છે, તે કાનૂન કેવો હોવો જોઈએ? છતાં શહીદ માનવામાં આવશે. - કોર્ટ કેવી હોવી જોઈએ? ચૂકાદો કઈ ભાષામાં અપાવો જોઈએ? એનુવાદક: મૂળહિન્દી - વગેરે વગેરે. સમગ્રતાની ભૂમિને છોડીને પ્રશ્ન અંગે વિચાર કરવાથી ,પરમાનંદ શ્રી રામમૂર્તિ Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ܛ પ્રભુ જીવન આગમિક વફાદારી? આમ તો ગયા અંકમાં ‘પ્રકીર્ણ નોંધ’માં પ્રગટ કરેલ ઉપસંહાર સાથે આ વિષયની ચર્ચા સમાપ્ત કરવા ધારેલી, પણ મુંબઈના સ્થાનકવાસી સમાજના એક અગ્રગણ્ય સુશ્રાવક ભાઈ જયંતીલાલ કસ્તુરચંદ મશ્કારીઆ તરફથી, ઉપરના ઉપસંહાર લખ્યા બાદ એક ચર્ચાપત્ર મળેલું જેની મારાથી ઉપેક્ષા થઈ ન જ શકે. તેમના પત્ર નીચે મુજબ છે : મુંબઈ, તા. ૪-૧૦-૬૭ “મુરબ્બી સ્નેહી પરમાનંદભાઈ, આપના પ્રબુદ્ધે જીવનમાં મુહપત્તી વિષે જે ચર્ચા પ્રગટ થઈ રહી છે તેના અનુસંધાનમાં મારું નીચેનું લખાણ પ્રગટ કરવા વિનંતી છે. શ્વેતાંબર આગમામાં મુહપત્તીનું વિધાન છે, જેમણે આગમાને સાચા માનીને દીક્ષા અંગીકાર કરી હોય અને જેમને એવી શ્રાદ્ધા હોય કે આગમિક વિધાના સાચાં છે તેવા જૈન સાધુ - સાધ્વીજીઓએ મુહપત્તી ન જ છોડવી જોઈએ. મુહપત્તીના ત્યાગ એ આગમિક વિધાના પ્રત્યેની બૅવફાદારી છે. બીજું આગમામાં એ પણ વાત આવે છે કે ખુલ્લા મુખે બોલાતી ભાષા સાવદ્ય છે એટલે કે પાપયુકત છે. મુનિ ખુલ્લા મોઢે બાલી શકે નહિ, શ્રાવકોને માટે પણ એવું વિધાન છે કે મુનિઆની સામે પાંચ અભિગમ સાચવે. તેમાં પહેલી જ વાત એ છે કે મુનિઓની સામે ખુલ્લા મોઢે બાલે નહિ, ઉત્તરાસન વગેરે મોઢા પાસે કપડું રાખીને બાલે. શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજના સાધુઓ માટે તે મુહપત્તી હાસ્યાસ્પદ થઈ ગઈ છે. તેઓ મેટા ભાગે ખુલ્લા મેઢે જ બાલતા હાય છે. વ્યાખ્યાન પણ ખુલ્લા માઢે થતાં હોય છે. આ બધી તેમની ભાષા સાવદ્ય છે, પાપયુકત છે. જો મોઢા ઉપર મુહપત્તી બાંધવામાં ન આવે તે મૂર્તિપૂજક સમાજના સાધુ જેવી દશા થઈ જવાના પૂરેપૂરો સંભવ છે. આગમ પ્રત્યેની વફાદારી માટે અને જીવદયા માટે મુહપત્તી મેઢે બાંધવી એ જ જૈન મુનિએ માટે પ્રશંસનીય અને હિતાવહ છે. સ્નેહાંકિત, જયંતિલાલ કસ્તુરચંદ મશ્કારિયા” ભાઈશ્રી જયન્તિલાલ મશ્કારીઆના આ પત્રને હું આવકારું છું. કારણ કે આ પત્રથી મારા વિચારોને વધારે સ્પષ્ટ કરવાની તક તેમણે પૂરી પાડી છે. મુહપત્તીની પ્રથા કેવા સંયોગામાં શરૂ થઈ હશે એ વિશે પ્રબુદ્ધ જીવનના તા. ૧-૧૦-૬૭ના અંકમાં પ્રગટ થયેલ પંડિત બેચરદાસના લેખમાં બહુ સુન્દર સંશોધનાત્મક વિવરણ કરવામાં આવ્યું છે. એ પ્રથા એટલે કે મુહપત્તી હાથમાં રાખવાની પ્રથા કંઈ કાળથી ચાલી આવે છે અને તેથી આ પ્રથાને ઉલ્લેખ જૈન ધર્મશાસ્ત્રોમાં અથવા આગમગ્રંથમાં કોઈ સ્થળે કરવામાં આવ્યો હોય તો તે સ્વાભાવિક છે. મુહપત્તી સંબંધે પૂર્વકાળમાં જે પ્રથા હતી તે મુહપત્તી હાથમાં રાખવાને લગતી અને વ્યાખ્યાન આપવું હોય કે કોઈ સાથે વાતચીત કરવી હોય ત્યારે મેઢા આડે રાખવાને લગતી હતી. આગમગ્રયામાં કોઈ પણ ઠેકાણે આખા સમય માઢા આડે મુહપત્તી બાંધી રાખવાની પ્રથા હોવાન કોઈ ઉલ્લેખ છે જ નહિ એમ આગમના અભ્યાસી પંડિત બેચરદાસને પુછાવતાં તેઓ જણાવે છે, અને એ તદ્દન સ્વાભાવિક છે. કારણ કે એ પ્રથા તે પંદરમી સદીમાં થયેલા લાંકાશાહના વખત પછી શરૂ થઈ છે એ ઐતિહાસિક હકીકત છે. પ્રબુદ્ધ જીવનમાં ચાલી રહેલી ચર્ચા માઢા આડે મુહપત્તી બાંધવાની પ્રથા સંબંધમાં છે. આ પ્રથાને કોઈ આગમિક વફાદારી સાથે સંબંધ હોવાનું કલ્પી શકાતું નથી. અને આ આમિક વફાદારી એટલે શું? કોઈ પણ આચાર રૂપે અમુક કાળે, અમુક સંયોગામાં પ્રચલિત થયેલી પ્રથાનો અથવા પરંપરાના તે તે કાળે લખાયલાં રચાયલાં ધર્મશાસ્ત્રોમાં ઉલ્લેખ કર તા. ૧૬-૧૧-૬૭ ર વામાં આવ્યો હોય એટલા ઉપરથી એ પ્રથા અથવા પરંપરા સર્વકોઈને સર્વકાળ માટે બંધનકર્તા છે—આવા અર્થ શું આગમિક વફાદારીના છે? અને જો એમ હોય તે એ જ આગમામાં મૂર્તિ પૂજાના ઉલ્લેખા આવે છે. એ જ આગમામાં અચેલક ( નગ્ન )— સાધુઓના ઉલ્લેખ આવે છે. તે આજે એ મૂર્તિપૂજા શા માટે જે વર્ગના ભાઈ જયંતીલાલ છે તે સ્થાનકવાસી સંપ્રદાયને બંધનકર્તા નથી લાગતી ? શા માટે ઉપર સૂચવેલ નગ્નત્વ શ્વેતાંબર સંપ્રદાયના સાધુઓને બંધનકર્તા બનતું નથી ? આમિક વફાદારીના એટલા જ અર્થ હોઈ શકે કે જેઓ પોતાને અમુક આગમને અથવા ધર્મગ્રંથને માન્ય લેખતા હોય તેમણે તે આગમમાં અથવા તો ધર્મગ્રંથમાં રહેલી તાત્ત્વિક વિચારસરણીને વફાદાર રહેવું જોઈએ, પણ તે આગમ કે ધર્મગ્રંથમાં આચાર કે ક્રિયાકાંડને લગતા જે કોઈ વિધિનિષેધાનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોય તે વિધિનિષેધાને ત્રિકાલાબાધિત લેખવા એવા કોઈ આવફાદારીનો અર્થ છે જ નહિ, આવા અમુક કાળે નિર્માણ થયેલા વિધિનિષેધાને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની કસોટીએ કસતા રહેવું જોઈએ અને તેમાં જ્યારે પણ ફેરફાર કરવાની જરૂર ભાસે ત્યારે તેવા ફેરફારો સ્વીકારતાં અચકાવું ન જોઈએ. આવા સમયાનુરૂપ ફેરફારોમાં જ ધાર્મિકતાના વિકાસ અને બુદ્ધિપૂર્વકની આગમિક વફાદારી રહેલી છે. દા. ત. આગમ ગ્રંથોમાં પ્રભુપૂજા કરતાં રેશમી વસ્રો વાપરવાનું વિધાન કરવામાં આવ્યું હોય તો આજે પણ તે વિધાનને અનુસરીને જેમાં પારાવાર હિંસા રહેલી છે તે રેશમી વસ્રોના ઉપયોગ જો કોઈ પ્રભુપૂજક કરે તો તે શું ઉચિત ગણાશે ખરું? ભાઈ જયન્તીલાલના બીજો મુદ્દો એ છે કે આગમામાં એ પણ વાત આવે છે કે ખુલ્લા મોઢે બોલાતી ભાષા સાવદ્ય છે. આગમના જાણકાર મિત્રાને પૂછતાં તેઓ એમ જણાવે છે કે આગમમાં આવું કશું વિધાન તેમના જોવામાં આવ્યું નથી, જે કાંઈ વિધાન છે તે ભાષાના સાવદ્ય અને નિરવઘ એવા બે પ્રકારને લગતું છે અને તે બે પ્રકાર ખૂલ્લા માઢે કે મુહપત્તી વડે ઢંકાયલા માઢે બાલાયલી ભાષાને લાગુ પડે છે. આ વિવરણમાંથી મોઢા આડે મુહવત્તી બાંધવાની પ્રથાને કોઈ સમર્થન મળતું નથી. અને ધારો કે આ પ્રથાનું સ્પષ્ટ સમર્થન કરતા ઉલ્લેખ આગમના કોઈ પાઠમાંથી મળતા હોય તો પણ તેની પુનર્વિચારણાને કોઈ અવકાશ નથી એમ કહી ન જ શકાય. મૂર્તિપૂજક સાધુઓ મુહપત્તીના યોગ્ય ઉપયોગ કરવામાં પ્રમાદ સેવતા હોય અને પુરાણી સભ્યતાને અનુલક્ષીને તેના યોગ્ય ઉપયોગ આવશ્યક લાગતા હોય તે તેને લગતા પ્રમાદને તેમણે જરૂર ત્યાગ કરવા ઘટે, પણ તે પ્રમાદથી બચવા ખાતર ચોવીશે કલાક મેાઢા આડે મુહપત્તી બાંધી રાખવાની કોઈ જરૂર મને તા દેખાતી નથી. આ તે ખાસ વાંચવા માટે જ જરૂરી એવા ચશ્મા ચેાવીશે કલાક આંખ ઉપર ચઢાવી રાખવા જેવી વિવેકવિહોણી પ્રક્રિયા ગણાય. આ ચર્ચા સમેટી લેતાં, મુહપત્તીને લગતો આ પ્રશ્ન છેલ્લા બે મહિનાથી પ્રબુદ્ધ જીવનમાં ચર્ચાઈ રહ્યો છે એમ છતાં જે પ્રથાનું સદીઓ થયાં સ્થાનકવાસી અને તેરાપંથી સંપ્રદાયના સાધુ –સાધ્વીઓ અને શ્રાવક – શ્રાવિકાએ અનુપાલન કરી રહ્યા છે તેમાંથી કોઈ પણ વિદ્વાન આચાર્ય કે શ્રુતધર શ્રાવક આ પ્રથાના સમર્થનમાં કશો પણ પ્રકાશ પાડી શકતા નથી એ બાબત અંગે મારૂં મહદ્ આશ્ચર્ય અહિં હું પ્રગટ કરું છું. શું આ ઉપરથી આપણે એમ સમ જવું કે આ પ્રથાને અંગે કશા પણ ઊંડો વિચાર કર્યા સિવાય કેવળ ગતાનુગતિક રીતે જ આપણે આ પ્રથાનું વર્ષોથી અનુસરણ કરી રહ્યા છીએ ? પરમાનંદ Page #233 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૧-૬૭ પ્રબુદ્ધ જીવન ✩ ધર્મ અને વિજ્ઞાન (સપ્ટેમ્બર માસમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યોજવામાં આવેલી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કાલેજના પ્રોફેસર ફાધર વાલેસ, સંઘના નિયંત્રણને માન આપીને પધાર્યા હતા, તેમણે બે વ્યાખ્યાના આપેલાં તેમાંનું એક · વ્યાખ્યાન “ ધર્મ અને વિજ્ઞાન ” નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી ધર્મ ને વિજ્ઞાન વચ્ચેનો ઝઘડો જૂનો છે. ધર્મને હાથે વિજ્ઞાનનું અપમાન અનેક વાર થયું છે, અને વિજ્ઞાન એનું વેર વાળવાને કદી ચૂકયું નથી. ધર્મ પરમ સત્યનો ઈજારો લઈને બેઠો છે, જ્યારે વિજ્ઞાન હરેક વાતને બુદ્ધિની કસાટીએ ચડાવવાનો આગ્રહ રાખી તેને પડકાર આપી રહ્યું છે. ધર્મની પાસે દર્શન ને શ્રાદ્ધા, અંત[ક્ષુ ને ભકિત છે, જ્યારે વિજ્ઞાનની પાસે બુદ્ધિની તીક્ષ્ણ તલવાર જ છે; અને જેમ માણસના આખા જીવન દરમિયાન તેના મન ને હૃદય વચ્ચે સતત સંગ્રામ ચાલે છે તેમ માનવજાતના આખા ઈતિહાસ દરમિયાન વિજ્ઞાનની શેાધા અને ધર્મના અનુભવો વચ્ચે ક્લેશ થતા આવ્યો છે. ઝઘડો જૂના છે પરંતુ આપણા જમાનામાં એણે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વિજ્ઞાનના હાથ તો બધે જ પહોંચી ગયા છે. એક તરફ તે બ્રહ્માંડ સર કરી રહ્યું છે ને બીજી તરફ આધુનિક સાધન – સગવડો લઈને તે ઘેર ઘેર પહોંચી ગયું છે. આપણા સૌથી તેજસ્વી યુવાને વિજ્ઞાનના અભ્યાસ તરફ આકર્ષાય છે, અને ઘરના ને સ્કૂલ – કોલેજના એ વાતાવરણમાં એક જાતની વૈજ્ઞાનિક મનેવૃત્તિ તેમના મનમાં પેદા થાય છે: બુદ્ધિનું પ્રાધાન્ય, ભૌતિક વિકાસનું મહત્ત્વ, જ્ઞાનનું અભિમાન અને ધર્મની અવગણના. એ યુવાન તેજસ્વી વિદ્યાર્થીઓ વિજ્ઞાનને વરેલા જ છે, માટે જો ધર્મ ને વિજ્ઞાન વચ્ચે મેળ બેસતા ન હોય તો ધર્મના ત્યાગ કરીને તેઓ વિજ્ઞાનને વળગી રહેશે. એ છે આ પ્રશ્નનું વ્યવહારુ મહત્ત્વ અને તેની પાછળ રહેલું ભારે જોખમ. એમાં વિજ્ઞાનને હલકું પાડીને ધર્મને જય પોકારવાને પ્રયત્ન કેટલાક ધર્મચિંતકો કરે છે એ વાજબી નથી, અને એથી ઊલટું પરિણામ આવવાનો સંભવ છે. આધુનિક માનવીને વિજ્ઞાનમાં અટળ શ્રાદ્ધા છે કારણ કે તે રોજ તેના ચમત્કારો નજરે જુએ છે. માટે ‘વિજ્ઞાન ખોટું ને ધર્મ સાચા ’ એ સૂત્ર સ્વીકારવા તે તૈયાર નથી. આ જટિલ પ્રશ્નનો સાચા ઉકેલ ધર્મ ને વિજ્ઞાનની મર્યાદાઓ અને તેના પરસ્પર સંબંધે તપાસવામાં છે. વિજ્ઞાનની અદ્ભુત શેાધા ને પ્રગતિ છતાં. તેની અનેક મર્યાદાઓ છે એ સૌથી પ્રથમ સ્વીકારવું જોઈએ, અને સાચા વૈજ્ઞાનિકો એ પૂરા દિલથી સ્વીકારે છે. ત્રણ સૈકાઓ પહેલાં ન્યૂટન અને ડેકાર્નની શેાધાના અનુસંધાનમાં વિજ્ઞાનની આલમમાં એવા ઉન્માદ પ્રસરી ગયા કે જાણે બ્રહ્માંડનાં સર્વ રહસ્યની ચાવી હાથ લાગતી ન હોય! ન્યૂટનના નિયમોથી કોઈ પણ ગતિશીલ પદાર્થના પંથ ભૌમિતિક વક્રોમાં આલેખી શકાય, અને ડેકાર્નની પદ્ધતિએ એ ભૂમિતિની આકૃતિઓના અભ્યાસ બીજગણિતનાં ચાક્કસ સમીકરણાદ્નારા થઈ શકે; માટે આખું બ્રહ્માંડ થોડાં સૂત્રામાં બંધાયું એમ લાગ્યું. પણ એ વધુપડતો આશાવાદ લાંબા ટકયા નહિ, અને વિજ્ઞાનની સીમાઓનું ભાન સૌથી પ્રથમ તો વૈજ્ઞાનિકોને જ થયું. જેમ ઊંચે ચડતાં વિશાળ ભૂમિખંડો દેખાય છે તેમ વિજ્ઞાનનાં શિખરો પર ચડતાં અસંખ્ય ને અસીમ વણખેડાયેલાં જ્ઞાનક્ષેત્ર નજરે પડે છે. 78 ગણિતની વાત લઈએ તે આધુનિક અદ્ ભુત શેાધાની સાથે સાથે એટલી બધી સમસ્યા ઊભી થાય છે કે સંશોધકોના મનમાં આશ્ચર્યની સાથે નમ્રતાની લાગણી પણ રહ્યા કરે છે. અનિશ્રિત રહેલા પ્રશ્નો, સાબિતી વિના રહેલાં પ્રમેયા, મતભેદના ભાગ બનેલા ઉકલા – એ રોજના અનુભવ છે. ગણિતના સંશાધન સામાયિકોમાં ‘આ પ્રમેયની જવાબદારી લેખકની જ છે' એવી તંત્રીની નોંધ વાંચીને અર્થશાસ્ત્ર કે રાજકારણના વિવાદાસ્પદ પ્રશ્ન યાદ આવે છે, અને એવી ચર્ચાઓ ચાલે છે પણ ખરી. હાલ નમ્રતા કેળવવા ગણિતજ્ઞાને વિશેષ કારણ મળ્યું છે તે ગેહેલની અણધારી શોધ છે: એમણે સાબિત કરી બતાવ્યું છે કે ગણિતની કોઈ પણ શાખામાં એવાં વિાના હોય છે કે જે સાચાં પણ નથી ને ખોટાં પણ નથી, અથવા તો ચોક્કસાઈથી કહીએ તો તે સાચાં છે એ સાબિત કરી શકાતું નથી ને તે ખાટાં છે એ પણ સાબિત કરી શકાતું નથી. અને આ પરિણામની સાબિતી પાછી આપણા યુગની ૧૪૩ એક અનન્ય ખૂબી ગણાય છે. જાણે માણસની બુદ્ધિએ હાથે કરીને પોતાની જ મર્યાદા બાંધી ન હોય ! પરંતુ બીજી તરફ ધર્મની મર્યાદાઓ પણ હોય છે. જો ધર્મ એવા દાવા કરે કે પોતાની પાસે સત્ય છે અને સત્ય શાશ્વત, સનાતન, પરિપૂર્ણ હોઈ એમાં કશું ઉમેરી શકાતું નથી ને બદલી શકાતું નથી તે એ ભૂલમાં આવી ગયો. સત્ય સનાતન છે જ, પણ એ જોનાર ને સમજનાર ને વ્યકત કરનાર માનવીની દષ્ટિ મર્યાદિત છે, માટે એમાં પણ નમ્રતા ને વિવેક માટે અવકાશ રહે છે. ગણિતશાસ્ત્રી લાઈબ્નીત્સ અને ધર્માધ્યક્ષ બાસુએ વચ્ચે પ્રખ્યાત શાસ્ત્રાર્થ દરમિયાન બાસુએની મુખ્ય દલીલ આ આરોપમાં આવી ગઈ : તમે બદલાઓ છે, માટે તમે સત્ય નથી.' પણ લાઈબ્નીસે જવાબ આટલા જ સચેટ આપ્યો : ‘તમે બદલાતા નથી, માટે તમે જીવન નથી. ' આપણે સત્ય જોઈએ. તે જીવંત મૃત શિલાલેખ નહિ, ચેતન જ્ઞાન જોઈએ, જડ ક્રિયાકાંડ નહિ, સત્ય જોઈએ, ધર્મમાં શું મુખ્ય ને શું ગૌણ, સત્યના ઝાડમાં કયાં મૂળ ને કયાં પાંદડાં એ કહેવું સહેલું નથી, પણ વિજ્ઞાન સાથેના સમન્વયની દષ્ટિએ એમ સામાન્ય રીતે કહી શકાય કે જ્ઞાનમાર્ગના સિદ્ધાંતો અચલ હોય છે જ્યારે ભકિતના આવિર્ભાવ બદલાય છે. ભકિત આવશ્યક છે, શુભ છે, કલ્યાણકારી છે, પણ ભકિતના ઊભરાની સાથે જે ઉદ્ગારો નીકળે, જે ભાવ પેદા થાય, જે વિધિએ ચાલે એ બધા ઉપર વિવેકની નજર રાખવી જરૂરી છે. પ્રેમની ભાષા જુદી અને જ્ઞાનની ભાષા જુદી, માટે દરેકનું વ્યાકરણ સમજીને દરેકના સાચા અર્થ ઘટાવીએ તો બેની વચ્ચેનું સંઘર્ષણ ઓછું થશે. ધર્મ ને વિજ્ઞાન વચ્ચેના સંબંધ મન ને દેહના સંબંધ જેવા છે. વિજ્ઞાન સાધના પૂરાં પાડે છે, ને ધર્મ તેનો શે ઉપયોગ કરવા જોઈએ એ બતાવે છે. વિજ્ઞાન અણુશકિત નિર્માણ કરે છે, ને ધર્મ આજ્ઞા કરે છે કે તેના ઉપયોગ વિનાશક શસ્ત્રો નહિ પણ વિદ્યુતશકિત પેદા કરવા માટે થાય. વિજ્ઞાન માણસના મગજ ઉપર ઊંડી અસર કરનાર નવી દવાઓ શેાધે છે, ને ધર્મ ફરમાવે છે કે તે નફો ચડાવવા માટે નહિ પણ દુખાવામાં રાહત આપવા માટે વપરાય. વિજ્ઞાન રેડિયોને ટેલિવિઝન માણસના હાથમાં મૂકે છે, ને ધર્મ આદેશ આપે છે કે તે દ્વારા સત્યના જ પ્રચાર થાય, જૂઠ ને વેરના નહિ. વિજ્ઞાન એ આંધળા રાક્ષસ છે; ધર્મ તેનાં દિવ્યચક્ષુ છે. વિજ્ઞાન વિના ધર્મ પાંગળા છે; ધર્મ વિના વિજ્ઞાન ઘાતક છે. પણ વિજ્ઞાન સાથે ધર્મ એસશકત શરીર ને જાગૃત મનની અજબ જોડી છે. સુવિખ્યાત અવકાશ – વૈજ્ઞાનિક ડૉ. વેર્નેર ફોન બ્રાઉને અમેરિકાની સેન્ટ લૂઈસ યુનિવર્સિટીમાં મંગળ પ્રવચન માટે આ જ વિષય પસંદ કર્યો હતો, ને પોતાના વિચારનો સાર નીચેના પ્રેરક શબ્દોમાં કાઢયા હતા : ‘ધર્મ અને વિજ્ઞાન વચ્ચે મેળ બેસતા નથી એમ કેટલાક લોકો માને છે અને કહે પણ છે, પણ એવા મતને હું વિજ્ઞાનને નામે ને ધર્મને નામે ખાટો, જોખમભરેલા ને મૂર્ખાઈભરેલા ગણું છું. આખી દુનિયાને આપણે મુકત કંઠે જણાવશું જોઈએ કે વિજ્ઞાન અને ધર્મ એક જ સત્યનાં બે પાસાં છે. વિજ્ઞાનની ગાદી પર ભગવાન બિરાજશે તે જ આપણા આ વિજ્ઞાન યુગના ભય ને આશાઓ વચ્ચે માનવજાતનું ખરું કલ્યાણ સર્જાશે. અને બીજા એક મહાન વૈજ્ઞાનિક ને મહાન ભકત, ન્ય સંશોધક લૂઈ પસ્ટેરે સે વર્ષ પહેલાં ઉચારેલા શબ્દોમાં આ આખા પ્રશ્નના ઈતિહાસ અને ઉકેલ સમાઈ જાય છે: ‘કાચું વિજ્ઞાન માણસને નાસ્તિક બનાવે છે; જ્યારે સાચું વિજ્ઞાન માણસને ભકત બનાવે છે.' કાચા વિજ્ઞાન ને કાચા ધર્મની વચ્ચે વિરોધ હોઈ શકે, પણ સાચા વિજ્ઞાન ને સાચા ધર્મની વચ્ચે સમન્વય છે. ખગોળશાસ્ત્રી કેપ્લેર, ગ્રહો – તારાઓની ગતિના નિયમો શોધતા હતા ત્યારે કહેતા: ‘હું ઈશ્વરના વિચારોના પુનવિચાર કરું છું.' એ ભાવનાથી જો વિજ્ઞાન બ્રહ્માંડના અણુએ અણુમાં ભગવાનનો સ્પર્શ ઓળખે અને ભૌતિક શકિતનો ઉપયોગ અધ્યાત્મના માર્ગદર્શનથી કરે તો વિજ્ઞાન યુગ વિનાશ યુગ નહિ પણ નવનિર્માણ યુગ તરીકે માનવજાતના ઈતિહાસમાં સ્થાન પામશે. ફાધર વાલેસ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૧-૬૭ અદ્યતન રાજકીય પરિસ્થિતિ ચેથી સામાન્ય ચૂંટણી પછી દેશમાં રાજકીય અસ્થિરતા શરૂ થઈ, બીજા પક્ષે સાથે મળી Coalition Government રચવા તે આ નવ મહીનાના ગાળામાં વધતી રહી છે. જે રાજ્યમાં બીન- પરવાનગી કયાંથી આપે? બંગાળના ગવર્નર શું કરે? તેણે તે કોંગ્રેસી સરકારની રચના થઈ, તે સંયુકત પક્ષોની સરકારે કાંઈક સારૂં પૂરો બંધારણીય માર્ગ લી. અજોય મુકરજીને કહ્યું કે વહેલી તકે કરી બતાવશે એ આશા નિષ્ફળ ગઈ છે. મદ્રાસ અને ઓરીસાને બાદ ધારાસભા બેલા અને બહુમતિ ધારાસભ્યોને તમને ટેકે છે કે નહિ કરીએ તે, બીજાં રાજ્ય, જ્યાં બીનકોંગ્રેસી સરકારની રચના થઈ છે તેને નિર્ણય કરો. પણ અજોય મુકરજી શેના કરે? તેણે જણાવી દીધું ત્યાં, પક્ષાંતરો, પરસ્પરના વિખવાદ અને સત્તા મેળવવાના કાવા- કે તેની કેબીનેટ અગત્યના કાર્યોમાં રોકાએલ છે અને ૧૮મી ડીસેમ્બર દાવાને કારણે, રાજ્યવહીવટ કરતાં પોતાનાં સત્તાસ્થાને કોઈ પણ સુધી ધારાસભાની બેઠક બોલાવવાની તેને ફરસદ નથી. અજોય ભાગે જાળવી રાખવાના પ્રપંચમાં જ આ સરકારને સમય જાય છે. મુકરજી અને હુમાયુન કબીર બંગલા કોંગ્રેસના અંભે, પણ બંગલા - બંગાળમાં આ પરિસ્થિતિ પરાકાષ્ટાએ પહોંચી છે. ચૌદ પક્ષના કોંગ્રેસમાં પક્ષ પડયા-હુમાયુન કબીર, ડે. પ્રફ લ્લ ઘોષને ટેકો આપવા શંભુમેળાની આ ‘સરકારમાં, ડાબેરી સામ્યવાદીઓનું વર્ચસ્વ જામ્યું છે. અને કોંગ્રેસના સહકારથી નવી સરકાર રચવાના મતના, પણ અજોય શ્રી અજોય મુકરજી અને ડૉ. પ્રફુલ્લ ઘોષ અને તેમના સાથીઓ, મુકરજી હવે પ્રફ_લ ઘોષનું મોઢું કેમ જુવે? બંગલા કોંગ્રેસ, ભારતીય ડાબેરી સામ્યવાદીઓની પકડમાંથી છૂટવા માટે ઉત્સુક થયા અને તેમાં ક્રાંતિદળને એક આગેવાન પક્ષ–તેના તાજેતરના સંમેલનમાં બિહારના કોંગ્રેસને સાથ મેળવવાના પ્રયત્ન ગતિમાન થયા. પણ બંગાળ પ્રદેશ મુખ્યપ્રધાન મહામાયાપ્રસાદે સંભળાવી દીધું કે ભારતીય કાન્તિદળ કોંગ્રેસ સમિતિ ઉપર શ્રી અતુલ્ય ઘોષને કાબુ છે તે દૂર ન થાય ત્યાં કોઈ સંજોગોમાં કોંગ્રેસ સાથે મળીને કયાંય પણ સરકાર રચશે નહિ. સુધી આ પ્રયોગ સફળ ન થાય. તેથી, કોંગ્રેસ વર્કિંગ કમિટીની સંમ- બિચારા હુમાયુન કબીર, ગવર્નર શું કરશે ? મુખ્યપ્રધાનની મરજી તિથી અને શ્રીમતી ઈન્દિરા ગાંધીના આશીર્વાદ સાથે, શ્રી ગુલઝારીલાલ વિરૂદ્ધ ધારાસભાની બેઠક બોલાવી શકે? અથવા તેમના આદેશ મુજબ નંદા કલકત્તા ગયા. તેમની વાટાઘાટોના પરિણામે, શ્રી ગુલઝારીલાલ મુખ્યપ્રધાન બેઠક બોલાવતા નથી માટે તેની કેબીનેટને બરતરફ કરી શકે? નંદાએ પિતાની યોજના જાહેર કરી જેમાં પ્રદેશ સમિતિનું વિસર્જન ગવર્નર સલાહ લેવા દિલ્હી ગયા હતા તે પાછા આવી ગયા છે. મધ્યસ્થ કરી, નવી કામચલાઉ સમિતિની રચના કરી. યેજના પ્રમાણે, શ્રી સરકાર શું કરશે? રાષ્ટ્રપતિ શાસન લાવશે? કોંગ્રેસ વરિષ્ઠ મંડળ–જો અજોય મુકરજી પિતાની કેબીનેટ તુરત રાજીનામું આપે અને પછી આવું કાંઈ રહ્યું હોય તે-શું કરશે? કામરાજ અને ઈન્દિરા ગાંધીના સામ્યવાદીઓને પડતા મૂકી, કોંગ્રેસના ટેકાથી નવી સરકારની રચના મતભેદો કોંગ્રેસને અસરકારક રીતે કાંઈ કરવા દેશે? બંગાળની પ્રજા શું થાય. આ યોજના શ્રી નંદાએ જાહેર કરી અને તેના અમલની ઘડીઓ ઈચ્છે છે? પ્રતિષ્ઠાહીન અતુલ્ય ઘષની કોંગ્રેસ ફરી સત્તાસ્થાને આવે ગણાતી હતી. આ નાટક ત્રણ ચાર દિવસ ચાલ્યું. પણ શ્રી નંદાએ, એવું કેઅોય મુકરજીની સંયુકત મરચાની સરકાર રહે અથવા રાષ્ટ્રપતિનું શ્રી અતુલ્ય ઘોષ અને શ્રી કામરાજની પૂરી ગણના કરી ન હતી. શાસન? રાજદ્વારી પુરૂષ સત્તાનું આ નાટક ખેલી રહ્યા છે ત્યારે પ્રજાની શ્રી ઘોષે સખ્ત વિરોધ કર્યો અને શ્રી કામરાજે મદ્રાસમાંથી વિલંબની હાડમારી, બેહાલી અને દુર્દશાને પાર નથી. કાયદો અને વ્યવસ્થાનું નીતિ આદરી. સમય વીતી ગયો અને શ્રી અજોય મુકરજીએ હવે પોતે નામનિશાન રહ્યું નથી. સંખ્યાબંધ કારખાનાંઓ બંધ પડયા છે અને રાજીનામું નહિ આપે એવું જાહેર કરી, પોતાના અસ્થિર માનસને લાખે માણસે બેકાર થયા છે. ઊભે પાક ઘર ભેગો કરી શકાશે કે નહિ પરિચય આપ્યો. શ્રી નંદા, શ્રીમતી ઈન્દિરા ગાંધી, ડે. પ્રફ લ્લ ઘોષ તેની પ્રજાને ચિન્તા છે. રાજ્ય સરકારમાંથી નીકળવું પડે તે ડાબેરી બધાની બાજી ઊંધી વળી ગઈ. ત્યાર પછી નાટકને બીજો અંક શરૂ સામ્યવાદીઓ મોટા પાયા ઉપરના તોફાનો કરશે એવો ભય છે. દેશના થયો. શ્રી કામરાજે બંગાળ પ્રદેશ સમિતિ કાયમ રાખી પણ પ્રાદેશિક ભાવિ માટે બંગાળ મોટું ભયસ્થાન છે. ચૂંટણી થાય ત્યાં સુધી, કામચલાઉ સમિતિ, ડૉ. પ્રફુલ્લ સેનના પ્રમુખ- હરિયાણામાં પ્રધાનપદની લહાણી થાય છે. કોંગ્રેસને છોડી જે પદે નીમી, જેમાં શ્રી અતુલ્ય ઘોષના સાથીઓને પણ સ્થાન કોઈ ધારાસભ્ય રાવ બિરેન્દ્રસિંહને ટકાવવા તેમની સાથે જોડાય તેને આપ્યું. શ્રીમતી ઈન્દિરા ગાંધીને આ પરાજય શ્રી કામરાજે ઈરાદા- પ્રધાનપદ મળે છે. આ નાના રાજ્યમાં ૩૨ પ્રધાને થયા. કેટલાક પૂર્વક કર્યો કે અકસ્માત હતો તે કહેવું મુશ્કેલ છે. પણ એ બે વચ્ચે ધારાસભ્ય દિવસમાં ત્રણ વખત પક્ષાન્તર કરે છે. હરિયાણા કોંગ્રેસ સંઘર્ષ આ બનાવમાં જણાઈ આવ્યું. શ્રી કામરાજનું આ પગલું માત્ર ફરી સત્તા પર આવવા તલપાપડ થઈ રહી છે. હાથવેંતમાંથી બાજી સરી જાય છે. દેખાવ પુરતું હતું અને થોડા દિવસ પછી કામચલાઉ સમિતિમાંથી - ઉત્તરપ્રદેશમાં ચરણસિંહનું શાસન કેટલાક દિવસ ડોલાયમાન ડે. પ્રફ લ્લ સેન અને તેમના સાથીઓએ રાજીનામું આપ્યું અને બંગાળ રહ્યું. છેવટે તેમણે નમતું મુક્યું અને સત્તા જાળવી રાખી--કયાં સુધી? પ્રદેશ કોંગ્રેસમાં શ્રી અતુલ્ય ઘોષનું ‘ રાજ્ય’ કાયમ રહ્યું. પોતે રાજી મધ્ય પ્રદેશમાં શ્રી દ્વારકાપ્રસાદ મિત્રો છેવટ કોંગ્રેસનું નેતાપદ નામું નહિ આપવાનાં કારણે અંગે શ્રી અજોય મુકરજીએ પરસ્પર છોડયું. તેથી, કેટલાક કોંગ્રેસી ધારાસભ્યો, જે શ્રી મિશ્રની જોહુકમીને વિરોધી નિવેદન કર્યા જેને તેમના ડેપ્યુટી શ્રી જ્યોતિ બસુએ બરાબર કારણે કોંગ્રેસ છોડી ગયા હતા તેઓ પાછા આવવાને વિચાર કરે છે. તે જવાબ આપ્યો. શ્રી અજોય મુકરજીએ જાહેર કર્યું કે તેમની કેબી કારણે ત્યાંના સંયુકત દળના સરકારની સ્થિતિ અનિશ્ચિત બની છે. નેટમાં એવા પક્ષે છે કે જે ચીનની મદદ લઈ દેશમાં અરાજકતા લાવી વળી કાવાદાવા અને લાંચરુશ્વત ચાલશે. રહ્યા છે. પણ આવા પક્ષ સાથે ભાગીદારી ચાલુ રાખવામાં શ્રી - બિહાર અને ઓરીસાની બીન કોંગ્રેસી સરકારોએ, કોંગ્રેસના અજોય મુકરજીને શરમ નથી લાગતી. ત્યાર પછી નાટકને ત્રીજો અંક આગેવાની રહી સહી પ્રતિષ્ઠા નિર્મૂળ કરવા, તપાસપંચે નીમ્યા છે શરૂ થશે. ડૅ. પ્રફ હલ જોષે કેબીનેટમાંથી રાજીનામું આપ્યું અને તેમના અને બન્ને રાજાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને અન્ય પ્રધાન બીજા ૧૭ સાથીઓ સાથે સંયુકત મરચામાંથી છૂટા થયા. તુરત જ સામે ગંભીર આક્ષેપોનાં તહોમતનામાં ઘડયાં છે. તેમણે માગણી કરી કે અજોય મુકરજીની સરકારે બહુમતી ગુમાવી છે - કેરળમાં વિવિધ પક્ષના રચાયેલા નાંબુદ્રીપાદ સરકારના આંતઅને તેણે રાજીનામું આપવું જોઈએ અથવા તેને બરતરફ કરવી રિક મતભેદ ઉગ્ર સ્વરૂપ લઈ રહ્યાં છે. કેરળમાં બંગાળ કરતા સામ્યવાદીઓની બહુમતિ અને વર્ચસ્વ ઘણું વધારે છે. ત્યાં પણ જોઈએ. કોંગ્રેસના ટેકાથી ર્ડો. પ્રફુલ્લ ઘેષ સરકારની રચના કરવા સામ્યવાદીઓ પોતાની રીતરસમ પૂરી રીતે અજમાવી રહ્યા છે તત્પર થયા, પણ અતુલ્ય ઘેલ, પ્રફુલ્લ ઘોષને ટેકે કેમ આપે? અને તેમની નીતિ અને કાર્યપદ્ધતિ ન સ્વીકારે તેઓ સામે ધાકકામરાજ, અતુલ્ય ઘોષની સંમતિ વિના, બંગાળ પ્રદેશ કોંગ્રેસને ધમકી અને બીજા ઉપાયો અજમાવે છે. મલયાલમ મનારમાં જેવા છે કે Page #235 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૧-૧૭ પ્રભુ પ્રસિદ્ધ વર્તમાનપત્ર જે સામ્યવાદીઓનું કટ્ટર વિરોધી છે તેના ઉપર બે વખત હુમલાઓ થયા. બંગાળ પેઠે કેરળ દેશનું બીજું ભયસ્થાન છે. દરમ્યાનમાં, મહારાષ્ટ્ર - માયસારના સીમા ઝઘડાઓએ ઉગ્ર સ્વરૂપ લીધું છે. મહાજનપંચની રચના થઈ ત્યારે બન્ને રાજ્યોએ સ્વીકાર્યું હતું કે પંચના નિર્ણય બન્ને સ્વીકારશે અને તે બાંહ્યધરી ઉપર જ આ પંચ નીમાયું હતું. પંચના અહેવાલ બહાર પડે તે પહેલાં થાડા દિવસેા અગાઉ પણ શ્રી નાયક અને શ્રી નીજિલગપ્પાએ જાહેર કર્યું હતું કે બન્ને રાજ્ય પંચના નિર્ણય સ્વીકારશે. પણ હવે મહારાષ્ટ્રને બેલગામ ન મળ્યું . એટલે નાયક સરકાર ફરી બેઠી અને સંયુકત મહારાષ્ટ્ર સમિતિએ ઉગ્ર આંદોલનની ધમકી આપી છે. મહારાષ્ટ્ર કેંગ્રેસ અને સંયુકત મહારાષ્ટ્ર સમિતિ એકમત છે કે મહાજનપંચનો અહેવાલ અસ્વીકાર્ય છે. મહારાષ્ટ્ર કોંગ્રેસ શાન્તિપૂર્વક રીતે વિરોધ કરવાનું કહે છે, સમિતિ ગમે તે કહે. બન્ને એક બીજાના સહકારમાં છે. માત્રાના જ ફેર છે. પાતાને મનગમતું ન થાય ત્યાં સુધી તટસ્થ પંચાના નિર્ણય પણ ન સ્વીકારવા એ મહારાષ્ટ્રનું ધારણ રહ્યું છે. મધ્યસ્થ સરકાર અને કૉંગ્રેસ માવડી મંડળ કેટલું મક્કમ રહી શકે છે તે જોવાનું રહે છે. શિક્ષણના ક્ષેત્રે અરાજકતા ચાલુ રહી છે. અને શિક્ષણના માધ્યમને પ્રશ્ન લટકતો રહ્યો છે. હવે આવતી સાલ તેના અંતિમ નિર્ણય લેવાશે તેમ જાહેર થયું છે. અંગ્રેજી, હિન્દી અને પ્રાદેશિક ભાષાઓના હીમાયતીઓ વચ્ચે ભાવિ પેઢીના શિક્ષણનો કચ્ચરઘાણ વળી જશે. આવી રાજકીય અસ્થિરતા છે ત્યારે આર્થિક કટોકટી પણ ઓછી નથી, ચામાસુ સારૂં ગયું છે તે રાહત છે પણ વધતી જતી મોંઘવારીને અટકાવી નહિ શકે તો આ રાહત બહુ કામયાબ નહિ થાય. મધ્યસ્થ સરકારની આર્થિક નીતિ ઉમતભેદનું કારણ રહી છે. દસ મુદ્દાના કાર્યક્રમ ઉપર જબલપુરમાં ભારે સંઘર્ષ થશે એમ ધારણા હતી. પણ મેવડીમંડળ આ સંઘર્ષ કુનેહથી અત્યાર પુરતું ઠેલી શકેલ છે. બે ન્કોનું અને સામાન્ય વિમાનું રાષ્ટ્રીયકરણ, રાજાના સાલીયાણા, વિગેરે પ્રશ્ના ઉપર છેવટના નિર્ણયા મુલતવી રાખ્યા છે. શ્રીમતી ઈન્દિરા ગાંધીએ જાહેર કર્યું કે દસ મુદ્દાના કાર્યક્રમને સરકાર સ્વીકારે છે પણ તેના અમલની ગતિ અને પ્રકાર સરકાર ઉપર છેડવું જોઈએ. શ્રી મોરારજી દેસાઈએ જણાવ્યું કે, વિમાનું રાષ્ટ્રીયકરણ સિદ્ધાન્ત તરીકે સ્વીકારાય છે. બ ન્કો માટે સામાજિક અંકુશા વધારવામાં આવશે અને તે સફળ નહિ થાય તો રાષ્ટ્રીયકરણ થશે. રાજાઓના સાલીયાણા માટે તેમની સાથે વાટાઘાટ કરવાનું નક્કી કર્યું, તેટલે દરજ્જે શ્રી ચવ્હાણને નમતું મૂકવું પડયું. ઉદ્દામ અને મધ્યમ વિચારસરણીવાળાઓને બન્નેને રાજી રાખવાનો પ્રયત્ન થયો. પરિણામે અનિશ્ચિતતા ઊભી રહી. કદાચ મક્કમ અને આખરી નિર્ણયા કોંગ્રેસના મેવડી મંડળ માટે તેમના પોતાના આંતિરક મતભેદોને કારણે, શકય નથી. પણ તેથી પરિસ્થિતિ સુધરતી નથી. ઉદ્યોગપતિએ Industrialistમાથે લટકતી તલવાર ઊભી રહી અને હીમ્મતપૂર્વક લાંબાગાળાની કોઈ યોજના કરવાનું કોઈને મન ન થાય તેમ રહ્યું, બૅન્કોના સામાજીક અંકુશો કેવું સ્વરૂપ લેશે અને તેથી કોઈ લાભ થશે કે નહિ તે જોવાનું રહે છે. આવા સંજોગામાં, નાણાંપ્રધાન શ્રી. મારારજીભાઈ દેસાઈ, આત્મવિશ્વાસથી, તેમના વિદેશના પ્રવાસમાં તથા દેશમાં પ્રવચનામાં ઉજજવળ ભાવિની આશાનો સંચાર કરવા ભગીરથ પ્રયત્ન કરી રહ્યાં છે. તેમના ઉપદેશની કેટલી અસર થાય છે તેનું માપ કાઢવું અઘરૂ છે. બીજો અગત્યનો પ્રશ્ન કૉંગ્રેસના પ્રમુખપદના છે. શ્રી કામરાજની મુદત પૂરી થાય છે. કેંગ્રેસના બંધારણ મુજબ બે ટર્મથી વિશેષ કોઈ વ્યકિત પ્રમુખપદે ચાલુ ન રહે. શ્રી કામરાજની ચાલુ રહેવાની ઈચ્છા હોય તેમ જણાય છે, પણ કૉંગ્રેસ વર્કીંગ કમિટી સર્વાનુમતે વિનંતિ કરે તે. આવા સંજોગો જણાતા નથી. શ્રીમતી ઈન્દિરા ગાંધી અને તેમના સાથીદારો એની તરફેણમાં નથી. શ્રીમતી ગાંધી અને શ્રી કામરાજ વચ્ચે અંતર વધ્યું છે. શાસક પક્ષના પ્રમુખ અને તે જ પક્ષના વડા પ્રધાન વચ્ચે સુમેળ હોય તે ઈચ્છવાયોગ્ય છે. શ્રીમતી ઈન્દિરા ગાંધી પેાતાને અનુકૂળ એવા પ્રમુખની શોધમાં હોય તે સ્વાભાવિક છે. સાની ખેંચતાણ સારા પ્રમાણમાં જણાય છે. કાંઈ નહિ । શ્રીમતી ગાંધી ઉપર અંકુશ રાખવા જમણેરી બળા જીવન iru પેાતાના પ્રતિનિધિને આ સ્થાને લાવવા ઈચ્છા રાખે છે તેમ લાગે છે. શ્રી સદોબા પાટીલ અને શ્રી અતુલ્ય ઘોષ આ પ્રયત્નો કરી રહ્યા છે. શ્રી મારારજીભાઈએ પોતાના અભિપ્રાય જાહેર કર્યો નથી. પણ વડાપ્રધાનપદ માટેની બે ચૂંટણી પછી, શ્રી મેરારજીભાઈ અને શ્રી કામરાજ વધારે નજીક આવ્યા છે તેમ કહેવાય છે. બીજી બાજુ એમ કહેવાય છે કે શ્રીમતી ઈન્દિરા ગાંધીએ પોતાનું સ્થાન વધારે સ્થિર બનાવ્યું છે અને કાંઈક હીંમતપૂર્વક પગલાં લેવાની સ્થિતિમાં છે. આવા સ્થિર સ્થાનોને અસ્થિર થતાં બહુ વાર નથી લાગતી, પણ અત્યારે તે શ્રીમતી ગાંધી શ્રી નંદાને આ પદ માટે ટેકો આપતા હોય તેમ સંભળાય છે. તો શ્રી પાટીલ કદાચ ઉમેદવારી કરે. શ્રી પાટિલના કેટલાક બીનજવાબદાર પ્રવચનો તેમની નેતાગીરીમાં વિશ્વાસ પેદા કરે તેવા નથી. શ્રી કામરાજની શકિતની મર્યાદાઓ જણાઈ આવી છે. નહેર ના અવસાન પછી, નેતાની ચૂંટણીમાં બે વખત સફળતાપૂર્વક કામગીરી બજાવી તેથી તેમની પ્રતિષ્ઠા જામી. પણ ચોથી સામાન્ય ચૂંટણીએ બતાવ્યું કે દેશમાં તે શું પણ તેમના પોતાના રાજમાં પણ તેમને પ્રજાસંપર્ક ઘણા ઓછ છે. ભાષાની મર્યાદા તેમની મોટી છે. તેમના વિચારો પ્રજા જાણતી નથી. તેમના તરફથી કોઈ માર્ગદર્શન મળતું નથી. તેમને જ ચાલુ રાખવામાં આવે તો કૉંગ્રેસની નેતાગીરીની મેાટી ખામી વધારે ઉઘાડી પડશે. પણ પ્રજામાં આદર પામે અને વિશ્વાસ મેળવે એવી પ્રભાવશાળી વ્યકિતઓ અત્યારની કેંગ્રેસમાં શાંધવી પડે તેમ છે. બીજી તરફ ભારતીય ક્રાન્તિદળ કાગ્રેસ છેાડી ગયેલ વ્યકિતઆને પક્ષ, સ્વરૂપ લે છે. હરિયાણા, મધ્યપ્રદેશ વિગેરે સ્થળામાં જનસંધ જોર કરે છે, જેમ કેરળ, બંગાળમાં સામ્યવાદીઓ જોરમાં છે. આવા રાજકીય તખ્તામાં, દેશના હિતમાં કાગ્રેસના આગેવાને વધારે સહકારથી કામ કરી છેવટ મધ્યસ્થ સરકાર સ્થિર રાખી શકે તો દેશની સેવા કરી ગણાશે. ૧૨-૧૧-૬૭ ચીમનલાલ ચકુભાઈ શાહ શિવામ્બુ-ચિકિત્સાના પ્રચારક ડો. પરાગજી દેસાઈના પત્ર " પ્રબુદ્ધ જીવન' ના ગતાંકમાં “ શિવામ્બુ – ચિકિત્સાના માટે અનુરોધ : વૈજ્ઞાનિક સંશાધન ” એ મથાળા નીચે પ્રગટ થયેલા લેખ અંગે, તે લેખના લેખક ડૉ. પરાગજી દેસાઈ તરફથી નીચે મુજબનો પત્ર મળ્યો છે: વલસાડ, તા. ૪-૧૧-૬૭ સવિનય : આપના તરફથી પ્રબુદ્ધ. જીવન ” ના તા. ૧-૧૧-૬૭ના અંકની કોપી મળી તે માટે ઘણો આભારી છું. એ અંકમાં શિવામ્બુ ચિકિત્સા બાબત “ પરિપત્ર પ્રગટ કરી જનતાની ભારે સેવા બજાવી છે તે માટે આપને અનેક ધન્યવાદ ઘટે છે. " “ પરિપત્ર ઉપર નીચેના મહાનુભવોની સહીઓ છે” એમ જણાવ્યું છે તેમાં ગેરસમજ થઈ છે, જે દૂર કરવાની જરૂર છે. આ ‘પરિપત્ર’ અંગ્રેજી છાપામાં પ્રગટ કરવા માટે મેકલી આપવા તૈયાર કર્યો હતો. એના ઉપર દેશના સન્માનિત આગેવાન મહાનુભવાની સહીઓ હોય તો તેના છાપાના તંત્રી સાહેબા પર સારો પ્રભાવ પડે અને તે પ્રગટ કરવામાં મુશ્કેલી આવે નહિ એ હેતુથી આવા મહાનુભવોની સહી મૂકવાની સંમતી મેળવવા માટે એક “ફારવર્ડીંગ લેટર ” સાથે એ પરિપત્ર તેમના પર મોકલવામાં આવ્યા હતા. તેના પર નીચે જણાવેલાં મહાનુભવેાએ સહી મુકવાની સંમતી આપી હતી :— " શ્રી. રવિશંકર મહારાજ, મુનિશ્રી સંતબાલજી, પંડિત સાતવળેકરજી, શ્રી ઉછરંગરાય ઢેબર, શ્રી કલ્યાણજી વિ. મહેતા, અને શ્રી બાપાલાલભાઈ વૈઘ. બાકીના ઉચ્ચ કક્ષાના શ્રી ડૉ. રાધાકૃષ્ણન, શ્રી ઈન્દિરા ગાંધી, વિગેરેની સંમતી આવી નહીં, એટલે એ પરિપત્ર છાપામાં પ્રસિદ્ધિ માટે મોકલવાનો વિચાર પડતો મૂકયો અને આમજનતામાં જ એ ચકિત્સા લોકપ્રિય કરવા માટે પ્રયાસ કરવા નક્કી કર્યું. અને તદ્નુસાર વલસાડ જિલ્લા ‘“શિવામ્બુ ચિકિત્સા પ્રચારક મંડળ ” ની સ્થાપના કરવામાં આવી છે. ', Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પ્રભુ જીવન શબપૂજા 卐 (ડા. ઈન્દ્રચંદ્ર શાસ્ત્રીના ‘સંસ્કૃતિ કે ભૂત’ એ પુસ્તકમાં સંગ્રહિત થયેલા એક લેખના નીચે ગુજરાતી અનુવાદ આપવામાં આવે છે.-તંત્રી) જીવન એટલે શરીર અને આત્માને સંબંધ. જ્યાં શરીર એક સાધન છે અને આધ્યાત્મિક વિકાસસમાં સહાયતા કરે છે, તેવા વ્યકિતત્વને પ્રાણવાન અથવા સાત્વિક કહેવાય છે. બીજી બાજુ, જ્યાં શરીર સાધન મટીને સાધ્ય બને છે. ત્યાં આત્માની ઉપેક્ષા થવા લાગે છે, ચેતનાને બદલે જડની-જીવનના બદલે મુત્યુની પૂજા થવા માંડે છે. વ્યકિતની જેમ ધર્મ, રાજકારણ, સમાજ વગેરે બધા ક્ષેત્રમાં પૂજાના બંને રૂપ જોવા મળે છે. જે ધર્મ એક વાત લક્ષમાં રાખીને ચાલે છે કે ‘જડ’ ‘ચેતન”ને માટે છે અથવા કર્મકાંડ અને વેશભૂષા વગેરે વાતા આત્માના વિકાસ માટે છે તેમજ સાથે ને સાથે જ્યારે પણ એમ લાગે કે બાહ્ય ક્રિયાઓ આત્માના વિકાસમાં હરકત ઊભી કરે છે અને મિથ્યા અહંકાર તથા રાગદ્વેષ વધારે છે ત્યારે પરિસ્થિતિ પ્રમાણે ક્રિયાકાંડને જે ધર્મ બદલવા કે છાડવા તૈયાર રહે છે—એવા ધર્મની શકિત ક્ષીણ થતી નથી. બીજી બાજુ જે ધર્મ રૂઢિ કે પરંપરાના નામે કર્મકાંડને મહત્ત્વ આપે છે, તેની પ્રાણશકિત ક્ષીણ થતી જાય છે; આત્મસાધનાને બદલે અહંકારપેાષણના માર્ગ બની જાય છે, પ્રાણની જગાએ શબની પૂજાની શરૂઆત થઈ જાય છે. કાશ્મીરમાં હઝરત મહમદના વાળના પ્રશ્ન ઉપર કૌભાંડ રચાઈ ગયું. મહમદે પરમાત્મા પર વિશ્વાસ અને વિશ્વબંધુત્વના સંદેશા જગતને આપ્યો હતો, એણે પોતાના શરીર, વસ્ત્ર અથવા બીજી કોઈપણ જડ વસ્તુની પૂજા કરવાનું કયારેય પણ કહ્યું નહોતું. જડ વસ્તુઓની પૂજાને ઈસ્લામ ધર્મમા નાસ્તિકતા ગણી છે, પરંતુ ઈસ્લામનો ઝંડો લઈને ફરવાવાળા લોકો મહમદના વાળને માટે પડોશીના ગળા કાપવા તૈયાર થઈ ગયા. ચેતનાના બદલે શબનાં પૂજારી બની ગયા. મનમાં પ્રશ્ન ઊઠે છે કે એવા લોકોને સાચા અર્થમાં મુસલમાન કહેવા કે નહીં! ખ્રિસ્તી ધર્મમાં ચારસા વર્ષ અગાઉ ફ્રાન્સિસ ઝેવિયર નામના એક સંતપુરુષ થઈ ગયા. ગાવામાં એમની લાશ રાખવામાં આવી છે અને અમુક સમયને ગાળે એ લોકોને બતાવવામાં આવે છે. એનાં દર્શન કરવા લાખા ખ્રિસ્તીઓ ભેગા થાય છે. ઈશુ ખ્રિસ્તે દુ:ખીઓની સેવા કરવાના અને શત્રુને પણ ગળે લગાડવાના સંદેશ આપ્યો હતો, પરંતુ તેમના અનુયાયીયા માટે આજે સંત ટ્રાન્સિસની લાશનું જેટલું મહત્વ છે એટલું ઈશુના સંદેશાનું રહ્યું નથી. ભગવાન બુદ્ધને એક દાંત સાંચીના ખંડેરોમાંથી મળી આવ્યો હતા. અંગ્રેજ સરકારે એને ઈંગ્લાંડ લઈ જઈને લંડનના એક સંહાલયમાં રાખ્યો. ભારત સ્વતંત્ર થયા પછી કોઈ અણમેાલ ખજાનાના રૂપમાં એ દાંત ભારત ખાતે પાછા લાવવામાં આવ્યો. એક વર્ષ સુધી ભારતમાં એને ઠેરઠેર ફેરવવામાં આવ્યો. જગાએ જગાએ એનું સ્વાગત સરઘસ કાઢવામાં આવ્યું અને સાંચીના વિહારને જીર્ણોદ્ધાર કરાવીને ભારે સન્માનપૂર્વક એ દાંતની ત્યાં સ્થાપના કરવામાં આવી. આ દાંત એટલા માટો છે કે કેટલાક વિદ્વાનોની એવી પણ માન્યતા છે કે તે મનુષ્યના હોઈ જ ન શકે, આ જ પ્રમાણે પટણાના મ્યુઝિયમમાં એક મસ્તક રાખવામાં આવ્યું છે. કહેવાય છે કે તે બુદ્ધના મુખ્ય શિષ્ય સારિપુત્રનું છે. પરંતુ પ્રાણીશાસ્ત્રીઓને એમાં પણ શંકા છે. તેમની એવી ધારણા છે કે મનુષ્યની ખોપરી આ પ્રકારની હાઈ શકે નહીં, એ ગમે તે હોય, ભગવાન બુદ્ધના સંદેશ હતો કે દરેક વ્યકિત પેાતાની બુદ્ધિથી વિચારીને ચાલે. એમની એવી ઈચ્છા ન હતી કે લોકો એમની વાતોને સમજ્યા વિચાર્યા વિના માની લે. તો પણ તેમના તા. ૧૬-૧૧-૧૭ 卐 અનુયાયીઓ દાંત અને ખાપરીને આવું મહત્ત્વ કેમ આપતા હશે એ વાત સમજમાં આવતી નથી. ભારતીય સંસ્કૃતિમાં શબને બાળવાના રિવાજ છે. એની પાછળ એવા ખ્યાલ રહેલા છે કે જે શરીરમાંથી આત્મા ચાલી ગયા અને જે શરીરનો ઉપયોગ રહ્યો નહીં તેને સુરક્ષિત રાખવું ન જોઈએ. એવું શરીર ભૂતપ્રેતને અડ્ડો બની જાય છે. વ્યકિતગત રીતે શબને બાળવાની પ્રાથા છે ખરી, પણ સઁસ્કૃતિના વિષયમાં એવી પ્રથા નથી. જે વાતોની ઉપયોગિતા પૂરી થઈ ગઈ હોય તેવી વાતો પણ અહીં ઘૂંટયા કરવામાં આવે છે. પ્રાચીનતાના બહાને અર્થહીન વાર્તાને માણસના દિમાગ પર લાદવામાં આવે છે. એ રીતે સંસ્કૃતિનું શબ આપણા જીવનને ઘેરી રહ્યું છે અને નવી પ્રાણશકિતના સંચારમાં અવરોધ કરી રહ્યું છે એટલું જ નહી, આ શબાના આધારે કેટલીયે જૂની માન્યતાઓ ફાલી રહી છે અને ભૂતપ્રેતોની જેમ સામાન્ય માનવીને ડરાવી રહી છે. એમ લાગે છે કે જાણે આ શબાની પૂજા નહીં કરવાથી આ ભૂતો આપણને ખાઈ જશે; નવી વાતના વિચાર સુદ્ધાં કરવામાં ભય લાગે છે. ધર્મ એક દીપક સમાન છે, અગ્નિશિખા જેવા છે, જેને પ્રકાશ ચારે બાજુ ફેલાઈ રહ્યો છે. તેલ અને વાટ પ્રતિક્ષણ પોતાની જાતની આહૂતિ આપીને એ પ્રજવલિત રાખે છે. માટીનું કોડિયું જેમાં તેલ અને વાટ રાખવામાં આવે છે એ માત્ર દીપકના બાહ્ય આધારરૂપ છે. આ આધાર સૌનું, ચાંદી, પિત્તળ અથવા બીજી કોઈ પણ ધાતુનું હોઈ શકે છે; પરંતુ જો માટીના દીવા પ્રગટાવનારો એવા આગ્રહ રાખે કે સેનાના સત્રમાં પ્રગટાલેવી જયોત પ્રકાશ આપી શકે નહી અથવા સોનાના પાત્રમાં દીવા પ્રગટાવનારા અગ્નિશિખાની ઉપેક્ષા કરીને પોતાના સુવર્ણપાત્ર વિષે ગર્વ કરે તા બંનેને જડપૂજક કહેવા જોઈએ. બંને, પ્રકાશને છોડીને અંધકારમાં ભટકે છે, બંને, સત્યથી દૂર જઈ રહ્યા છે અને પ્રકાશને બદલે અહંકારની ઉપાસના કરી રહ્યા છે. આત્માની સાધનામાં બાહ્ય આચારનું સ્થાન (દીપક જેમાં જલી રહ્યો છે તે) પાત્રના જેવું છે. એ જ્યોત પ્રગટાવવાના દાવા કોઈ ભગવા વસ્ત્ર પહેરીને કરે છે, કોઈ સફેદ કપડાં પહેરીને કરે છે, કોઈ જટા વધારીને કરે છે, કોઈ માથું મુંડાવીને કરે છે તે કોઈ જાતે વાળને લાચ કરીને કરે છે. પરંતુ જો આત્માની જ્યોત પ્રગટે નહીં તો બધું જ વ્યર્થ છે. પાત્રની ઉત્કૃષ્ટતા કે હીનતાના માપદંડ જ્યોતિ છે. પાત્રનું પોતાનું કશું મૂલ્ય નથી. જ્યોતિ ન હોવા છતાં પણ પાત્રને મહત્વ આપવું એ જ શબપૂજા છે. તેલ અથવા બત્તીના સ્થાને આપણે સાધનાપદ્ધતિઓને મૂકી શકીએ કે જે આત્માની મલિનતાને દૂર કરે. કોઈ ઘીના દીવા કરે છે. તો કોઈ તેલના, અથવા કોઈ મીણબત્તીના ઉપયોગ કરે છે. પ્રકાશ પ્રાપ્ત થતા કોઈને પણ હેય-ત્યાજ્ય કહી શકાય નહિ. દરેક વ્યકિતને પોતાની સગવડ પ્રમાણે કોઈ પણ વસ્તુના ઉપયોગ કરવાની છૂટ છે. આ જ પ્રમાણે આત્માની જ્યાતિને પ્રજવલિત કરવા માટે કોઈ સ્વાધ્યાય ક૨ે છે,કોઈ ધ્યાન કરે છે, કોઈ દીનદુ:ખીઓની સેવા કરે છે તે કોઈ તપસ્યાના માર્ગ અપનાવે છે. જરૂરી એ છે કે વ્યકિત કાય અને મેહની વાટને બાળ્યાં કરે. વાટ જેટલી વધારે બળશે એટલા પ્રકાશ પણ વધારે મળશે. એથી ઉલ્ટું જેટલી વાટને બચાવ્યા કરશે તેટલી પ્રકાશની માત્રા ઓછી થતી જશે. પ્રકાશ મળવા છતાં પણ બીજાના તેલ અથવા વાટની નિન્દા કરવી એ એકાન્તવાદ છે, મિથ્યાત્વનું રૂપાંતર છે. પરન્તુ સાધારણ રીતે એમ જોવામાં આવે છે કે આપણે અહંકારને દૂર કરવાને બદલે સિદ્ધાંતોની આડ લઈને અહંકારનું પાણ કરીએ છીએ, ધર્માચાર્યોમાં પેાતપેાતાના સિદ્ધાંતાની ઉત્કૃષ્ટતા સાબિત Page #237 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૧-૨૬૭ કરવાની હરિફાઈ ચાલી રહી છે. સિદ્ધાંતાને જીવનમાં ઊતારવાની એટલી ચિન્તા નથી હોતી જેટલી ઢોલ વગાડીને બીજાને ચૂપ કરવાની હોય છે. આ રીતે સિદ્ધાંત આત્માનું આવરણ બનીને અહંકારને પુષ્ટ કરે છે, જીવનનું પ્રેરકતત્ત્વ બનતું નથી. વાસ્તવમાં તે સિદ્ધાંત ગમે તેવા મહાન હોય, જ્યાં સુધી જીવનમાં ઊતરતા નથી ત્યાં સુધી તેનું કશું મૂલ્ય નથી. એવા સિદ્ધાંત નિષ્પ્રાણ-શબ જેવા હોય છે. દાખલા તરીકે, અનેકાન્તના સિદ્ધાંત લઈ શકીએ, આ એવા સિદ્ધાંત છે કે જે ઝઘડાઓ મિટાવી શકે છે. અનેકાન્તવાદના અર્થ એવા થાય છે કે આપણે આપણી માન્યતા અથવા દષ્ટિકોણ બીજા પર લાદવાને બદલે એના દૃષ્ટિકોણ સમજવાનો પ્રયત્ન કરીએ. એનું જ નામ સમતા છે, કે જે જૈન સાધનાનું એક માત્ર લક્ષ્ય છે. પરંતુ જો કોઈ સમતાના દાવે! કરવા છતાં પણ પેાતાને બીજા કરતાં ઊંચા સમજે છે, વાતે વાતે સામાને પતિત અથવા શિથિલ કહેતો હાય, તો તે સમતાને બદલે વિષમતાના માર્ગ પર ચાલવા માંડે છે, મોઢેથી સમતાનું રટણ કરવા માત્રથી સમતાના ઉપાસક બની શકાતું નથી. સમતાની ઉપાસના એ જ સામાયિક છે. એ જૈન સાધુનું જીવનવ્રત છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે શ્રમણનો અર્થ છે સમતાના ઉપાસક. સમતાની ઉપાસના મૂકી દેનાર પોતાની જાતને ભ્રમણ કહાવી શકતા નથી. આ સમતાની શબ-પૂજા છે, ચેતનપૂજા નથી. શુદ્ધ જીવન અનેકાન્ત સામાને દષ્ટિકોણ સમજવા પર ભાર મૂકે છે. લાકશાહીના યુગમાં આ વાતને ભારે મહત્વ આપવામાં આવ્યું છે કે દરેક વ્યકિતને પોતાના વિચારો પ્રગટ કરવાનો પૂરો અધિકાર છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિથિ જુદી જ છે. આપણે એમ જ ઈચ્છીએ છીએ કે લોકો બીજા કોઈનું સાંભળે નહીં. ધાર્મિક જગતમાં એમ સજાવવામાં આવે છે કે વિરોધી વિચારોને સાંભળવા એ મિથ્યાત્વ છે, પાપ છે. ધર્મમાં શ્રદ્ધા રાખનારી દરેક વ્યકિતને આ પાપથી બચાવવી જોઈએ. સાવધ રહેવા છતાં પણ જૉ વિરોધીની વાત કાને પડી જાય તો તેને હૃદયમાં સ્થાન આપવું ન જોઈએ. એ વાતેના ગુણ જોવાને બદલે માત્ર દોષ જ જોવાનો પ્રયત્ન કરવા જોઈએ. સમ્યક ત્વની રક્ષાને નામે કરવામાં આવનારો આ પ્રયત્ન અનેકાન્તને બદલે એકાન્તવાદની ઉપાસના છે. જૈન પરિ ભાષામાં આને મિથ્યાત્વ કહેવાય છે. આપણે દરરોજ સર્વમૈત્રીની બાંગ પુકારીએ છીએ, મિત્રતાના અર્થ છે બીજાંઓ પ્રત્યે તિરસ્કારના બદલે પ્રેમની સ્થાપના, પરંતુ જો આપણે આપણા સાથીઓના દોષ પ્રગટ કરવામાં લાગીએ છીએ, તો મિત્રતાના દાવે! હાંસી છે, એક નર્યો દંભ છે. એ રીતે આપણે પોતાની જાતને ઠગીએ છીએ. જે વ્યકિત રોજ સવારે સાંજે સાચા દિલથી મિત્રતાના દાવા કરે છે તેના મનમાં કોઈના પણ વિષે તિરસ્કારને ભાવ પેદા થતા નથી. એ બધાંના પ્રેમ અને આદર કરશે, દોષને ભૂલીને ગુણ ગ્રહણ કરવાના પ્રયત્ન કરશે. એના વગર મિત્રતાનો દાવો કેવળ શબ—પૂજા છે. ગુજરાતી અનુવાદ: નિરૂબહેન સુબોધભાઈ શાહ મૂળ હિંદી: ડો. ઈન્દ્રચંદ્ર શાસ્ત્રી ભલસુધાર (૧) તા. ૧૬-૯-૯૭નાં પ્રબુદ્ધ જીવન'માં પ્રગટ થયેલ ‘ન્યાયમૂર્તિ નરેન્દ્ર નથવાણી—સન્માન સંમેલન' એ મથાળાના લેખમાં ‘ગદાર પાર્ટીવાળા લાલા હરદયાળ' એમ છપાયેલ છે તેમાં ‘ગટ્ટાર’ ને બદલે ‘ ગદર ’ વાંચવા વિનંતિ છે. ગટ્ટાર એટલે દેશદ્રોહી અને ગદર એટલે ક્રાન્તિ. શબ્દોના અર્થ વિષે ગેરસમજુતીના કારણે આવી ગંભીર ભૂલ થવા પામી છે. (૨) તા ૧-૯-૬૭ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલ ‘જન ધર્મનું હાર્દ ’ એ લેખ ઉપરની તંત્રી નોંધમાં એમ જણાવ્યું છે કે એ એ મૂળ હિંદીમાં લખનાર શ્રી પુરણચંદ્ર શ્યામસુખા છે અને તેના અંગ્રેજી અનુ વાદ શ્રી ગણેશ લાલવાણીએ કર્યો છે. વસ્તુત: એ મૂળ લેખ હિંદીમાં નહિ પણ બંગાળીમાં છે. આટલી ભૂલ સુધારી લેવા વિનંતિ છે. તંત્રી. ૧૪૭ અમરનાથ (૧૯૬૬ ના ઑગસ્ટ માસના ‘નવનીત’માંથી સાભાર ઉષ્કૃત) વીશ વર્ષ પહેલાંના આ પ્રવાસ પછી યાત્રા માર્ગની પરિસ્થિતિ બદલાઈ છે, પણ એનો આનંદ હજુ પણ ઘણા કષ્ટસાધ્ય અને એટલા અનુપમ રહ્યો છે. ૨૨મી જુલાઈની સવારે પાંચ સાથીઓ પહેલગામથી અમરનાથ જવા ઉપડયા. અડધાએક માઈલ જતાં અમે ગામ બહાર નીકળી ગયા, અને દશ્યોની પરંપરા શરૂ થઈ. પહેલગામથી ચંદનવાડી સુધીના પહેલા આઠ માઈલ સુધીના પ્રદેશ ખૂબ ઝાડીવાળા અને સુંદર છે. ડાબા હાથ પરના પથરાળ પહાડની ધારે ધારે રસ્તા ચાલ્યો જાય છે. જમણા હાથે સાથે સાથે ઊંચી દિશામાં નાળું વહ્યું જાય છે. નાળાંની પાછળ ખીચોખીચ ચીડનાં ઊંચા વૃક્ષેાથી છવાયેલા પહાડ ઊંચું ને ઊંચા વધતો જાય છે. વધતા દિવસની અને ચઢાણની ગરમીમાં રસ્તાની ઝાડી અત્યંત શીતલ ને મીઠી લાગે છે. ચંદનવાડીથી એકાદ ફર્લીંગ પર જ પિસ્સુના ઘાટ શરૂ થાય છે. રસ્તા પથરાળ અને ચઢાણ ખૂબ આકરું છે. ઘાટ ચડીને પંદ૨ેક મિનિટ થાક ખાધો. અહિંથી માઈલેક આગળ વધીને ચારે તરફ નજર ફેરવતાં પહેલું લક્ષ પાછળના આકાશ તરફ ગયું. પિસ્સુના ઘાટ પાછળની ખીણ ઉપર સફેદ અને વાદળી રંગમાં સૂર્યના તેજે ભારે રંગખેલ કર્યો હતો, જમણા હાથે પહાડ પર હિમ જામી પડયો હતો, ડાબા હાથ પર ગરવા ગેરુ રંગના ઊંચા પહાડોની ટોચેા વાંકી વળીને માથે ઝળુ બી રહી હતી અને સામે દૂ૨ ૬૨ આછા જા'બલી, ગેરૂ, ભૂખરા અને પૃથ્થરિયા રંગના નિર્મળ પહાડ શેાભી રહ્યા હતા. એના બધા રંગે આછા અને સૌમ્ય હતા અને કાયા વરવી છતાં નિર્મળી નીરોગી હતી. આ પહાડ પર વનસ્પતિ નથી છતાં સૌન્દર્ય છે, અને ભવ્યતા છે છતાં કરાલતા નથી. આગળ વાયુજન પહોંચતાં અમને ખબર પડી કે આ તે એ જ પહાડ, જેને ખાળે વાયુજન પરનું શેષનાગનું સુંદર લીલમરંગી સરોવર ખેલી રહ્યું છે. ડાબા હાથે ગરવા ગેરુ રંગ ચાલ્યા આવતા હતા. આ સંસારથાક્યા પ્રાણહીન સંન્યાસીને ગેરૂ ન હતા, પણ આત્મતેજની પ્રખરતાના તેજવી ગેરૂ રંગ હતા. અહિંના પહાડો ડવા છતાં સુંદર ને ભવ્ય છે. દીર્ઘકાળના રોગમાંથી મુકત થયેલ કૃશ છતાં નરવા દેહનું જેવું ઓજસ હાય છે તેવું ઓજસ. આ પહાડોમાં છે. બરાબર નમતી સંધ્યાએ જ શેષનાગના સરોવર પર અમારી પહેલવહેલી દષ્ટિ પડી. નજીક જતાં ગયાં તેમ સરોવરનું દર્શન ખુલતું ગયું અને વધુ ને વધુ સુંદર લાગતું ગયું. સરોવર ખૂબ રમણીય લાગે છે અને લીલમના આછા સ્વચ્છ રંગપ્રકાશથી એર શાભી રહે છે. સૌમ્ય રંગ-વિભૂષિત પહાડને ખોળે રમનું આવું લીલું નિર્મળ સરોવર ! કેટલું મને હર ! એને કાંઠે રહી જવાનું મન થઈ જાય છે. ઠંડી તીવ્ર હતી. વાયુન એના વીંઝાતા વાયુ અને ઠંડી માટે જાણીતું છે. અહિંના સુસવાટા મારતા પવનમાં તંબુઓ પણ તણાઈ જાય છે. બહાર નજર નાખતાં ધૂમ્મસ ઘેરું હતું, પણ પાછળથી ચંદ્ર ધૂમ્મસને ઊજળું બનાવતો હતો. કોઈ કોઈ વાર ચંદ્ર ક્ષણિક દર્શન પણ દઈ જતો હતો. બાજુના પહાડ માથેના હિમ પર ચંદ્રતેજ પડતાં એનું શીતલ તેજ ખીલી ઊઠતું હતું. વાતાવરણ શાંત, એકાંત, શીતળ અને ગાઢા સૂચનભર્યા મૌનથી ભરેલું હતું. માનવચિત્ત આ બધાં સાથે એકરૂપ થઈ જવા ખેંચાય તેનું રહસ્યભિત વાયુમંડળ જામ્યું હતું. રાત્રે તંબૂ બરાબર બંધ કરીને સૌ સૂતાં હતાં, પણ ઠંડી તંબૂને દાદ દે તેવી ન હતી. રાત્રે જ્યારે જાગતા ત્યારે બહાર નીકળીને Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૧-૬૭ . આસપાસની પ્રકૃતિની સુંદરતાને જોઈ આવતો હતો. સામે જ રહેલું સરોવર, બાજુએ રહેલા પહાડ પર હિમ, માથે ઘૂમી રહેલાં વાદળ, અને વાદળ ઉપરથી પ્રકાશી રહેલા અને તેમાંથી પ્રગટવા મથત શશિયર : આ બધું મધરાતની નીરવતામાં ખૂબ કવિતાભર્યું અને રહસ્યમય લાગતું હતું. વાતાવરણની ગૂઢ, બોલતી મૂકતા સાથે ચિત્ત એકલીન થઈ જતું હતું. * રાત્રે સમયે સમયે આતશના રંગ પલટાઈ ગયેલા માલૂમ પડતા હતા. સવારે છ વાગ્યે ઊઠશે ત્યારે, સરોવરને સામે કાંઠે પિસ્યુના ઘાટ પર ચંદ્ર આથમું આથમું થઈ રહ્યો હતો. સાવ ક્ષિતિજ પર અડધો વાદળમાં દબાયે હતું અને ઉપરને અર્ધ પ્રકાશી રહ્યો હતે. જોતજોતામાં વાદળ વધતાં એનાં છેલ્લાં કિરણો ફેંકતે રાંદ્ર અદશ્ય થઈ ગયો અને પાછળ વાદળમાં રંગેની પૂરતો ગયો. પાછા આસમાનથી ' પૃથ્વી પર. રાત્રિ કાવ્યમય અને રોમાંચક હતી. રાત્રે અમારા સામાનના ઘડા દૂર પહાડોમાં ભાગી ગયા હતા. આ પણ કાવ્યમય બિનજવાબદારી જ ગણાય ને? ઘેડાએ પણ કાવ્ય ઝીલ્યું હતું. પંચતરણી ભણી પ્રસ્થાન કરતાં શરૂઆતથી જ દોઢ-પોણા બે માઈલ ખૂબ ચઢાણ આવે છે. ઠેઠ પિસ્યુના ઘાટની ટોચેથી જે પહાડ મારું આકર્ષણ કરી રહ્યો હતો તેને જ જમણા હાથ પર સાથે રાખીને અમારે માર્ગ ઉપર ચઢે છે. આ જ પહાડ ઘોડાની નાળના આકારે વળીને ચઢાણ દરમિયાન સન્મુખ પણ મળતા હતા. આ સામેના ભાગની ખૂબી વળી અનોખી જ હતી. એ ઝીણી | કારીગરીને આદર્શ નમૂને હતા. એ જોતાં જ, દક્ષિણ ભારતનાં મધુરા શૈલીનાં મંદિરોની કારીગરીનું સ્મરણ થઈ આવ્યું. આ પહાડની રેખા રાજને મદુરાનાં મંદિરોની રેખા વચ્ચેનું સામ્ય ખરેખર આશ્ચર્યકારક હતું. એની બાજુએ, પહાડના વળાંક પાસે, આસપાસ વેરાયેલા હિમ વચ્ચે એક મહાકાય હિમ-શમ્યા પથરાયેલી પડી હતી. આ કારીગરીવાળે પહાડ બહુ નજીકથી એવો સુંદર નથી લાગતું, એની રેખામાં ખરબચડાપણું લાગે છે અને આવડી મોટી વસ્તુ બહુ નજીકથી જોવાથી કેટલીક રેખા પકડી શકાતી નથી. પણ જરા દૂરથી આ જ પહાડ કેટલા સુરખ લાગે છે ! આ મહાકાય પહાડનું સર્જન એ વિરાટ પ્રકૃતિનું સર્જન હતું. વિરાટ પ્રકૃતિના રેખાંકનને પટ પણ વિશાળ હોય છે અને એને અનુરૂપ એ જ અંતરેથી જ્યારે એને પૂર્ણ સૌંદર્ય અને પ્રભાવમાં નિહાળો છે ત્યારે એ પહાડોમાં સૌમ્ય પ્રતિભા અને પ્રસ્થિર વિરકતતા મૂતિમત્ત થયેલી ભાસે છે. આગળના પહાડોમાં કેવળ એકાંતિક મુકત ભાવ રહેલું છે. પ્રકૃતિને છોડીને મુકતભાવે વિહરતા આત્માની પ્રતિચ્છાયા આ પહાડમાં પડેલી છે. આ પહાડ સાવ કોરા છે, એમાં કેવળ નગ્નતાનું સૌંદર્ય રહેલું છે. આ પહાડો પર નથી કોઈ વૃક્ષ કે વનસ્પતિ, તેમાં નથી કેઈ કરગરીને નમૂન કે નથી કોઈ સુરેખ ઘાટીલાપણું. આમ સાવ શણગાર વિનાના, સૃષ્ટિની સકળ સમૃદ્ધિને છોડી જતા, કેવળ ઊર્ધ્વરેખ ગતિ કરી રહેલા આ પહાડોનું લક્ષ્ય એક જ છેગગનના ગોખને વેધવાનું. આ પહાડોની-પાષાણાની સૃષ્ટિ આત્માનું અચલાયમાન સ્વરૂપ ઉચ્ચારી રહી છે. બધું ઉન્નત, અડોલ, મુકતભાવી, પ્રગાઢ, આત્મસ્થિર ધ્યાનાવસ્થાના પ્રતીક સમું છે. જુઓ તે, આ બધા પ્રગાઢ ધ્યાનાવસ્થામાં ડેબેલા ગિરિરાજે છે. , વધતા વરસાદે મને આ ચિન્તનમાંથી જગાડી મૂક્યો. યાત્રાજુઓ સેંકડોની સંખ્યામાં પાછા ફરતા હતા. આગળ જતાં સંખ્યા હજારમાં ગઈ. - પંચતરણીમાં અમારી નજર અમરનાથની દિશાએથી ભાવીનું સૂચન લેવા મથતી હતી. પણ ભાવી સુગમ દીસતું નહોતું. કોઈને દેહ ઢીલે, કોઈની હામ મળી, કોઈનું મન ડામાડોળ, એવી દ્વિધા વચ્ચે છેવટે અમે અમરનાથ ભણી પગલાં માંડયાં. પાછું ચઢાણ શરૂ, રસ્તો અતિશય ચીકણે, વાદળ વરસવા માંડયાં હતાં અને સાંકડે માર્ગે ઊતરતા જાત્રાળુઓ અને સામાનથી લદાયેલા ઘડાઓ અમને ખીણ તરફ ધકેલી રહ્યા હતા. પહેલવહેલાં જોખમી રફતે અમે આવી પહોંચ્યાં હતાં. અને કેઈથી ‘ભયંકર” ભયંક્ર” બેલાઈ જતું હતું. એવામાં મેઘે ઘેરી ગર્જના કરી પ્રકૃતિના રૂદ્ર સ્વરૂપને પરચે દીધા. બધાં વિચારમગ્ન દશામાં ચાલતાં હતાં. આવી ગંભીર સ્થિતિમાં પણ મને એક વાર હસવું આવી ગયું. આમાંથી છુટકારો નહોત– આગળ જાવ કે પાછળ જાવ. પણ મૂંઝાયેલી બુદ્ધિ સાવ સ્પષ્ટ વસ્તુ પણ પકડી શકતી નથી. અસલામત ઘોડેસવારી છોડીને ચાલતો થયો તે આલ્હાદ ૨નાવવા માંડયો. અત્યારે અનિવાર્યને આસ્વાદ લેવાનો હતો. નીચે ઉતરતાં અમે હિમના પથ પર આવી ચડયાં. બે પહાડોની વચ્ચે બરફથી ભરાયેલા દોઢસો-બસે ફટના પહોળા માર્ગ પર ચારેક ફર્લાગ સુધી ચાલવામાં મઝા પડી. બે વાર ફરી પણ આવા હિમપટ ઓળંગીને અમે ગુફાના દ્વારે આવી ઊભાં. ગુફાનું દ્વાર મોટું ને અસરકારક છે. ગુફામાં ઉપરથી ઝમતાં ટીપાં જામી જઈને શિવલિંગ બને છે. એના ડાબે હાથે બીજો આકાર છે તેને ગણેશ તરીકે અને જમણા હાથ પરની હિમાકૃતિને તેએ. પાર્વતી તરીકે ઓળખાવે છે. ગુફા સામાન્ય છે, પણ તેના દ્વાર સામે સાવ નજીકને ઊભો ઊપડતે પહાડ પ્રભાવશાળી છે. વળતાં ચઢાણ ચડતાં અધવચ એક ધબાકો થયે અને કોઈએ મને દોડી આવવા બૂમ પાડી. ધબાકાની દિશામાં નજર માંડી હું અટકી ગયો. ક્ષણેકમાં તે ધંટીના પડ જેવડો પથ્થર મારાથી ત્રણ ચાર ફટને જ અંતરે ધડધડ કરતા ખીણમાં અદશ્ય થઈ ગયો. ભીંજાઈને ભારે થયેલ તંબૂ સાજે પવનમાં મહામુશ્કેલીએ તાણી શકાય. પંચતરણીમાં કશું ખાધાપીધા વિના સૌ પહેલાં સૂઈ ગયાં. પાછલી રાતે પવન ફૂંકાયો, હિમ વરસ્ય, અંગે ઠીંગરાય એવા શૈત્યથી પડખાં વીંધાતાં હતાં. સવારે ઘોડા પર નીકળતાં પાછળ હું એક ધવલ-કેવળ ધવલગિરિને છોડતો જતો હતો. રાતની કડકડતી ઠંડીએ અદ્ ભૂત સૌંદર્યસર્જન કર્યું હતું. આ અમે જાણ્યું હોત તો જાગરણમાં યે આશ્વાસન રહેત. પણ તકલીફમાં મૂકાયેલાને જાત સિવાય કશાને ખ્યાલ કયાં રહે છે ? આ હિમાચ્છાદિત ગિરિને કલાકેક સુધી મેં અવારનવાર નીરખ્યા કર્યો. હું દૂર થતે જતા હતા, પણ એનું તેજ એવું જ હતું. વધુમાં વાદળમાંથી ચળાતે સૂર્યપ્રકાશ તેમાં ભળવાથી એની. ધવલતાની પ્રભા અતિશય ઝળકી ઊઠી હતી. ધવલતામાં ચૈતન્યની નિષ્કલંક શ્વેતતાનું પ્રતિબિંબ પડતું હતું. એની શ્વેતતા સ્ફટિકની પારદર્શકતાના ઓજસ્વી અંબાર જેવી હતી. પાછો મદુરાની કારીગરીવાળા પહાડ પર પાસ હિમ વેરાથેલે દીઠો. હિમ રાતને તાજો પડેલે હોવાથી ખૂબ વિશુદ્ધ અને પ્રકાશવંતે હતો. બધે શુચિતા અને પવિત્રતાનું શીતળ વાતાવરણ પ્રસરેલું હતું. આ જોતાં જ, અંતર પ્રકૃતિ દ્વારા પ્રભુની પૂજા કરી રહ્યું હતું. આ એક પ્રકારની રસસમાધિ જેવું હતું. વાયુજન હું ઝડપથી ઊતરી આવ્યો હતો. ત્યાંના પહાડ પર પણ હિમ ખૂબ પથરાયેલ હતો. આજને હિમ બધે જ ખૂબ સ્વચ્છ, નિર્મળ અને તેજસ્વી હતો. અહિથી નીચે ઊતરતાં થોડોક સમય તે શેષનાગને કાંઠે કાંઠે જ જઈ શકાય તેવું હતું. પણ એને છોડી જવાને Page #239 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૧-૬૭ પ્રભુ સમય આવતાં, મારા આ પ્રિય સરોવરને મેં એક વખત પૂર્ણ ભરેલી દષ્ટિથી નીરખી લીધું. રસ્તે બધું સફેદ અને ઉજ્જવલ લાગતું, છતાં વાદળ તો આકાશના ઘુમ્મટમાં ભરાઈ જ રહ્યાં હતાં. છેલ્લા બે માઈલનો પિસ્સુનો ઘાટ ઝડપથી, પુષ્કળ માણસોને અને પહાડીઓને વટાવીને ઉતરી ગયો. ચંદનવાડીથી ઊતરતાં બિન-જવાબદાર બાળકનો મુકત વિહાર કર્યો. હવે સમયનું કોઈ બંધન રહ્યું નહોતું. જાત્રામાં અપંગાને જોયાં, એંસી વર્ષની ધ્રુજતી વૃદ્ધાને પગે ચાલતી જોઈ. શ્રાદ્ધા અંધ હોય તો પણ શું કામ કરે છે અને બીનટેવાયેલા શરીરને આકરી વસ્તુ પણ કેવી સુગમ બની જાય છે, તે પણ દેખ્યું. ચૌદ હજાર ફૂટની ઊંચાઈએ કડકડતી ઠંડીમાં ઉઘાડા દેહે અને ઉઘાડા પગે બરફ પરથી આસાનીથી અને સ્વસ્થતાથી ચાલ્યા જતા સાધુઓને પણ જોયા. જાત્રા નિમિત્તે તરેહ તરેહના અને સર્વ શ્રેણીના માણસો ભેગા મળે છે. પણ જેની અંતરચેતના ઉઘડી હોય, પ્રકૃતિ દ્વારા પ્રભુને પેખવાનો તલસાટ જેના ચિત્તમાં જાગ્યા હાય, તે જ સૂક્ષ્મ સૃષ્ટિને સ્પર્શી શકે છે અને તેમાંથી અદ્ભુત દર્શન પામી શકે છે. પ્રકૃતિ એ પ્રભુનું વાદ્ય છે, અને પ્રકૃતિની સમસ્ત લીલા ચૈતન્યના સૂરોથી ભરેલી છે એમ જે જોઈ શકે છે, તે જ સાચી રીતે પ્રકૃતિના સૌંદર્યને માણી શકે છે, અને તે દ્વારા તેની પાછળના રહસ્યને પ્રાપ્ત કરી શકે છે. કાન્તિલાલ પરીખ The Teacher: પથપ્રદર્શક (તા. ૧-૧૦-૬૭ ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાંથી ઉદ્ભુત અને અનુવાદિત) સામાન્ય રીતે એમ કહેવાય છે કે પૂર્વના દેશ આધ્યાત્મિક મૂલ્યો પાછળ છે અને પશ્ચિમના દેશ પાર્થિવ મૂલ્યા પાછળ છે. પરંતુ આવા મત વિશે ઘણીવાર બને છે તેમ, ઉપરના તફાવત ઉપરછલ્લા જ છે, નહિતર સુક્રાતથી માંડીને બધા જ પાશ્ચિમાત્ય વિચારકો આધ્યાત્મિક નહિ તા કોણ હતા? આની સાબિતિ છેલ્લાં સેા વર્ષના ત્રણ મહાન વિચારકોના ઉપદેશમાંથી જ મળે છે– જ્હોન રસ્કિન, કાઉન્ટ લિયો ટોલ્સ્ટોય અને મહાત્મા ગાંધી. જો રસ્કિન પશ્ચિમના છે અને મહાત્મા ગાંધી પૂર્વના, તો ટોલ્સ્ટોય પૂર્વ અને પશ્ચિમ બન્નેના છે, કારણ કે રશિયા યુરોપ અને એશિયા બન્નેનું છે. આધ્યાત્મિક મૂલ્યોને ભૌગોલિક સીમાએ નડતી નથી. ગાંધીજીને, એક સંપૂર્ણ ભારતીય હોવા છતાં, એમના અધ્યાત્મની પ્રથમ પ્રેરણાઓ રસ્કિન અને ટ્રોલ્સ્ટોયમાંથી મળી હતી. રસ્કિન અને ટોલ્સ્ટોયનો સંપૂર્ણ સુમેળ આપણને ગાંધીજીમાં જોવા મળે છે. પહેલા બન્ને સંતપુરષોએ વિચાર્યું અને પ્રચાર્યું, તે ગાંધીજીએ અમલ કરી બતાવ્યું. ફકત આધ્યાત્મિક વિચાર ગાંધીજી માટે પૂરતો નહતો. ગાંધીજી એકલા પુસ્તકો વાંચીને બેસી ન રહેતા. અબલા, અમુક પુસ્તકો એમણે વાંચ્યા, વિચાર્યા તેમ જ ગ્રહણ કર્યા હતા, પરંતુ એ વિચારનું તત્ત્વ વર્તનમાં ઉતારવું એ જ ગાંધીજી માટે અગત્યનું હતું. રાજનીતિ અને ધર્મ – બન્નેની બાબતામાં, ગાંધીજી છેલ્લાં સૈકાઓમાં ન થયા હોય એવા મહાન કર્મયોગી હતાં. અને એમ છતાં ય, પેાતાના કર્મજીવનની ભીતરમાં, જીવનના પ્રત્યેક પાસા વિશે તેમણે ઊંડાણમાં વિચારેલું હતું. સમગ્ર જીવનના દરેક પાસા વિશે એમણે પોતે વિચાર્યા પછી મૂલ્યો નક્કી કર્યા હતાં અને એ મૂલ્યો વિશેના વિચારો હંમેશા જાહેરમાં તેઓ વ્યકત કરતા હતા. ટુંકાણમાં આપણે એમના વિચારોને ત્રણ ભાગમાં વહેંચી શકીએ : આર્થિક, રાજનૈતિક અને ધાર્મિક. જીવન ૧૪૯ એમની આર્થિક માન્યતાઓમાં યંત્રયુગના વિરોધી તરીકે તેમની વિચારધારા રસ્કિન અને તોલ્સ્ટોયની વિચારધારાને ખૂબ મળતી હતી. તેઓ ભારતનું સાચું દર્શન મુંબઈ અને દિલ્હીની મહેલાતામાં નહિ, પરંતુ લાખા ગામડાંઓમાં કરતાં. જૂના જમાનામાં ગામડાંઓ પાતાના પગ પર નિર્ભર હતાં. શારીરિક શ્રામમાં તેઓને ખૂબ શ્રદ્ધા હતી, પરંતુ એ કારખાનાંઓની હાડમારીમાં ખર્ચાઈ જાય એ તેમને પસંદ નહોતું. એ શ્રામ ગ્રામ્યઉઘોગામાં વપરાય એમાં જીવનની શ્રેય સાદગી, તે જોતાં હતા. પરંતુ એમણે આપેલા આ કાર્યક્રમમાં તેઓને ખૂબ જ ઓછી સફળતા મળી. ગામડાંઓની આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરવામાં રૅટિયાનું અને ખાદીનું મહત્ત્વ કોઈ ઓછું નથી આંકતુ, પરંતુ તેને સંપૂર્ણ મહત્ત્વ આપવું એ અત્યારની દુનિયા સાથે બંધબેસતું નથી. દેશ દેશ વચ્ચેની હરીફાઈમાં અને વિજ્ઞાનની મદદથી નાની બની ગયેલી દુનિયામાં, આપણે હળવા અને ભારે યંત્રઉઘોગા શરૂ કરવા જ પડે. ગાંધીજીના અત્યારે સત્તારૂઢ થયેલા ચુસ્ત અનુયાયીઓ પણ એમની આર્થિક નીતિઓને અનુસરી શકયા નથી. એકલાં વિનોબા ભાવે જ ગાંધીજીની નીતિઓનું અનુસરણ ભૂદાન પ્રવૃત્તિમાં કરી રહ્યા છે. રાજનીતિમાં, એમનું સત્યાગ્રહ આંદોલન, દુનિયાના ઈતિહાસમાં અજોડ છે. એનાથી લોકમતના ન રોકી શકાય એવા પ્રચંડ જુવાળ ઊઠયો. રોમાં રોલાં જેવા દુનિયાના મહાન અને ઉત્તમ આત્માઓનું એણે ધ્યાન ખેંચ્યું હતું. ભારત જેવા દેશમાં એ સફળ થઈ શકે છે એ ગાંધીજીએ પૂરવાર કરી બતાવ્યું હતું. રાજનીતિમાં જેમ મહાન કાર્યસિદ્ધિ કરી તેમ ધાર્મિક બાબતામાં દુનિયાના એક પથપ્રદર્શક તરીકે એમની ગણના થાય છે. એક ખ્રિસ્તિ બિશપે એમની ઈશુ સાથે સરખામણી કરી છે અને એ દેશના લોકો પણ ગાંધીજીને ક્રાઈસ્ટ સાથે સરખાવતા અચકાતા નથી. આ સરખામણી કાંઈ ખોટી નથી, કારણ કે ગાંધીજીને પોતાને “સરમન ઓન ધ માઉન્ટ ” માંથી તેઓ જે તત્ત્વની ઝંખના કરતાં હતાં તેની પ્રાપ્તિ થઈ હતી. ગાંધીજીની મહાનતા કોઈ નવા સિદ્ધાંત શોધવામાં ન હતી પરંતુ બીજા સંતોએ પ્રચારેલા સિદ્ધાંતોને કાર્યાન્વિત કરવામાં રહેલી હતી. એમણે પ્રચારેલી સર્વ માનવીની સમાનતા અને જ્ઞાતિવાદમાં રહેલી ઉંચનીચતા વચ્ચેના સંઘર્ષના સામના એક હિંદુ તરીકે એમને કરવા પડયા હતા. જ્ઞાતિવાદને એક આર્થિક સમાજરચના તરીકે સ્વીકારવા તેઓ તૈયાર હતા, પરંતુ નૈતિક રીતે એને સ્વીકાર કરવા તૈયાર ન હતા અને એથી જ જ્ઞાતિવાદના લગભગ દરેક નિયમો એમણે ભંગ કર્યો હતો. a અનુવાદક : વિનોદ એમ. શાહ મૂળ અંગ્રેજી: પ્રાધ્યાપક એ. આર. વાડિયા મળેલી ભેટ સધસચાલિત પ્રવૃત્તિઓને તા. ૧૬ ઓકટોબરના અંકમાં ભેટની આખી યાદી પ્રગઢ કરી છે, ત્યાર આદ નીચેની વિગતે રકમેા મળી છે. ૨૫૦–૦૦ શ્રી નવલમલ કુંદનમલ ફિરોદિયા (સંઘને ભેટ) ૧૦૦–૦૦ શ્રી જીવતલાલ પ્રતાપસી (પ્રબુદ્ધ જીવન) ૨૫–૦૦ શ્રી કેશવલાલ એમ. શાહ (વાચનાલય-પુસ્તકાલય) ૩૭૫૦૦ વિષયસૂચિ ઈતિહાસની અપેક્ષા: સમયની માંગ આગમિક વફાદારી ? ધર્મ અને વિજ્ઞાન અદ્યતન રાજકીય પરિસ્થિતિ શબપૂજા અમરનાથ પથપ્રદર્શક સાધના શિબિર શ્રી રામમૂતિ પરમાનંદ ફાધર વાલેસ ચીમનલાલ ચકુભાઈ શાહ ડૉ. ઈન્દ્રચન્દ્ર શાસ્ત્રી કાતિલાલ પરીખ પ્રાધ્યાપક એ. આર. વાડીયા સુબોધભાઈ એમ. શાહ પૃષ્ટ ૧૪૧ ૧૪૨ ૧૪૩ ૧૪૪ ૧૪૬ ૧૪૭ ૧૪૯ ૧૫૦ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૧-૬૭ સાધના શિબિર (ગતાંકથી ચાલુ) અને આજે પણ તેમના પિતાજીની ગાડરવારમાં કાપડની દુકાન શિબિરના અંતિમ પ્રવચનમાં આચાર્યશ્રીએ પેલી જુની ચર્ચ- છે. અભ્યાસમાં તેઓ ખૂબ તેજસ્વી હતા–સદા પહેલે નંબર રાખતા. વાળી વાતની ફરીવાર યાદ આપતાં કહ્યું કે જે પ્રતિપળ નવું છે તે જ વિદ્યાર્થીઓના પ્રશ્નમાં તેઓ હંમેશા નેતૃત્વ લેતા. સ્કુલ કોલેજસત્ય છે, તે જ જીવન છે. સત્ય સદૈવ યુવાન છે. મનુષ્યના મન પર ની વકતૃત્વ સ્પર્ધામાં તેમને અચૂક ઈનામ મળતાં. તેઓ જયારે જનાની એવી પ્રગાઢ અસર છે કે એના ચિત્તમાં નવાને જન્મ નવમા ધોરણમાં હતા ત્યારે એકવાર ગાડરવારા સ્ટડી સરકલજલ્દી થતું નથી. પણ જુના મંદિરની કોઈ પણ સામગ્રી નવા ના ઉપક્રમે શ્રી જયપ્રકાશ નારાયણ ગાડરવારમાં આવેલા અને મંદિરના ચણતરમાં કામ લાગવાની નથી. માટે જુના મંદિરને તેડ- શ્રમજીવીઓના પ્રશ્ન ઉપર કંઈ ચર્ચાસભા જેવું ગોઠવવામાં વાને પુરુષાર્થ, સાહસ તે કરવું જ પડશે. આવેલું. એટલી નાની ઉંમરે એ વિષય ઉપર એમણે જે વિચારો - સત્યની શોધનું પહેલું સંપાન છે; સ્વયં પર વિશ્વાસ. સમૂહને રજુ કર્યા એની શ્રી જ્યપ્રકાશ નારાયણ પર ઘણી અસર થઈ હતી. અનુસરવામાં એક પ્રકારની સુરક્ષા દેખાય છે, જ્યારે અપરિચિત એ વખતે ઘણાને એમ લાગેલું કે આ કિશોર સામ્યવાદી થઈ જશે. પગદંડી પર જંગલમાં એકલા વિહરવામાં ભય લાગે છે, પણ સત્ય- ઈન્ટરના વર્ષમાં કૅલેજના તર્કશાસ્ત્રના અધ્યાપક સાથે એક વાર ને માર્ગ એકાકી છે. કોઈ એકલદોકલ માણસે જ સત્ય પ્રાપ્ત ' તર્કશાસ્ત્રના કોઈ વિષય ઉપર વિવાદ થશે જેને છ આઠ મહિના કરી શકયા છે. બહારના જગતમાં ચારેબાજુ જે ભીડ છે સુધી કાંઈ ફેંસલો આવ્યો નહીં, ત્યારે અધ્યાપકે પ્રિન્સીપાલને કહ્યું અને જે ભીડના આપણે એક ભાગ રૂપે છીએ, ત્યાં તે સમાજના કે, કાં તે આ વિદ્યાર્થી નહીં, કાં તે હું નહીં. અધ્યાપક ઘણા વરસેથી કાયદા પ્રમાણે વર્તવું પડે છે. પરંતુ મનુષ્યના ચિત્તની અંદર તે કૅલેજમાં હતા અને તેથી પ્રિન્સીપાલના કહેવાથી આચાર્યશ્રીએ પોતે જ કોઈ જાતની “ભીડ’ નથી, ત્યાં સંપૂર્ણ સ્વતંત્રતા છે. આત્માનું એ કોલેજ છોડી દીધી હતી. ત્યાર બાદ તેઓ ડી. એલ. જૈન ફ લ સ્વતંત્રતામાં જ ખીલે છે. મારી વાતને પણ, હું કહું છું કૅલેજ જબલપુરમાં બી.એ. થયા. અને સાગર યુનિવર્સિટીમાંથી માટે સ્વીકાર કરી છે તે એક ગુલામી છોડીને બીજી એમ. એ. પાસ થયા હતા. ગુલામી ચાલુ થશે - ગુલામી મૂળમાંથી મટશે નહીં. હું તે શ્રી બાબુલાલજી જૈનના નાનાભાઈ શ્રી અમરતલાલ ‘ચંચલ” માત્ર ચંદ્ર તરફ અંગુલીનિર્દેશ કરું છું. મારી આંગળી પકડી હિંદીના ખ્યાતનામ કવિ છે અને તેમણે ભકતામર સ્તોત્ર પર લેવાની ભૂલ ન કરશે. ચંદ્રને પામવાને પ્રયત્ન કરજો. વિચાર તમારે હિંદીમાં ટીકા લખી છે. બીજા એક નાના ભાઈનું નામ શ્રી પોતે જ કરવાનું છે. જ્ઞાન કદી ઉધાર અપાતું જ નથી. તથ્ય જે શેખર છે. આચાર્યશ્રીને બે બહેને અને છ નાના ભાઈઓ છે. દિવસે તમને સમજાશે તે જ દિવસે જરૂર તમે કંઈક ને કંઈક કર- " એમના એક બહેન ત્યાં હાજર હતા. શ્રી. શ્યામબાબુએ કહ્યું કે શે જ. રસ્તે ચાલીને જતાં હો ને સાપ વચ્ચે પડેલે દેખાય તો શું આટલી વયમાં માત્ર એક જ વાર જ્યારે બહેન પરણીને સાસરે કોઈ પૂછવા રહેશે કે શું કરું? મકાનમાં એકાએક આગ લાગે તો જવાની હતી ત્યારે જ માત્ર આચાર્યની આંખમાં એમણે આંસુ શું કોઈ વિચારવા રોકાશે કે હવે શું કરું? જોયા છે. આચાર્યશ્રીના લગ્ન માટે એકવાર ઈન્દોરથી શ્રી. ત્રણ દિવસના પ્રવચન અને પ્રશ્નોત્તરીના થઈને કુલ નવ બાબુલાલ ડેઢીઆ એક છોકરી તેમને બતાવવા લઈ આવેલા. તે વ્યાખ્યાને દરમ્યાન આચાર્યશ્રીની વધારા સતત વહેતી રહી. વખતે બે જણ વચ્ચે શી ખબર શી વાતો થઈ કે છોકરી શિબિરાથી મંત્રમુગ્ધ બનીને પ્રસન્નચિત્તે સાંભળતાં હતાં. છેલ્લે લગ્નને બદલે આચાર્યશ્રીની પ્રશંસક બનીને પાછી ગઈ. વિખરાયાં ત્યારે જાણે જુનું મંદિર તેડવા વિશે સૌ કોઈ કૃતનિશ્ચયી તેમના લગ્ન માટે બીજા કેટલાક પ્રયાસ કરવામાં આવેલા પણ જયારે થયાં હોય એમ લાગતું હતું. એમ લાગ્યું કે એમની જીવનની દિશા તદૃન જ ભિન્ન છે ત્યારથી એ આચાર્ય રજનીશના પિતાશ્રી શ્રી બાબુલાલજી જૈન તથા વિષે કોઈ પણ જાતને આગ્રહ એમના પર લાદવામાં આવ્યો નથી. માતાજી સરસ્વતીદેવી પણ અવારનવાર પ્રવચનમાં બેસતા હતા. અભ્યાસકાળ દરમ્યાન તેઓ પિતાનું નામ શ્રી રજનીશચંદ્ર મેહન એમના માતાજીને જોઈને પૂ. કસ્તુરબાની યાદ આવતી હતી. પિતાજી લખતાં. એમ. એ. થયા પછી તેમણે રાયપુર કૅલેજમાં પ્રોફેસરની તદ્દન સાદાસીધા માણસ. જોનારને કલ્પના પણ ન આવે કે આવા નોકરી સ્વીકારી હતી. તે વખતના મધ્યપ્રદેશના શિક્ષામંત્રી શ્રી. એક પ્રખર તત્ત્વચિંતકના તે પિતા છે. મને પૂછવાનું શંકરદયાળ શર્મા અને શ્રી શેઠ ગોવિન્દદાસજીને તેમના પ્રત્યે પુષ્કળ પ્રેમ અને આદર હતો. છેલ્લે તેઓ જબલપુર કોલેજમાં દર્શનશાસ્ત્રમન થયા કરતું હતું કે આવા મહાન પુરુષને જન્મ આપવા ના અધ્યાપક હતા. કોઠારી કમિશનને જ્યારે ભાષાને પ્રશ્ન ગયા બદલ તેમના માતાજી કેવું ગૌરવ અનુભવી રહ્યાં છે ! વરસમાં સંપાય ત્યારે મધ્યપ્રદેશના એકમાત્ર પ્રતિનિધિ તરીકે આચારગ્બી હોટલના રૂમ નં. ૧માં જયારે અમે એમને મળવા ર્યશ્રીએ કમિશનમાં કામ કર્યું હતું. ગયા ત્યારે માતાજીને તાવ આવેલું હોવાથી તે સૂઈ ગયેલા હતા તેમને વિકાસ એકધારો ને પોતાના જ ચિન્તન દ્વારા ઉત્તરોત્તર પરંતુ પિતાજી, તેમની બહેને તથા તેમના મિત્ર શ્રી શ્યામબાબુએ વધતો ગયો છે. વિદ્યાર્થીઓમાં તે અત્યંત પ્રિય હતા. અધ્યાપક ખુબ આદર અને સ્નેહપૂર્વક અમને આવકાર્યા. સૌ પ્રથમ તે અમારા તરીકે જ વર્ગમાં તેમને પિરીયડ હોય તેની આજુબાજુના વર્ગના પ્રશ્નના જવાબમાં એમણે કહ્યું કે તેમને જન્મ ૧૯૩૧ ના ડીસે- વિજ્ઞાનના વિદ્યાર્થીઓ પણ આવીને તેમના વર્ગમાં બેસતા. બરમાં થયું છે. તેઓ જન્મે જૈન હોવા છતાં પણ તેમના આખા ૨૪ મી ઓકટોબરની વહેલી પરોઢે અંધારામાં જ અમે સૌએ કટુંબમાં કોઈ પણ પ્રકારની રૂઢિચુસ્તતા ન હતી. પરિણામે આચાર્ય- માથેરાનની વિદાય લીધી. જીવન જાગૃતિ કેન્દ્ર તરફથી બધા શ્રીના આવા ક્રાંતિકારી વિચારો સંબંધે એમની સાથે કોઈને કદી શિબિરાર્થીઓને ટ્રેન રીઝર્વેશને આગળથી કરવામાં આવેલું હતું. સંઘર્ષ કે વિરોધ થયો નથી. ગમે તેવા આર્થિક અથવા કૌટુંબિક મામલા- આચાર્યશ્રી પણ એ જ ટેનમાં અમારી સાથે હતાં. પ્રકૃતિનું સૌન્દર્ય એમાં પણ તેમના ઘરમાં કદી કોઈને ઊંચે સાદે બોલવું પડયું નથી. માણતાં, ગીતો ગાતાં, અંતકડી રમતાં સૌ નેરળ પહોંચ્યા અને નેરળથી આચાર્યશ્રીને મેટ્રીક સુધીનો અભ્યાસ ગાડરવારમાં થયો. મધ્ય- મુંબઈની ટ્રેન પર અમે સૌ છૂટા પડી ગયા. પ્રદેશમાં ગાડરવારા આશરે પચ્ચીસેક હજારની વસ્તીનું ગામ છે, સમાસ સુબોધભાઈ એમ. શાહ માલિક શ્રી મુંબઈ જન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩, મુકયુસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટ, મુંબM Page #241 -------------------------------------------------------------------------- ________________ Regd No. M H, 117 વાર્ષિક લવાજમ રૂા. ૭ અબુ જીવન પ્રબુદ્ધ જૈનતુ નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૧૫ મુંબઈ, ડિસેમ્બર ૧, ૧૯૬૭, શુક્રવાર પરદેશ માટે શિલિંગ ૧૨ તંત્રી; પરમાનંદ કુંવરજી કાપડિયા હવે પછી શું? "While most of the country's problems have grown steadly more acute, the politicians have mainly succeeded in making asses of themselves...Indeed it would be surprising if the public had not lost confidence in its politicians, for too many of them give every appearance of having lost confidence in themselves." ઈંગ્લાંડના પ્રખ્યાત પત્ર ‘Economist’ના તા. ૨૧-૧૦-૯૭ના અગ્રલેખમાં લખાયેલ ઉપરનાં વાકયા આપણા દેશની પરિસ્થિતિને પણ કેવાં બંધબેસતાં છે? છેલ્લાં પંદર દિવસેામાં, દેશમાં વેગપૂર્વક જે બનાવ બન્યા છે તેથી દેશના રાજકારણી તખતો પલટાઈ રહ્યો છે. શરૂ થયેલી આ પ્રક્રિયાનું પરિણામ શું આવશે તે કહેવું મુશ્કેલ છે. પણ એમ જણાય છે કે સામાન્ય ચૂંટણી પછી, રાજ્યામાં, કેંગ્રેસની પીછેહઠ થઈ રહી હતી, તે હવે કોંગ્રેસ સત્તા પર આવવા અથવા પડદા પાછળ રહી સત્તા ભાગવવાની તૈયારી કરી રહી છે. ત્રણ રાજ્યામાં – પંજાબ, હરિયાણા અને બંગાળમાં—બીન કૉંગ્રેસી સરકારોનું પતન થયું. ત્રણે સ્થળે આ પતન જુદી જુદી રીતે થયું. પણ તેને કારણે કેટલાય ધંધારણીય પ્રશ્નો ઉપસ્થિત થયા છે અને વિરોધ પક્ષાના કોંગ્રેસ સામેને રોષ વધારે તીવ્ર થયા છે. પંજાબમાં લછમનસિંગ ગીલની આગેવાની નીચે ૧૬ સભ્યો સંયુકત દળમાંથી છૂટા થયા, એટલે સંયુકત દળની બહુમતી તૂટી ગઈ. મુખ્ય પ્રધાન ગુરનામસિંગે, પુરી બંધારણીય રીતે, ધારાસભામાં બળાબળની ચકાસણી થવાની રાહ જોયા વિના, પેાતાના પ્રધાનમંડળનું રાજીનામું આપી દીધું અને ધારાસભા વિસર્જન કરવાની ગર્વનરને સલાહ આપી. ગવર્નરે રાજીનામું સ્વીકાર્યું, પણ ધારાસભા વિસર્જન કરવાની સલાહ સ્વીકારી નહિ. બહુમતી ગુમાવી બેઠેલ મુખ્ય પ્રધાનને ધારાસભા વિસર્જન કરવાની સલાહ આપવાના અધિકાર છે કે નહિ અને એવી સલાહ સ્વીકારવા ગર્વનર બંધાયેલ છે કે નહિ તે વિવાદાસ્પદ પ્રશ્ન છે. ગવર્નર પાટેનું વર્તન એકંદરે બંધારણીય હતું અને બહુમતીના મૈકાથી સ્થિર સરકાર રચવાની શકયતા તેમણે તપાસી જોઈ હતી. અંતે લછમનસિંગ ગીલે કેંગ્રેસના ટેકાથી પ્રધાનમંડળ રચ્યું છે. આ ટેકો આપવામાં કોંગ્રેસે બે શરતો કરી. ગીલ જુથના ૧૬ સભ્યોમાં, પહેલા જે કૉંગ્રેસમાં હતાં અને પક્ષાંતર કરી ગયા હતા એવા કોઈને પ્રધાનમંડળમાં ન લેવા અને પ્રધાનમંડળે કોંગ્રેસની નીતિ વિરૂદ્ધ કોઈ પગલું ન લેવું. સંત ફતેહસિંગના અકાલી દલે આ. પ્રધાનમંડળના વિરોધ કર્યો છે. અકાલી દલમાં આથી ફાટફટ પડી છે. સીધી રીતે સત્તા ઉપર આવવાની કાંગ્રેસની શકિત કે હીંમત નથી, તેથી માત્ર C શ્રી મુબઇ જૈન યુવક સંઘનુ... પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા 來 ૧૬ સભ્યોના આ જુથને ટેકો આપી એક માંચડો ઊભા કર્યા છે. શ્રી, ગીલને પ્રધાન થવાને લાયક એવી અનુભવી વ્યકિતઓ પણ મળી નહિ, તેના ૧૬ સભ્યામાંથી, ત્રણ પહેલાંના કૉંગ્રેસી હતા, એટલે બાકીના ૧૩ને પ્રધાન બનાવ્યા, જેમાં બે ત્રણ તો મેટ્રિક સુધી ભણેલા પણ નથી અને વહીવટના તેમને કોઈ અનુભવ નથી. ગુરનામ સિંગનું રાજતંત્ર એકદર સંતોષકારક હતું. પંજાબના નવા રાજ્યમાં સ્થિરતાની જરૂર હતી. આ પલટો લાવીને કોંગ્રેસ શું લાભ કાઢશે, પ્રજાનું શું હિત થશે અને આવું પ્રધાનમંડળ કર્યાં સુધી ટકશે તે જોવાનું રહે છે. હરિયાણામાં પક્ષાંતરનું નિર્લજજ નાટક ભજવાઈ રહ્યું હતું તેના અંત આવ્યો છે. ગવર્નર ચક્રવર્તીની સલાહથી રાષ્ટ્રપતિ શાસન આવ્યું છે અને ધારાસભા વિસર્જન કરી છે. આ પરિણામ અનિવાર્ય હતું અને તેથી ધારાસભા વિસર્જન કરી તે યોગ્ય પગલું છે. રાવ બિરેન્દ્રસિંગના પ્રધાનમંડળની બરતરફીથી હરિયાણાની પ્રજા આંસુ સારે એમ નથી. આ નવા રાજ્યમાં પણ સ્થિર તંત્રની ઘણી જરૂર છે. રાષ્ટ્રપતિના શાસનથી કાંઈક સ્થિરતા આવશે એમ આશા રાખીએ. અહીં પણ સત્તા પર આવવા કૉંગ્રેસ તલપાપડ થઈ રહી હતી અને ઘણા કાવાદાવા થયા, પણ અંતે જે થયું છે તે જ યોગ્ય થયું છે. છ મહીના પછી, લાયક વ્યકિતઓની પસંદગી કરવાની હરિયાણાની પ્રજાને તક મળશે. સંભવ છે કે પ્રજા હવે વધારે જાગ્રત થાય. પશ્ચિમ બંગાળમાં ગવર્નર ધર્મવીરે છેવટ અજય મુકરજીના પ્રધાનમંડળને બરતરફ કરી, ડૉ. પ્રફ લ્લ ઘોષને પ્રધાનમંડળ રચવાનું આમંત્રણ આપ્યું. ગવર્નરનું આ પગલું ભારે ટીકાને પાત્ર થયું છે. ધારાસભામાં પરાજ્ય ન થાય ત્યાં સુધી પ્રધાનમંડળને બરતરફ કરવાના ગવર્નરને આવા અધિકાર છે? ૧૮મી ડીસેમ્બરે ધારાસભાની બેઠક બોલાવવાની હતી તે ગવર્નરે શા માટે ઉતાવળ કરી ? સામે એમ પૂછી શકાય કે, અન્ય મુકરજીએ ગવર્નરની સૂચના મુજબ વહેલી બેઠક કેમ ન બોલાવી? પ્રધાનમંડળ બહુમતી ગુમાવી બેઠું છે એવી ગવર્નરને ખાત્રી થાય અને પ્રધાનમંડળ ઈરાદા— પૂર્વક બેઠક ન બાલાવે અથવા લંબાવે તે ગવર્નર નિ:સહાયપણે જોઈ રહેવા બંધાયેલા છે? અન્ય મુકરજીએ આવું પગલું, શહીદ દેખાવા માટે, નાતરી લીધું છે. બંધારણના પંડિત આ વિવાદ કર્યા કરશે. ગવર્નરે નિર્ણયાત્મક પગલું લઈ લીધું છે. મધ્યસ્થ સરકાર ગવર્નરોને પેાતાના હાથા તરીકે વાપરે છે એવા આક્ષેપો થયા કરશે અને તેના ઈન્કાર પણ થશે. બંગાળની વિસ્ફોટક પરિસ્થિતિમાં મક્કમ પગલાંની જરૂર હતી. સામ્યવાદીએ પરદેશી સત્તાઓની મદદથી બળવા જગાવવા તૈયાર થયા છે એવા અય મુકરજીના એકરાર પછી, બંધારણની ઝીણી આંટીઘૂંટીઓને બહુ અવકાશ રહેતાં Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૨-૧૭ 5 દડો1 5 કરો ૧.કાકા ની નહોતી. પ્રજાના જાનમાલના રક્ષણને સવાલ હતો. આ પગલાથી લેકશાહીનું ખૂન થયું છે એવું કહેવાવાળા લોકશાહીમાં જ માનતા નથી. લોકશાહી કયાં રહી છે? બંગાળમાં પણ કેંગ્રેસે લઘુમતી જૂથને ટેકો આપી પડદા પાછળ રહી. સત્તા ભોગવવાનો પ્રયોગ શરૂ કર્યો છે. બંગાળ કેંગ્રેસમાં આ વિશે મતભેદ છે. આ લખાણ પ્રકટ થશે ત્યાં સુધીમાં ધારાસભાની બેઠક મળી ગઈ હશે, જો સામ્યવાદીઓ અને બીજા વિરોધપક્ષે બેઠક મળવા દેશે તો. બે દિવસ તોફાનો થયાં અને વ્યવસ્થિત રીતે વ્યાપક તેફાનેની તૈયારી થઈ રહી છે. બંગાળને મામલે ઘણા ગંભીર છે અને પરિણામે વ્યાપક આવશે. એમ લાગે છે કે આખા પૂર્વ ભારતનું - આસામ, નાગાલેન્ડ, બંગાળ, અને બિહારનું – ભાવિ તોળાઈ રહ્યું છે. બંગાળમાં ડે. પ્રફ લ ઘોષને પ્રધાનમંડળ રચવા દીધું તેના કરતાં ધારાસભા વિસર્જન કરી રાષ્ટ્રપતિ શાસન કર્યું હોત તે વધારે યોગ્ય થાત એમ લાગે છે. તેથી વિરોધ પક્ષોને રોષ અને પ્રજાને રોષ ઓછો થાત. બંગાળમાં કૉંગ્રેસ લોકપ્રિય નથી અને આડકતરી રીતે સત્તા ભોગવવાના તેના પ્રયત્નો આવકારપાત્ર નહિ બને. કદાચ અંતે તે એ જ પરિણામ આવશે. પણ આ પગલાંથી ઉત્તર પ્રદેશ, બિહાર અને અન્ય રાજ્યો, જયાં બીન - કેંગ્રેસી સરકારો છે ત્યાં પણ ભય પેઠો છે અને તેથી વિરોધ પક્ષો વધારે ઉગ્ર સામના માટે તૈયાર થયા છે. પડદા પાછળ રહી, લધુમતી જૂથ મારફત સત્તા ભેગવવાના કેંગ્રેસના પ્રયત્ન, કેંગ્રેસ પ્રત્યે પ્રજાને વિશ્વાસ છે કરે તેમ બનશે. કેરળમાં થાનું, પીલાઈને મુખ્ય પ્રધાન બનાવી આ પ્રયોગ કેંગ્રેસે કર્યો હતો, જેનાં પરિણામ સારાં આવ્યા હતા. રાજકીય અસ્થિરતા વધતી રહી છે ત્યારે દેશની સમક્ષ બીજા પ્રશ્ન પણ વધારે જટિલ થતા રહ્યા છે. આર્થિક સમસ્યા વિકટ બનતી જાય છે. વડા પ્રધાન અને નાયબ વડાપ્રધાન આશાના સુર કાઢે છે, પણ તેથી વિશ્વાસ જન્મતો નથી. વહીવટી ભાષાને ખરડો કસભા સમક્ષ રજૂ થયું છે, તે પણ ભારે વિવાદ જગાડનાર છે. કોંગ્રેસ પ્રમુખને પ્રશ્ન આ' લખાય છે ત્યાં સુધી હલ થયો નથી. શ્રીમતી ઇંદિરા ગાંધી અને શ્રી કામરાજ કોઈ નિર્ણય ઉપર આવી શકયા હોય તેમ જણાતું નથી. સત્તાની આંતરિક ખેંચતાણ વધતી જતી લાગે છે. દેશની કટોકટીના પ્રસંગે, કેંગ્રેસના નેતાઓ સાથે મળી કામ કરવાની ભાવના કેળવી શક્યા નથી. કેંગ્રેસના આંતરિક વિરોધ - Contradictions વધારે તીવ્ર થતા જણાય છે. વર્તમાન સ્વરૂપની કેંગ્રેસ દેશને હિતકારક છે કે હાનિકારક એ ગંભીરપણે વિચારવાનું પ્રાપ્ત થાય છે. તા. ૨૮-૧૧-૬૭, મુંબઈ. ચીમનલાલ ચકુભાઈ શાહ માસ્તરજી ગયા! ભારેલા અગ્નિ બુઝાઈ ગયું છે. માસ્તર તારાસિંઘે ૧૯૬૧માં આમરણ ઉપવાસ કરવાની જાહેરાત કરીને ભડકો કરવાની ધમકી આપી હતી. તે પછી તેમને પિતાને પ્રકાશ ઘટતો જતો હતો. હવે ૮૨ વર્ષની વયે તેમને જીવાગ્નિ ઠરી ગયા ત્યારે તેમને અજંપે પણ ઠરી ગયો છે. એક શિક્ષકમાંથી શીખ કેમના સર્વોપરી નેતા થઈને છેવટે સર્વોપરીપદ ગુમાવી બેઠેલા તારાસિંઘના જીવનની એક કરૂણતા એ હતી કે તેઓ ઝીણા પણ થઈ શક્યા અને નહેરુ પણ ન થઈ શક્યા. જો તે ઝીણા થયા હોત તે આપણે અને શીખાએ પણતેમના માટે હાથ ધોઈ નાખ્યા હોત. જો તેઓ શીખ કોમવાદના કુવામાંથી બહાર આવીને સમગ્ર ભારતના એક રાષ્ટ્રવાદી નેતા થયા હત તે તેમણે કેટલી બધી લોકપ્રિયતા મેળવી હત? તેમણે તે શીખેના જ નેતા થવાનું પસંદ કર્યું. પરિણામ એ આવ્યું કે શીખેએ જ વિશાળ બહુમતીથી મારજીને નેતા તરીકે નાપસંદ કર્યા. જે સંત ફતેહસિંઘને માસ્તરજી પોતાના હથિયાર તરીકે વાપરવા રચનાત્મક ક્ષેત્રમાંથી રાજકારણની ગંદકીમાં લઈ આવ્યા હતા એ જ ફતેહસિંઘે તેમને પદભ્રષ્ટ કર્યા. આમ કેમ બન્યું? તારાસિંઘ માત્ર શીખે માટે જ જીવ્યા અને કામ કર્યું. તેઓ પોતે હિંદુ હતા (જાણે શીખ હિન્દુ ન હોય !) અને હિંદુઓના મહાસાગરમાં શીખનું વ્યકિતત્વ નિરાળુ રહે, ડુબી ને. જાય તેની જ માસ્તરજીને ચિંતા હતી. તેમને એ ભાન ન રહ્યું કે શીખો એવી કર્મવીર અને બુદ્ધિશાળી કોમ છે કે તેમને હિંદુઓ સામે રક્ષણની જરૂર નથી. તેથી ઊલટું, શીખે પોતાની ઉન્નતિ ઉપરાંત દેશની ઉન્નતિમાં પણ ફાળો આપી શકે છે. જન્મે હિન્દુ ખત્રી જ્ઞાતિના તારાસિંઘે ૧૭ વર્ષની વયે શીખ સંપ્રદાય સ્વીકાર્યો હતો, (ફત્તેસિંધ જન્મ મુસ્લિમ છે, તેમણે પણ શીખ ધર્મ સ્વીકાર્યો છે.) લિઆલપુરમાં તારાસિંઘે શીખ વિદ્યાર્થીઓ માટે શાળા સ્થાપી અને પોતે તેના વડા શિક્ષક બનીને પછી રાજકારણમાં તેમણે ઝંપલાવ્યું. નહેરુ જેવા રાષ્ટ્રવાદી થવાને બદલે માસ્તરજી નહેરુ કુટુમ્બની ત્રણ પેઢી સામે લડયા હતા! મોતીલાલ નહેરુએ જ્યારે પિતાને પ્રખ્યાત નહેરુ રિપોર્ટ ઘડો ત્યારે હિંદુસ્તાનના ભાવિ બંધારણમાં તેમણે પંજાબમાં શીખેને ૩૦ ટકા પ્રતિધિત્વ નહોતું આપ્યું તે માટે માસ્તરજી મેંતીલાલ સામે લડયા હતા. જવાહરલાલ નહેરુ માસ્તરજીને પંજાબી સુબો નહોતા આપતા, તે માટે માસ્તરજી જવાહર સામે લડયા હતા. ઈન્દિરા ગાંધી સામે તેમની ફરિયાદ એ હતી કે ઈન્દિરાએ આખરે પંજાબી સુબે આખે ત્યારે, તે માસ્તરજીની માગણી પ્રમાણે ન હતું. સંત ફતેસિંઘને પંજાબી ભાષાના ધોરણે પંજાબી સુબો જોઈને હતો અને તે તેમને મળ્યું. માસ્તરજીને શીખે માટે આત્મનિર્ણયને અધિકાર જોઈતા હતા અને શીખોની બહુમતીવાળું શીખીસ્તાન જોઈતું હતું, આ પણ તેમને ન મળ્યું. તેમ છતાં માસ્તર તારાસિંઘ માત્ર કોમવાદી હતા અને તેમને દેશની કંઈ પડી ન હતી એમ કહેવું એ તેમને અન્યાય કરવા જેવું છે. તેમને એ માટે વિશિષ્ટ સ્થાન જોઈતું હતું, પણ તેમની દેશભકિત માટે શંકા ન હતી. જયારે હિંદના ટુકડા થયા અને પાકિસ્તાન રચાયું ત્યારે પાકિસ્તાન ભારતના પણ ટુકડા કરવા શીખેને લલચાવતું હતું. તારાસિંઘે એવી લાલચને ઠોકર મારી. ૧૯૪૭-૪૮માં અને ફરીથી ૧૯૬૫માં પાકિસ્તાની આક્રમણને સામને કરવા તારાસિંઘે શીખોને હાકલ કરી હતી, અને શીખો આ બંને વિગ્રહમાં બહાદુરીથી દેશ માટે લડ્યા હતા. તારાસિંઘ નાટકી હતા. તેમની સર્વોપરી પદને કોઈ અમાન્ય રાખે કે તેમના વિચારોના શાણપણ વિશે શંકા કરે એ તેઓ સાંખી. શકતા ન હતા. શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટીમાં તેમની આપખુદીએ જ તેમને પદભ્રષ્ટ કર્યા; તેઓ ભડભડિયા હતા, મુત્સદી ન હતા. એટલે તો પંજાબના મુખ્ય પ્રધાન સ્વ. પ્રતાપસિહ કૈરોન તેમના દરેક ચાલને નિષ્ફળ બનાવી શકયો. પુરુષાથી અને બુદ્ધિશાળી શીખ કોમે દેશના જીવનમાં દરેક ક્ષેત્રે નામના કાઢી છે. શાન્તિમાં અને યુદ્ધમાં તે મોખરે રહી છે, પછી તે પંજાબ હોય, દિલહી હોય, બંગાળ હોય, મહારાષ્ટ્ર હોય, કે દેશના વિકટ સીમાડા હોય. ૮૨ વર્ષના દીર્ધાયુ દરમિયાન માસ્તરજી શીખોની આવી સરસ પ્રગતિ જોઈ શકયા એ ખુશનસીબી છે. માસ્તરજીની ચિરવિદાય સાથે એક ભાતિગળ કારકિર્દીને અંત આવ્યો છે. ‘જન્મભૂમિ-પ્રવાસી’માંથી સાભાર ઉધૃત સેહમ આરોગ્ય અને વનસ્પતિ આહાર ઉપર - શ્રી ચંદુલાલ કાશીરામ દવેનું વ્યાખ્યાન શ્રી મુંબઈ જેન યુવક સંઘના ઉપક્રમે ડીસેંબર ૯મી તારીખ શનિવાર સાંજના ૬ વાગ્યે સંઘના કાર્યાલયમાં (૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ.) શિક્ષણશાસ્ત્રી અને “સસ્તી પિષક વાનગીઓ” પુસ્તકના લેખક શ્રી ચંદુલાલ કાશીરામ દવે “આરોગ્ય અને વનસ્પતિ આહાર” એ વિષય ઉપ૨ જાહેર વ્યાખ્યાન આપશે. આ વિષયમાં રસ ધરાવતાં ભાઈ - બહેનને આ વ્યાખ્યાનમાં ઉપસ્થિત થવા વિનંતિ છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ Page #243 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૨-૬૭ પ્રબુદ્ધ જીવન ૧૫૩ ક શ્રીમદ્ રાજચંદ્ર અને તેમનું જીવનકાર્ય કરી . (૧૭ મી ઓક્ટોબર – શ્રીમદ્ રાજચંદ્ર જન્મશતાબ્દી દિને સાત વર્ષની ઉમ્મરે તેમને નિશાળે બેસાડવામાં આવ્યા. તેમની સાંજના સાતથી સવાસાતના ગાળામાં પ્રસારિત કરવા માટે શ્રીમદ્ સ્મરણશકિત એટલી બધી તીવ્ર હતી કે એક વાર કાંઈક વાંચે કે રાજચંદ્ર અને તેમના જીવનકાર્ય અંગે વાર્તાલાપ તૈયાર કરવા લ સાંભળે તો તેમને તે યાદ રહી જતું. એક માસમાં લેખનવાંચન ઈન્ડિયા આકાશવાણી – મુંબઈ કેન્દ્ર તરફથી નિમંત્રણ મળ્યું. તે અને આંક તેમણે પૂરાં કર્યા. બે વર્ષમાં સાત ચેપડી જેટલો અભ્યાસ માટે તૈયાર કરેલી મૂળ નોંધ જેને ત્યાર બાદ ૧૪ મિનિટની સમય- તેમણે કરી નાખે. તેર વર્ષની વયે તેઓ અંગ્રેજીનો અભ્યાસ કરવા મર્યાદા મુજબ ટુંકાવવી પડી હતી તે, અલબત્ત, ઑલ ઈન્ડિયા માટે રાજકોટ ગયેલા. ત્યાં કેટલો વખત રહ્યા અને કેટલું ભણ્યાં આકાશવાણી, મુંબઈ કેન્દ્રના સંચાલકની અનુમતિ પૂર્વક નીચે તે અંગે ચક્કસ માહિતી મળતી નથી. પણ બાવીસમા વર્ષ દરમિયાન આપવામાં આવે છે. પરમાનંદ) લખેલા એક પત્ર ઉપરથી માલુમ પડે છે કે તેમણે અંગ્રેજી ભાષાના - આજની કાર્તિકી પૂર્ણિમાનો મંગળ દિવસ શ્રીમદ્ રાજચંદ્રના જ્ઞાનમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ કરી નહોતી. જન્મશતાબ્દી દિન છે. આજથી ૧૦૦ વર્ષ પહેલાં આ મહા - ચૌદમા વર્ષે, તેમના પિતાની વ્યાજવટાવની દુકાને તેઓ પુરુષે આપણી આ દુનિયા ઉપર જન્મ ધારણ કરે. તેમણે ગાંધી- બેઠા. નાનપણથી જ વ્યવહારમાં નીતિ - ધર્મ ઉપર તેઓ ખૂબ જીના ધાર્મિક જીવનના ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે હાઈને ભાર મૂકતા આવ્યા હતા. આ સંબંધમાં તેઓ જણાવે છે કે, “પિતાની તેમનું નામ ગાંધીજીના નામ સાથે જોડાયેલું છે અને તે રીતે તેમને દુકાને મેં નાના પ્રકારની લીલાલહેર કરી છે; અનેક પુસ્તકો રાષ્ટ્રીય નહિ પણ આન્તરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. આમ વાંચ્યાં છે; રામ ઈત્યાદિનાં ચરિત્ર ઉપર કવિતાઓ રચી છે. છતાં પણ તેમનું ભાપામાધ્યમ ગુજરાતી હતું અને તેમના સંબંધ છતાં કોઈને મેં એ અધિકો ભાવ કહ્યો નથી, કે કોઈને મેં અને કાર્ય સૌરાષ્ટ્ર, ગુજરાત અને મુંબઈના મોટા ભાગે જૈન સમાજ છું અદકું તોળી દીધું નથી એ મને ચોક્કસ સાંભરે છે.” આ પૂરતાં સીમિત અને મર્યાદિત હતાં. આ કારણે સામાન્ય પ્રજાજને લખાણ એ પણ સૂચવે છે કે તેમના આ વ્યાપારવ્યવસાય સાથે તેમના વિષે બહુ ઓછી માહિતી ધરાવે છે. તેમનું વાંચન, મનન, ચિંતન, અને લેખન સતત ચાલતું જ રહ્યું હતું. - આજના આ વિવેચનને આશય એ મહાપુરુષના અસા- તેઓ માત્ર લેખક નહોતા; કવિ પણ હતા. નાનપણથી જ માન્ય અધ્યાત્મપરાયણ જીવનની કેટલીક માહિતી કરવાને તેમને કાવ્યરચના સહજ હતી. આઠ વર્ષની ઉમ્મરે તેમણે ૫,૦૦ અને તેમના જીવનકાર્યને પરિચય કરાવવાનો છે. કડીએ રચેલી કહેવાય છે અને નવા વર્ષની ઉંમરે કહેવામાં આવે તેમને જન્મ સૌરાષ્ટ્રમાં મોરબી પાસે આવેલા વવાણિયા છે કે તેમણે રામાયણ અને મહાભારત પદ્યમાં રચ્યાં હતાં. ગામમાં વિ. સં. ૧૯૨૪ ના કાર્તક સુદ ૧૫ ના રોજ - ઈ. સ. સમય જતાં તેમણે અનેક ગ્રંથો લખ્યા અને પદ્યરચનાઓ કરી ૧૮૬૭ ના ઑકટોબર યા નવેમ્બરમાં – થયેલું. તેમના પિતામહનું અને તે દ્વારા અનેક લોકોને તેમણે જીવનદર્શન - માર્ગદર્શન કરાવ્યું. નામ પંચાણભાઈ મહેતા હતું અને તેઓ વહાણવટાને અને સાથે - વિક્રમ સંવત ૧૯૪૦ (ઈ. સ. ૧૮૮૪) ના અરસામાં સાથે વ્યાજવટાવને ધંધો કરતા હતા. વળી, તેઓ મોટા કૃષ્ણ- તેમનામાં બીજી એક અદ્ ભુત શકિતનું આપણને દર્શન થાય ભકત હતા. પિતાનું નામ રવજીભાઈ મહેતા હતું. તેઓ પણ વૈષ્ણવ છે. એ દિવસેમાં મેરબીમાં શાસ્ત્રી શંકરલાલ મહેશ્વર ભટ્ટ અષ્ટાસંપ્રદાયના અનુયાયી હતા. માતુશ્રી દેવબાઈ પીયરપક્ષે જૈન વધાનના પ્રયોગ કરી બતાવતા હતા. વળી એ જ સમય દરમિયાન હતાં અને શ્રીમદ્ રાજચંદ્રના કુટુંબમાં તેઓ જૈન સંસ્કાર સારા મુંબઈમાં શ્રી ગટુલાલજી મહારાજ પણ એથી વધારે મોટી પ્રમાણમાં લાવ્યાં હતાં. અને તેમની શ્રીમદ્ રાજચંદ્રના બાળઉછેર સંખ્યામાં અવધાને કરી બતાવતા હતા. અવધાન એટલે અનેક ઉપર ઘણી મોટી અસર પડી હતી. શ્રીમદ્ ના હુલામણાનું નામ ક્રિયાનું ચિત્તમાં એક સાથે અવધારણ કરવું અને તેને લગતા ‘લક્ષ્મીનંદન’ પાડવામાં આવ્યું હતું. પણ ચાર વર્ષની ઉમ્મરે તે જવાબ તત્કાળ આપવા. એ જમાનામાં આવી ચમત્કારી શકિતનામ બદલીને ‘રાયચંદ' નામ રાખવામાં આવ્યું હતું. તેમના જીવન વાળા આ બે જ પુરુષેની લોકોને જાણ હતી. આ કાંકરલાલ મહેદરમિયાન, તેઓ “રાયચંદભાઈ” ના નામથી ઓળખાતા હતા. શ્વરનાં અવધાને શ્રીમદે મેરબીમાં જોયાં અને એ અવધાનની આગળ જતાં તેમના ભકતોએ અને અનુયાયીઓએ તે નામનું પ્રક્રિયા તેમને તરત જ આત્મસાત થઈ ગઈ. ત્યાર બાદ શ્રીમદ્ રાજચંદ્ર’ એ મુજબ નવસંસ્કરણ કર્યું છે. શરૂઆતમાં ખાનગી મંડળમાં અને પછી એક યા અન્ય શહેરોમાં તેમના વ્યકિતત્વની વિલક્ષણતા બાળપણ-. જાહેર રીતે તેમણે અવધાનના પ્રયોગો કરી થી જ વ્યકત થવા લાગી હતી. સાત વર્ષની દેખાડવાનું શરૂ કર્યું. ૧૯ વર્ષની ઉંમરે તેમણે વયે તેમના કુટુંબના નિકટ સંબંધી અમીચંદ મુંબઈમાં એક સાથે સે અવધાન કરી દેખાડયાં. નામના એક ગૃહસ્થનું મૃત્યુ થયું. આ ઘટના આ જોઈને મુંબઈમાં વસતે વિદ્રત્સમાજ તેમના એ તેમના ચિત્ત ઉપર અસાધારણ પ્રત્યાઘાત ઉપર ખૂબ મુગ્ધ થયો અને તેમને સુવર્ણચંદ્રક પેદા કર્યો, મૃત્યુ એટલે શું એ પ્રશ્ન તેમના અને ‘સાક્ષાત સરસ્વતીનું બિરૂદ આપવામાં દિલમાં મોટું મન્થન પેદા કર્યું અને આ મન્થન આવ્યું. મુંબઈ હાઈકોર્ટના એ વખતના મુખ્ય માંથી તેમના જણાવવા મુજબ જન્મજન્માન્તરનું ન્યાયમૂર્તિ સર ચાર્લ્સ સારજન્ટે આ અવધાને કાંઈક દર્શન તેમને પ્રાપ્ત થયું. તરતમાં આવે જ જોઈને શ્રીમદ્ યુરોપ જવાને અને ત્યાંના બીજો પૂર્વભવસ્મરણને અનુભવ તેમને જૂના લોકોને આ પ્રયોગ કરી બતાવવાનો અનુરોધ કર્યો. ગઢનો કિલ્લે જોતાં થયેલ. આટલી નાની ઉમ્મરે આમ આ અવધાનના કારણે શ્રીમની આવી અનુભૂતિ થવાના પરિણામે તેમના દિલમાં ખ્યાતિ અને પ્રતિષ્ઠા ખૂબ વધતી ચાલી અને તેમની આત્માના-પુનર્જન્મ વિશે–પુનર્ભવ વિષે-ઊંડી માંગ વધવા લાગી. આ બધું છતાં પણ તેમને એક પ્રતીતિ પેદા થવા પામી હતી. શ્રીમદ્ રાજચંદ્ર દિવસ એમ ભાસ્યું કે સ્મરણશકિતના એક વિશિષ્ટ Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પ્રબુદ્ધ જીવન તા૧-૧૨-૬૭ પ્રકારરૂપ આ અવધાનપ્રવૃત્તિનાં ચમત્કાર-પ્રદર્શને આત્મ- નત્તિને બાધક છે, આત્મનિત્તિ અને ચમત્કારપ્રદર્શન પરસ્પરવિધી છે, અને તે વિચાર આવવા સાથે એવા પ્રયોગનું જાહેર પ્રદર્શન કરવાનું તેમણે એકાએક બંધ કરી દીધું. વિક્રમ સંવત ૧૯૪૪ માં એટલે કે ૨૦ વર્ષની ઉંમરે તેઓ ગૃહસ્થાશ્રમ ભણી વળ્યા. ગૃહસ્થાશ્રમમાં આ તેમને પ્રવેશ કોઈ ભેગપભોગના કામી યુવાનને નહોત; વેરાગ્ય પૂરો પરિપકવ નહિ અને સાંસારિક પરંપરાનું દબાણ – આ અંગે તેમને ગૃહસ્થાશ્રમના સ્વીકાર તરફ ખેંચી ગયા. તેમનું ચિન્તન – મનન – રટણ તે આધ્યાત્મિક ભાવ સાથે સંકળાયેલું હતું. સં. ૧૯૪૪ ના માહ શુદ ૧૨ ના રોજ તેમનું ઝબકબાઈ સાથે લગ્ન થયું. આ ઝબકબાઈ મુંબઈના એ વખતના અગ્રગણ્ય ઝવેરી અને ગાંધીજીના મુંબઈ ખાતેના યજમાન શેઠ રેવાશંકર જગજીવનના મોટા ભાઈ શ્રી પિપટલાલનાં પુત્રી થાય. લગ્નજીવનની શરૂઆતનાં ત્રણ વર્ષ તેમણે ખૂબ મન્થનમાં ગાળ્યાં. પિતાનું અધ્યાત્મચિન્તન તથા વૈરાગ્યભાવના અને ભેગપરાયણ ગૃહસ્થ જીવન વચ્ચે - આન્તર દશા અને બાહ્ય ઉપાધિ વચ્ચે - મેળ કેમ બેસાડવો – એ તેમના જીવનની એક મેટી સમસ્યા બની બેઠી. ત્રણ વર્ષ દરમિયાન તેમને એક પછી એક દિવ્ય અનુભૂતિઓ થવા લાગી. જેના પરિણામે તેમનું મન્થન શમી ગયું, ચિત્તાનું સમાધાન થયું, સ્વીકૃત ગૃહસ્થાશ્રમમાં તેમનું ચિત્ત સ્થિર થયું, અને અધ્યાત્મપરાયણ મનોદશા અને સંસારી જીવન સાથે સુમેળ સધાય. વીશમા વર્ષે, તેઓ રેવાશંકર જગજીવન સાથે વ્યાપાર-વ્યવસાયમાં જોડાયા અને મુંબઈ ખાતે તેઓ સ્થાયીપણે વસતા થયા. શરૂઆતમાં કાપડ, કરિયાણુ, અનાજ વગેરે મોકલવાની આડત તરીકે કામકાજ હતું. પાછળથી તેમની સાથે મોતી તથા ઝવેરાતને વ્યાપાર પણ તેઓ કરવા લાગ્યા. પરંતુ આ સાથે તેમનું આંતરજીવન પણ વિકાસ પામતું રહ્યું હતું. વેપાર કરવા તે દુકાને બેસતા ત્યારે એમની પેઢી ઉપર હિસાબી ચોપડા વગેરે તો હોય જ, પણ વધારે પ્રમાણમાં તેમની બાજુએ ધર્મગ્રંથે પડેલા જોવામાં આવતા. કામ પત્યું એટલે તેઓ ધર્મગ્રંથોના વાંચનમાં પરોવાઈ જતા અને બાજુએ પડેલી રોજનીશીમાં જે વિચાર કર્યા હોય, આવ્યા હોય તે ટપકાવતા. તેમણે પ્રમાણિકતાને - ન્યાયનીતિને – વળગી રહીને લાખાને વ્યાપાર કર્યો અને સાથે સાથે તેમની આત્મસાધના પણ ખૂબ વધતી વિકસતી રહી. આ વ્યવસાયકાળ દરમિયાન તેઓ અવાર નવાર મુંબઈ છોડીને ઠીક ઠીક સમય સુધી બહાર ચાલી જતા અને ચરોતર, સૌરાષ્ટ્ર, ઈડર વગેરે પ્રદેશમાં આવેલાં એકાન્ત સ્થળમાં – વનમાં કે પહાડમાં – રહેતા અને આત્મચિન્તનમાં નિમગ્ન બનતા. આ તેમની એકાન્તચર્યા તેમના તત્કાલીન જીવનની વિશેષતા હતી. આમ સમય વહી રહ્યો હતો. એ દરમિયાન શ્રીમદ્ રાજચન્દ્ર સાથે ગાંધીજીને પરિચય થયો. શ્રીમદ્ રાજચંદ્ર ગાંધીજીથી એક વરસ અને દશ મહિના મેટા હતા. ગાંધીજીને વિક્રમ સંવત ૧૯૨૫ના ભાદરવા વદ ૧૨ ના રોજ જન્મ થયેલો. તેઓ ઈ. સ. ૧૮૯૧ ના જુલાઈ માસમાં (વિ. સં. ૧૯૪૭ માં) બેરિસ્ટર થઈને વિલાયતથી મુંબઈ ખાતે પાછા ફર્યા ત્યારે, રેવાશંકરભાઈના મોટા ભાઈ ડૅ. પ્રાણજીવનદાસ મહેતાને ત્યાં ઉતરેલા અને તેમણે શ્રીમદ્ રાજચંદ્ર સાથે ગાંધીજીને સૌથી પહેલી ઓળખાણ કરાવેલી. આ સંબંધમાં ગાંધીજી પોતે જ કહે છે કે “અમે પ્રથમ મળ્યા તે વેળાની મારી આધ્યાત્મિક સ્થિતિ કેવળ જિજ્ઞાસુની હતી. ઘણા પ્રશ્નો વિષે મનમાં શંકા રહેતી . તે વેળા ધર્મ, હિંદુ ધર્મ, ગીતા વગેરે વિષે મને થોડું જ્ઞાન હતું. માતપિતા પાસેથી સહેજે પામ્યો હતે એની અહીં વાત નથી કરતો. મેં મારા પ્રયત્નથી ધર્મ વિશે બહુ જાયું હોય એમ નહોતું. પણ મને ધર્મ વિશે જાણવાની ઉત્કંઠા રહેતી. તેથી રાયચંદભાઈને સમાગમ મને ગમ્યો અને તેમનાં વચનોની અસર મારી ઉપર પડી.” વળી ગાંધીજી “આત્મકથામાં પણ નોંધે છે “પોતે (શ્રીમદ્ ) હજારોનો વેપાર ખેડતા, હીરામોતીની પારખ કરતા, વેપારના કોયડા ઉકેલતા, પણ એ વસ્તુ તેમનો વિષય નહોતી. તેમનો વિષય – તેમને પુરુષાર્થ – તે આત્માઓળખને- હરિદર્શન- નો હતો. પોતાની પેઢી ઉપર બીજી વસ્તુ હોય યા ન હોય, પણ કોઈ ને કોઈ ધર્મ - પુસ્તક કે રોજનીશી તો હોય જ. “તેમની બુદ્ધિને વિષે મને માન હતું, તેમની પ્રામાણિકતા વિશે પણ તેટલું જ માન હતું અને તેથી જાણતો હતો કે તેઓ મને ઈરાદાપૂર્વક આડે રસ્તે નહિ દેરે ને પોતાના મનમાં હશે એવું જ કહેશે. આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમને આકાય લેત. એવી આધ્યાત્મિક ભીડને એક મહત્ત્વને પ્રસંગ, ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે આવ્યો. ગાંધીજીના કેટલાક ખ્રિસ્તી મિત્રો તેમને ખ્રિસ્તી થવા સમજાવી રહ્યા હતા હતા; તે વેળા ગાંધીજીના અંતરમાં ધર્મમંથન જાગ્યું હતું. ખ્રિસ્તી ધર્મનું અવલોકન કરતા ગાંધીજીને એ ધર્મ સંપૂર્ણ અને સર્વોપરી ન લાગ્યો. આ રીતે તેઓ જેમ ખ્રિસ્તી ધર્મને સ્વીકાર કરી શકતા નહોતા તેમ હિંદુધર્મની સંપૂર્ણતા કે સર્વોપરીપણા વિશે પણ તેઓ નિર્ણય ઉપર આવી શકતા નહોતા. આ જ રીતે તેમના મુસલમાન મિત્રો તેમને ઈસ્લામ તરફ ખેંચવાનો પ્રયત્ન કરતા હતા. આ બધાંથી તેઓ ખૂબ મૂંઝાઈ ગયા અને પોતાની આ મુંઝવણ – મુસીબત - તેમણે શ્રીમદ્ આગળ પત્રદ્રારા રજૂ કરી. શ્રીમષ્ટ્ર ગાંધીજીને ધીરજ રાખવા ને હિંદુધર્મને ઊંડો અભ્યાસ કરવા ભલામણ કરી. આ ઉપરાંત પંચીકરણ, મણિરત્નમાળા, ગવશિષ્ટનું મુમુક્ષુ પ્રકરણ વગેરે હિન્દધર્મને પરિચય આપતું કેટલુંક ધાર્મિક સાહિત્ય ગાંધીજી ઉપર મોકલ્યું. આ રીતે તે બન્ને વચ્ચે અત્યન્ત બોધક એવો પત્રવ્યવહાર ચાલુ થયો. શ્રીમન્ને પક્ષપાત જૈન દર્શન ઉપર હતો. એમ છતાં તેમણે કદિ પણ ગાંધીજીને જૈનધર્મના સ્વીકાર તરફ વાળવા કે ઢાળવા પ્રયત્ન કર્યો નહોતો. શ્રીમદ્ રાજચંદ્ર સાથેના પત્રવ્યવહારનું પરિણામ ગાંધીજીને હિન્દુધર્મમાં સ્થિર કરવામાં આવ્યું હતું. શ્રીમદ્ભા દેહાન્ત સુધી, તેમની સાથેનો ગાંધીજીને પરિચય ઉત્તરોત્તર વધતો રહ્યો હતો, અને તેમના વિચારોથી ગાંધીજી સતત પ્રભાવિત બનતા રહ્યા હતા. ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રની પિતાના જીવન ઉપર પડેલી પ્રબળ અસરને નીચેના શબ્દોમાં વર્ણવી છે. “મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે, પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રીના જીવનમાંથી છે.” (શ્રીમદ્ રાજચંદ્ર એ દિવસોમાં “કવિ' નામથી પણ ઓળખાતા હતા.) વળી અન્ય સ્થળે ગાંધીજી લખે છે કે “મારી ઉપર ત્રણ પુરૂએ ઉંડી છાપ પાડી છે–સ્ટેય, રસ્કિન અને રાયચંદભાઈ. žlezžiù dual yeds 'The Kingdom of God is within You’ વડે અને તેમની સાથેના થોડા પત્રવ્યવહારથી, રસ્કિને તેમના એક જ પુસ્તક “Unto This Last ” વડે અને રાયચંદભાઈએ તેમની સાથેના ગાઢ પરિચય વડે.” એટલું જ નહિ પણ, ગાંધીજી તે એટલે સુધી કહે છે કે “મારા જીવનમાં શ્રીમદ્ રાજચંદ્રની છાપ મુખ્યપણે છે. મહા ત્મા ઢોય અને રસ્કિન કરતાં પણ શ્રીમદે મારા ઉપર વધારે ઊંડી અસર કરી છે.” હવે આપણે શ્રીમદ્ રાજચંદ્રની જીવનકથાના અંતિમ ભાગ તરફ વળીએ. સંવત ૧૯૫૫-૫૬ ની સાલમાં બહોળા વ્યાપાર Page #245 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૨-૬૭ પ્રબુદ્ધ જીવન ૧૫૫ વ્યવસાય અંગેના પરિશ્રમના પરિણામે શ્રીમની તબિયત લથડવા લાગી. તેમનું મન પણ બંધાવ્યવસાયથી વિમુખ બનવા લાગ્યું. તેમને લાગવા માંડયું કે ધંધાને હેતુ પૂર્ણ થયું છે અને કેવળ આત્મસાધના તરફ હવે વળવું ઘટે છે. આ દિવસમાં તેમના માતા-પિતા તથા પત્ની હયાત હતાં, તેમને બે પુત્રો અને બે પુત્રીઓ હતાં અને એક ભાઈ (સ્વ. મનસુખલાલ રવજીભાઈ મહેતા ) અને ચાર બહેને હતી. પૈસે ટકે કુટુંબ સુખી હતું. તેમનું દિલ સંન્યાસ લેવા તત્પર થયું હતું, પણ લથડતા જતા સ્વાશ્યને કારણે એ શકય રહ્યું નહોતું. છેલ્લી અવસ્થાએ તેમને સંગ્રહણીને વ્યાધિ લાગુ પડયો, અને સંવત ૧૯૫૭ ના રૌત્ર વદ પાંચમે, (ઈ. સ. ૧૯૦૧ ની સાલમાં) ૩૩ વર્ષનું ટૂંકું પણ બીજી રીતે જ્ઞાન, ધ્યાન અને અનુભવ વડે અત્યંત સમૃદ્ધ એવું જીવન ભેળવીને તેમણે રાજકોટ મુકામે દેહત્યાગ કર્યો. આમ તેમને ક્ષરદેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયે, પણ તેમને અક્ષરદેહ આજે પણ જીવો છે અને અનેકને પ્રેરણા આપી રહ્યો છે. તે અઢળક લેખનસાહિત્ય મૂકી ગયા છે, જે “શ્રીમદ્ રાજચંદ્ર નામના બૃહદગ્રંથમાં સંગ્રહિત કરવામાં આવેલ છે. તેમનાં પત્રને વિપુલ સંગ્રહ પણ એ ગ્રંથમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. તેમની અનેક કૃતિઓમાં (૧) સ્ત્રીનીતિબોધ વિભાગ -૧ (૧૬ વર્ષની વય પહેલાં લખાયેલાં લખાણા), (૨) પુષ્પમાળા (૧૬ વર્ષની વય દરમિયાન લખાયલી), (૩) મેક્ષમાળા (૧૬ વર્ષ અને પાંચ માસની વયે ત્રણ દિવસમાં લખાયેલી), (૪) ભાવના બેધ (૧૭ વર્ષની વયે લખાયેલ, (૫) આત્મસિદ્ધિશાસ્ત્ર (૨૯ વર્ષની વયે એક જ બેઠકે લખાયેલ) મુખ્ય છે. આમાં પણ આત્મસિદ્ધિ શાસ્ત્ર તેમના આધ્યાત્મિક પરિપાક અને ધાર્મિક અનુભવોના નીચેડરૂપ છે. એ જ અરસામાં એટલે કે ૨૯ વર્ષની વય દરમિયાન રચાયેલ “અપૂર્વ અવસર એવો કયારે આવશે ?” પણ તેમની અનેક કાવ્યરચનાઓમાં સર્વશ્રેષ્ઠ છે. તેમાં તેમના અન્તરમાં સતત રમી રહેલ આધ્યાત્મિક ભાવના બહુ સુન્દર રીતે પ્રતિબિંબિત થઈ છે અને જૈન ધર્મની સમગ્ર વિચારસરણીનું તેમાં સુરેખ નિરૂપણ છે. ગાંધીજીએ આ ભાવનાકાવ્યને પિતાની આશ્રમ ભજનાવલિમાં વિશિષ્ટ સ્થાન આપ્યું છે. શ્રીમદ્ રાજચંદ્રનાં લખાણો અંગે અભિપ્રાય દર્શાવતાં ગાંધીજીએ જણાવ્યું છે કે “તેમનાં લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તે જ તેમણે લખ્યું છે. તેમાં કયાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારું એક લીંટી પણ તેમણે લખી હોય એમ મેં જોયું નથી.” શ્રીમદ્ રાજચંદ્રનું વાંચન ધાર્મિક સાહિત્યના વિશાળ ક્ષેત્રને સ્પર્શેલું હતું. આમ છતાં પણ તેમની સમગ્ર વિચારસરણી જૈન તત્ત્વદર્શનના ગાઢ રંગે રંગાયેલી હતી. તેમને જિનકથિત માર્ગમાં અપાર શ્રદ્ધા હતી, તેમને જૈન ધર્મનું તલસ્પર્શી જ્ઞાન હતું અને એ જ્ઞાન . અનેક અનુભૂતિ અને પ્રતીતિ ઉપર આધારિત હતું. દાખલા તરીકે ૨૬મા વર્ષે લખેલા એક પત્રમાં તેમણે જણાવ્યું છે કે “પુનર્જન્મ છે, જરૂર છે, એ માટે હું અનુભવથી કહેવામાં અચલ છું.” અંગત અનુભૂતિના આધાર સિવાય આટલું સચોટપણે કોઈ કહી ન જ શકે. આ મુજબ તેમના જીવનમાં પૂર્વભવ - સ્મરણની કેટલીક ઘટનાઓ નોંધાયેલી છે. પોતાની જાતને તેમણે ભગવાન મહાવીરના એક શિષ્ય તરીકે ઓળખાવેલ છે અને અમુક પ્રકારના પ્રમાદના કારણે તેમને ૮૦ જેટલા ભવ કરવા પડયા છે એમ તેમણે પિતા વિષે જણાવ્યું છે. અદષ્ટ દર્શન અને ભાવી સૂચનની અનેક ઘટનાઓને પણ તેમના જીવનમાં નિર્દેશ થયેલો જોવામાં આવે છે. આ ઘટનાઓનું તથ્ય આજના વૈજ્ઞાનિક અને તર્કશીલ યુગમાં સ્વીકારાવું શકય નથી. આમ છતાં પણ, આવા વ્યકિતવિશેષના વ્યકિતત્વને યથાસ્વરૂપે ગ્રહણ કરવું હોય તે તેમના જીવનમાં જેનું મહત્ત્વભર્યું સ્થાન છે એવી આ ચમત્કારિક ઘટનાઓની ઉપેક્ષા કરવી તે યોગ્ય નથી. દુનિયાના ઈતિહાસમાં મોટી મોટી ઉથલપાથલ અને કાતિએ નિર્માણ કરનારા પુરુષ સાથે સરખાવતાં શ્રીમદ્ રાજચંદ્ર અંગે એમ જરૂર કહેવું હતું કે તેમણે માનવી જીવનમાં કોઈ મોટી ઉથલપાથલ કરી નહોતી, અથવા તે કોઈ અશાન્તિજનક સંભ પેદા કર્યો નહોતે. તેઓ કોઈ વિષય કે વિચારના ઉદ્દામ પ્રચારક નહોતા. તેમ જ તેઓ કોઈ ક્રાન્તિના સર્જક નહોતા. સાંસારિક કે ભૌતિક મહત્ત્વાકાંક્ષા તેમને કદિ સ્પર્શી નહોતી, અને આત્મપ્રસિદ્ધિ કે શકિતના પ્રદર્શનથી પણ તેમણે દૂર રહેવાનું પસંદ કર્યું હતું. એક ખૂણે જેલતી, શાન્ત, સ્વસ્થ અને ચેતરફ સૌમ્ય પ્રકાશ પાથરતી જતિશિખા જેવું તેમનું જીવન હતું. તેમની વૈચારિક અભિવ્યકિતનું વાહન–ગદ્યમાં કે પદ્યમાં પણ—માત્ર ગુજરાતી ભાષા હતું અને તેમનું કાર્ય પણ મર્યાદિત ક્ષેત્ર અને સમુદાય પૂરતું સીમિત હતું. આમ હોવાથી દુનિયાને મોટો ભાગ હજુ સુધી તેમનાથી અજાણ રહ્યો છે. પણ આ પ્રસિદ્ધિના યુગમાં જેમ જેમ તેમના વિશે જાણકારી વધતી જશે, જેમ જેમ તેમનાં લખાણ અન્ય ભાષાએમાં અનુવાદિત થતાં જશે, તેમ તેમ આ દુનિયા તેમને વધારે ને વધારે ઓળખતી જશે અને આ ધરતી ઉપર આવી નિર્મળ, સત્યશીલ તેમ જ સત્ત્વશીલ, આત્મખ્યાતિ ધરાવતી, એકાન્ત ઉપકારક વ્યકિતના અસ્તિત્ત્વ વિષે આશ્ચર્ય અનુભવશે અને તેમના જીવનમાંથી અખૂટ એવી પ્રેરણા મેળવશે. આપણા દેશમાં અનેક સાધુસંતો અને મહાત્મા થઈ ગયા છે. આમાં સંત જ્ઞાનેશ્વર, સ્વામી રામતીર્થ, સ્વામી વિવેકાનંદ અને શ્રીમદ્ રાજચંદ્ર અલ્પાયુષી હોઈને એકદમ જદા તરી આવે છે. આમ વિચારીએ છીએ ત્યારે ૩૩ વર્ષના ટૂંકા ગાળામાં જેમની જીવનલીલા સંકેલાઈ ગઈ હતી તે ભગવાન ઈશુ પણ આપણને યાદ આવે છે. આ સોની હારમાળામાં પણ શ્રીમદ્ રાજચંદ્રની વિભૂતિ એક બીજા કારણસર આપણું સવિશેષ ધ્યાન ખેંચે છે. આપણા સનતો મોટા ભાગે બ્રહ્મચારી હતા અને એમ નહિ તો સંસારત્યાગી હોવાનું માલુમ પડે છે, જ્યારે શ્રીમદ્ રાજચંદ્ર તે ૧૪ વર્ષને એકધારે ગૃહસ્થાશ્રમ ભેગળે છે, અને લગભગ દશ - અગિયાર વર્ષ વ્યાપારવ્યવસાયમાં તેઓ ગ્રસ્ત રહ્યા છે, અને એમ છતાં તેમની આધ્યાત્મસાધના કદિ અટકી નથી, એટલું જ નહિ પણ, ઉત્કૃષ્ટ કોટિએ પહોંચી છે. આમ સાંસારિક ઉપાધિઓ અને જવાબદારીથી વીંટળાયેલા અને એમ છતાં, સતત આત્મલક્ષી, પાપભીરૂ, જાગૃત અને અનેક લોકોના માર્ગદર્શક, પથપ્રદર્શક, તત્ત્વદર્શી–આવી વ્યકિતની જોડ સાધુસન્તને લગતી તવારીખમાં વિરલ જોવા જાણવા મળે તેમ છે. આજે પણ તેઓ અનેકને પ્રેરણાદાયી બની રહ્યા છે, અનેકના અન્તરજીવનને અજવાળી રહ્યા છે. તેમના વિશેના ગાંધીજીના શબ્દોને ટાકું તે, “શ્રાવક છતાં શ્રાવક અને વૈષ્ણવના વાડાની પાર જઈ, પ્રાણીમાત્ર સાથે અભેદ સાધનારા, મોક્ષને કિનારે પહોંચેલા, વણિક છતાં અને ધનપ્રાપ્તિની શકિત છતાં, ધનપ્રાપ્તિ માટેનાં સાહસ છોડી ઈશ્વરપ્રાપ્તિનાં સાહસ સાધનારા આધુનિક જમાનાના એક ઉત્તમ દિવ્ય દર્શન કરનારા એવા અદ્રિતીય પુરુષ રાયચંદભાઈ હતા.” આવા રાયચંદભાઈને અથવા તો શ્રીમદ્ રાજચંદ્રને તેમના જન્મશતાબ્દી દિને આપણાં અનેક વન્દન હો! પરમાનંદ શ્રીમદ્ રાજચંદ્ર: એક સ્મરણ નોંધ ગઈ કાર્તક સુદ પૂણિમા એટલે કે ઓકટોબર માસની ૧૭મી તારીખે દેશભરમાં અનેક સ્થળોએ શ્રીમદ્ રાજચંદ્રની જન્મશતાબ્દી ઊજવાઈ ગઈ. આ પ્રસંગે તેમના નામ અને કાર્ય સાથે જોડા * આ રીતે વિચારતાં સોનીને વ્યવસાય કરતાં છતાં સતત * તત્ત્વલક્ષી કવિ અખા ભગતનું સહજ સ્મરણ થાય છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ યેલા મારા નાનપણનાં કેટલાંક સ્મરણા અહિં રજૂ કરૂં તે અસ્થાને હિ ગણાય. પ્રબુદ્ધ જીવન શ્રીમદ્ રાજચંદ્રનું નામ હું મારા બાળપણથી સાંભળતા આવ્યો છું. મારા પિતાશ્રીથી મેાટા એક ભાઈ હતા. તેમને અમે ‘લલ્લુદાદા ’ના નામથી ઓળખતા. તેમને પક્ષાઘાતની અસર થયેલી. તેની સારવાર માટે તેમને મારા પિતા! મુંબઈ લઈ આવેલા, અને આજે પણ જેને “દાદી શેઠ અગિયારી લેઈન ” કહે છે એ લત્તામાં તેઓ ઊતરેલા, અને એ નિમિત્તે તેમને એક બે માસ મુંબઈમાં રોકાવાનું બનેલું. શ્રીમદ્ રાજચંદ્રને એ દિવસેામાં રાયચંદભાઈ તરીકે સૌ કોઈ ઓળખતા. તે મારા પિતાશ્રીના નિવાસસ્થાનની બહુ નજીકમાં રહેતા, અને મારા પિતાશ્રી તેમની પાસે રાત્રિના સમયે લગભગ હંમેશાં જતા, અને કલાક બે કલાક ધર્મચર્ચા કરતા, તેમની સાથે મારા પિતાશ્રીને પત્રવ્યવહાર પણ થયા હતા. આ બધું મેં મારા પિતાશ્રી પાસેથી પછીનાં વર્ષો દરમિયાન જાણેલું. મારી બાર તે વર્ષની ઉંમરે મારા પિતાશ્રી સાથે મુંબઈ અવારનવાર આવવા જવાની શરૂઆત થયેલી, મુંબઈમાં વસતા કાપડના વ્યાપારી શેઠ ત્રિભુવનદાસ ભાણજી મારા પિતાના મામા થાય. તેઓ સાન્તાક્રુઝમાં આવેલા ‘વીલર વીલા' નામના પોતાના બંગલામાં રહેતા, અને એ જ બંગલામાં શ્રીમદ્ રાજચંદ્રના કૌટુંબિક સંબંધી અને વેરાતના વ્યાપારના ભાગીદાર શેઠ રેવાશંકર જગજીવન પણ રહેતા. મને યાદ છે તે મુજબ હું મારા પિતાશ્રી સાથે સાંતાક્રુઝ ત્રિભુવનમામાને ત્યાં અવારનવાર જતા અને શ્રીમદ્ રાજચંદ્રના અનુરાગી એવા આ ત્રણ મહાનુભાવા વચ્ચે ચાલતી શ્રીમદ્ વિષેની અનેક ચર્ચાઓ સાંભળતા. વળી એ જ અરસામાં પરમશ્રુત પ્રભાવક મંડળ તરફથી પ્રગટ થયેલા ‘ શ્રીમદ્ રાજચંદ્ર ' નામના ઘણા મોટો દળદાર ગ્રંથ પહેલીવાર મારા જોવામાં આવેલા. આ ગ્રંથ મારા પિતાશ્રીએ પેાતાના પુસ્તકાલય માટે વસાવેલા અને તેથી તે ગ્રંથ ઉપર અવારનવાર નજર નાંખવાનું બનતું. તેમના વિષે આથી વધારે ઊંડાણમાં ઊતરવાને હું ત્યારે પ્રેરાયેલા નહીં, આમ છતાં “અપૂર્વ અવસર એવા કયારે આવશે ?' એ કાવ્ય તરફ ત્યારથી આકર્ષાયેલા એવું કંઈક મને યાદ છે. તા. ૧-૧૨-૧૭ કરતી અને તેમની દલીલેા તાત્ત્વિક નહીં પણ શાબ્દિક છે એમ મને લાગ્યા કરતું. છઠ્ઠી અંગ્રેજીમાં હતા ત્યારે સુરત કૉંગ્રેસમાં ગયેલા. એ પ્રસંગે શ્રીમદ્ રાજચંદ્રના નાના ભાઈ મનસુખલાલ રવજીભાઈ પણ સુરત કૉંગ્રેસમાં આવેલા અને તેમની સાથે સમાગમ થયેલા. તેમના દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર વિષે પણ નવું નવું જાણવાના સુયોગ મને પ્રાપ્ત થયા કરતો. આ રીતે શ્રીમદ્ રાજચંદ્ર વિષે મારા દિલમાં આકર્ષણ વધતું રહ્યું હતું. મારા પિતાશ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજના એક આગેવાન હતા. ધર્મશાસ્ત્રોના બહુ મોટા અભ્યાસી હતા. તે વખતના શ્વેતાંબર સંપ્રદાયના પ્રમુખ આચાર્યો અને સાધુમુનિરાજોના ગાઢ સંપર્કમાં તેઓ રહેતા. હું પણ અવારનવાર મારા પિતાશ્રી સાથે આ સામુનિરાજો પાસે જતો અને તેમની વાતો સાંભળતા. મારા પિતાશ્રી શ્રીમદ્ રાજચંદ્રના પૂર્વપરિચિત હતા અને તેમના વિષે તેઓ પક્ષપાત ધરાવતા હતા. આ સાધુમુનિરાજો અવાર - નવાર શ્રીમદ્ રાજચંદ્રનાં લખાણાની ખૂબ ટીકા કરતા અને તેમનાં આ કે તે વિધાના ધર્મશાસ્ત્રોની અથવા તો આગમકથનાની કેટલાં વિરુદ્ધ છે તે તારવી તારવીને તેમની આગળ તેમ જ અન્ય વ્યકિતઓ સમક્ષ ધરતા, અને સદ્ રાજચંદ્ર સરવાળે મિથ્યાત્વપ્રરૂપક છે એ હદ સુધીના અભિપ્રાય ફેલાવવા તેઓ પ્રયત્ન કરતા. મારા પિતાશ્રી ઉપર આ આચાર્યના તેમ જ સાધુમુનિરાજોના પણ એ દિવસેામાં ખૂબ જ પ્રભાવ હતા, અને તેથી આ બધું તેઓ મૂંગા મોઢે સાંભળી લેતા. એ વખતે ધર્મતત્ત્વ અંગેની મારી સમજણ ઓછી, આમ છતાં પણ, આ આચાર્ય મુનિરાજોની આવી ટીકાએ મને ખૂંચ્યા અનુભવ અને સમજણ વધ્યા બાદ મને આખરે પ્રતીતિ થઈ કે શ્રીમદ્ રાજચંદ્રનાં લખાણો અંગેની તેમની ટીકામાં કેવળ તેજોદ્ર ષ જ કાર્ય કરી રહ્યો હતા. સંપ્રદાયના આ સાધુએ ગૃહસ્થા કરતાં પોતાને અનેકગણા ચડિયાતા માનતા હોય છે, અને પરિણામે ગૃહસ્થ જીવનમાં રહેલી કોઈ વ્યકિતને આવા આધ્યાત્મિક ઉત્કર્ષ અને તાત્વિક બાબતે અંગે આટલી ઊંડી સમજણ સંભવી શકે છે એ તેમની કલ્પનામાં જ આવતું હોતું નથી અને કલ્પનામાં કદાચ આવે તો પણ તેમ સ્વીકારવાને તેઓ તૈયાર હાતા નથી, અને પરિણામે આવા પુરુષોને ઉતારી પાડવામાં, તેમનાં લખાણા માંથી દૂધમાંથી પોરા કાઢવાની માફક વાંધા પડતાં વિધાના તારવી કાઢવામાં, અને પોતાના અનુયાયીઓ સમક્ષ આગળ ધરવામાં તેઓ એક પ્રકારના રસ દાખવતા માલુમ પડે છે. આવી તેમની મનોદશાશ્રીમદ્ રાજચંદ્ર જેવા મહાપુરુષોનાં સાચાં મૂલ્યાંકનથી તેમને સદાને માટે વંચિત રાખે છે. આ ચર્ચાના સંદર્ભમાં બીજી પણ એક હકીકત ધ્યાનમાં લેવી ઘટે છે કે શ્રીમદ્ રાજચંદ્ર કેવળ શાસ્રપંડિત નહાતા. તેમનું શાસ્ત્રજ્ઞાન અનેક આધ્યાત્મિક અનુભૂતિઓ અને પારદર્શક જીવનદર્શન ઉપર આધારિત હતું. તે મૌલિક ચિંતક હતા. આવા પુરુષનાં લખાણા, બનવા જોગ છે કે આગમના – શાસ્ત્રોના – શબ્દો સાથે કદાચ સાએ સા ટકા બંધબેસતા ન હોય. આમ છતાં તેમનાં લખાણામાં જૈન તત્ત્વનું આબેહૂબ નિરૂપણ હતું, જૈન ધર્મના નીચેાડ હતા, એમ કહેવામાં લેશ માત્ર અતિશયતા નથી. પરમાનંદ 中 推 (હવે પછી શ્રીમદ રાજચન્દ્રના લખાણો અને પદ્યરચનામાંથી નમુના રૂપે તેમની કાંઈક અટપટી એવી ભાષાના ખ્યાલ આપતું એક ગદ્યલખાણ અને તેમની એક સુપ્રસિદ્ધ પદ્યરચના ક્રમસર આપવામાં આવે છે. તંત્રી) અધ્યાત્મ ષ૫દી (આત્મજ્ઞ પુરુષ શ્રીમદ્ રાજચંદ્રના છ પદનો પત્ર આત્મા સંબંધીનું યથાર્થ જ્ઞાન ઉત્પન્ન કરનારો હોઈ મુમુક્ષુ આત્માઓને હિતનું કારણ બને તેવા હોઈ અત્રે આપવામાં આવ્યો છે. આત્મા છે, તે નિત્ય છે, તે કર્મના કર્તા છે, કર્મના ભેાકતા છે. આત્માના મેાક્ષ છે અને મેાક્ષના ઉપાય સમ્યગ જ્ઞાન, દર્શન, (શ્રાદ્ધા) અને ચારિત્ર્યરૂપ ધર્મ પણ છે – એ છ પદા પ્રત્યેક આત્માને સમ્યગ શ્રદ્ધા (સમ્યગ્દર્શન) ઉત્પન્ન કરવા માટે તથા આત્માનું મલીન સ્વરૂપ શું છે અને શુદ્ધ સ્વરૂપ કેવું છે અને મલીનતા (કર્મમળ) હઠાવી શુદ્ધ સ્વરૂપ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એ આત્મિક જ્ઞાન ઉત્પન્ન કરવા માટે છ પદોનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવું આવશ્યક છે. આ છ પદોની શ્રીમદ્ રાજચંદ્રે લખેલા એક પત્રમાં સંક્ષેપમાં સમજૂતી આપી છે.) શુદ્ધ આત્માસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગ દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે. ‘આત્મા છે’ પ્રથમ પદ: ‘આત્મા છે:' જેમ ઘટપટ આદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે; તેમ સ્વ-પરપ્રકાશ એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવા આત્મા હોવાનું પ્રમાણ છે. આત્મા નિત્ય છે.’ બીજું પદ: ‘આત્મ નિત્ય છે.’: ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવર્તી છે. આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટાદિ સંયોગાએ કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે. કેમકે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવયોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમકે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેને કોઈને વિષે લય પણ હાય નહિ. ‘આત્મા કર્તા છે.’ ત્રીજુ પદ: ‘આત્મા કર્તા છે.' સર્વ પદાર્થ અર્થક્રિયાસંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામ - ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયાસંપન્ન છે. ક્રિયાસંપન્ન છે માટે કર્તા છે. તે કર્તાપણુ ત્રિવિધ શ્રીજને વિવેચ્યું છે; પરમાર્થથી c Page #247 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૨-૧૭ પ્રબુદ્ધ જીવન .૧૫૭ સ્વભાવ - પરિણતિએ નિજ સ્વરૂપને કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકમના કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિને કર્તા છે. - “ આત્મ ભકતા છે'' ' ચોથું પદ : ‘આત્મા ભકતા છે : જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભેગવવામાં આવે એવે પ્રત્યક્ષ અનુભવે છે. વિષ ખાધાથી વિષનું ફળ, સાકર ખાધાથી સાકરનું ફળ, અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ, હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કયાયાદિ (ક્રોધ, માન, માયા, લેભ) કે અકપાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવતે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભેંકતા છે. “મેક્ષપદ છે પાંચમુ પદ: “મોક્ષપદ છે : જે અનુપચરિત વ્યવહારથી જીવને, કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભકતાપણું નિરૂપણ કર્યું તે કર્મનું ટળવાપણું પણ છે; કેમકે પ્રત્યક્ષ કપાયાદિનું તીવ્રપણું હોય, પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધ - ભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી, તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મેક્ષપદ છે. “મેક્ષને ઉપાય છે.” છઠ પદ: “મોક્ષને ઉપાય છે.” જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય, તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં, પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવાં જ્ઞાન દર્શન (સમ્યગ શ્રદ્ધા), સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદિ સાધન પ્રત્યક્ષ છે, જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે ' જ્ઞાન, દર્શન, સંયમાદિ માપદના ઉપાય છે. શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યગ્દર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપ-મુકિતગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચય રૂપ જાણવા યોગ્ય છે, તેને સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે એમ પરમ પુરુષે . નિરૂપણ કર્યું છે. એ છ પદને વિવેક જીવને સ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલે એ જીવને અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના (ઉપદેશ) પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે, તે સહેજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યગ દર્શનને પ્રાપ્ત થાય, સમ્યગ દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કાઈ વિનાશી અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શક, સંયોગ ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિશે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિંત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવ-પર્યાયમાં માત્ર પિતાને અધ્યાસથી એકતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે એમ સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિષે તેને ઈઝઅનિષ્ટપણુ પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રોગાદિ બાધા રહિત સંપૂર્ણ માહાસ્યનું ઠેકાણુ એવું નિજ સ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે. જે જે પુરોને એ છ પદ સપ્રમાણ એવા પરમ પુરુષના વચને આત્માને નિશ્ચય થયો છે, તે તે પુરુષો સર્વ સ્વરૂપને પમ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વ સંગથી રહિત થયા છે, થાય છે; અને ભાવિ કાળમાં પણ તેમ જ થશે. "હા, અપૂર્વ અવસર એ કયારે આવશે? . અપૂર્વ અવસર એ કયારે આવશે? બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ક્યારે થઈશું બાહ્યાંતર નિથ જો? વંદે ચક્રી તથાપિ ન મળે માન છે; ભવનાં બીજતણો આત્યંતિક નાશ જે; સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને, દેહ જાય પણ માયા થાય ને રોમમાં, સર્વ ભાવ જ્ઞાતી દ્રષ્ટા સહ શુદ્ધતા, વિચરશું કવ મહત્વ પુરુષને પંથ જો. અપૂર્વ લોભ નહીં છો પ્રબળ સિદ્ધિનિદાન જો. અપૂર્વ કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો. અપૂર્વ સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી, નગ્નભાવ, મુંડભાવ સહ અજ્ઞાનતા, વેદનીયાદિ ચાર કર્મ વતે જહાં, માત્ર દેહ તે સંયમહેતું હોય જો; અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ જો; બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો, અન્ય કારણે અન્ય કશું કહ્યું નહીં, કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં, તે દહાયુષ આધીન જેની સ્થિતિ છે, દેહે પણ કિંચિત્ મૂછ નવ હોય તો. અપૂર્વ દ્રવ્યભાવ સંયમય નિગ્રંથ સિદ્ધ છે. અપૂર્વ આયુષ પૂણે, મટિ દૈહિક પાત્ર છે. અપૂર્વ દર્શનમેહ વ્યતીત થઈ ઊપજો બેધ જે શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદશિતા, મન, વચન, કાયા ને કર્મની વર્ગણા, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; માન અમાને વર્તે તે જ સ્વભાવ છે; છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ છે; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, જીવિત કે મરણે નહીં ચૂનાધિકતા, એવું અગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ ભવમોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. અપૂર્વ મહાભાગ્ય સુખદાયક પૂર્ણ બંધ જો. અપૂર્વ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, એકાકી વિચરતે વળી સ્મશાનમાં, એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, મુખ્યપણે તે વર્તે દહપર્યત જો; વળી પર્વતમાં વાઘ સિહ સંયોગ જે; પૂર્ણ કલંકરહિત અડોલ સ્વરૂપ છે; ઘર પરિષહ કે ઉપસર્ગભયે કરી, અડોલ આસન, ને મનમાં નહીં બતા શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, આવી શકે નહીં તે સ્થિરતાને અંત જે. અપૂર્વ પરમ મિત્રને જાણે પામ્યા યોગ છે. અપૂર્વ અગુરુલઘુ અમૂર્ત સહજપદરૂપ . અપૂર્વ સંયમના હેતુથી યુગપ્રવર્તન, ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, પૂર્વપ્રયાગાદિ કારણના વેગથી, સ્વરૂપલક્ષે જિઆજ્ઞા આધીન જો; સરસ અને નહીં મનને પ્રસન્નભાવ જો. ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્તસુસ્થિત જો: તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતીસ્થિતિમાં, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સાદિ અનંત અનંત સમાધિસુખમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જે. અપૂર્વ સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો. અપૂર્વ અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ પંચ વિષયમાં રાગ – દ્રષ વિરહિતતા, એમ પરાજય કરીને ચારિત્રમેહનો, જે પદ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં, પંચ પ્રમાદે ન મળે મનને #ભ જો; આવું ત્યાં જયાં કરણ અપૂર્વ ભાવ જે; કહી શકયા નહીં પણ તે શ્રી ભગવાન જે; દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ ગણ, શ્રેણી ક્ષપક તણી કરીને આરૂઢતા, તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? વિરચવું ઉદયાધીન પણ, વીતલોભ જો. અપૂર્વ અનન્ય ચિતન અતિશયશુદ્ધ સ્વભાવ છે. અપૂર્વ - અનુભવગેચર માત્ર રહ્યું તે જ્ઞાન છે. અપૂર્વ ક્રોધ પ્રત્યે તે વર્તે કોસ્વભાવતા, મેહ-સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, માન પ્રત્યે તે દીનપણાનું માન જો; સ્થિતિ ત્યાં જયાં ક્ષીણમેહ ગુણસ્થાન જો; ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો; માયા પ્રત્યે માયા સાક્ષીભાવની, અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, તે પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, લભ પ્રત્યે નહીં લોભ સમાન છે. અપૂર્વ પ્રગટાવું નિજ કેવલજ્ઞાન નિધાન જે. અપૂર્વ પ્રભુભક્ષાએ થાશું તેજ સ્વરૂપ છે. અપૂર્વ Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પ્રભુ જીવન કાન્તના પુણ્યપરિચય મહામના કવિ (સ્વ. કવિ મણિશંકર રત્નજી ભટ્ટ, જેઓ ‘કાન્ત’ના તખલ્લુસથી કાવ્યો લખતા હતા તેમની જન્મશતાબ્દી મુંબઈ તેમ જ અન્યત્ર ગયા ઓકટોબર માસના બીજા ખવાડિયામાં ઉજવવામાં આવી હતી. તેમના ભવ્ય વ્યકિતત્વના—કવિ તરીકેની તેમની મસ્તી તથા ખુમારીના‘પ્રબુદ્ધ જીવન’ના વાચકોને પરિચય થાય એ હેતુથી તેમની સાથેના મને જે થાડો પરિચય હતા તે એક ટૂંકી નોંધના આકારમાં નીચે રજુ કરવામાં આવે છે. એ ઉપરાંત ‘ગ્રંથ’ના કાન્ત શતાબ્દી અંકમાંથી બે લખાણા નીચે ઉદ્યુત કરવામાં આવ્યા છે. પરમાનંદ) સ્મરણનોંધ : ૧ સ્વ. કવિવર મણિશંકર રત્નજી ભટ્ટનો જન્મ સૌરાષ્ટ્રમાં ચાવંડ ગામે ઈ. સ. ૧૮૬૭ના નવેંબર માસની ૨૮મી તારીખે થયેલા અને ઈ. સ. ૧૯૨૩ ના જુન માસની ૧૬મી તારીખે કાશ્મીરના પ્રવાસેથી પાછા ફરતાં રાવલપીંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં તેમનું અવસાન થયું. તેમના આ ૫૬ વર્ષના જીવનના ઘણાખરો ભાગ તેમણે ભાવનગરમાં જ વ્યતીત કરેલા. મારો પણ ઉછેર અને હાઈસ્કૂલ સુધીનું ભણતર ભાવનગરમાં જ થયેલું અને પછીનાં વર્ષો દરમિયાન ભાવનગર અવારનવાર આવવાનું અને ઠીક સમય ભાવનગરમાં રહેવાનું બનતું. અને એ સમયના ગાળામાં એક યા બીજા નિમિત્તે કવિ કાન્તને અવારનવાર મળવાનું અને તેમની સાથે ચર્ચા-વાર્તા કરવાનું બનતું. મારા સ્મરણ પ્રમાણે તેમણે અમુક સમય. ભાવનગરની સામળદાસ કૅલેજમાં કામ કરેલું અને પછી ભાવનગર રાજ્યના શિક્ષણાધિકારી અમારી હાઈસ્કૂલના હેડમાસ્તર તરીકે થોડા સમય કામ કરેલું. હું હાઈસ્કૂલના અન્તિમ વર્ષોમાં હતા ત્યારે તેમને હાઈસ્કૂલમાં આવતા જતા મેં' અનેક વાર જોયેલા અને સાંભળેલા. કાલેજ અને પછીના અભ્યાસકાળદરમિયાન એક જિજ્ઞાસુ તરીકે તેમની પાસે તેમના ઘેર હું અવારનવાર જતા અને સાહિત્ય, સમાજ અને રાજકારણ-મનમાં જે વિષય આવ્યા તેને લગતા સવાલો હું તેમને પૂછતા અને ખૂબ વત્સલ ભાવથી તેઓ જવાબ આપતા અને મારા મનનું તે સમાધાન કરતા, અને મને તેમનાથી નવા પ્રકાશ મળતો. સમય જતાં આપણા દેશમાં ગાંધીજીના નેતૃત્ત્વ નીચે અસહકારનું આન્દોલન શરૂ થયું અને આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાના એક ઘણા મોટા જુવાળ આવ્યો. આન્દોલનના પ્રારંભના દિવસેામાં થોડા સમયના ગાળે એમ બે વાર આખા દિવસના ઉપવાસ કરવા દેશજનાને ગાંધીજીએ હાકલ કરેલી. એ વાતાવરણથી રંગાયલા અમે કેટલાક મિત્રાએ પણ એ દિવસેએ ઉપવાસ કરેલા અને આ બન્ને દિવસેાએ અસહકારની ચળવળના સમર્થનમાં મેં મારે ત્યાં અમુક મિત્રાની સભા ગોઠવેલી. આ બન્ને સભામાં મારી વિનંતિને માન આપીને નિડરતાની મૂર્તિસમા કવિ કાન્ત પધારેલા અને પ્રમુખસ્થાન સ્વીકારીને તત્કાલીન અસહકારઆન્દોલનની તેમણે ભારે નિડર અને વિશદ સમાલાચના કરેલી. એ સભાઓનું ચિત્ર આજે પણ મારા ચિત્ત ઉપર સુઅંકિત રહેલું છે. ભાવનગરમાં તેમનાં ભાષા મે` પાંચ છ વાર સાંભળ્યા હશે. તેમને ભાષણ કરતાં સાંભળવા એ એક લહાવા હતા. તેમની ભાષામાં અપૂર્વ માધુર્ય હતું, અને તેમના નિરૂપણમાં અસાધારણ સચોટતા અને પ્રવાહિતા હતી. તે મધુર વાણીના રણકાર આજે પણ જાણે કેકે કાનમાં સંભળાય છે. એક દિવસ ભાવનગરથી હું મુંબઈ જવા નીકળેલા અને તેઓ તથા કવિ ત્રિભુવન પ્રેમશંકર ભટ્ટ મારી તા. ૧૧૨૬ ૭ સાથે બીજા વર્ગમાં હતા. આ ટૂંકા પ્રવાસ દરમિયાન તેમની સાથે ઘણી વાત કરવાનું સદ્ભાગ્ય મને સાંપડેલું. તેમની ભવ્ય આકૃતિ, મસ્ત આંખા, મધુર વાણી આજે પણ મને એટલાં જ યાદ છે. તેમના ધર્માન્તર વિષે—હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં અને પાછા હિન્દુ ધર્મમાં—મે ઘણુ' સાંભળેલું, પણ તે વિષે તેમની સાથે કદિ વાતે થયેલી નહિ. મારી વાતો મેટા ભાગે રાજકારણ અને સાહિત્ય પૂરતી મર્યાદિત રહેલી. દેશના તત્કાલીન નવા ઉત્થાનમાં તેમને ખૂબ રસ હતો. તેઓ Moody છે, મનસ્વી પ્રકૃતિના છે એવા સાધારણ ખ્યાલ હતો. આ કારણે તેમની પાસે લોકો જતા ડરતા. પણ મને તેમના વિષે આવા કદિ અનુભવ થયા નહોતા. મારું મન તે મૂર્તિમત્ત્ત માધુર્ય હતા. તેમની ગયા પખવાડિયા દરમિયાન મુંબઈ ખાતે જન્મશતાબ્દી. ઊજવાઈ ગઈ. તા. ૨૦મી નવેમ્બરના રોજ ભારતીય વિદ્યાભવનમાં શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીના પ્રમુખપણા નીચે આ નિમિત્તે એક જાહેર સભા યોજવામાં આવી હતી અને કવિ કાન્તને અને તેમની કવિતાને અધિકૃત વ્યકિતએ તરફથી ભવ્ય અંજલિ આપવામાં આવી હતી. તા. ૨૫મી ના રોજ તેમના સાહિત્ય સર્જન અંગે શ્રી ઉમાશંકર જોષીના પ્રમુખપણા નીચે મુંબઈ ખાતે એ જ સ્થળે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો અને તેમાં પણ અનેક સાક્ષરો અને સાહિત્યકારોએ ભાગ લીધા હતા, પરિચય ટ્રસ્ટ તરફથી શ્રી યશવંત દોશીના તંત્રીપણા નીચે પ્રગટ થતા ગ્રંથ માસિકના ઓકટોબર માસના અંક કાન્ત શતાબ્દી વિશેષાંક તરીકે પ્રગટ કરવામાં આવ્યો હતા. આ પ્રસંગે, સ્વ. કવિ સાથે મારા ચિત્તમાં સંગ્રહાયેલા થોડાંક સ્મરણા અહિં રજૂ કરવા સાથે, હું પણ તેમને મારા અન્તરની અંજલિ આપું છું. પરમાનંદ પૂરક નોંધ: સ્વ. મણિશંકર રત્નજી ભટ્ટની હયાતી દરમિયાન કે એ પછી - મને ચોક્કસ યાદ નથી - ભાવનગરના જાણીતા બુકસેલર ને ત્યાં એકવાર જવાનું બનતાં તેમણે મારા હાથમાં એક ચાપડી મૂકી, તેનું નામ ગીતાંજલિ હતું. તે ભાવનગરનાં સ્વ. મહારાણી નંદકુંવરબાએ પ્રસિદ્ધ કરી હતી. તે કવિવર ટાગૈારે પોતે જ પ્રસિદ્ધ કરેલ અંગ્રેજી ગીતાંજલિનું આ ગુજરાતી ભાષાન્તર હતું. તેની પ્રસ્તાવના કે ઉપોદ્ઘાત મણિશંકર રત્નજી ભટ્ટે લખેલા હતા તે ઉપરથી અનુવાદક અંગે તેમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ ન હાવા છતાં, પ્રસ્તુત અનુવાદ તેમને જ કરેલા હોવા જોઈએ, એવું પરિપકવ અનુમાન થયું. તે ચાપડી મેં ખરીદી અને વાંચી જતાં મને ખૂબ આનંદ થયા. જાણે કે મૂળ ગુજરાતી ભાષામાં જ ગીતાંજલિ લખાયેલ હોય એવા અદ્ભુત અને પ્રસાદપૂર્ણ તે અનુવાદ લાગ્યો. એ દિવસેામાં ભાગ્યે જ કોઈ જાણતું હતું કે સ્વ. મણિશંકરે મૂળ અંગ્રેજી ગીતાંજલિના ગુજરાતી ભાષામાં આવા કોઈ અનુ વાદ કર્યો છે. આ અનુવાદથી હું એટલા બધા પ્રભાવિત થયેલા કે તે ચાપડીની મેં ઘણી નકલો ખરીદેલી અને મિત્રામાં વહેંચેલી. વર્ષો બાદ સસ્તું સાહિત્યવર્ધક મંડળના સંચાલક શ્રી મનુ સુબેદારને એકવાર મળવાનું બનતાં મે તેમને વિનંતિ કરી કે આ ચાપડી હવે બજારમાં મળતી નથી તો તે પોતાના મંડળ તરફ્થી ફરીથી છપાવે અને પ્રગટ કરે. તેઓ એ અનુવાદ જોઈ ગયા. અને ખૂબ પ્રસન્ન થયા અને સસ્તું સાહિત્ય વર્ધક મંડળ તરફથી તેની બીજી આવૃત્તિ પ્રગટ કરવામાં આવી. આ રીતે એ ગીતાંજલિ આજે પણ સુલભ બની છે. કવિ કાન્ત પરમાનંદ. I Page #249 -------------------------------------------------------------------------- ________________ તા.૧-૧૨-૬૭ પ્રબુદ્ધ જીવન ૧૫૯ ' સ્મરણ નોંધ ૨ . ' તે મારા સમવયસ્ક હતા અને સહાધ્યાયી પણ ખરા, પણ તે - ૧૯૦૮ કે ૧૯૦૯ ની સાલથી મણિશંકરને વખતો વખત એક આલફ્રેડ હાઈસ્કુલમાં ભણતા અને હું હતો સનાતન ધર્મ સ્કુલમાં. પ્રકારની કવિસુલભ ખુમારીને જુવાળ ચડત. આમ તે પોતે મસ્ત છતાં અમે વારંવાર મળતા થયા. એ રીતે પહેલી વાર મેં પ્રકૃતિના માનવી હતા, તેમાં પાછા કવિ. સામાન્ય લોકો લોકસભામાં મણિશંકરને તેમના ઘરમાં ૧૯૧૧ માં જોયા ત્યારે હું તેમના કહેતા કે મણિભાઈને ગાંડપણ લાગ્યું છે. પણ તેમની એ ખુમારીમાં વ્યકિત્વથી પ્રભાવિત થઈ ગયેલે, એટલું જ નહીં અંજાઈ ગયો ગાંડપણ તલમાત્ર નહોતું. એ ખુમારી ચડે ત્યારે તેમનું મગજ દુનિયાના હતો એમ કહું તો ચાલે. સામાન્ય વ્યવહારથી ઘણે ઊંચે એવી કોઈક મસ્ત ભૂમિકામાં મહા મણિશંકર શરીરે સ્થૂલ હતા છતાં એટલા ઊંચા હતા કે લવા લાગતું. એ કઈ સ્થિતિ હતી તે હું પોતે સમજી શકું છું, પણ એ સ્થૂલતાથી પોતે બેડોળ નહોતા લાગતા. એમના શરીરને વર્ણ લખીને સમજી શકતે નથી કવરભકિત, દયવી વસ્તુઓ શામળા હતા, છતાં ઝગારા મારે તેવું લાગતું. તે જમાનાના રિવાજ પ્રત્યે એક પ્રકારની ઉદાસીનતા, માનવીના સ્વભાવની શુદ્રતા અને પ્રમાણે પિતે મૂછો રાખતા અને તેનાથી તેમને ચહેરો કંઈક કરો ક્ષુલ્લકતા પ્રત્યે તિરસ્કાર અને કોઈક મહાન સત્ય સમજાઈ ગયા લાગતું, પણ એ કરડાઈ ડર નહીં પણ માન અને પૂજ્યભાવ ઉપઆનંદ – આવી બધી ઊર્મિઓથી છલેછલ છલકાતી એમની એ જાવે એવી હતી. મણિશંકર ભાવનગરી થયા ખરા, પણ તેમણે ભાવમનેદશા રહેતી. વિશેષ કરીને માગશર–પોષ મહિનામાં ઠંડીનું જોર નગરી - ઘોઘારી પાઘડી નહોતી અપનાવી. તે માથે પિટિયા કે , વધે ત્યારે મણિશંકરની આ મસ્તી, કે એ પ્રકારનો ઉન્માદ જે તપખીરિયા રંગની આંટીવાળી પાઘડી બાંધતા. એમની એ પાઘડીની કહો તે, બલવાન રહેતી. બાંધણી અત્યંત સુંદર અને કલામય હતી. ભાવનગરમાં બીજા એવી એક ખુમારીની મોસમમાં પોતે ૧૯૦૮ - ૧૯૮૯ની કોઈ ગૃહસ્થને માથે એવી મનહર બાંધણીની પાઘડી જોયાનું મને સાલમાં તેમણે હાઈસ્કૂલમાં મેટ્રિક કલાસના વિદ્યાર્થીઓને વર્ગમાં યાદ નથી. ઈંગ્લિશ ભણાવવાને બદલે ગઝલ ગાતાં શીખવવા માંડયું. મોટી ઉંમરના પુરુષે ધોતિયું પહેરે ત્યારે આગળના ભાગમાં “અમે ચેલા બધા પહેલા પ્રભુની પાઠશાળાના, છૂટી પાટલી રાખે છે. પરંતુ મણિશંકર હંમેશાં ધોતિયાન કચ્છ અમે મેલા અને ઘેલા, પ્રભુની પાઠશાળાના મારતા. ઉપર મેંઘા કાપડને, સરસ સિલાઈને બંધ કોલરને લાંબો અમારામાં નથી મેં માલ, અમે તે મૂર્ખ ને કંગાલ, ડગલ અને ગળામાં ખેસ. આ પોષાક વડે મણિશંકર એક છતાંયે બાળકો છીએ પ્રભુની પાઠશાળાના.” Imposing Personality - પ્રભાવશાળી વ્યકિત - બની રહેતા. વર્ગમાં વિદ્યાર્થીઓ આ ગઝલ સમૂહગાન રૂપે ગાતા. મણિ સેંકડો કે હજારો માણસોના ટોળામાં લોકો જેને માર્ગ આપે અને શંકર તેમને કહેતા : “હવેથી કોઈએ આ નિશાળને આક્રૂડ હાઈ જેને જોઈને આપોઆપ નમવાનું મન થઈ જાય તેવું એમનું સ્કૂલ તરીકે ઓળખવાની નથી, પણ “પ્રભુની પાઠશાળા” તરીકે જ વ્યકિતત્વ હતું. ઓળખવાની છે.” મહારાજા ભાવસિંહજીને કયારેક કયારેક રાજ્યના અમલ દારોની સાથે નિર્દોષ, મીઠી મજાક મશ્કરી કરવાની આદત હતી. જે હેડમાસ્તર મેટ્રિક ક્લાસના વિદ્યાર્થીઓને વર્ગમાં આ ગઝલ ગાતા શીખવે તે હેડમાસ્તર બીજું કામ કરી શકે નહીં એમ એક વાર તેમણે નીલમબાગમાં રાજ્યના મોટા મોટા અમલદારોને ખાણાની મિજલસમાં બોલાવેલા તેમાં મણિશંકર પણ હતા. ખાઈ સમજીને મહારાજા ભાવસિંહજીએ મણિશંકરને હેડમાસ્ટર અને કેળવણીખાતાના ઉપરી અધિકારીની જવાબદારીમાંથી મુકત કરવાનું લીધા પછી હાથ ધોઈને મહારાજા સાહેબે કેવલ વિનોદમાં નક્કી કર્યું, પણ આ વિદ્વાન અને સજજનની મહારાજા ભાવસિંહજીને મણિશંકરના ખેસથી પોતાના હાથ લૂછયા. તે જ ક્ષણે મણિશંકરે પૂરેપૂરી કદર હતી. તેમના પ્રત્યે મહારાજાસાહેબને એક પ્રકારનું , ગળામાંથી ખેસ ઉતારીને જમીન ઉપર મૂકી દીધો અને મહારાજા માન પણ હતું. મણિશંકરને એ “પાણીચું” આપવા નહાવા માગતા. સાહેબને કહ્યું, “હજૂર, હું નથી હો !”* ફકત એમને જવાબદારીભરેલા કામમાંથી મુકત કરવા માગતા મહારાજા સાહેબે ફરી કદી મણિશંકરની મશ્કરી કરી હતા. એ મુકિત મણિશંકરને થોડા મહિનામાં (૧૯૧૦ ની સાલથી ) નહીં અને મણિશંકરે તે દિવસ પછી કદી ગળામાં ખેસ પહેર્યો મળી ગઈ. તેમને જે પગાર મળતો હતો તેટલો જ મળતો રહ્યો નહીં. જીવનનાં છેલ્લાં પાંચસાત વરસમાં તે તેમણે પાઘડી બાંધવી બંધ કરી હતી અને માથે તે જમાનામાં ખૂબ પ્રચલિત એવી કાળી અને તેમને રાજ્યની મેતીબાગની કચેરીમાં એક એવું જવાબદારી ગોળ “બેંગલેર કૅપ” પહેરતા. વગરનું હળવું કામ સોંપવામાં આવ્યું કે જો એમના મનમાં મેજ આવે તો કરે અને ન કરવું હોય તે ન કરે. * ૧૯૧૫ – ૧૬ ની સાલમાં મુનિકુમાર અમારી સનાતન અસલના જમાનાના રાજાએ વિદ્વાનો અને કવિઓને સત્કાર ધર્મ હાઈસ્કૂલમાં ભણવા આવ્યા ત્યારથી મારી મિત્રતા તેમની સાથે અને પુરસ્કાર કરનારા કદરદાન રાજા હતા એવું ઈતિહાસમાં વાંચેલું. વધારે ગાઢ થઈ અને ઘરેબે ખૂબ વધ્યું. લગભગ હંમેશાં સાંજે મહારાજા ભાવસિંહજીએ મણિશંકરને એ રીતે સત્કાર અને પુર હું તેમને ઘેર જતે; આઠ દસ દહાડે એક વાર તેમને ત્યાં જમવાનું સ્કાર કર્યો હતો તે નજરે જોયેલી વાત. પણ હોય. રજાને દિવસ કયારેક સવારથી સાંજ લગી એમને ત્યાં જ મારા પિતા ભાવનગરમાં સનાતન ધર્મ સ્કૂલ નામની (તે હું ગાળું. એ રીતે મણિશંકરના બહુ નજીકના સંસર્ગમાં આવવાનું અરસામાં એક નાનકડી) મિડલ સ્કૂલના હેડમાસ્ટર હતા. એટલે મને સદ્ભાગ્ય સાંપડયું. મને એ પોતાના પુત્ર જેવું જ ગણતા તેમને રાજ્યના કેળવણી ખાતાના ઉપરી અધિકારી મણિશંકર રત્નજી થયેલા. ૧૯૧૩માં વિદ્યાર્થી પરિષદ વડે મારા કંઠના માધુર્યથી ભટ્ટને કવચિત મળવાને પ્રસંગ આવતો. મારા મોટાભાઈ હાઈ મણિશંકર પણ રાજી થયેલા. એટલે તેઓ વારંવાર મને ગીત ગાવાનું સ્કૂલમાં મેટ્રિક કલાસના વિદ્યાર્થી હતા. એટલે મણિશંકર તેમના કહેતા. એક વેળા મને આશરે ૨૫૦ - ૩૦૦૦ ગીત, ગઝલ, શિક્ષક હતા. એ બન્નેની પાસેથી હું મણિશંકરને વિશે કેટલીક વાતો . ભજન, કાવ્ય, છંદ, શ્લોકો ઈત્યાદિ જીભને ટેરવે હતાં. મારા સાંભળું. પણ મેં મણિશંકરને તે પછી ચાર પાંચ વરસ લગી નજરે *અહીં જે ગૃહસ્થનું નામ મણિશંકર બોલેલા તે પણ રાજ્યના દીઠેલા નહીં. એક અમલદાર હતા અને મહારાજા સાહેબ વારંવાર તેમની - ૧૯૧૮ માં મને તેમના પુત્ર મુનિ કુમારની ઓળખાણ થઈ. મશ્કરી કરતા અને તે અમલદાર મૂંગે મોઢે સાંખી લેતા. Page #250 -------------------------------------------------------------------------- ________________ - ૧૯ ભાષણ હતું. એમની ગજગવેદ) પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૨–૬૭ મુસલમાન બેબી પાસેથી હું એ દિવસોમાં એક ઉર્દૂ ગઝલ શીખેલો કંઈ મહારાજા સાહેબને અપરાધ તો કર્યો નથી ને! મને અગાઉથી જે મણિશંકરને બહુ જ ગમતી અને મારી પાસે વારંવાર પતે કહેવડાવ્યા વગર પોતે આવી ચડે અને હું ચોવીસે કલાક તેમને ગવડાવતા અને પોતે પણ ક્યારેક ગાવા લાગી જતા.' તત્કાલ મળી શકું એવી તૈયાર સ્થિતિમાં હોઉં એવી તે એમણે , મહબુબે ખુદા શાહે જીન્ને બશરીયા , આશા ન જ રાખવી જોઈએ.” કશું જ દિલગીર થવા જેવું ન આ છે સૈયદના અબ્દુલ કાદર ! બન્યું હોય તેવી સ્વસ્થતાથી મણિશંકરે પાછા પુસ્તક વાંચવામાં અલતાફ કરમકી કીજો નઝરીયા, પરોવાયા. ' ' સૈયદના રાજ ' ચાર દિવસ પછી ફરી પાછી સાંજે મણિશંકરના ઘર નીચે મણિશંકરનો દેખાવ કરડો હતો. એ ખરી વાત છે. દુર્ણ મહારાજા સાહેબની ગાડી આવી ને ઊભી. તેમણે કહેવરાવ્યું કે અને હરામખોરોને ડારે એવી એ કરડાઈ હતી, પણ સજજન અને “ડગલે પહેરીને આવો– મારી સાથે ફરવા આવવાનું છે.” ભલા માણસને તે એ કરડાઈમાંયે એક પ્રકારનું અજબ માવ - . રામુ પરમાનંદ ઠક્કર દેખાતું. અને એમની વાણી ! ઉપમા અપાય છે કે “મધ ઝરે તેવી સ્મરણનોંધ૩ મીઠી વાણી.”. મણિશંકરની વાણીમાં એવી મીઠાશ હતી. આવા (ડૉ. અંબાશંકર નાગરદાસ ભટ્ટના લેખને અમુક ભાગ) પડછંદ વ્યકિતત્વમાંથી એટલી મીઠી વાણી શી રીતે ઝરતી હશે તે છેલ્લે ૧૯૧૪ – ૧૫ હશે. ત્યારે આફ્રેડ હાઇસ્કૂલના આશ્ચર્ય લાગે તેવું હતું. મણિશંકર એક મહાન વકતા હતા. બુલંદ સેન્ટ્રલ હલમાં તેમનું ભાષણ હતું. ‘અગ્નિહોત્ર’ ઉપર બોલવાના અવાજે બોલીને હજારે શ્રોતાઓની મિજલસ ગજવી દે એવા હતા. હૈલ ચિકાર થઈ ગયા. સમય થયો ને એમની ગાડી આવી, શેરબકોરિયા વકતા નહીં, પણ નદીનું પાણી જેમ કલકલ નિનાદ બાર્ટનમાંથી ચાર વેદોનાં (યજુર્વેદ, અથર્વવેદ, સામવેદ ને ઋગવેદ) કરતું એકસરખું વહેતું રહે તેમ મૃદુ, કેમલ અને સ્પષ્ટ સ્વરે, પુસ્તકો સાથે લેતા આવેલા જે દરેકમાં નિશાનીઓ મૂકેલી. સૂર્યપાંચસે શ્રેતાઓ ખુશીથી શબ્દ શબ્દ સાંભળી શકે એટલા ઊંચા માંથી છૂટા પડતા ગ્રહો રચાયા, તેમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ ત્યાંથી ધ્વનિથી, મણિશંકર ભાષણ કરે ત્યારે, હરકોઈ સભામાં ટાંકણી પડે શરૂઆત કરી. સૂર્યમંડળ શું છે, એ બધું ચક્ર કેમ ને શેનાથી ચાલી તોયે સંભળાય તેટલી શાંતિ છવાઈ રહે, અને કલાકો લગી જાણે રહ્યું છે, ગાયત્રી એ પણ સૂર્યપૂજા છે, ઋષિમુનિઓએ સૂર્યની કે મણિશંકર બોલ્યા કરે તોયે ધરવ ન થાય તેવી રુચિથી શ્રોતાઓ ઉપાસના કરતાં યજ્ઞો સરજ્યા એમ કહેતા જાય ને ઋચાઓ જુદાસાંભળ્યા જ કરતા. મેં ભાવનગરમાં મણિશંકરના જે બીજો જુદા વેદમાંથી વાંચતા જાય. અગ્નિહોત્ર એ પણ સૂર્યોપાસના જ વકતા દીઠ - સાંભળ્યો નથી, એટલું જ નહીં, પણ ગુજરાતી ભાષામાં છે. આ ઉષ્માની ઉપાસના કેમ? સૂર્ય નહિ ને એકલે ચંદ્ર જ હોત એવું કોઈનું વકતૃત્વ આજ લગી સાંભળ્યું નથી. . તે એની શીતલતા શું કામની હતી? એની કંઈ જ કીંમત નહોતી. ૧૯૧૬ ની સાલના ઉનાળામાં એક બારે મણિશંકર રાણી પણ આ ઉષ્માથી જગત સરજાયું ને ઉષ્માંથી જ હજુ પણ ચાલી કામાં લીંબડીવાળી સડક પરના પોતાના ઘરના ઉપલે માળે દીવાન રહ્યું છે. વનસ્પતિથી કીટપતંગ અને પ્રાણીમાત્ર માટે આ ઉષ્મા ખાનામાં બેઠા બેઠા કશુંક વાંચતા હતા. હું તે વખતે તેમના ઘરમાં જ એ જ પ્રાણ છે. તેનાં તેજ નહિ હોય તે દિ' પ્રલય જ હશે. હતે. ગરમી સખત અને મણિશંકરનું શરીર સ્કૂલ એટલે બારને માનવીના અંતરમાં એ ઉષ્મા એટલે સ્નેહને સ્થાપવા એ ઉપાસના વખતે ઘરમાં પોતે એકલું ધોતિયું પહેરીને ઉઘાડે શરીરે જ બેસતા. કાયમ હે સાંજે છએક વાગે મહારાજા ભાવસિંહજી, મરાઠાણીની સાથે પોતાની લગભગ ૧૯૧૪ ની સાલ હશે. ત્યારે શ્રી દક્ષિણામૂર્તિ ભવન ઑકયાર્ટ (ડંગ કાર્ટ) ગાડીમાં બેસીને મણિશંકરને ઘેર આવ્યા. તરફથી ભાવનગરમાં વિદ્યાર્થી–પરિષદ ભરાયેલી. શ્રી આનંદશંકર ઘણી વાર પતે એવી રીતે આવતા. ગાડી ઊભી ને ઉપર જઈને બાપુભાઈ ધ્રુવ અધ્યક્ષપદે હતા. ને તે વખતે મુ. મણિભાઈ પણ ખિદમતગારે ખબર આપ્યા કે “મહારાજા સાહેબ નીચે આપની વકતા હતા. તેમને કોઈ મેટા પ્રસંગમાં આવતા જોવા, કે વકતા રાહ જુએ છે.” મણિશંકરે તરત જ શરીરે પહેરવા ખમીસ મંગા તરીકે બોલતા સાંભળવા, એ પણ જાણે આકર્ષક લહાણ હતી. હું ને પહેર્યું, પણ ઉતાવળમાં તે ઊંધું પહેરાયું, તેથી કાઢીને બાંયો એમનું પડછંદ ભરાવદાર શરીર, એ જ ભરાવદાર ચહેરો, સવળી કરીને ફરી પહેર્યું. તેમાં જરા વાર થઈ. પછી ટેપી શોધવા અને એને પણ ઢાંકી દે એટલી ને એવી મોટી ભરાવદાર મૂછો, લાગ્યા, તે જડતાં વળી વધારે વાર થઈ. ભાવનગર શહેર આજેય ગંદુ તો છે જ. તે વખતે વધારે ગમે તેવું હશે તો પણ દંતાલી તે ન જ દેખાય, ઉપર લાંબી ભમરો ને એ ભવ્ય કપાળ ઉપર મરોડદાર આંટીવાળે રેશમી ફેંટે, આંખે ગંદુ હતું. રાણીકાની લીંબડીવાળી સડક બીજા લત્તાઓ કરતાં ઓછી ઉપર રોલ્ડગોલ્ડનાં ચશ્માં, નીચે ગોઠણ સુધી આલ્પાકાને કોટ, ગંદી હશે, છતાં ગંદી તે હતી જ. આસપાસના ખાળકૂવાઓની ગરદન ઉપરથી બંને બાજુ મુકાવેલ રેશમી કે કસબી કિનારની ગોઠણ દુર્ગધથી કે માખીઓના બમણાટથી – ગમે તેમ પણ – મહારાજા ને મહારાણી એટલી વારમાં અકળાઈ ગયાં અને મણિશંકર દાદર સુધી બંને બાજુ લટકતો ખેસ, હાથમાં રૂપે મઢેલ મેટા હાથાવાળી લાકડી, ને નીચે કચ્છ મારી પહેરેલું છતાં ઘૂંટી સુધી ઢંકા, રેશમી ઊતરીને નીચે આવે તે પહેલાં મહારાજા ગાડી વાળી લઈને ચાલ્યા કિનારનું ધોતિયું અને ધીમી ધીમી મસ્ત હાથીના જેવી ઝૂલતી ચાલગયા. • “મહારાજાને માઠું લાગ્યું હશે, ” “આટલી વાર તેમને સામાન્ય કોઈ નબળો માનવી મેઢા સામે જોઈને વાત જ કરી ન ખાટી થવું પડયું તે ઠીક ન કહેવાય.” “બહુ ખોટું થયું ” વગેરે શકે એવી પ્રભા ઊભી થતી. માં ખેલી ખખડાટ કદી હસ્યા જ વિચારો અને ઉદ્ ગાર નીકળવા લાગ્યા. મણિશંકરનાં પત્ની નર્મદા- નથી, છતાં એમનું મધુરું સ્મિત એથીયે વધુ આકર્ષક લાગતું. બાએ તેમને કહ્યું, “તમે આજે જ- હમણાં – નીલમબાગ જાઓ. અને સૌથી માર્મિક તે એ “મૂછમાં જ હસતા” એ હતું. એ વાકયને અને મહારાજની માફી માગી.” અમને બધાને - છોકરાઓને ખરેખરો અર્થ સમજવું હોય તેણે તે એ મુદ્રા જ જોવી જોઈએ. પણ મનમાં થયું કે મહારાજા સાહેબ મણિશંકર ઉપર ગુસ્સે થયા હશે. એમને ઘણી વખત નાનાંમેટાં સંમેલનમાં સાંભળ્યા છે. પણ મણિશંકર તો જરાય અસ્વસ્થ નહોતા થયા, તેમણે પણ સ્વયં પ્રેરણાથી પોતે કંઈ કહેવા સમજાવવા માટેની સભામાં ટોપી અને ખમીશ ઉતારી નાખ્યાં, પાછા નિરાંતે જાજમ ઉપર તકીએ' બોલવાના હોય ત્યારે તે એમનું અદ્ ભુત આકર્ષણ સરજાનું. એક અઢેલીને બેઠા અને હસીને બેલ્યા, “માફી શા માટે માગવી? મેં વખત “અગ્નિહોત્ર” ઉપરના તેમના વ્યાખ્યાનમાં એવું બનેલું. Page #251 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૨-૧૭ ઘણા વિદ્રાન સાક્ષરો અને પંડિતોને સાંભળ્યા છે; પણ એમની ધીમી અને સચાટ વાણીની છટા, અને એમના કંઠનું ને શબ્દનું માધુર્ય કર્યાંય મળ્યું નથી. પ્રબુદ્ધ જીવન ૧૯૨૪ માં ભાવનગર ખાતે ગુજરાતી સાંહિત્ય પરિષદનું સંમેલન ભરાયલું. શ્રી કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી તેના પ્રમુખ હતા. ને બીજા પણ ઘણા વિદ્રાનો ને પ્રતિષ્ઠિત સાહિત્યકારો ને વકતાઓ હતા. શ્રી રમણભાઈ મહીપતરામ નીલકંઠ, શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવ, શ્રી બલંતરાય ક. ઠાકોર, શ્રી કેશવ હર્ષદ ધ્રુવ, શ્રી અરદેશર ખબરદાર ને બીજા પણ ઘણા હતા. સૌએ ઘણાં વિદ્રત્તાભરેલાં વ્યાખ્યાનો આપેલાં, વકતા તરીકે શ્રી કેશવ હર્ષદ ધ્રુવે સુંદર છાપ પાડી. ઘણું જ છટાદાર, અને ગંગાના પ્રવાહ પડતો હોય તેવું એકધારું ને અવિચ્છિન્ન એમનું વક્તવ્ય હતું. આમ છતાં એમના વક્તવ્યમાં પણ કવિ કાન્તનું માધુર્ય ન હતું. મુ. મણિભાઈને કંઠ તેમના હૃદય જેટલા જ કોમળ હતા. એમની શબ્દોની પસંદગી, તેને ગૂંથીને મૂકવાની કળા એમના સ્વમુખે સંભળાતી કાને પડે ત્યારે જાણે ગુજરાતી ભાષા બહુ ગૌરવવતી બની છે એમ લાગતું. એકલા ભાષાશાન ઉપરાંત, એને રજૂ કરવાની રીત ભાષાને વધુ સમૃદ્ધ બનાવે છે. એમની કવિતામાં પણ વૃત્તાને અનુકૂળ શબ્દોની પસંદગી એ પણ એમનું એક આગવું આકર્ષણ દેખાય છે. “ વહી જતાં ઝરણાં શ્રમને હરે, નિરખતાં રચના નયને ઠરે, મધુર શબ્દ વિહંગ બધાં કરે, રસિકનાં હૃદયા રસથી ભરે. 35 આ પંકિતઓમાંથી કુદરતનાં જે મનોહર દર્શન થાય છે તે આવા સરળ શબ્દોથી બીજું કોઈ હજી સુધી કરાવી શક્યું નથી. “પ્રણયની પણ તૃપ્તિ થતી નથી, પ્રણયની અભિલાષ જતી નથી, સમયનું લવ ભાન રહે નહિ, અવધિ, અંકુશ સ્નેહ સહે નહિં, ” અહીં પણ માત્ર બે જ પંકિતમાં માનવીજીવનની ગૂઢતા, ગંભીરતા તરફ સરળતાથી અંગુલિનિર્દેષ થયેલા છે તેવી રીતે કયારે ય ફરી થયેલા જાણ્યા નથી. આ તો એમને એક કુદરતી બક્ષિસ જ હતી એમ માનવું રહ્યું. શ્રી રવીન્દ્રનાથ ટાગોર અને શ્રીમતી સરોજિની નાયડુનું જેવું અંગ્રેજીમાં વકતૃત્વ હતું, એવું જ મુ. મણિભાઈનું ગુજરાતી ભાષાનું વકતૃત્વ હતું, જે સાંભળતાં, જાણે કાનમાં રૂપેરી ઘાંટડીના સૂર ગુંજે, " ડો. અંબાશંકર નાગરદાસ ભટ્ટ પાણી અને પારા જેટલે ભેદ કાન્ત આપણા એક માત્ર કલાકાર કવિ છે. કેવળ કવિ અને કલાકાર કવિમાં પાણી અને પારામાં હોય એટલે ભેદ છે. પાણી અને પારો બન્ને પ્રવાહી પણ પાણી કરતાં પારામાં ઘનતા વિશેષ. આપણા કોઈપણ અર્વાચીન કવિની કવિતા કરતાં કાન્તની કવિતામાં ઘનતા વિશેષ છે. કાન્તની કાવ્ય લબત્ત સીમિત છે, પણ સુગ્રથિત છે. એમની કવિતામાં એક તીવ્ર અનુભવ છે અને એ અનુભવને એમણે એની અખિલાઈમાં, એની સમગ્રતામાં વ્યકત કર્યો છે અને એથી જ એમ કહી શકાય કે એમણે અખિલાઈના, સમગ્રતાના અનુભવને વ્યકત કર્યો છે. એમની કાવ્યસૃષ્ટિના, રસવિશ્વના કેન્દ્રમાં એક દર્શન છે. અને એ દર્શન છે નિયતિની કરુણાના અભાવે જીવનના અંતર્ગત કારુણ્યનું. એમાં ગહનતા (sense of mystery) છે, ‘ગહન’ એ કાન્તના પ્રિય શબ્દ છે - ગાંભીર્ય (high seriousness) છે, તીવ્રતા (intensity of emotions) છે, કલાના સંયમ (artistic discipline) છે. એમની કાવ્યશૈલીમાં પરલક્ષિતા (objectivity) અને નાટયાત્મકતા (dramatic element) છે, વસ્તુને અનુકૂળ સ્વરૂપ અને ઉચિત ભાષા છે, પાત્રા અને પ્રસંગાને અનુરૂપ પ્રતીકો છે. એમની કવિતાનાં આ પ્રધાન તત્ત્વા પરથી એની ઘનતાન આંક કાઢી શકાય છે. અને આ તત્ત્વાને કારણે જ કાન્ત આપણા એક માત્ર કલાકાર કવિ છે. નિરંજન ભગત ૧૬૧ āાતિષીઓને પડકાર તામીલનાડમાં આવેલ મદુરા ખાતે વર્ષોથી વસતા અને તૈયાર કપડાં બનાવવાને મોટા પાયા ઉપર વ્યવસાય ચલાવતા મારા મિત્ર શ્રી ગગુભાઈ પુનશી સાંગેાયે આજના જ્યોતિષીઓને એટલે કે ફલજ્યાતિષીઓને વ્યવસાય કરતા જોષીઓને પડકાર કરતો એક પરિપત્ર મારી ઉપર મોકલ્યો છે. તેમની સાથે શ્રી ખીમજીભાઈ માડણ ભુજપુરીયા દ્વારા મને પ્રથમ પરિચય થયેલા અને ઘેાડાંક વર્ષો પહેલાં અમે માથેરાનમાં થોડા સમય સાથે રહેલા. ગયા ઉનાળામાં પણ મહાબળેશ્વર ખાતે શ્રી ખીમજીભાઈ અને તેમની સાથે દૃશ બાર દિવસ ગાળવાનું બનેલું. તેમની સાથે ચાલતી અનેક વિષયોને લગતી ચર્ચાઓમાં આ જ્યોતિષનો વિષય પણ હોય જ. જ્યોતિષ એટલે લયાતિષ અંગે મારું વલણ ઉદાસીનતાનું—તટસ્થતાનું— છે, અને તેમાં પડવાથી લાભને બદલે નુકસાન વધારે થાય છે એમ સમજીને તેથી હું દૂર રહ્યો છું. તે ખાટી આશાઓ ઊભી કરે છે અને પુરૂષાર્થની વૃત્તિને હણે છે એમ પણ હું માનું છું. બીજી બાજુએ મારા મિત્ર ગગુભાઈ તે આ લયાતિપ કેવળ નૂત જ છે એવી કટ્ટર માન્યતા ધરાવે છે અને તેથી તેમણે આ જયોતિષીઓને અને રેખાશાસ્ત્રીઓને ચેલેન્જ ફેકેલ છે. જેમની ઈચ્છા થાય તે તેમની સાથે નીચેના સરનામે પત્રવ્યવહાર કરી શકે છે: .. Shree Gagubhai Punshi Sangoy, C/o. Truthful Company, 251, West Masi Street, Madurai-1, Tamilnad. પરમાનંદ જ્યાતિષીઓને પડકાર કોઈ પણ જયોતિષી કે હસ્તરેખા—શાસ્રી કોઈ પણ મનુષ્યમાં ભૂતકાળ કે ભવિષ્યકાળ સંબંધે ચાક્કસ રીતે કઈ પણ કહી શકે એમ હું માનતો નથી. એ લોકો જે કંઈ કહે છે તે ચાલાકી પૂર્વકની ધંધાકીય રીતે કહેતા હોય છે. આમાં લોકોને છેતરવા સિવાય બીજું કશું જ દેખાતું નથી. કેટલાક એમ કહે છે કે જયોતિષીઓ અને હસ્તરેખાશાસ્રીઓ ભવિષ્યકાળ સંબંધે ચાક્કસ કહી શકે નહીં, પણ ભૂતકાળ સંબંધી ચોક્કસ રીતે કહી શકે છે. પરંતુ માનવીના ભૂતકાળ સંબંધી પણ કોઈ કઈ ચોક્કસ રીતે કહી શકે એમ હું માની શકતો નથી. જ્યાતિષીઓ અને હસ્તરેખાશાસ્ત્રીએ માણસોને પુરૂષાર્થ કરવા પ્રેરવાને બદલે તેમને આળસુ બનાવી રહ્યા છે અને એ રીતે તેઓ દેશને ભારે નુકસાન કરી રહ્યા છે એવા મારો અભિપ્રાય છે. આમ છતાં જો કોઈ પણ જયાતિષી કે હસ્તરેખા—શાસ્ત્રી પોતે બીજાના જીવન સંબંધીની ખરી હકીકતો કહી શકે છે એમ મને સાબીત કરી આપે તે મારા વિચારો ફેરવવાને હું તૈયાર છું. મનુષ્યના ભૂતકાળ સંબંધીની સાચી હકીકતો કહી શકે એવા કોઈ પણ જ્યોતિષી કે હસ્તરેખાશાસ્રીને આપ ઓળખતા હો તે તેમને મારી પાસે મેાકલવા હું આપને વિનંતિ કરૂં છું. હું મારા ટેબલ ઉપર રૂા. ૧૦૦૦ (એક હજાર) મૂકીશ. મારા કોઈ પણ બે કામદારોને બોલાવીશ. તેમના જન્માક્ષરો હાજર કરીશ અને તેમના જીવનનાં ભૂતકાળના દશ સાદા સવાલો પૂછીશ. મારા સવાલા એવા હશે કે જેના બે જવાબ હોઈ શકે નહીં. દા. ત. આ માણસની મા મરી ગઈ છે કે જીવતી છે વગેરે. જે કોઈ જ્યોતિષી કે હસ્તરેખાશાસ્ત્રી મારા દશ સવાલાના સાચા જવાબ આપશે તે ટેબલ પર રાખેલ રૂ. ૧૦૦૦ તરત જ લઈ જઈ શકે છે. જ્યોતિષીઓને, હસ્તરેખાશાસ્ત્રીઓને તેમ જ જયોતિષમાં ઊંડી શ્રાદ્ધા ધરાવતા મિત્રાને મારો આ પડકાર છે. વહાલા વાંચક, મારા આ લખાણથી તમારી લાગણી દુભાણી હોય તો તેને માટે હું તમારી ક્ષમા માગું છું. ગગુભાઈ પુનશી, સાંગાઈ તા. ક. : આ પડકાર તા. ૩૧-૧૨-૬૮ સુધી અમલમાં રહેશે. Page #252 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૨-૬૭ * નિરંતર જાગરૂકતા * હું આવ્યો કયાંથી માડી ?” આજે પક્ષનિષ્ઠા, સંપ્રદાયનિષ્ઠા, વિશિષ્ટસમુદાયનિષ્ઠા, ક્ષેત્રનિષ્ઠા બાળક: હું આવ્યો ક્યાંથી માડી? વગેરે એટલી ઉત્કટ બની ગઈ છે કે વ્યાપક નાગરિકતાની ભાવના હરતાં ફરતાં કયાંથી મુજને ક્ષીણ થતી જાય છે. આનું પરિણામ એ આવ્યું છે કે સાધારણ નાગ તે તે લીધે ઉપાડી ? –હું આવ્યો રિકના ચિત્તમાં અનાસ્થા પેદા થઈ છે. એ કેવળ નિષ્કિય જ નથી મા : છૂપાયો તે અંતરતલ નું બન્યો, નિષ્ક્રિયતાની સાથોસાથ એના ચિત્તમાં ઉપેક્ષાભાવ પણ બની મને રથ મારો જન્મે છે. આ ઉપેક્ષાભાવ પણ કયારેક મોકળા મન અને અના ઢીંગલે રમતી ત્યારે મેં ગ્રહમાં ખપાવાય છે. બૌદ્ધિક અનિશ્ચય એ કાંઈ અનાગ્રહ નથી. તારો લહ્યો ઈશારો; એ તો અસ્પષ્ટ ધૂંધળા દર્શનમાંથી જન્મ્યા હોય છે. સૌની વાત મમ જીવનનાં સહુ સ્પંદનમાં સાંભળવાની તૈયારી એ તે જુતાનું લક્ષણ છે અને એ બુદ્ધિનિષ્ઠા ધબકી તારી નાડી.. કહેવાય. પણ આજે તે સામાન્ય નાગરિકના મનમાં અનિષ્ઠા છે. બાળક: હું આવ્યું ત્યાંથી, માડી? એને કોઈ પણ ચીજની કોઈ સ્પષ્ટતા નથી, કોઈ વાતને એને મા : સુવાસ થઈ મઘમઘતે તું મુજ વિશ્વાસ નથી. કોઈ વસ્તુ વિશે કશી લગન નહીં, નિર્ણય કરવાની ખૂલતાં દલ શા મનમાં, ઈચ્છા જ નહીં, પ્રવૃત્તિ જ નહીં. સહિષ્ણુતાને અર્થ સાર્વત્રિક ઉષાકિરણ શી કોમલતા તવ ઉપેક્ષાભાવ ન હોઈ શકે. વિકસી મમ યૌવનમાં, - સામાન્ય નાગરિકના મનમાં જ્યાં આવી શંકાશીલતા, અવિશ્વાસ સ્વર્ગ થકી ઝરતે તરત નું ને ઉપેક્ષાભાવ હોય અને કેવળ રોટલાની, કપડાંની, મકાનની, વ્યવસાયની, ઉપભાગની વસ્તુની વાતમાં જ એને રસ પડતો હોય ઉતર્યો મારી વાડી, ત્યાં લોકતંત્રને વિકાસ ન થઈ શકે. સાધારણ માણસની આ ગફ બાળક: તે ત્યાંથી લીધે ઉપાડી? લત, એને આ અવિશ્વાસ, સૌ પ્રથમ વિદાય થ જોઈએ. મા : રકતતણા કરમાં રત્નની એનામાં જાગરૂકતા આવવી જોઈએ. નિરંતર જાગરૂકતા એ સ્વતંત્ર ઝળહળ જ્યોત જગાડી..... તાનું મૂલ્ય છે. જે નાગરિક નિરંતર જાગરૂક, સાવધાન, સચેત નથી રહેતે તે સ્વતંત્ર નથી રહી શકતે. બાળક: હું આવ્યું કે, માડી?! અનુવાદક : મૂળ બંગાળી : નાગરિકને આમ જાગરૂક કરવો એ લોકશાહીનું પહેલું કામ હોવું જોઈએ. કોઈ પક્ષ એ કામ ન કરી શકે, કેમકે પક્ષ અને ઉમે બહેન ગીતા પરીખ રવીન્દ્રનાથ ટાગોર દવાર મતની યાચના કરે છે. એને લોકોને મત પિતાને અનુકુળ | મુંબઈ ખાતે વિશ્વ શાકાહાર પરિષદનું બનાવવાની ફિકર હોય છે. એમની પ્રવૃત્તિથી મતસ્વાતંત્ર્ય નિર્માણ ન થઈ શકે. મત પોતાની તરફ વાળવા સારું પછી ગમે તે સાધ ૧૯ મું અધિવેશન નો ઉપયોગ પણ થાય. આ લોકશિક્ષણનું કામ તેઓ જ કરી શકશે, ડીસેંબર તા. ૨ થી તા. ૬ સુધીને કાર્યક્રમ જેમણે માયાચના ને મતસંગ્રહ સારું પિતાનું સંગઠ્ઠન કે સંસ્થા તા. ૨ શનિવાર સાંજના ૫ થી ૭: સ્વામી ચિન્મયાનંદના હાથે ન બનાવી હોય. તેઓ દેવદૂત કે પવિત્ર પુરુષ છે એવું નથી, પરંતુ ઉદ્ઘાટન. સ્થળ ક્રિકેટ કલબ ઓફ ઈન્ડિયા રીસેપ્શન ગ્રાઉન્ડ. એમણે જે મર્યાદા સ્વીકારી છે તેની લોકશિક્ષણ સારું અત્યંત તા. ૩ રવિવાર સવારના ૯-૩૦ થી ૧૧-૩૦ હેલ્થ ન્યુટ્રીશન આવશ્યકતા છે. દાદા ઘર્માધિકારી સેશન, સ્થળ: ઈન્ડીયન મરચંટસ ચેંબર હૈલ; બપોરના ૩ વાગ્યે પૌષ્ટિક ખોરાક અને રાંધણકળાનું પ્રદર્શન, સ્થળ: શ્રીનિકેતન ગાર્ડન, પં. સુખલાલજીને થનારૂં પદવીદાન સાંજના ૫ થી ૭, જાહેર આધ્યાત્મિક પરિસંવાદ. સ્થળ: ચોપાટી. " ડીસેમ્બર માસની ૧૫મી તારીખે પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીને તા. ૪ સોમવાર સવારના ૯-૩૦ થી ૧૧ બીઝનેસ સેશન, સ્થળ: - તથા કાકાસાહેબ કાલેલકરને સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી , ઈન્ડિયન મરચન્ટસ ચેંબર હાલ; બપોરના ૩ થી ૫ મેડીકલ સેશન. તરફથી “પી. એચ. ડી.’ નું – વૈકટરેઈટનું – પદવીદાન કરવામાં સ્થળ: તાતા ઓડીટોરીયમ, બપોરના ૩-૦૦ લેડીઝ સેશન, સ્થળ : હિન્દી આવશે. વિદ્યાભવન. તા. ૫ મંગળવાર રાત્રીના ૮ વાગ્યે કલ્ચરલ પ્રોગ્રામ, સ્થળ : વિષયસૂચિ ભુલાભાઈ દેસાઈ ઍડીટોરિયમ. તા. ૬ બુધવાર સાંજના ૬:યુશસેશન, સ્થળ: કોકેશન વૅલ, હવે પછી શું? ચીમનલાલ ચકુભાઈ શાહ ૧૫૧ રાત્રીના ૮૩૦ ‘ભારતનાં લેકનૃત્યો સ્થળ: ભૂલાભાઈ દેસાઈ માસ્તરજી ગયા! સેહમ ૧૫ર ડિટોરિયમ. શ્રીમદ્ રાજચંદ્ર અને તેમનું નિરામિષ – આહારમાં રસ ધરાવતાં ભાઈબહેનોને આ પરિપરમાનંદ ૧૫૩ ષના સમગ્ર કાર્યક્રમમાં બને તેટલે ભાગ લેવા વિનંતિ છે. શ્રીમદ્ રાજચંદ્ર:એકસ્મરણનોંધ પરમાનંદ - ૧૫૫ અધ્યાત્મ ૫ પદી શ્રીમદ્ રાજચંદ્ર ૧૫૬ મુદ્રણશુદ્ધિ અપૂર્વ અવસર એવા કયારે આવશે ? શ્રીમદ્ રાજચંદ્ર ૧૫૭. પ્રબુદ્ધ જીવનના છેલ્લા અંકમાં “ધર્મ અને વિજ્ઞાન’ એ મથાળામહામના કવિ કાન્તને પુય પરિચય ના લેખમાં પાનું ૧૪૩, કોલમ ૧ ના છેવટના ભાગમાં ‘વિદ્રાનો” સ્મરણ નોંધ - ૧ પરમાનંદ ૧૫૮ છપાયેલ છે તેના સ્થાને ‘વિધાને’ વાંચવું. તંત્રી મહામના કવિ કાન્તને પુણ્ય પરિચય સુંદર, સર્વોત્તમ!” સ્મરણ નોંધ -૨ સ્વ.રામુ પરમાનંદ ઠક્કર ૧૬૦ મહામનાં કવિ કાન્તનો પુણ્ય પરિચય અમેરિકામાં કુમારી કાર્નેલિયાએ બર્નાર્ડ શૉનું “કડિડા’ નાટક મરણ નોંધ - ૩ ડે. અંબાશંકર નાગરદાસ ભજવ્યું. શેએ એને અભિનંદનને તાર મોકલ્યો: ‘સુંદર, સર્વોત્તમ !' ભટ્ટ ૧૬૦ કુમારી કાર્નેલિયાએ નમ્ર ઉત્તર પાઠવ્યો: ‘એટલી પ્રશંસાને જ્યોતિષીઓને પડકાર ગગુભાઈ પુનશી સાંગાઈ ૧૬૧ યોગ્ય નથી !' નિરંતર જાગરૂકતા દાદા ધર્માધિકારી ૧૬૨ શંએ લખ્યું: “મેં તમારા માટે નહિ, નાટક માટે લખ્યું હતું !” “હું કયાંથી આવ્યા માડી?” અ. ગીતાબહેન પરીખ ૧૬૨ કાર્નેલિયાએ શ સળગી ઊઠે એવો ભંગ કર્યો: ‘મેં પણ.' માજિ: શ્રી મુંબઈ ન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ–8. - મદ્રસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ. કોટ, મુંબ% પૃષ્ઠ જીવનકાર્ય Page #253 -------------------------------------------------------------------------- ________________ Regd No. MH. 117 વાર્ષિક લવાજમ રૂ. ૭ પૂબી જીવન પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૧૬. મુંબઈ, ડિસેમ્બર ૧૧, ૧૯૬૭, શનિવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શિલિંગ ૧૨ છૂટક નકલ ૪૦ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા અને ખ્રિસ્તી ધર્મગુરૂ બનવા માટે આવશ્યક તાલીમ રે દરેક ધર્મ સાથે એક યા બીજા પ્રકારની ધર્મગુરુઓની સંસ્થા સંકળાયેલી હોય છે. જેમાં પણ સૈકાઓ જુની સાધુસંસ્થા વિદ્યમાન છે. આજે સંસારનો ત્યાગ કરવા ઈચ્છતી કોઈ પણ વ્યકિતને જૈન ધર્મના એક યા બીજા સંપ્રદાય અનુસાર અમુક વિધિવિધાન યા ક્રિયાકાંડપૂર્વક દીક્ષા આપવામાં આવે છે અને એ દીક્ષાગ્રહણ સાથે તેને લગતા ગણવેશના ધારણપૂર્વક તે તે સંપ્રદાયના અનુયાયીઓ માટે તે વ્યકિત ધર્મગુરુનું સ્થાન પ્રાપ્ત કરે છે. જૈન ધર્મ બે મોટા વિભાગમાં વહેંચાયેલું છે: (૧) દિગંબર, (૨) શ્વેતાંબર. દિગંબર સંપ્રદાયના મૂન - સાધુ - નગ્ન વિચરે છે. તેમની માન્યતા મુજબ સ્ત્રી દીક્ષાની અધિકારી નથી તેથી તેમનામાં કોઈ સાધ્વી સંસ્થા નથી અને મુનિ થવા માટે નગ્નત્વને સ્વીકાર અતિ કઠણ હોઈને દિગંબર સાધુઓ બહુ વિરલ જોવામાં આવે છે. શ્વેતાંબર સમુદાય મૂર્તિપૂજક અને અમૂર્તિપૂજક અને અમૂર્તિપૂજકમાં સ્થાનકવાસી અને તેમાંથી ૨૦ વર્ષ પહેલાં _ટેલે ફણગા તેરાપંથી. - આ રીતે કુલ ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે. આ મૂર્તિપૂજક વિભાગમાં પુરુષે તેમ જ સ્ત્રીઓ - ઉભયને દીક્ષા આપવામાં આવે છે. અમૂર્તિપૂજક વિભાગના સાધુ સાધ્વીઓ મોઢે મુહપત્તી બાંધે છે. શ્વે. મૂ. વિભાગના સાધુ સાધ્વીએ મુહપત્તરી હાથમાં રાખે છે અને બેલતી વખતે મોઢા આડે ધરે છે. જૈનેની સાધુસંસ્થાનું આ ટુલું વિવરણ થયું. આ સાધુસંસ્થાનું વૈચિત્ર્ય એ છે કે ધર્મગુરુ થવા ઈચ્છનાર વ્યકિત માટે વિહિત એવું તાલીમનું ધોરણ છે જ નહિ. જેના દિલમાં વૈરાગ્યને ઉદય થયો– તે પછી સ્ત્રી હોય કે પુરુષ, તેની ઉમ્મર મોટી હોય કે નાની, તે ભણેલ હોય કે અભણ-જે કોઈ સંસાર છોડીને સાધુસંસ્થામાં જોડાવા ઈચ્છા દર્શાવે તેને સાધારણ રીતે બેચાર મહિના ચકાસી જોઈને અને ઘણી વખત આટલી રાહ જોયા સિવાય પણ દીક્ષિત બનાવવામાં આવે છે. આ માટે ઉમ્મરની પણ કોઈ મર્યાદા વિચારવામાં આવતી નથી. દશ બાર વર્ષનાં બાળકોને તેમ જ બાલિકાઓને પણ અવારનવાર દીક્ષા આપવામાં આવે છે. આ પાછળ બે માન્યતા ઘર કરી રહેલ હોય છે. જેના દિલમાં જ્યારે પણ વૈરાગ્યને વિચાર આવ્યો અને સંસારત્યાગની ભાવના જાગી કે તરત જ તેને દીક્ષિત બનાવવામાં તેના આત્માનું કલ્યાણ રહેલું છે. બીજું જેમ સાધુએની સંખ્યા વધારે તેમ તે ધર્મને પ્રભાવ વધારે લેખાય છે. ગુ. પણ શિષ્યોની સંખ્યા વધારવાના લોભી હોય છે. આર્થિક અને સામાજિક મુંઝવણ પણ અનેક અપરિપક્કડ વ્યકિતઓને કહેવાતા , ત્યાગી જીવન તરફ ઘસડી જાય છે. પરિણામ એ આવે છે કે સાધ્વી એમાં તે ભાગ્યે જ કોઈ સાધ્વીઓ તેજસ્વી દેખાય છે અને સાધ- એના ટોળામાં પણ ગણ્યાગાંઠયા સાધુ પ્રભાવશાળી માલુમ પડે છે. જૈન સાધુસંસ્થાની મુખ્ય તૂટી એ છે કે તેમને ધર્મગુરુ બનવા માટે યોગ્યતાનું કોઈ પણ વિહિત નથી અને તેમને દીક્ષિત બનવા માટે અમુક સમયની તાલીમની કોઈ વ્યવસ્થા નથી. આ સંદર્ભમાં સેન્ટ ઝેવિયર્સ કૅલેજ (અમદ વાદ) માં ગણિતના અધ્યાપક તરીકે કામ કરતા ફાધર વાલેસને અમદાવાદ ખાતે નવેમ્બર માસના પહેલા અઠવાડિયા દરમિયાન મળવાનું બનતાં તેમની સંસ્થામાં કોઈ પણ વ્યકિતને ધર્મગુરુ બનવું હોય તો તે માટે શું ધારણ અને તાલીમ ક્રમ છે તે અંગે તેમની સાથે ચર્ચા થઈ અને તેમણે જે સંસ્થાના – ઈશુ સંઘના – તેઓ સભ્ય છે તે સંસ્થાની રચના અને બંધારણને મને કેટલેક ખ્યાલ આપ્યો. એ ઉપરથી આ વિષય અંગે વિગતવાર લખી મેકલવા મેં તેમને વિનંતિ કરી. જેના જવાબરૂપે તેમના તરફથી મને જે લખાણ મળ્યું તે નીચે મુજબ છે : સંઘ (જેસૂઈટ ઓર્ડર) ના ઉમેદવારોની તાલીમ – “ સંઘમાં દાખલ થવા કાયદા મુજબ ઓછામાં ઓછી ઉંમર ૧૫ વર્ષની જોઈએ; વ્યવહારમાં ૧૭–૧૮ ની હોય છે. - ભારતમાં મેટ્રિક પછી કે પ્રિ— યુનિવર્સિટી પછી જોડાવાને રિવાજ છે. કેટલાક ડિગ્રી પછી આવે છે પણ ખરા. - નાની ઉંમરે જે છોકરાઓએ સંઘમાં જોડાવાની ઈચ્છા દર્શાવી હોય એમની હાઈસ્કૂલના અભ્યાસ દરમિયાન ખાસ સંભાળ લેવામાં આવે છે (નૈતિક માર્ગદર્શન, પ્રાર્થના વગેરે દ્વારા). – દાખલ થતાં પહેલાં દરેક ઉમેદવારની તપાસ મુલાકાતે અને મનોવૈજ્ઞાનિક ટેસ્ટદ્વારા વિસ્તારથી કરવામાં આવે છે. એમાં કટુંબની ભૂમિકા, ઉમેદવારને સ્વભાવ ને ચારિત્ર્ય, અને જોડાવાને સંકલ્પ કયારથી ને કયા કારણથી ને કેવો દૃઢ છે એની તપાસ થાય. સંઘમાં જોડાવા માટે મા-બાપની પરવાનગી લેવાની હોય છે. – દાખલ થતાં બીજા એવા ઉમેદવારોની સાથે એક ખાસ સંસ્થામાં જઈને તે ત્યાં પૂરાં બે વર્ષ સુધી રહીને આધ્યાત્મિક તાલીમ લે છે: પ્રાર્થના, તપ, મૌન, ધ્યાન, ધર્મબંધ, સંધની જીવનસંહિતાની સમજતિ, સામૂહિક જીવન, અને અંગ્રેજી ને લેટિન ભાષાને થોડો અભ્યાસ. એ બે વર્ષ ઉભય પક્ષે (ઉમેદવાર અને સંઘ) સંતોષકારક રીતે પૂરાં થતાં, ઉમેદવાર “પ્રથમ વ્રત' લે છે (તે પહેલાં કેટલાક પાછા જાય છે પણ ખા) અને સંઘને ખરો સભ્ય બને છે. વ્રત તો બ્રા દર્ય, અપરિગ્રહ અને આજ્ઞાપાલન છે, અને ‘પ્રથમ ’ને અર્થ એ કે હજી જો તાલીમ દરમિયાન અસંતોષ થાય તે પરવાનગી લઈને માન સાથે સંસારમાં પાછા જઈ શકાય (ને એવું બને છે પણ ખરું). - ત્યાર પછી બીજી સંસ્થામાં જઈને બીજાં બે વર્ષ માટે યુવાન સાધુએ સાહિત્ય, અંગ્રેજી, લૅટિન, પ્રાદેશિક ભાષા, લખ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ વાની કલા, અને જાહેરમાં બાલવાની તાલીમ લે છે. (રોજ અમુક પ્રાર્થના, ધ્યાન વગેરે કરવાની ફરજ તો જીવન સુધી ચાલુ જ રહે છે). – બીજાં બે વર્ષ સુધી તત્ત્વજ્ઞાનના અભ્યાસ. – ત્યાર પછી (કે કોઈ વખત તે પહેલાં પણ ) કાલેજની ડિગ્રી લેવાની હોય છે. શકિત ને એક પ્રમાણે વિજ્ઞાન કે વિનયન, સ્નાતક કે ઉપસ્નાતક સુધી. પ્રમુદ્ધ જીવન – તાલીમના સૌથી અગત્યના ગાળા તે પછીનાં ચાર વર્ષો છે. એમાં બાઈબલના, નીતિશાસ્ત્રને, દુનિયાના ધર્મના વિગતવાર અભ્યાસ થાય છે. એ અભ્યાસને અંતે દીક્ષા અપાય છે અને ધાર્મિક વિધિઓ કરવા – કરાવવા અધિકાર મળે છે. અભ્યાસના ગાળો પૂરો થતાં હજી એક વર્ષ માટે કેવળ આધ્યાત્મિક સાધનામાં ગાળવાનું હોય છે. – છેલ્લે કામ ઉપર આવવાની માગતા મળે છે, અને કામના અનુભવ એક વર્ષ સુધી લઈને ‘અંતમ વ્રત,' એટલે કે પેલાં શરૂઆતનાં ત્રણ વ્રત પણ હવે કાયમ માટે લેવામાં આવે છે. – ખાસ સંજોગામાં વ્યકિતની જરૂરિયાત ને લાયકાત જોઈને આ તાલીમ જરા ટૂંકાવી – લંબાવી શકાય.” ઉપર મુજબની વિગતોનું તારણ કાઢીને ચોક્કસાઈ ખાતર મેં તેમને પુછાવ્યું કે “આપની આ વિગતો મુજબ ધર્મગુરુ થવાની ઈચ્છા ધરાવતા કોઈ પણ ઉમેદવાર એસ. એસ. સી. જેટલી તે યોગ્યતા ધરાવતા હોવા જ જોઈએ એટલે આશરે ૧૬ વર્ષ અને પછી તાલીમનાં લગભગ બીજા બાર વર્ષ – આ રીતે કોઈ પણ ઉમેદવાર ૨૮ વર્ષ પહેલાં ધર્મગુરુ થઈ ન શકે આ મારી ગણતરી બરોબર છે?” તેના જવાબમાં તેઓ જણાવે છે કે “આપની ગણતરી બરાબર છે. ૨૮ વર્ષ પહેલાં અમારે ત્યાં ધર્મગુરુ ન થવાય, અને વ્યવહારમાં એ ઉમ્મર ૩૦થી વધારે હોય છે. ત્યાર બાદ હિન્દુ સમાજમાં ખાસ કરીને જૈન સમાજમાં— કોઈ પણ વ્યકિત માટી ઉમ્મરે વૈરાગ્યપ્રભાવિત થતાં સંન્યાસ ગ્રહણ કરી શકે છે તે મુજબ ખ્રિસ્તી ધર્મ સંપ્રદાયમાં મોટી ઉમ્મરની વ્યકિત ધર્મગુરુ થઈ શકે છે કે નહિ અને જો થઈ શકતા હોય તો તેના માટે તાલીમ વગેરે અંગે કોઈ પ્રબંધ છે કે નહિ એ સંબંધમાં તેમને પૂછતાં તેઓ જણાવે છે કે: “પુખ્ત વયે દીક્ષા લેવા માગનારાએ અમારે ત્યાં પણ છે. એમને અમે Late Vocations કહીએ છીએ, એમને અભ્યાસ અને દુનિયાના અનુભવતો હોય જ છે, તેથી તેમના માટે તાલીમને સમય ટૂંકાવવામાં આવે છે, અને એ પણ દરેકના સંયોગા અને તૈયારી જોઈને. તો પણ શરૂઆતની આધ્યાત્મિક તાલીમ એક બે વર્ષ સુધીની તેને લેવાની હોય જ છે અને અન્તના ધર્મના અભ્યાસ બૅર્થી ચાર વર્ષની અંદર તેણે કરવાનો રહે જ છે. “ બીજી એક વ્યવસ્થા અમારે ત્યાં છે એના ઉલ્લેખ કરૂ. જેમને અભ્યાસ કરવાની વૃત્તિ ૐ શકિત ન હોય, પણ સંસાર છેડવાની ઈચ્છા હોય તેઓ ધર્મગુરુઓ તે ન બની શકે, એટલે કે ઉપદેશ કરવાના અને ધર્મક્રિયાઓ ચલાવવાના અધિકાર તેમને મળતા નથી, તો પણ સંઘના વ્રતો લઈને તેઓ સંઘના ખરા સભ્યો બની શકે છે અને આવી વ્યકિતએ સંઘની સંસ્થાઓમાં ભૌતિક વ્યવસ્થા (સફાઈ વગેરે . )નું કામ કરે છે, એમાં યુવાના પણ આવે છે અને માટી ઉમ્મરવાળા પણ આવે છે. એમની તાલીમ ટૂંકી અને સરળ હોય છે. તા. ૧૬-૧૨-૬૭ લખવાનું વગેરે) કરે છે. અમારે ત્યાં એ Brothers એક છાપખાનું ( આણંદ પ્રેસ ) પણ ચલાવે છે. ખેતીનું કામ પણ કરે છે.” આ પ્રમાણે સંન્યાસી થવા માટે યાગ્યતાનું ધારણ રામકૃષ્ણ મીશનમાં જોડાવા ઈચ્છનાર અને તે મિશન દ્વારા સંન્યાસી બનવા ઈચ્છનાર માટે નિયત કરવામાં આવ્યું છે. અન્ય ધર્મસંસ્થાઓમાં ધર્મગુરુ બનવા માટે આવી વ્યવસ્થિત યોજના હોવાનું મારી જાણમાં નથી. જે આવ્યું તેને દીક્ષિત બનાવવાની ધગશ સેવતા જૈન ધર્માચાર્યોને તેમ જ જૈન સમાજના આગેવાનોને ઉપર જણાવેલી બાબત ગંભીરપણે વિચારવા અને તદનુસાર ધર્મગુરુની તાલીમ આપતી ખ્રિસ્તી શિક્ષણસંસ્થા જેવી શિક્ષણસંસ્થાનું આયોજન વિચારવા અને એ દ્વારા જેણે યોગ્યતા પ્રાપ્ત કરી હોય તેને જ દીક્ષિત બનાવી શકાય અને એવી યોગ્યતા પ્રાપ્ત કરી ન હોય તેને દીક્ષા આપી ન જ શકાય-આવું સાધુસંસ્થાનું કોઈ વ્યવસ્થિત નિર્માણ કરવા પ્રાર્થના છે. પરમાનંદ “ આ રીતે સંઘમાં જોડાયલા ઓછા અભ્યાસવાળા લોકો Brothers કહેવાય છે; જ્યારે પૂરી તાલીમવાળા Fathers અને Priests કહેવાય છે. જીવનવ્યવહાર અને રહેણીકરણીમાં Brothers અનેFathers વચ્ચે કોઈ ફેર નથી. સાથે રહે, જીવે, જમે, પણ કામ જુદું. Brothers ઘરનું કામ કરે છે, કાલેજમાં ફ્સિનું કામ પણ કરે છે, જ્યારે Fathers તે ધર્મનું કામ ( ઉપદેશ આપવા, વિધિઓ કરાવવી વગેરે ) અને બુદ્ધિનું કામ (ભણાવવાનું, પૂરક નોંધ : ૧. ઈસુ સંઘમાં જોડાવા ઈચ્છતી ઉમેદવાર બહેનોના સંબંધમાં શું પ્રબંધ છે એ વિષે પૂછતા ફાધર વાલેસ જણાવે છે કે: “અમારે ત્યાં સાધ્વીઓના સંઘ અલગ હોય છે. વળી સ્ત્રીઓને ઉપદેશ કરવાના ને ધર્મક્રિયાઓ ચલાવવાના અધિકાર નથી, માટે તાલીમ આટલી લાંબી પણ નથી. તે પણ ઉંમરની મર્યાદા, અને પેલાં “ પ્રથમ ” અને “અંતિમ” વ્રતાની વ્યવસ્થાને સમયના ગાળા સાધુઓની જેમ જ છે. જે સંઘાના સાધ્વીએ સ્કૂલા—કાલેંજો ચલાવે છે એની તાલીમ લાંબી હાય છે; અને એ જ રીતે નર્સિંગ કે બીજા કામ કરવું હોય તે તેની યોગ્ય તૈયારી કરે. પણ વિગતો તો જુદા જુદા સંધામાં જુદી જુદી હોય છે. ધર્મના અભ્યાસ અને આધ્યાત્મિક સાધના તો બધાને માટે છેજ. પૂરક નોંધ : ૨. આ બાબતની ભાઈ રિષભદાસ રાંકા સાથે ચર્ચા કરતાં તેઓ જણાવે છે કે “ આ દિશાએ તેરાપંથના પ્રમુખ આચાર્ય તુલસીએ એક નવું પ્રસ્થાન કર્યું જે ખાસ ધ્યાનમાં લેવા જેવું છે. જો કે તે એટલે કે આચાર્ય તુલસી બાલ દીક્ષાની કોઈ સરકારી કાનૂનદ્રારા અટકાયત થાય તેની વિરુદ્ધ છે, આમ છતાં પણ તેમને હવે સ્પષ્ટપણે માલુમ પડયું છે કે નવી પેઢી બાલદીક્ષાના વિરોધ કરે છે, જનમાનસ પણ એથી વિરુદ્ધ છે અને તેથી આ લાવિરોધની ઉપેક્ષા થઈ શકે તેમ નથી. આમ છતાં તેમનું એમ પણ માનવું છે કે જે શિક્ષા અને સંસ્કાર બચપણમાં મળે છે તે અતિદઢ નિવડે છે. આમ હોવાથી જે કોઈ નાની ઉમ્મરની વ્યકિતમાં સંસારત્યાગની ઈચ્છા નિર્માણ થઈ હોય તેને પ્રથમ શિક્ષા આપીને યોગ્ય બનાવવાનો પ્રયત્ન કરવા અને પછી દીક્ષા આપવી એ વિશેષ લાભદાયક છે અને તેથી તેમણે દીક્ષા લેવાના નાની વયના ઉમેદવારને શિક્ષા આપવા માટે એક પારમાર્થિક સંસ્થાનું કેટલાક સમયથી નિર્માણ કર્યું છે. જુની પરંપરાવાળાઓ આના ઠીક ઠીક વિરોધ કરે છે, એમ છતાં પણ આચાર્ય તુલસી આ બાબતને મક્કમપણે વળગી રહ્યા છે અને અનુભવથી તેની ઉપયોગીતા બહુ સારા પ્રમાણમાં તેમને પ્રતીત થઈ ચૂકી છે. તેમના જણાવવા પ્રમાણે આ સંસ્થામાં દીક્ષાર્થી માટે ૪–૫ વર્ષની તાલીમનો પ્રબંધ કરવામાં આવ્યો છે અને તે તાલીમમાંથી પસાર થયા બાદ જ તે ઉમેદવારને હવે દીક્ષા આપવામાં આવે છે. આ રીતે પહેલાની બાલદીક્ષા તેરાપંથમાં હવે લગભગ નાબૂદ થઈ છે એમ કહી શકાય. આ પારમાર્થિક સંસ્થાને કેવા પ્રબંધ છે અને કેવા પ્રકારની તેમાં તાલીમ આપવામાં આવે છે અને આ રીતે બાલદીક્ષા ખરેખર તેમનામાં બંધ થઈ છે તેની મને કોઈ ખબર નથી. મારા માટે આ તદન નવા સમાચાર છે. આમ છતાં પણ ખ્રિસ્તી ધર્મગુરુ થવાના ઉમેદવારને અપાતી તાલીમના ખ્યાલપૂર્વક આ પારમાર્થિક સંસ્થાના પ્રારંભ કરવામાં આવ્યો હોય તો તે સાચી દિશાનું એક પગલું છે એમ વિચારીને તે સંસ્થાને આજના જૈનોએ આવકારવી જોઈએ અને તે ધારણ ઉપર પોતપોતાના સંપ્રદાયને અનુરૂપ શિક્ષણ આપે, તાલીમ આપે તેવી નવી સંસ્થાઓનું નિર્માણ કરવું જોઈએ. પરમાનંદ Page #255 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૨-૬૭ પ્રબુદ્ધ જીવન ૧૯મી વિશ્વ શાકાહાર ઈ૦ સ૦ ૧૯૫૭ ની સાલમાં ભારત ખાતે પહેલી વાર ભિન્ન ભિન્ન સ્થાએ આ પરિષદનાં અધિવેશન યોજાયાં હતાં, દશ વર્ષ બાદ નવેમ્બર-ડિસેમ્બર માસ દરમિયાન આ પરિષદનાં યોજાયેલાં અધિવેશનમાં ભાગ લેવા માટે ૨૨ જુદા જુદા દેશામાંથી ૧૨૫ શાકાહારી પ્રતિનિધિઓ પધાર્યા હતા. દિલ્હીમાં આ પરિપદનું ઉદ્ઘાટન ભારતના અર્થસચિવ માન્યવર શ્રી મારારજી દેસાઈએ કર્યું હતું. કલકત્તાના કાર્યક્રમો ત્યાંનાં રાજકારણી તોફાનાના કારણે રદ કરવા પડયા હતા. મદ્રાસમાં નાના પાયે સંમેલના યોજાયાં હતાં અને છેવટે કેટલાક મુખ્ય સભારંભા મુંબઈ ખાતે ભરવામાં આવ્યા હતા. આ નિવેદનમાં મુંબઈ ખાતે ભરાયલા સમારંભાના ટુંકાણમાં ખ્યાલ આપવાના આશય છે. મુંબઈમાં સ્વામી ચિન્મયાનંદજીના હસ્તે તા. ૨ જી ડિસેમ્બરે પરિષદનું ઉદ્ ઘાટન થયા બાદ તા. ૩ સવારના Jewishજ્યુઈશ – વેજીટેરીઅન–સેસાયટીના સૂત્રધાર ઈંગ્લાંડના શ્રી પીકના પ્રમુખપદે વૈજ્ઞાનિક પરિસંવાદ યોજાયો હતો. અમેરિકાના પ્રોફેસર સ્કાટ નીઅરીંગે એમાં ‘કીચન ગાર્ડન 'ની પ્રવૃત્તિને વિકસાવવા અપીલ કરી હતી; મુંબઈના નિસર્ગોપચારક ડૉ. ભમગરાએ પોતાના પ્રોટીન વિષેનો નિબંધ રજૂ કર્યો હતો જેમાં રજુ કરવામાં આવેલી હાઈપ્રોટીન ' ખોરાકની વિરુદ્ધ વૈજ્ઞાનિક મતની વાત ઘણાને આશ્ચર્યકારક લાગી હતી, પરંતુ હાકીન ઈન્સ્ટીટયુટના આહારશાસ્ત્રી ડૉ. વસંત જાઈએ ડૉ. ભગમરાના અભિપ્રાયને પોતાના અનુભવ વર્ણવી ટેકો આપ્યો હતો. તા. ૩ બપારે આંતરરાષ્ટ્રીય શાકાહારી સંઘના પ્રમુખ મારકવીસ સેટ ઈનેાસન્ટે શ્રીનિકેતન ગાર્ડન્સમાં શાકાહારી પ્રદર્શન ખુલ્લું મૂકયું હતું; આ પ્રદર્શનમાં શ્રી ભારતાનંદ (મૂળ શ્રી મેરીસફ઼ીડમેન ) તરફથી છડયા વિનાના ચેાખાના આટાની વાનગીઓ, ડા. ખીમજી નરમના ‘હેલ્થ કુકર,’ ઈઝરાઈલના ડા. એલેક્ષ હેરીએ તલમાંથી બનાવેલી વાનગી, તેમ જ ‘પ્રેરણા’ વગેરે સંસ્થાએ રજુ કરેલાં સાત્ત્વિક અને સ્વાદિષ્ટ ભાન ઉપરાંત બીજું ઘણુંય જેવા, જાણવા અને માણવા જેવું હતું. શ્રીમતી લીલાબેન બી. કે. શાહ, શ્રી મનુભાઈ ચાવડા, કુ. નલિનીબેન મોરારજી, શ્રીમતી ઈન્દીરાબેન પીતી વગેરેએ આ કાર્યક્રમ તેમ જ મંગળવાર બપારના બહેન માટેના કાર્યક્રમ સફળ બનાવવા અથાગ પરિશ્રામ લીધા હતા. પ્રદર્શનના ઉદ્ઘાટન પછી સાંજે ૫-૧૫ વાગ્યે ચોપાટીના કિનારે એક વિરાટ સભા યોજવામાં આવી હતી, જયાં મુનિશ્રી ચિત્રભાનુ મહારાજે અહિંસા અને શાકાહાર વિષે જૈન ધર્મના દષ્ટિકોણ સમજાવ્યો હતો અને તે ઉપરાંત સભાપતિ મહારાષ્ટ્ર વિધાનસભાના પ્રમુખ શ્રી ભારદેજીએ, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે તેમ જ પરદેશથી આવેલા સભ્યોએ પ્રાસંગિક પ્રવચનો કર્યાં હતાં. તે જ રીતે ૯-૪૦ વાગે મુંબઈ રેડીઓ પરથી શ્રીમતી રૂકમણી દેવી અરન્ડેલે (જેઓ ભારતીય શાકાહારી કોંગ્રેસનાં પ્રમુખ છે.) ઈઝરાયલના ડૉ. ઓટો રોબીનસને (જે આંતરરાષ્ટ્રિય શાકાહારી સંઘના એક ઉપપ્રમુખ છે. ) અને ડા. ભમગરાએ વાર્તાલાપ રજૂ કર્યો હતા. તા. ૪ સામવારે બપારે ડાકટરો માટેની એક ખાસ સભા ટાટા ઓડીટોરીયમમાં યોજાઈ હતી, જેમાં નેચરોપેથ ડા. એલેક્ષ જેરીએ શાકાહાર સાથે નિસર્ગાપચારના આંદોલન પર ભાર મૂકયો હતો, જયારે જર્મનીના હોમીઓપેથ ડૉ. શ્રીમતી બેગ્ગી હમે પોતાના અનુભવે રજુ કરી હામીઓપેથીક દવા સાથે શાકાહારની અગત્યતા સમજાવી હતી. ડૉ. જાઈએ નિર્જીવ ઈંડાંના ચર્ચાસ્પદ સવાલ ઉપાડી લઈ શાકાહારીઓને એની બિનઅગત્યતા અને નુકસાનની શકયતા સમજાવી, એનાથી પરહેજ રહેવા સૂચવ્યું હતું. અમદાવાદના ૧૬૫ પિરષદ, મુંબઇ શ્રી ચંદુલાલ કાશીરામ દવેએ નિસર્ગોપચારના આહાર સિદ્ધાંતો, કાચા ખોરાકનું આહારમાં સ્થાન વગેરે બાબતે રજુ કરી હતી; જ્યારે પ્રમુખસ્થાનેથી આયુર્વેદાચાર્ય પંડિત શિવશર્માએ મનના શરીર પર અને શરીરના વિચાર અને મિએ પર કેટલા પ્રભાવ છે તે વિષે પોતાના અને અન્ય ડોકટરોના અનુભવ દષ્ટાંતો સાથે રજુ કર્યો હતો. તા. ૬ બુધવારે કોંગ્રેસના અંતિમ કાર્યક્રમ યુનિ. કોન્વોકેશન હાલમાં યોજવામાં આવ્યા હતા, જયાં દીલ્હીના નિસર્ગોપચારક શ્રી સ્વામીનાથન, અમેરિકાના પ્રોફેસર નિઅરીંગ, ઈગ્લાંડના શ્રી ગન - કીંગ, વલસાડના શ્રી દીનકરરાય દેસાઈ વગેરેએ વસ્તીવધારાના નૈસિંગક ઈલાજ, જમીનમાં રસાયણિક ખાતર નાખવાથી થતું નુકસાન, ફ્ળા અને અનાજ પર છાંટવામાં આવતાં રસાયણોથી આપણા લીવર તેમજ જ્ઞાનતંતુઓ પર પહોંચતી અસર વગેરે બાબતાની છણાવટ કરી હતી. યુવાનો માટેના સંમેલનમાં સ્વામી ચિન્મયાનંદના પવાઈ ખાતેના આકામના શ્રી પાર્થસારથીએ વેદાંતના આધારે માનવી માટે શાકાહાર સિવાય બીજા કોઈ પ્રકારનો આહાર યોગ્ય નથી એવું મંતવ્ય રજુ કર્યું હતું. આ સભાનું સંચાલન અમેરીકન વેગન સેાસાયટીના સ્થાપક શ્રી દીનશાએ કર્યું હતું. આ બધી સભાઓમાં જૈનોની હાજરી જૂજ હતી, જ્યારે જેનાએ જાણવા જેવું ઘણું હતું. દા. ત. (૧) અહિંસાની વિશાળ વ્યાખ્યા મા શરીર પર થતા અત્યાચારનો સમાવેશ પણ થાય છે અને એવા અત્યાચારો અને હિંસા શાકાહારીને પણ યોગ્ય જ્ઞાનના અભાવે) કરે છે. (૨) માત્ર શાકાહારી થવાથી યા રહેવાથી કાઈ વિશેષ લાભ નથી; જયાં સુધી ખારાકમાં ફળફળાદિ, કાચાં શાકભાજીને મહત્ત્વનું સ્થાન ન મળે ત્યાં સુધી શાહાકારી વ્યકિત પૂરી તન્દુરસ્તી પ્રાપ્ત કરી ન શકે એ સંભવિત છે. (૩) પ્રાણીઓ પર વાઢકાપના કે બીજી રીતે ક્રૂર પ્રકારના અખતરાઓ કરી શેાધાયેલી દવાઓ (જેમાં વિશેષ એલાપેથીક દવાઓનો સમાવેશ થાય છે) ના ઉપયોગ પશ્ચિમના શાકાહારીઓ સામાન્ય રીતે કરતા નથી, વિશેષે નેચરકાર અને કંઈક અંશે વનસ્પતિ દવાઓ અને હોમીઓપેથીક દવાઓના ઉપયોગ કરે છે. આપણે ત્યાંના જૈને - અને આ બાબત અતિ દુ:ખદ છે જેના પાયે હિંસા પર રચાયા છે એવી એલાપેથીક પદ્ધતિને વિશેષ ટેકો આપે છે. અને નિસર્ગોપચાર જેવી૧૦૦ટકા શાકાહાર અને અહિંસાને વરેલી - વૈજ્ઞાનિક ચિકિત્સા પદ્ધતિની અવહેલના કરે છે. ડૉ. એમ. એમ. ભમગરા, સમાચાર કેનેડા જઈ રહેલા પં. દલસુખભાઈ માલણિયા જૈન આગમા અને સમગ્ર ભારતીય દર્શનાનાં મર્મજ્ઞ, વિદ્રાન અને અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના મુખ્ય સંચાલક (ડીરેકટર) પંડિત શ્રી દલસુખભાઈ માલવણયાને કેનેડાની ટોરોન્ટો યુનિવર્સિટીમાં ભારતીય દર્શનાનું અધ્યાપન કરાવવા માટે મુલાકાતી પ્રાધ્યાપક (વિઝીટીંગ પ્રોફેસર) તરીકે કેનેડા જવાનું આમંત્રણ છે - સાત મહિના પહેલાં મળ્યું હતું, અને તેઓએ આ આમંત્રણને સ્વીકાર પણ કર્યો હતો, હવે ટોરોન્ટો યુનિવર્સિટી તરફથી આ માટે બનતી ત્વરાએ કેનેડા પહોંચવાની વિનંતી થતાં શ્રી દલસુખભાઈએ બીજી જાન્યુઆરીના રોજ આ વિઘાયાત્રા માટે પ્રસ્થાન કરવાના નિર્ણય કર્યો છે, અને અત્યારે એ અંગેની તૈયારી કરી રહ્યા છે. તેમના વિગતવાર પરિચય કરવાતા એક લેખ પં. બેચરદાસ જીવરાજ દોશીએ લખી મોકલ્યો છે જે ‘પ્રબુદ્ધ જીવન'ના આગામી અંકમાં પ્રગટ કરવામાં આવશે. તેમની વિદાય પ્રસંગે સંઘ તરફથી એક સન્માનસંમેલન પણ યોજવામાં આવનાર છે. પં. સુખલાલજીને તથા કાકાસાહેબ કાલેલકરને થનારું પદવીપ્રદાન ચાલુ માસની ૧૫મી તારીખે ઉપર જણાવેલ બન્ને મહાનુભાવાને સરદાર પટેલ યુનિવર્સિટી તરફથી પી. એચ. ડી.' નહિ, પણ ડૉકટર ઓફ લિટરેચર—ડી, લિટનું પદવીપ્રદાન કરવામાં આવનાર છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પ્રભુજ જીવન તા. ૧૬-૧૨-૧૭ પરિવાર-નિયોજન: બે મોરચાનું યુદ્ધ - | ( તા. ૨૩-૬-૬૭ ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાંથી સાભાર એમ કહેવાય કે દર વરસે એક આખું ઑસ્ટ્રેલિયા આપણામાં ઉધૃત તથા અનુવાદિત ) ઉમેરાઈ જાય છે. તંદુરસ્તી અને પરિવાર નિયોજનના પ્રશ્નની મુખ્યત્વે બે વસ્તીના વધારાનું પ્રમાણ વધતું જ રહ્યું છે. ૧૯૦૧થી ૧૯૨૧ના બાજુ છે : એક તે દેશમાં બાળકો અને માતાનું તથા સમગ્ર- ગાળામાં આપણે ત્યાં એક કરોડ ઓગણત્રીસ લાખને વધારો થયો; પણે સામાન્ય જનતાનું મૃત્યુપ્રમાણ ઘટાડવું અને બીજું જન્મપ્રમાણ ૧૯૨૧ થી ૧૯૪૧ દરમ્યાન છ કરોડ તોતેર લાખને વધારો થય; ઘટાડવું. ૧૯૪૧ થી ૧૯૬૧ દરમ્યાન બાર કરોડ ચાર લાખને વધારો થયે; આપણે ત્યાં દર વરસે એક હજાર પ્રસૂતિએ ૯૦ બાળકો ૧૯૬૭ થી ૧૯૯૭ ના ત્રીસ વરસ દરમ્યાન આપણી વસ્તી કદાચ જમ્યા પછી મરી જાય છે. બીજા સુધરેલા દેશોમાં આ પ્રકારનું એકસો કરોડ (અથવા એક અબજ) ની થઈ જશે એમ લાગે છે. બાળમરણનું પ્રમાણ ૨૦ અને ૨૫ ની વચ્ચે છે. આપણે ત્યાં એક આપણા વસ્તીપત્રકનું પૃથક્કરણ, અને નમૂનારૂપ સમીક્ષા પરથી હજાર પ્રસૂતિએ દર વરસે ૮ માતા મરી જાય છે, જ્યારે બીજા જણાય છે કે દર વરસે આપણી વસ્તીમાં અઢી ટકાનો વધારો સમાજોમાં પ્રસૂતિ દરમ્યાન માતાનું મૃત્યુપ્રમાણ ૨ છે. આપણું થઈ રહ્યો છે. સરેરાશ મૃત્યુપ્રમાણ દર વરસે દર હજારે ૧૬ થી ૧૭ નું છે, જ્યારે | દર વરસે ભારતમાં બે કરોડ બાળકો જન્મે છે, જયારે દર વરસે બીજા પ્રગતિશીલ સમાજોમાં આ મૃત્યુપ્રમાણ ૧૦થી પણ ઓછું છે. ૭ થી ૮૦ લાખ માણસે આપણે ત્યાં મરે છે. આપણે ત્યાં જન્મ આપણે ત્યાં તાજેતરનાં વરસના માંદગી અંગેના ખાત્રી પ્રમાણ દર હજારે ૪૦ થી ૪૨ નું છે, જયારે મૃત્યુ પ્રમાણ દર હજારે પૂર્વકના આંકડા ઉપલબ્ધ નથી. પરંતુ જે કાંઈ હકીકતે આપણી ૧૬ થી ૧૭નું છે. પાસે છે તે ઉપરથી જણાય છે કે બિમારીનું પ્રમાણ પણ આપણે ત્યાં મુ—પ્રમાણ ઘણું વધારે છે. એથી સૌથી પ્રથમ તે મટી શકે એવા ચેપી રોગો આપણી વસ્તીમાં ઝડપી વધારો થવાનું મુખ્ય કારણ વધુ આપણે ત્યાં આજે પણ મૃત્યુ અને માંદગીનું પ્રમાણ વધારવામાં પડતું જન્મ પ્રમાણ નથી, પરંતુ રોગ અને તેની સામે અગ્રસ્થાને છે. પ્લેગનો રોગ મટા પ્રમાણમાં થાય છે. શીતળાને આપણો વિકસતા જતા વિજય છે. ચેપી રોગોને અંકુશમાં આણરોગ જે ઘણા દેશમાં તદ્દન નિર્મળ કરવામાં આવ્યું છે તે હજી વાના તથા જાહેર આરોગ્યને સુધારવાના આપણા પ્રયત્નોને સાંપડેલી આપણે ત્યાં મોટા પ્રમાણમાં પ્રાણહાનિનું નિમિત્ત બને છે. જે વયમાં સફળતા અંશત: હોવા છતાં પણ મૃત્યુનું પ્રમાણ ૧૯૯૧માં દર એક શીતળાને રોગ થવાને વધારે સંભવ છે, એ વયનાં નાનાં બાળ- હજારે ૨૭નું હતું તે ઘટાડીને આજે આપણે દર એક હજારે ૧૬ કોને આપણે શીતળાની રસી મૂકવા જેવું પ્રાથમિક રક્ષણ પણ પૂરતા થી ૧૭ પર લાવી શકયા છીએ. જન્મસમયે જીવનની ધારણા પ્રમાણમાં આપી શકતા નથી. કોલેરાના તો ૧૯૬૧થી ૧૯૬૫ ના Expectation of Life ને આંક જે ૧૯૫૧માં ૩૨.૧ વર્ષને ગાળામાં દુનિયાના સમગ્ર કેમાંથી ૩૪ કે આપણે ત્યાં બન્યા હત તે ૧૯૬૬માં ૧૦ વર્ષનો થયો છે. છે અને કોલેરાને કારણે થયેલાં કુલ મૃત્યુમાંથી ૨૫ મૃત્યુ પણ કેટલાક એમ માને છે કે આપણું સરેરાશ મૃત્યુપ્રમાણ ઘટવાનું આપણે ત્યાં થયાં છે. સદ્ભાગ્યે મેલેરિયા તે આપણે ત્યાં પ્રમા- કારણ આધુનિક દવાઓ અને રસીએ - Vaccines-ની શોધ ણમાં કાબુમાં લાવી શકયા છીએ અને નજીકના ભવિષ્યમાં મેલેરિયા છે. ભારત માટે આ વાત સાચી નથી. યુરોપ અને અમેરિકા માટે તદ્દન નાબૂદ કરી શકીશું એવી આશા છે. પણ આ વાત સાચી ઠરતી નથી, કારણકે ત્યાં તે આ પ્રકારની * બીજે નંબરે આપણે ત્યાં ક્ષય, કોઢ અને ચામડીના દરદોના અઘતન ઔષધીએ શોધાઈ તે પહેલાથી જ મૃત્યુપ્રમાણ ઘટયું પ્રશ્ન છે. સ્વચ્છતા અને જાહેર આરોગ્યના વિષયમાં આપણે ઘણા હતું. આજે આપણા દેશમાં ગામડાંઓની દર ૫000 ની વસ્તી પાછળ છીએ અને સામાન્ય માણસની સ્વચ્છતાની ટેવમાં માટે એક જ Qualified - ડીગ્રીધારી - દાકતર ઉપલબ્ધ છે, સુધારાને ઘણે અવકાશ છે. આપણા ગામડાંઓને આપણે જંતુ- અને સમગ્ર દેશને એન્ટીબાયોટીક દવાનો પુરવઠો એટલો બધો ઓછા રહિત સ્વચ્છ પાણી પણ પહોંચાડી શકયા નથી. ૨૪૬૧ કસબાએ છે કે દર વરસે વ્યકિતદીઠ માત્ર બે જ સલ્ફાની ટીકડી મળવી શકય (TOWNS) પૈકી માત્ર ૭૫૦ પાસે જ કંઈક પાણીના પુરવઠાની છે, જયારે સામાન્ય મરડાની સારવાર માટે પણ ઓછામાં ઓછી રીતસરની વ્યવસ્થા છે. સારું પાણી મળવાના અભાવના કારણે આપણા સફાની ૨૦ થી ૨૨ ટીકડી જરૂરી ગણાય છે-અને આપણે ત્યાં દેશમાં રોગનું પ્રમાણ ઘણું વધારે છે. મરડાના દર્દીને વરસમાં બે ત્રણ વાર પણ મરડો થવાના કેસે બને રોગના નિદાન અને ઉપચારની વધારે સારી સગવડ, ખાસ છે). આ રીતે જોઈએ તે આધુનિક પધિઓ હજી ઘેરે ઘેર પહોંચી કરીને ગ્રામ્ય વિસ્તારમાં, મળે તે આ વિષયમાં આપણે જરૂર પ્રગતિ નથી અને એના કારણે મરણપ્રમાણ ઓછું થયું છે એમ કહી શકાય નહીં. સાધી શકીએ, માંદગી અને મૃત્યુના પ્રમાણમાં ધરખમ ઘટાડો થવો - યુરોપ અને અમેરિકામાં મૃત્યુપ્રમાણ ઘટવાનું કારણ સારું જરૂરી અને ઈચ્છવાયોગ્ય છે, આર્થિક રીતે જોઈએ તો પણ. કારણકે શિક્ષણ અને સારી જીવવાની સગવડ હતું. આપણા દેશમાં રાજજો મૃત્યુપ્રમાણ ઊંચું હોય તો તેને અર્થ એમ થાય છે કે જાહેર કીય સ્થિરતા, નહેરો અને સિચાઈને વિકાસ અને વાહનવ્યવહારની. આરોગ્ય પાછળ આપણે ત્યાં જે નાણાં ખચાય છે તેનું પૂરતું વળ- વધુ સારી સગવડોને પરિણામે ખોરાકને વધુ પુરવઠો અને એની તર આપણને ઉત્પાદનના રૂપમાં મળતું નથી. સાથે સાથે જો મૃત્યુ- કાર્યક્ષમ વહેંચણીને લઈને મૃત્યુપ્રમાણ ઘટયું છે. તે ઉપરાંત જાહેર પ્રમાણ ઘટે તે તેની તાત્કાલિક અસર વસ્તીવધારાનું પ્રમાણ ઊંચે આરોગ્યના ક્ષેત્રમાં આપણે એક માત્ર સફળ પ્રયત્ન તે મેલેરિયાની લઈ જવામાં થશે એટલે દેખીતી રીતે જ, મૃત્યુપ્રમાણને અસર- લગભગ નાબુદી છે. મેલેરિયા પરના વિજયના કારણે આપણે દર કારક રીતે કાબુમાં રાખવું હોય તે તેની સાથે ને સાથે જન્મપ્રમાણ વરસે દશ લાખ માણસેને મૃત્યુના પંજમાંથી છોડાવી શક્યા છીએ ઘટાડવાના પ્રયત્ન પણ કરવા જ જોઈશે.. . અને બીજા દશ કરોડ જેટલા માણસોને માંદગી અને પીયમાંથી ભારતની કુલ વસ્તી આજે સાડીએકાવન કરોડ છે અને રોજ- બચાવી શકયા છીએ. મેલેરિયા સામેની ઝુંબેશ શરૂ કરી તે ના ૫૦ હજારથી વધુ બાળકો જન્મે છે. પરિણામે દર વરસે આપણી વરસની સરખામણી કરીએ તો ૧૯૬૬માં મેલેરિયાના વસ્તીમાં લગભગ સવા કરોડ માણસને વધારો થઈ રહ્યો છે. કેસમાં ૯૯.૮ ટકાનો ઘટાડો થયો છે અને પરિણામે તો “ના, મુંબેશ શરૂ કરી કરીએ કેસોમાં ©*ણી Page #257 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૨-૧૭ પ્રબુદ્ધ જીવન ૧૬૭ - - - * * * મેલેરિયાને કારણે આપણને થતી આર્થિક નુકસાનીમાં પણ ૯.૮ ટકાનો બચાવ થયો છે એટલું જ નહીં, વધુ ઉત્પાદન અને ઉત્પાદક શકિતના રૂપમાં આપણને ઘણો મોટો આર્થિક લાભ પણ થયો છે. અનાજમાં ઘઉં, ચોખા જુવાર, બાજરી અને રોકડિયા પાકમાં શેરડી, તમાક, કપાસ, શણ, ચાહ તથા કોલસાના ઉત્પાદનમાં જે કુલ વધારો થયો છે તેના ૧૯૪૯ - ૧૩ નાં ગાળાની સામે ૧૯૬૧ - ૬૨ ના ગાળાના સરેરાશ આંકડા તપાસીએ તે કુલ ૧૦૪.૫ કરોડ રૂપિયાને વધારો થયો છે. તેના દશ ટકા જેટલો ફાળો પણ જો મેલેરિયા નાબુદીના કારણે મૂકીએ તો તેનાથી ૧૦:૪૫ કરોડ રૂપિયા જેટલો આર્થિક લાભ થયો છે એમ ગણી શકાય. Sterilisation : cibulszel * આજે આપણા દેશમાં દશ કરોડથી વધુ પરણેલાં સ્ત્રી-પુરુષ છે, જેમાંથી આશરે નવ કરોડ જેટલાં દંપતિએ ૧૫ થી ૪૫ વરસની વયના પ્રજોત્પત્તિ કરી શકે એવા વિભાગમાં છે. આ નવ કરોડ પૈકી ૪.૨ કરોડ (૪૬.૮ ટકા) દંપતિઓને ચાર અથવા ચારથી વધુ બાળકો છે, ૧.૪ કરોડ (૧૫.૫ ટકા) ને ત્રણ બાળકો છે; એટલે કે, ૫.૬ કરોડ દંપતિને ત્રણથી વધુ બાળકો છે. રાષ્ટ્રના હિતની દષ્ટિએ એક કુટુંબમાં ત્રણથી વધુ બાળકો ન જ હોવા જોઈએ એમ સ્વીકારીએ તે આ ૫.૬ કરોડ દંપતિઓ જેઓ હજી Reproductive વર્ગમાં - સંતતિ નિર્માણની શકયતા ધરાવતા વર્ગમાં–છે તેમને વધુ બાળકો થવા ન જોઈએ. એનો ઉપાય સ્પષ્ટ છે. પતિ અથવા પત્નીએ-ખાસ કરીને પતિએ–વંધ્યીકરણ કરાવી લેવું જોઈએ. સંતતિનિયમનની બીજી પ્રચલિત પદ્ધતિઓ, જેમાં કયારેક પણ નિષ્ફળતા મળવાની ભીતિ રહેલી છે, તે આ વર્ગના દંપત્તિઓ માટે સ્વીકાર્ય બની શકે નહીં. બાકી રહેલાં ૩૪ કરોડ દંપત્તિને એક અથવા બે બાળકો છે. આ દંપતિઓ માટે Intra Uterus Contraceptive Device (I. U. C. D. - ગર્ભનિરોધ આંકડી) જરૂરી છે. એનો અર્થ એમ છે કે ૩૪ કરોડ યુવાન માતાને આપણે આઈ. યુ. સી. ડી. ને ઉપયોગ કરવા તૈયાર કરવી જોઈએ અને એ રીતે બીજા બે કે ત્રણ વર્ષ સુધી તેમને બીજું યા ત્રીજું બાળક ને અવતરે એ જાતનો પ્રબંધ કરવો જોઈએ. આપણે એ ભૂલવું ન જોઈએ કે આપણે ત્યાં લગ્ન અને કુટુંબનિર્માણનું પ્રમાણ ઘણું મેટું લઈને આ વિભાગના દંપત્તિઓની સંખ્યા વરસે વરસ વધતી જાય છે. ઉપર જણાવેલ ૫.૬ કરોડ પિતાઓ પૈકી અડધી સંખ્યાનું પણ ciધ્યીકરણ કરવું અને ૩.૪ કરોડ માતાઓ પૈકી અડધી સંખ્યાને પણ આઈ. યુ. સી. ડી. વાપરવા સમજાવવી–આ સમસ્યાને નાણાંકીય તથા વહીવટી ઉકેલ બહુ વિકટ છે. આપણી હાલ જે ડેમોગ્રાફિક સમસ્યા છે એટલે કે પુરુષ કરતાં સ્ત્રીઓની વસતિનું પ્રમાણ ઘણું વધારે છે તે આપણી સામાજિક તથા આર્થિક રચનામાં સામાન્ય સ્ત્રીસમુદાયની જે પછાત સ્થિતિ છે તેને આભારી છે. નાની વયનાં લગ્ન, સ્ત્રીઓ માટે અનિવાર્ય લેખાતી લગ્નસંબંધની આવશ્યકતા, વધ્યત્વ અંગે લોકોના દિલમાં અનાદાર–અમંગળ ભાવ, પુત્રપ્રાપ્તિની તીવ્ર કામના, વિધવા પુનવિવાહ અંગે હજુ પણ સામાજિક પ્રતિકૂળતા, કુંવારી સ્ત્રીઓ માટે આર્થિક સ્વાતંત્રયને અભાવ, સ્ત્રીઓ સંબંધમાં ઉચ્ચ કેળવણી, વ્યવસાયાત્મક તાલીમ અને સ્વતંત્ર કારકીર્દિ માટે બહુ ઓછી સગવડ અને અવકાશ, વિધવા, ત્યકતા અને લગ્નવિચ્છેદ પામેલી સ્ત્રીઓની કરુ સાજનક પરિસ્થિતિ–આ પ્રકારની સામાજિક પરંપરા અને ધર્મની મહોર પામેલા કુરિવાજો અને રૂઢિઓની આપણે ત્યાં કન્યાના લગ્નની વય, કુટુંબનું કદ, જાતીય અનુબંધ, સ્ત્રીઓની .ઉલ્લાસવિહાણી-સંગીયા જેવી પ્રકૃતિ, આયુષ્યની મર્યાદા અને મૃત્યુપ્રમાણ ઉપર સીધી અને ઘણી મોટી અસર પડે છે. વસતિવધારાની સમશ્યાને આપણે જો મૂળમાંથી હલ કરવી હોય તે સામાજિક, રાજકીય, આર્થિક અને કાયદાની રીતે સ્ત્રીઓને સંપૂર્ણ સ્વતંત્રતા હોવી અનિવાર્ય છે. સ્ત્રી પોતે જ નક્કી કરે કે તે કોને અને કયારે પરણશે, કયારે અને કેટલા બાળકોની તે માતા બનવાનું અને ઉછેરવાનું પસંદ કરશે, અથવા તે માત્ર ઘર સાચવવાનું કામ કરશે કે માત્ર નેકરીધંધો કરશે કે પછી બંને કામ કરવાનું પસંદ કરશે. જો આમ બનશે તે આપણા લગભગ બધાં જ બાળકો wanted children–અપેક્ષાપૂર્વકના બાળકો-હશે ને થોડાં જ બાળકો નિયોજન વગરના અકસ્માતરૂપ હશે. ' નાની વયનાં લગ્ન એ માત્ર સ્ત્રીઓ માટે શારીરિક કરુતાણ જ નહીં, પણ સમાજને માટે પણ ભારે શાપરૂપ છે, પુખ્ત વયની પ્રાપ્તિ–Puberty–અને ગર્ભધારણ કરી શકવાની શારીરિક તૈયારી એટલું જ માત્ર, કોઈ પણ એક સ્ત્રીને પત્ની અને માતા બનવા માટે જે શારીરિક અને માનસિક પાકટતા–Physical and emotional maturity ની જરૂર છે તે માટે પૂરતું નથી. શિક્ષણ અને શાળાની પૂરતી સગવડોના અભાવે–ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં--અને સમાજના મહેણાંટોણાંથી બચવા માટે માબાપે પોતાની દીકરીઓને વહેલામાં વહેલી તકે પરણાવી દે છે-કેમ જાણે કુંવારી દીકરી એક મોટો બોજ ન હોય! ૧૯૨૯ના શારદા એંકટથી આપણે ૧૮ વર્ષથી નાની વયના છોકરાઓ અને ૧૪ વર્ષથી નાની વયની છોકરીઓને પરણાવવા એ સજા કરી શકાય એ ગુન્હો જાહેર કર્યો છે, જો કે એક વાર લગ્ન થઈ ગયું હોય તે પછી તેના લગ્નને ફેક ગણવાનું તેમાં અન્તર્ગત કરવામાં આવ્યું નથી. ત્યારપછી હિન્દુ કોડ બીલ (૧૯૪૮) અને તેના એક ભાગ રૂપે હિન્દુ મેરેજ એંકટ (૧૯૫૫) વખતે પણ આ જ પરિસ્થિતિ કાયમ રહી છે–માત્ર કન્યાની ઓછામાં ઓછી લગ્ન માટેની વય ૧૪ ના બદલે ૧૫ વર્ષની કરવામાં આવી છે. ઉપરની લગ્નવ્યવસ્થા માટે એ જમાનામાં જે કોઈ વ્યાજબી કારણ હશે તે ખરા; પણ આજે તે પરિસ્થિતિમાં પાયાને ફેર પડી ગમે છે અને જ્યારે એક જના રિવાજની આપણા અર્થકારણ અને વસતીના પ્રશ્ન ઉપરની માઠી અસરો સ્પષ્ટપણે જણાઈ આવી 'છે ત્યારે એ રૂઢિને આપણે ચાલુ રહેવા દેવી જોઈએ નહિ, આપણા દેશમાં ભવિષ્યમાં થનારાં તમામ લગ્ન જો એક યા બે વર્ષ માટે મુલત્વી રાખવામાં આવે તે જન્મપ્રમાણ ચોક્કસપણે ઓછું થશે. છોકરીઓ માટેની લગ્નની કાયદેસરની વયમર્યાદા પણ ૧૫ થિી વધારીને ૨૦ વર્ષની કરવાનું ઈચ્છવાયોગ્ય છે. પુખ્તવયની દરેક પરણેલી સ્ત્રી ઓછામાં ઓછા એક બાળકને આવવું કેઆવું ધ્યેય આપણાં પ્રજાજને સ્વીકારે તે ખરેખર ઈચ્છાગ્ય છે. આજે ઉત્તરપ્રદેશમાં સાડીતરથી માંડીને કેરળમાં એકવીસ વર્ષની શારેરાશ વયના ગાળામાં આપણા દેશમાં છોકરીઓ પરણે છે. કેટલાક સમીક્ષણે પરથી એમ જણાય છે કે શહેરી વિસ્તારમાં અને શિક્ષિત કુટુંબમાં છોકરીએ વીસ વર્ષની થયા પછી જ પરણે છે. આપણે આપણી સમગ્ર પ્રજાના આરોગ્યનું ધોરણ ઊંચું લાવવું છે. જન્મપ્રમાણને દર જે આજે ૪૦થી ૪૨ ને છે તેને પણ આપણે ઘટાડીને હવે પછીના દશ વરસમાં, દર વરસે દર હજારે ૨૦ અથવા ૨૫ સુધી લઈ જવો છે, કે જેથી મુશીબતે મળેલા આર્થિક લાભે વસતિવધારાને કારણે ચવાઈ ન જાય. મતલબ કે પ્રત્યેક નાગરિકે એમ સમજવું જોઈએ કે પોતાનું ખાનગીમાં ખાનગી પ્રજોત્પત્તિનું કાર્ય પણ આપણા જાહેર જીવન, કૌટુંબિક જીવન અને રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય જીવન પર આર્થિક, સામાજિક અને રાજકીય પ્રકારના પ્રચંડ પ્રત્યાઘાત પાડે છે. આમ હોવાથી આ પ્રજોત્પત્તિનું કાર્ય એક મેટી જવાબદારીભરેલા કાર્ય તરીકે લેખાવું ઘટે છે અને જેના પરિણામે ઉપર કુટુંબના સુખ અને સ્વાચ્ય ખાતર તેમ જ દેશની આર્થિક આબાદી અને સમાજની સર્વત્તામુખી અભિવૃદ્ધિ માટે અંકુશ મૂકવાની અનિવાર્ય આવશ્યકતા , ઊભી થઈ છે. અનુવાદક : મૂળ અંગેજી :: સુબોધભાઈ એમ. શાહ : ડે. એસ. ચંદ્રશેખર દરેક પરણેલા છ વર્ષના જાય છે. એ પૈકી એ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૨-૭ - બાળમંદિરને વિચાર કેમ આવ્યો? આ વખતે દિવાળીના દિવસે ભાવનગરમાં પસાર કર્યા. તે હું આ સંવાદ સાંભળતી હતી. સાંભળ્યા પછી મને વિચાર દરમિયાન ત્યાં “આનંદ વાટિકા ભગિની મંડળ” નામની તખેશ્વર કરતી કરી નાખી. પ્લેટમાં કામ કરતી સ્ત્રી સંસ્થાના કાર્યાલયમાં જવાનું અને તે સંસ્થાને - દરેક બંગલે એક પગી–ફટુંબ રહેતું હોય છે, તેને બાળકો પણ હોય છે. બંગલાવાળાનાં બાળકો બધું પામે અને આ છોકરાં જોયા. પરિચય સાધવાનું બન્યું. આ સંસ્થા ૨૦ વર્ષ જૂની છે અને કરે એવું બધું બનતું જ હોય છે. બંગલાવાળાના છોકરા મીઠાઈ ખાય. તેનું સંચાલન બહેને જ કરે છે. નાના પાયા ઉપર શરૂ કરવામાં અને આ છોકરા ટગર ટગર જોયા કરે એ અન્યાય જ છે ને? આવેલી આ સંસ્થાએ ઉત્તરોત્તર સારો વિકાસ સાધ્યું છે અને અમે બહેને આનંદવાટિકા મંડળમાં સ્ત્રીઓને લગતી પ્રવૃત્તિભાવનગરના એ લત્તામાં વસતા સ્ત્રી સમાજની અનેકવિધ સેવા કરે છે. કરતા હતા. મને થયું કે પહેલામાં પહેલું અગત્યનું કામ કરવું હોય આ ભગિની મંડળના શ્રી નર્મદાબહેન રાવળ પ્રમુખ છે અને શ્રી તો આવાં બાળકોને સુખી કરવા જોઈએ અને તેને માટે એક બાલચંદુબહેન ભટ્ટ, શ્રી કૃષ્ણાબહેન નગરશેઠ અને શ્રી હરબાળાબહેન મંદિર શરૂ કરવું જોઈએ. અમારા લતામાં બે બાલમંદિરો ચાલે છે મંત્રી છે. નર્મદાબહેન રાવળ તે આપણા ગુજરાતના કળાગુરૂ પણ તેમાં મોટી ફી આપી શકે તે જ જઈ શકે. આવા બાળકોનું શું ? રવિશંકર રાવળના બહેન થાય. તેમણે બાળશિક્ષણની - મૉન્ટેસરી આપણે તદ્ન ફી વગરનું બાલમંદિર વહેલામાં વહેલી તકે શરૂ કરવું શિક્ષણ પદ્ધતિની સ્વ. ગિજુભાઈ બધેકા પાસે તાલીમ લીધેલી જોઈએ. અને અમે ખૂબ મહેનત કરી એક અદ્યતન બાલમંદિર શરૂ અને ત્યાર બાદ તેમની નીચે દક્ષિણામૂતિ બાળમંદિરમાં કેટલેક' કર્યું અને તેમાં આવા છોકરાઓની ભરતી કરી. આ બાળકો પણ સમય તેમણે કામ કરેલું. ત્યાર પછી પણ તેમને બાલ શિક્ષણ સાથે આપણા સમાજમાં જ જીવવાના છે. તેને માટે જેટલું થાય તેટલું એક યા બીજા પ્રકારે આજ સુધી સતત સંબંધ રહ્યો છે. છું. આજે આ બાલમંદિરને ૬૦- ૬૫ આવા પગીના છોકરાઓ. આ આનંદવાટિકા ભગિની મંડળ વિશાળ જગ્યામાં ઊભા લાભ લે છે અને તેમની બુદ્ધિ-શકિત બીજાં પૈસાદારના બાળકો કરવામાં આવેલાં પતાનાં જ ચાર મકાન ધરાવે છે અને તેમાં કરતાં જરાય ઓછી લાગતી નથી. પોતાની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓ ચલાવે છે. તેની મુખ્ય પ્રવૃત્તિઓ, - અમને કેળવણી ખાતાની ગ્રાંટ ૫૦ ટકા મળતી હતી, પણ દિલછે (૧) બાલમંદિર, (૨) ઉદ્યોગગૃહ, (૩) કુટુંબ નિયોજન કેન્દ્ર, (૪) ગીરી સાથે કહેવું પડે છે કે, એ ગ્રાંટ ઓછી થઈ ગઈ. બાકીનું ફંડમાતૃસંરક્ષણ કેન્દ્ર અને (૫) સાર્વજનિક દવાખાનું. ફાળા કરીને મેળવવું પડે છે. પણ આપણી દષ્ટિ એટલી ટૂંકી છે કે આ સંસ્થાની સમગ્ર પ્રવૃત્તિઓના નિર્માણ અને સંચાલનમાં આપણી બહેને કથા વાર્તામાં, સાધુસંતોને સંતુષ્ટ કરે છે, પણ અમને શ્રી' નર્મદાબહેન રાવળને અગ્રભાગ રહેલો છે. આમાં પણ આ આપવામાં તેમને હાથ પાછા ફરે છે. સાધુ સંન્યાસીએ પુષ્કળ પૈસા મેળવે છે અને બહાર જઈ આકામો સ્થાપે છે અને તેના નિભાવ સંસ્થામાં બાલમંદિરની પ્રવૃત્તિ હાથ ધરવાનું કેવી રીતે બન્યું માટે બહેને છૂટે હાથે આપે છે.” તેને લગતી રસપ્રદ વિગતે શ્રી નર્મદાબહેને પોતે જ લખી મોકલી આ બાળમંદિર ઊભું કરવા માટે ભાવનગરનિવાસી શ્રી. મહાછે જે નીચે આપવામાં આવી છે. આ ચર્ચામાં ‘બાફઈ” એટલે શંકર ત્રિવેદી (જેમને તાજેતરમાં સ્વર્ગવાસ થયો છે. અને તેમનાં • નર્મદાબહેન સમજવાના છે. કુટુંબના વડિલ સમા રવિશંકર રાવળ, પત્ની શ્રી મુકતાબહેન' ત્રિવેદીએ રૂા. ૩૫૦૧ નું પ્રસ્તુત સંસ્થાને તેમનાં આ બહેનને અન્ય કુટુંબીઓ માફક આસપાસ વસતા લોકો દાન આપ્યું છે અને આજે તેમાં ૬૦- ૬૫ ગરીબ નેકરિયાત માબાપનાં બાળકો ભણે છે અને તેમને બહુ ઓછા લવાજમે ભણાપણ બાફઈ” ના નામથી ઓળખે છે, સંબંધે છે. શ્રી નર્મદાબહેને વવામાં આવે છે. પિતાને અનુભવ આ રીતે રજુ કર્યો છે. ' “મારે ત્યાં ઓરડીમાં એક વિધવા બાઈ અને તેને એક નાને . આ બાળમંદિરના નિર્માણની વિગતે વાંચતાં મુંબઈ શહેરમાં છોકરો ચાર વર્ષની ઉમ્મરને પગી તરીકે રહેતો હતે. આજથી બાર વર્ષ પહેલાં ડુંગરશી રોડ ઉપર વસતા એક સંસ્કારી બાઈ મારે ત્યાં રસેડામાં વાસણ માંજો અને છોકરી પાસે બેસે કુટુંબની બહેને (સ્વ. વિનાયક નંદશંકર મહેતાની પુત્રી) અને આજુબાજુ જુએ. જોતાં જોતાં, બે છાશ કરવાના સંચા ખીલીએ તરફથી શરૂ કરવામાં આવેલ “બાલ આનંદ’ ની સંસ્થાનું સ્મરણ થાય લટકતા તેની નજરે પડયા. છે. તેમની સામે પણ મેટર ડ્રાઈવર, ઘાટીઓ, ચેકીદારે વગેરેનાં છોકરી - હું બા, આ બાફઈના ઘરમાં બે સંચા છે. આપણે બાળકોનો પ્રશ્ન આવ્યો. વાલકેશ્વર લતામાં વસતા ધનવાન કુટુંબનાં ત્યાં એકે નથી તે એક લઈ લે ને! આ બાળકે તે શહેરના મોટા પાયા ઉપર ચાલતાં અને મેંટી ફીના બા - રોયા એ કાંઈ આપ્યા નથી, તે લેવાતા હશે? ધોરણવાળાં બાલમંદિરોમાં જાય, પણ ઉપર જણાવેલ મામુલી કમાણી છોકરો- પણ બાફઈને બે છે તે એક આપણે લઈ જઈએ. અને નાના પગારની નોકરી કરતાં બાળકોને કોણ જુએ? કોણ દૂધવાળ દૂધ આપવા આવે ત્યારે છોકરો નાની ટબુડી લઈને સાંભળે ? તેમને કોણ ભણાવે ? આ કરુણા પ્રેરિત વૃત્તિમાંથી એ દડે. દૂધવાળો વારાવાળાને દૂધ આપી ચાલ્યો જાય, છેક ઉતરી “બાલ - આનંદ” નામની શિક્ષણ સંસ્થાનો જન્મ થયો હતે. આજે ગયેલે મેએ ઘરમાં જઈને તેની મા પાસે દૂધ માટે કજીઓ કરે. એ સંસ્થામાં નીચેના રસ્તરનાં આશરે ૯૦ બાળકો ભણે છે, જે માટી મને થયું આ તે બરાબર નથી. બાળકના મનમાં પૈસાવાળા ને ઉમ્મરના થતાં મ્યુનિસિપાલિટીની કે બીજી કોઈ શિક્ષણ સંસ્થાઓમાં ગરીબને ભેદ નથી. મેં દુધવાળાને તેની ટબૂડીમાં દૂધ આપવાની જોડાઈને ભણતરમાં આગળ વધે છે. ગોઠવણ કરી. આવી શુભ અને કલ્યાણભાવનાથી ચલાવવામાં આવતી શિક્ષણ કંપાઉંડનાં બાળકો રોજ બાળમંદિર જાય. છોકરો કહે મારે સંસ્થાઓ સમાજના પૂરા સહકારની અધિકારી છે; આવી સંસ્થાઓ પણ બાલમંદિર જવું છે, બા મને મોકલને. નિર્માણ કરતી બહેનોને અનેક ધન્યવાદ ઘટે છે. બા કહે: પણ ત્યાં તે પૈસા આપે તે જઈ શકે, આપણી પાસે છે ' પરમાનંદ પૈસા કયાં છે કે હું તને મોકલું? ભૂલ-સુધાર છોકરો – આ બાફઈ કાલે કબાટમાં પૈસા મૂકતા હતા તે લઈ પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં ‘હું આવ્યો કયાંથી માડી ?' એ લે ને? મથાળા નીચે પ્રગટ થયેલ કાવ્યાનુવાદની છેલ્લી કડીમાં “ ૨કતતણા બા - એ પૈસા આપણા નથી. કરમાં રત્નોની, ઝળહળ જોત જગાડી” એમ છપાયું છે, તેના * છાકરે- પણ, બાફઈ પાસે આટલા બધા પૈસા છે તે આપણને બદલે નીચે પ્રમાણે સુધારીને વાંચવું. “રંકતણા કરમાં રોiી ઝળહળ જ્યોત જગાડી”, ને આપે? " Page #259 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૨-૬૭ , પ્રબુદ્ધ જીવન ૧૬૯ , , સામ્યવાદી પક્ષનું વધતું જતું પ્રભુત્વ કેવું મોટું ભયસ્થાન છે? (પશ્ચિમ બંગાળ સરકારનાં મુખ્યમંત્રી શ્રી અજય મુખરજી આમ છતાં છ સાત માસમાં જ જણાયું કે એ તમામ આશાઓ ગયા ઑકટોબરની બીજી તારીખે રાજીનામું આપવાના હતા અને ઠગારી છે. આ શંભૂ મેળે એક સાથે કામ કરી શકે એમ નથી એ પશ્ચિમ બંગાળની વિધાનસભાના કેંગ્રેસી સભ્યોના ટેકા દ્વારા નવી સ્પષ્ટ થઈ ચૂક્યું. સરકાર રચવાનો મનસુબો સેવતા હતા અને એ રાજીનામું આપતી આ માટે ડાબેરી સામ્યવાદી પક્ષ અને એમના ગાઠિયા – વખતે તેમના સાથી સામ્યવાદી પ્રધાનની કાર્યવાહીથી પોતે કેવા પક્ષે જ જવાબદાર અને દોષપાત્ર છે. આ પક્ષોના પ્રચારમાંથી ત્રાસી ગયા હતા તેનું નિરૂપણ એક નિવેદન દ્વારા તેઓ કરવાના અને પ્રવૃત્તિઓમાંથી એવો ધ્વનિ ઊઠતો હતો કે તેમને સંસદીય હતા. આ નિવેદન મૂળ બંગાળીમાં હતું અને તે તેમણે માજી કેંગ્રેસી. લોકશાહીમાં શ્રદ્ધા નથી. તેમને મુખ્ય હેતુ તે પ્રધાનપદ અને મુખ્ય પ્રધાન શ્રી પી. સી. સેનને સુપ્રત કર્યું હતું અને તેને કેંગ્રેસ વિધાનસભ્ય તરીકેનું પદ મેળવી એમના પક્ષને વધુ બળવાન બનાસમિતિના વર્તમાન પ્રમુખ શ્રી પ્રતાપચંદ્ર ચંદરે અંગ્રેજીમાં ભાષા- વવાનું હતું. આ એમની લાલસા એટલી હદ સુધી પહોંચી હતી તર કર્યું હતું. પણ પછી બન્યું એમ કે એ દિવસોમાં નંદાજીએ કે બીજા પક્ષના કાર્યકરો અને ટેકેદારો પર હુમલો કરતા કે ગરીબોનાં જાહેરાત કરેલી પ્રાન્તિક કેંગ્રેસની એડહોક સમિતિને કેંગ્રેસ ઘર બાળતાં એમના કાર્યકરોને રોકવા જેટલી પણ માણસાઈ તેમણે પ્રમુખ કામરાજે અતુલ્લ ઘેષને બંગાળા કેંગ્રેસનાં સત્તાસ્થાન પરથી ' બતાવી નહિ, ઉપદભ્રષ્ટ થતા બચાવવા ખાતર નામંજુર કરી અને પ્રાન્તિક કેંગ્રેસ - સંસદીય લોકશાહીને મૂળભૂત સિદ્ધાંત એ છે કે કોઈ પણ સમિતિની નિમણુંકને ઢીલમાં નાંખીને પરિસ્થિને પલટી નાંખી અને નિર્ણયની સમગ્ર જવાબદારી આખી કેબીનેટની રહે છે. કેબીનેટને કોઈ પ્રધાન એ નિર્ણય સાથે નાસંમત હોય તે પણ એ નિર્ણય માટે અજય મુકરજીએ રાજીનામું આપવાનો વિચાર બદલી નાંખ્યો અને પરિ એ પણ એટલો જ જવાબદાર છે. પણ કેબીનેટે સર્વાનણામે એ નિવેદન પ્રગટ થતું રહી ગયું. ત્યાર બાદ પશ્ચિમ બંગાળમાં મતે લીધેલા નિર્ણયની જવાબદારીમાંથી છટકી જવામાં ડાબેરી જે રાજકીય કટોકટી સર્જાઈ તેની વિગતો સૌ કોઈ જાણે છે. પાછ- સામ્યવાદીઓ જરાય ખચકાટ કે શરમ અનુભવતા નહોતા. આ ળથી શ્રી અજય મુખરજીએ કરવા ધારેલ એ નિવેદન ડિસેમ્બર માસની નિર્ણયથી પ્રજાને અસંતોષ થતો જણાય તો તે, ડાબેરી સામ્ય વાદી પ્રધાનએ ટેકો આપ્યો હોય તે તેની પણ પરવા કર્યા વિના, ચેથી તારીખે આજની પશ્ચિમ બંગાળ સરકાર તરફથી પ્રગટ કરવામાં જવાબદારીમાંથી છટકી જવા પ્રયાસ કરતાં. આવેલ છે અને તેને `જનશકિત” માં પ્રગટ થયેલ ગુજરાતી અનુ ' દાખલા તરીકે અન્નનીતિ. એ અંગેની નીતિને કેબીનેટે વાદ નીચે આપવામાં આવે છે. તે દિવસના છાપાંઓમાં પ્રગટ સર્વાનુમતે નિર્ણય લીધેલ, પણ સભા, સરઘસ અને વિરોધી થયેલ નિવેદન અનેક ભાઈ–બહેને એ વાંચેલ હશે, દૈનિક પત્રમાં લખાણો દ્વારા ડાબેરી સામ્યવાદી પક્ષના સામાન્ય કાર્યકરથી માંડીને પક્ષની પ્રગટ થયેલાં આવાં નિવેદને હાથ ઉપરથી સરકી જાય છે, જ્યારે રાજ્ય સમિતિના મહામંત્રી સુધીના તમામ અન્નપરિસ્થિતિને દેયને સામ્યવાદી પક્ષનું વધતું જતું પ્રભુત્વ આપણા દેશ માટે કેટલા આખે ટોપલે અન્નપ્રધાન ડે. ઘોષને તથા મુખ્ય પ્રધાન શ્રી અજયમોટા ભયસ્થાન રૂપ છે તેને ખ્યાલ આપનું અતિ મહત્ત્વભર્યું મુખરજીને માથે ઓઢાડવાને નિંઘ પ્રયાસ કરી રહ્યા હતા અને એમ કરી આ નિવેદન પાક્ષિક કે માસિક પત્રમાં પ્રગટ થતાં વધારે જળ પ્રજાની ચાહના મેળવવા તેમના મિત્ર હોવાને ઢીંગ આચરતા હતા. આ વાઈ રહે છે અને સહજ-સુલભ બને છે એમ સમજીને એ નિવેદન બધી જ હીલચાલ યોજનાપૂર્વક અને ખૂબ વિચારણાપૂર્વક ચાલતી હતી. અહીં પ્રગટ કરવું ઉચિત અને આવશ્યક ધાર્યું છે. તંત્રી.) રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભય અને ત્રાસનું સામ્રાજ્ય ફૅરવર્ડ બ્લેક, પ્રજાસમાજવાદી, સંયુકત સમાજવાદી અને ફેલાવવા ગણસમિતિને નામે હસ્તક્ષેપ કરવામાં, હુમલા લોકસેવક સંઘના ઘણાખરા નેતાઓ અને મોટા ભાગના કાર્યકરો કરવામાં કે ધાડ પાડવામાં આવતી. આ પક્ષની તમામ સમાજલાંબા સમય સુધી કેંગ્રેસમાં હતા, પણ સમય જતાં જુદાં જુદાં તારી પ્રવૃત્તિઓ વિના રોકટોક ચાલી શકે એ માટે પોલીસને નિકિય કારણસર તેમણે કેંગ્રેસ છોડી બંગલા કેંગ્રેસના નેતાઓ અને એના બનાવવાની અને વહીવટીતંત્રને ખારવી નાખવાની યોજનાઓનું બહુમતી સભ્ય આજથી ત્રણ વર્ષ પહેલાં તો કેંગ્રેસમાં જ હતા, પણ ચેકસાઈપૂર્વક આયોજન કર તું. પશ્ચિમ બંગાળના અગ્રણી કેંગ્રેસી નેતાઓની લાંચિયા, આપખૂદીભર્યા બળના અને ધાકધમકીના ઉપયોગ દ્વારા તેમ જ ઘેરાવ અને અને અસામાજિક વર્તણુંકથી ત્રાસી આખરે તેમણે કેંગ્રેસમાંથી એવી બીજી ઘાતકી પ્રવૃત્તિઓ દ્વારા આ પક્ષોએ પશ્ચિમ બંગાળના રાજીનામાં આપ્યાં. ગુરખા લીગ પક્ષ પણ કેંગ્રેસની વિરુદ્ધમાં છે. ઔદ્યોગિક ક્ષેત્ર માટે ભયંકર આપત્તિ સર્જી હતી. સરકાર કારઆ તમામ પક્ષે, ડાબેરી અને જમણેરી સામ્યવાદીઓ, રીપ ખાનાના વિકાસ દ્વારા વધુ રોજગારી તકો ઊભી કરવા માંગતી બ્લીકન સેશ્યાલીસ્ટ પક્ષ, સેશ્યાલીસ્ટ યુનિટી સેન્ટર, વર્કસ પાર્ટી, હતી, પણ આ પક્ષની વિદ્રોહી પ્રવૃત્તિઓને કારણે ૬૦ થી ૭૦ બિલ્બવીક પક્ષ, માકર્સવાદી ર્ફોરવર્ડ બ્લેક અને બીજા કેટલા- હજાર કામદારો બેરોજગાર બને એવી ધાસ્તી ઊભી થઈ હતી. ઘણા કોએ છેલ્લી ચૂંટણી વેળા જોડાણ કર્યું, પણ તેમને નિષ્ફળતા મળતાં ઉદ્યોગે પડતીને આરે આવી ઉભા હતા અને નાના અને મધ્યમ ઉદ્યોગે તેઓ આપસઆપસમાં ઝગડયા. તો મરણતોલ હાલતમાં આવી પડયા. આમાં મધ્યમ વર્ગના બંગાળી . પણ જ્યારે ચૂંટણીનું પરિણામ બહાર પડ્યું ત્યારે જણાયું વ્યાપારીઓએ તે ઘરેણાંગાંઠાં ગીરવી મૂકી કે વેચીસાટીને ઉભા કે પશ્ચિમ બંગાળના ડાબેરી પક્ષોએ જોડાઈ સરકાર સ્થાપવી જોઈએ કરેલા ઉદ્યોગો હતા. તેમના ઉદ્યોગો તો સર્વનાશને પંથે છે. એ પ્રજાએ મતદાન વડે સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. આ ચુકાદાને કેટલાક ડાબેરીઓએ તો એટલે સુધીની જાહેરાત કરેલી કે શિરેમાન્ય લેખી ૧૪ પક્ષોએ ભેગા મળી સંયુકત મરચા સરકાર લણણીની મોસમમાં અમે જ ડાંગરની ઉજાણી કરી આપસઆપસમાં રચી. આ પક્ષમાં કેટલાક પક્ષેની રાજદ્વારી નીતિરીતિ અને વિચાર- વહેંચી લઈશું.. . સરણી ગાઢ રીતે મળતી આવતી હતી, જ્યારે કેટલાક પક્ષે છે , બીજાની મિલકત પડાવી લેવાની જાહેરાત કરતાં તેમને કોઈ એનાથી તદ્દન વિરુદ્ધની વિચારસરણી ધરાવતા હતા. પણ આ પક્ષે શેહ કે. શરમ નડી નહોતી. તેમને આ માટે કોઈ શરમ પણ ન ભેગા મળી, પાંચ વર્ષ સુધી ૧૮ મુદ્દાની ભૂમિકાને વફાદાર રહી લાગી. ઉલટું, લુટફાટમાં તેઓ ગૌરવ માનતા હતા. આ લૂંટફાટ પ્રજાની સેવા કરશે એવી આશાએ સંયુકત મરચાની રચના થઈ. એક રાજદ્વારી બાબત છે એમ તેઓ માનતા. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૨-૬૭ પણ આથીય વધુ ગંભીર પરિસ્થિતિ અને આપત્તિ આણ- . વાના પેંતરા ચાલી રહ્યા છે. ડાબેરીઓ પેકીંગ – પરસ્ત છે. તેઓ ચીનની મદદ વડે લોહિયાળ ક્રાંતિ સર્જવા માંગે છે. લોહિયાળ બળવા માટે ઝડપી તૈયારી ચાલી રહી છે. અને જો ચીનની મદદથી લોહિયાળ બળવો થશે તે આવતા ૧૦ કે ૨૦ વર્ષ સુધી આસામ, મણિપુર, ત્રિપુરા અને બિહાર અને ઓરિસ્સાના કેટલાક વિસ્તાર વિદેશી સત્તાના છેલ્લામાં છેલ્લા આધુનિક શસ્ત્રોનું સમરાંગણ બની જશે. હજારો ઘરે, રહેઠાણ, શાળાઓ, મંદિરો, અને મસ્જિદો, દેવળે અને પ્રાર્થનાસ્થાનકો બળીને ભસ્મ થઈ જશે. લાખ સ્ત્રી, પુરુષ અને બાળકો મોતના મુખમાં ધકેલાઈ જશે. આખા દેશ પર શોકની કાળી કાલીમા છવાઈ જશે. હજારો સ્ત્રીઓનાં અપહરણ થશે. તેમના પર બળાત્કાર ગુજારાશે. ખેતી, ઉદ્યોગ અને વ્યાપાર સર્વનાશના મુખમાં હોમાઈ જશે. બેકારી અને બેરોજગારીની કોઈ સીમા નહિ હોય. અન્ન અછતની આ વિસ્તારોમાં ભયંકર ભૂખમરો ફેલાશે. રોગચાળો માજા મૂકશે. આવી કલ્પના કરતાં કોઈ પણ કંપી ઉઠે. આ રાષ્ટ્રદ્રોહી મહાકાંડ આપણી આઝાદીને અને સંભવત: આખા દેશને ભયમાં મૂકી દેશે. ” દરેક દેશ પિતાના દેશમાં વિદેશી પ્રવાસીઓને આકર્ષવા હંમેશા તત્પર હોય છે. પણ પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓએ એવી સ્થિતિ સર્જી છે કે જેને પરિણામે પશ્ચિમ બંગાળમાં આવેલ વિદેશી પ્રવાસીઓની સંખ્યા ઝડપભેર ઘટતી જઈ રહી છે. ખૂદ ડાબેરી સામ્યવાદી પક્ષમાં જ અંતિમવાદી ડાબેરીઓ ફ લ્યાફાલ્યા છે. જે ચીને ભારત પર હિચકારૂં અને નગ્ન આક્રમણ કર્યું હતું, જેમણે કેટલાય ભારતીય જવાનોના પ્રાણ લીધા હતા અને જેમણે આપણી પેકીંગની એલચી કચેરી પર હુમલો કર્યો હતો તેવા દગાબાજોના ગુણગાન ગાતા આ ડાબેરીઓ થાકતા નથી. પશ્ચિમ બંગાળનાં પરિસ્થિતિ એટલી અંતિમ કક્ષાએ પહોંચી છે કે બંગાળી કિશોર કિશોરીઓ પણ ચીની ભાષામાં સૂત્રોચ્ચાર કરતાં ફરે છે કે માત્રે ડુંગ લાલ સલામ ! લાલ ચીન લાલ સલામ ! ડાબેરીઓ અને અંતિમવાદી ડાબેરી સામ્યવાદીઓ બંન્ને ચીન અને પાકિસ્તાનને આમંત્રી રાજ્યમાં અરાજકતાને વડવાનળ ફેલાવવા પ્રયાસ કરી રહ્યા છે. પણ સમય પાક છે કે નહિ એટલા પુરતો તેમની વચ્ચે મંતવ્યભેદ છે. ડાબેરીઓ માને છે કે હજુ તેમને થોડો સમય રાહ જોવી પડશે, સશસ્ત્ર બળવા માટેની તૈયારીઓ તેમણે ચાલુ રાખવી પડશે, જ્યારે અંતિમવાદીઓ માની રહ્યા છે કે સશસ્ત્ર બળવાના વિસ્ફોટની ઘડી આવી પહોંચી છે. ડાબેરી પક્ષમાં છથી સાત હજાર કે તેથી ય વધુ અંતિમવાદી છે. એમાંના ભાગ્યે જ થેલાને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે પક્ષમાંથી હાંકી કાઢયા છે. ડાબેરી સામ્યવાદીઓ કેબીનેટમાં રહી, તેમના મળતિયા પક્ષે સાથે મળી આખા દેશને સર્વનાશની ઉંડી ગર્તામાં ધકેલી દે તે માટે હવે તેમને એક પણ દિવસની તક ન મળવી જોઈએ. આ બધી પરિસ્થિતિ જાણી હું ભારે હૈયે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપું છું. મારા રાજીનામાંથી આખી સંયુકત મરચા સરકારનું પતન થશે. અડધી સદીની મારી દેશભકિત મને એમ કરવા પ્રેરી રહી છે. પશ્ચિમ બંગાળના એક એક દેશભકત નર અને નારીને, યુવક અને યુવતીને, આ સંજોગમાં મારા પગલાને મંજૂર રાખવાની હું આવી નમ્ર અરજ કરું છું. બીજી મારી તેમને નમ્ર અપીલ એ છે કે કોઈ પણ પક્ષ કે સમાજદ્રોહી ત જો અરાજકતા અને અંધાધુંધી ફેલાવવા પ્રયાસ કરે કે ભાંગફોડિયા પ્રવૃત્તિ આચરે તે દેશભકતએ તેમના પડકારને ઝીલી લઈ તેમની પૂરી શકિતથી તેમને સામને કરે. પ્રકીર્ણ નોંધ મુંબઈને એ ધરતીકંપ : એક ચિરસ્મરણીય અનુભવ ૧૧મી ડિસેમ્બરની વહેલી સવારે સાડા ચાર લગભગ વાગ્યા જે ખાટલા ઉપર હું સૂતા હતા તે ખાટલે હલવા લાગ્યો અને હું ચમકીને બેઠો થશે. બાજુના ઓરડામાં સૂતેલી મારી પત્ની જાગીને મારી પાસે આવી. અને આ ધરતીકંપ તો નથીને એમ પૂછવા લાગી. અમે વાત કરીએ છીએ એટલામાં તે બારણાં અને કબાટ ખખડવા લાગ્યાં. મકાન આખુ હલી રહ્યું હોય એવો ભાસ થયો. ધરતી ધણધણી ઊઠી. ખખડાટ અને ધણધણાટ એકદમ વધવા લાગે અને સમસ્ત જીવન અત્યારે જોખમમાં છે એવી પ્રતીતિ થઈ. હવે શું કરવું તેની મુંઝવણ અમને અકળાવવા લાગી. આમ લગભગ પાણી મિનિટથી એક મિનિટ ચાલ્યું અને પ્રકંપ જોતજોતામાં થંભી ગયે. આમ છતાં બીજી ક્ષણે શું થશે એ કહેવાય નહિ. એટલે જદિથી ઘરની બહાર નીકળી જવું જોઈએ, નીચે ઉતરી જવું જોઈએ એવો વિચાર આવ્યો. આ માટે બત્તી કરવા ગયે પણ બત્તી થઈ નહિ. અનુમાન કર્યું કે વીજળીને પ્રવાહ સ્થગિત થઈ ગયું હશે. બાજુના–ઉપર નીચેનાએમ બધા લોકો જાગી ગયા હતા અને નીચે ઉતરવા લાગ્યા હતા. અમે પણ કાંઈક હાંફળા ફાંફળા - કાંઈક ગભરાતાં – નીચે ઉતરી રસ્તા ઉપર આવીને ઊભાં. પછી થોડા સમય સુધી કશું જ બન્યું નહિ, એટલે હવે જોખમ નથી એમ સમજીને ઉપર આવ્યા, ઘરમાં દાખલ થયા અને મીણબત્તી હાથવગી કરીને પેટાવી. હજુ રાત બાકી હતી એટલે થોડો સમય આરામ કર્યો. ધરતીકંપના આજ સુધીમાં બહુ જ વિરલ - એક કે બે - અનુભવ થયા હતા. ઘણાં વર્ષો પહેલાં આવી જ રીતે રાત્રીના વખતે મુંબઈમાં ધરતીકંપને આંચકો આવ્યા હતા અને વાસણોના ખડખડાટ સાંભળ્યા હતા. ચાર પાંચ મહિના પહેલાં મુંબઈમાં બપોરના પાટ ઉપર સૂતા હતા અને પાટ કાંઈક હલી એ અનુભવ થયો હતો અને એ ધરતીકંપ હતો એમ પાછળથી માલુમ પડયું હતું. પણ આ વખતના ધરતીકંપને જે અનુભવ થયે તે પહેલાં કદી થયે જ નહોતે. ભલે પૂરી એક મિનિટ પણ કંપ ન ચાલ્યો, પણ એ મિનિટ મૃત્યુ અને વિનાશની ઝાંખી કરાવી ગઈ. એકાદ મિનિટ વધારે આ કંપ ચાલે તે જે જ્યાં હોય ત્યાં જમીનદોસ્ત જ થઈ જાય એમાં કોઈ શક જ નહોતે. કુદરતના બધાં તત્ત્વ સામે માનવીએ કોઈ ને કોઈ રક્ષણ શોધ્યું છે. બહુ ટાઢ પડે તે ગરમ કપડાં પહેરે, ગરમીમાં એરકન્ડીશન કોઈને પણ રાહત આપી શકે. ગમે તેટલો વરસાદ પડતા હોય, પાકા મકાનમાં બેઠેલે માણસ પૂરી સુરક્ષિતતા અનુભવે છે. પણ આ ધરતીકંપથી બચવાને કોઈ માર્ગ જ છે નહિ. ધરતીકંપ આગળ ગરીબ તવંગર, નાનાં મોટાં, માંદા સાજા–સૌ એક સાથે જ તળાય છે. માનવીનું બધું અભિમાન એસી જાય છે અને કુદરતના આ પ્રચંડ પ્રકોપ આગળ માનવી દીનહીન બની જાય છે. આવા અનુભવમાંથી આપણે એક જ પાઠ તારવવાને રહે છે - નમ્રતાને, વિનમ્રતાને. આ ધરતીકંપે કોયના આગળ અને તેની આસપાસનાં ગામડાંએમાં ખૂબ વિનાશ સરજ છે. જાન તેમ જ માલની ખૂબ પ્રમાણમાં નુકસાની થઈ છે. પણ આ સાથે એમ વિચાર આવે છે કે કોયના મુંબઈથી આશરે ૧૫૦ માઈલ દૂર છે. જે પ્રચંડ ભૂકંપે ત્યાંની ધરતીને ધ્રુજાવી તે જ પ્રચંડ પ્રકંપ જો તે જ માત્રામાં મુંબઈને સ્પર્યો હોત તે કેટલો મોટો ઉલ્કાપાત થાત ? અને કેટલી મટી જાનખુવારી થોત? આ ભયંકર વિનાશમાંથી મુંબઈ બચી ગયું, અમે બચી ગયાં. તેમનું પારાવાર કમનસીબ, મુંબઈમાં રહેતાં અમારું એટલું ખુશનસીબ ! વિધિનું આ કેવું વૈચિય? Page #261 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૨-૬૭ જીવન તો આમ વહી જાય છે. દિવસે, મહિનાઓ, વર્ષો ચાલ્યા જાય છે. સમય અખંડપણે વહેતા જાય છે અને આજની વાત આવતી કાલે ભૂલાઈ જાય છે. પણ આ ધરતીક ંપની ક્ષણા—નાની હોવા છતાં પણ કેટલી મોટી?-કઈ કાળ સુધી નહિ ભૂલાય. એ ક્ષણનું સ્મરણ આપણને નમ્ર બનાવે, નિરભિમાની બનાવે, પરમ સત્તાને સંપૂર્ણ આધીન બનાવે એ જ આપણી સતત પ્રાર્થના હો! શ્રી મહાવીર જૈન વિદ્યાલયના આગામી સુવર્ણ મહોત્સવ એક યા બીજા કારણસર મુલતવી રહ્યા કરતા શ્રી. મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ મહાત્સવના ઉઘાપનના દિવસો હવે નિશ્ચિત થઈ ચૂક્યા છે અને આગામી જાન્યુઆરી માસની તા. ૨૬, ૨૭, ૨૮ એમ ત્રણ દિવસ નક્કી કરવામાં આવ્યા છે. શ્રી. મહાવીર જૈન વિદ્યાલય જૈન શ્વે. મૂ. સંપ્રદાયની અગ્રગણ્ય અને સુપ્રતિષ્ઠિત સંસ્થા છે અને અડધી સદીના ગાળામાં તેણે સંખ્યાબંધ જૈન વિદ્યાર્થીએને જીવનમાં સ્થિર અને સમૃદ્ધ કર્યા છે. આ કોઈ નાનીસુની સેવા નથી. આ ઉપરાંત તેની પ્રકાશનપ્રવૃત્તિ પણ ખૂબ યશસ્વી છે. આવી જેની લાંબી અને ઉજ્જવલ કારકીર્દિ છે તેના સુવર્ણ મહોત્સવ સંસ્થાની પ્રતિષ્ઠા અને પ્રતિભાને અનુરૂપ યોજાવા ઘટે છે. આવા મહાત્સવે અનુપમ એવા જ્ઞાનસત્રનું રૂપ ધારણ કરવું ઘટે. આવા મહોત્સવ ઉપર ભારતખ્યાત કોઈ મહામાનવને પ્રમુખસ્થાન માટે અથવા અતિથિવિશેષ થવા માટે નિમંત્રી શકાય; આ પ્રસંગે મુંબઈ તેમ જ મુંબઈ બહારથી નિમંત્રણ આપીને વિચારકો અને વિદ્રાનાનાં વ્યાખ્યાના યોજી શકાય; ધાર્મિક શિક્ષણના જટિલ પ્રશ્ન ઉપર ધર્મચિન્તકોના પરિસંવાદ યોજી શકાય; મુંબઈના જૈન સમાજના છાત્રાલયોના સંચાલકોનું . તેમ જ વિદ્યાર્થીઓનું મિલન યોજી શકાય; વિદ્યાર્થીઓના પ્રશ્નોની ચર્ચાવિચારણા પણ થઈ શકે; વિદ્રત્ત્પરિષદ પણ ભરી શકાય. ધર્માચાર્યોનાં વ્યાખ્યાન પણ ગોઠવી શકાય. આવા મહત્વના પ્રસંગે આવું જે અને જેટલું થઈ શકે તે કરવાસોગ્ય છે. આ સુવર્ણમહોત્સવ ત્રણ દિવસનો માત્ર મનેરંજનમેળા ન બનતાં જ્ઞાનવિતરણ અને વિચારવિનિયમનું ચિરસ્મરણીય સંસ્કારપર્વ બની રહે એવી પ્રસ્તુત સંસ્થાના કુશળ કાર્યવાહકો પાસેથી સૌ કોઈ આશા રાખે છે. સુવર્ણ મહોત્સવના કાર્યક્રમ હજુ વિચારાઈ રહ્યો છે. તે તેમને ઉપરનાં સૂચને ધ્યાનમાં લેવા વિનંતિ છે. વેજીટેરિયનના નવેજીટેરિયન શબ્દોનું વિશ્લેષણ પ્રબુદ્ધ વન મુંબઈમાં તાજેતરમાં ભરાયેલી વિશ્વ શાકાહારી પરિષદના અનુસંધાનમાં ખાદ્ય વસ્તુઓનું એક પ્રદર્શન ભરવામાં આવ્યું હતું. એ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે બેાલતાં જાણીતા અર્થશાસ્ત્રી શ્રી. સી. એન. વકીલે વેજીટેરિયન - નોનવેજીટેરિયન શબ્દો અંગે વિવેચન કરતાં જણાવ્યું હતું કે “આપણામાં મનમાં રહેલા જે ખ્યાલ સૂચવવા માટે આ શબ્દો વપરાય છે તે ખ્યાલ આ શબ્દોમાં યોગ્ય રીતે સૂચિત થતા નથી. દા. ત. વેજીટેરિયન અથવા શાકાહારી શબ્દને અર્થ એમ સૂચવે છે કે જે વેજીટેરિયન હોય તે માત્ર શાકભાજી જ ખાય છે, જયારે ખરી રીતે શાકભાજી ઉપરાંત તે અનાજ, કઠોળ લે છે અને દૂધ પણ લેતા હોય છે. બીજી બાજુએ નાન–વેજીટેરિયન—બિનશાકાહારી શબ્દ એમ સૂચવે છે કે આ લોકો શાકભાજી કે અનાજ કઠોળ ખાતા જ નથી, જયારે તેમના ચાલુ ખારાકમાં માંસ ઉપરાંત શાકકાજી અને અનાજ કઠોળના સારા પ્રમાણમાં સમાવેશ થતા હોય છે. આવી ગેરસમજુતી પેદા થવા ન પામે અને આ બન્ને શબ્દો સાથે જોડાયેલા આપણા ખ્યાલાને યથાસ્વરૂપે વ્યકત કરે એવા શબ્દો યોજવા જોઈએ” આ તેમની સૂચના તદ્ન વ્યાજબી અને સમયસરની છે. હું તેમને નાન–વેજીટેરિયન અને વેજીટેરિયન– બિનશાકાહારી અને શાકાહારી–શબ્દોના સ્થાને મીટ - ઈટીંગ અને અને નાન – મીટ - ઈટીંગ એટલે કે માંસાહારી અને નિરામિયાહારી 9 ૧૭૧ એવા બે શબ્દો સૂચવું છું. આ શબ્દો ઉપર સૂચવેલી ગુંચવણ દૂર કરશે અને આપણા મનના ભાવ વધારે સારી રીતે વ્યકત કરશે. ‘આરોગ્ય અને વનસ્પતી આહાર' ઉપર અપાયેલું વ્યાખ્યાન શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૯ ડીસેમ્બર શનિવારના રોજ સાંજના સમયે સંઘના કાર્યાલયમાં જાણીતા કેળવણીકાર શ્રી ચંદુલાલ કાશીરામ દવેએ ‘આરોગ્ય અને વસ્તસ્કૃતિ આહાર' એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપ્યું હતું. તેમના તરફથી ‘સસ્તી પોષક વાનગીઓ' એ મથાળાનું થોડા સમય પહેલાં એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે. તેનું અવલોકન કરતાં તા. ૧-૬-૬૭ના પ્રબુદ્ધ જીવનમાં શ્રી ચંદુલાલભાઈના વિગતવાર પરિચય આપવામાં આવ્યો છે. તેઓ કેળવણીના ક્ષેત્રમાંથી ૬૬ વર્ષની ઉમ્મરે નિવૃત્ત થયા. ત્યાર બાદ અમદાવાદ આવીને વસ્યા અને આહારશાસ્ત્રના અભ્યાસ તરફ વળ્યા અને એક વિદ્યાર્થીની માફક તેના અભ્યાસ અને સંશોધન પાછળ લગભગ તેમણે દશ વર્ષ ગાળ્યા અને મુંબઈ, આણંદ વગેરે સ્થળાએ આવેલી સંસ્થાઓમાં આછાવધતા સમય ગાળીને ખાદ્ય પદાર્થના પોષણવિજ્ઞાનના તેઓ વિશારદ બન્યા. આજે તેમની ઉમર ૭૬ વર્ષ ઉપરની છે એમ છતાં આ વિષય અંગે તેઓ એક મીશનરીની નિષ્યાથી કાર્ય કરી રહ્યા છે. તાજેતરમાં મુંબઈમાં ભરાયેલી વિશ્વ શાકાહાર પરિષદમાં ભાગ લેવા માટે તેમનું મુંબઈ ખાતે આવવાનું થતાં ઉપર જણાવ્યા મુજબ તેમના વ્યાખ્યાનનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. તેમણે પ્રસ્તુત વિષય લગભગ બે કલાક સુધી વિવેચન કર્યું અને પોતાના વિષયની કશળ રજુઆત વડે તેમજ પાર વિનાની ઉપયોગી માહિતી આપીને ાતાસમુદાયને તેમણે અત્યન્ત પ્રભાવિત કર્યા હતા. તેમના વિવેચનના ટૂંક સાર આગળ ઉપર પ્રબુદ્ધ જીવનમાં આપવામાં આવશે. પરમાનંદ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ મહૅત્સવ ( પ્રસ્તુત સંસ્થાના મંત્રી તરફથી નીચેના પરિપત્ર પ્રસિદ્ધિ માટે મળ્યા છે. ) વિ સં૦ ૧૯૭૧માં પૂ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી અને કેળવણીપ્રેમી ભાઈઓ અને બહેનેાના સહકારથી શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના થઈ. વિ૦ ૦ ૨૦૨૧ માં એની સમાજ~-ઉત્કર્ષની કામગીરીને પચાસ વર્ષ પૂરાં થયા. સાથે સાથે અત્યારના યુગની જરૂરિયાત મુજબ એના કાર્યક્ષેત્રના વધુ વિસ્તાર કરવાનો સમય પણ પાકી ગયો. સમયને ઓળખીને પ્રવૃત્તિના વિકાસ કરવા એ સંસ્થા અને સમાજનું કર્તવ્ય છે; એ કર્તવ્ય પૂરું કરવા માટે વધુ શકિતશાળી બનવા આર્થિક સદ્ધરતા એ એક મુખ્ય માર્ગ છે. સંસ્થાના સુવર્ણ મહોત્સવની ઉજવણીના અવસર હર્ષભર વધાવી, એકવીસ લાખના સુવર્ણ મહાત્સવ નિધિ એકત્ર કરવાની શ્રી મહાવીર જૈન વિદ્યાલયે ટહેલ નાંખી છે. સમાજે એના ઉદારતાથી ઉત્તર આપી તેર લાખ ઉપરનાં વચન મેળવી આપ્યાં છે. સુવર્ણ મહાત્સવ જાન્યુઆરીની તા. ૨૬, ૨૭ અને ૨૮ના રોજ ઊજવવાના હોઈ, એકવીસ લાખને નિધિ એકત્ર કરવા સમય બહુ ઓછા છે. સાચી હૂંફસમા શિક્ષણપ્રેમી શ્રીમાન, ભાવનાશીલ વ્યકિતઓ અને પૂર્વવિદ્યાર્થીઓ સર્વત્ર પ્રયત્નશીલ બનેલ છે. આ સુવર્ણ મહાત્સવને શાનદાર રીતે સફળ બની વિદ્યાલયને વધુ કાર્યક્ષમ બનાવવાની અને તેના કાર્યક્ષેત્રના વધુ વિસ્તાર કરવાની જરૂર છે. સુવર્ણ મહોત્સવની ઊજવણી પ્રસંગે સાહિત્ય અને કળાસામગ્રીથી ભરપૂર એવા નવી ભાત પાડતા દળદાર ગ્રંથ પ્રગટ થશે. આ ગ્રંથ માટે ભારત અને પરદેશના પ્રથમ કોટિના વિદ્રાનાના સહુ કોઈને ઉપયોગી થાય તેવા લેખા મળેલ છે. જુદા જુદા જૈન ભંડારોની પ્રાચીન હસ્તલિખિતની રંગીન ચિત્ર સામગ્રી કલા અને ઈતિહાસના જિજ્ઞાસુઓને પ્રથમ વાર જોવા મળશે. તે ઉપરાંત શ્રી મહાવીર જૈન વિદ્યાલયે થોડાં વર્ષો ઉપર મૂળ આગમા સંશોધિત કરી પ્રગટ કરવાની યોજના સ્વીકારી તેના પ્રથમ ગ્રંથ નંદીસૂત્ર, અનુયોગદ્ગાર સૂત્ર પણ આ પ્રસંગે જાહેરમાં મૂકાશે. મંત્રીઓ, મહાવીર જૈન વિદ્યાલય Page #262 -------------------------------------------------------------------------- ________________ 172 પ્રબુદ્ધ જીવન તા. 16-12-67. ‘સહમ” નિધન. એમની ઈચ્છા હતી કે તેમની પુત્રીની સાડી પોતાના શબ છે સેનાપતિ બાપટ 3 સાથે બળે અને પોતાનું શબ સાને ગુરુજીને થયેલ અગ્નિસંસ્કારના (" જન્મભૂમિ-પ્રવાસી'માંથી સાભાર ઉદ્ભૂત) સ્થળે પંચભૂતમાં ભળે. તેમની આ બંને ઈચ્છા પૂર્ણ કરવામાં આવી બાપટ શિષ્યવૃત્તિ મેળવીને ઈજનેરી ભણવા ઈંગ્લેંડ ગયા છે અને આજીવન અજંપે ભોગવનાર આ મહાન લડવૈયાને હતા અને ત્યાં હિંદમાં બ્રિટિશ રાજને વખોડી કાઢનું ભાષણ કરીને 88 વર્ષની ઉંમ્મરે મુંબઈ ખાતે તા. ૨૮મી નવેંબરના રોજ શસ્ત્રોદ્વારા માતૃભૂમિને સ્વતંત્ર કરવાની ઝંખનાના પ્રતીકરૂપે ટેબલ મૃત્યુદ્રારા અનો શાતિ પ્રાપ્ત થઈ છે. પર ભરેલી રિવોલ્વર મૂકી ! પરિણામે તેમણે શિષ્યવૃત્તિ ગુમાવી. ઈજનેરી સાથે તેઓ બબ બનાવવાનું શીખવા લાગ્યા. તેમની ઈચ્છા છે. કેશવલાલ એચ. કામદાર અમૃતજયંતી બ્રિટિશ પાર્લામેન્ટમાં બોંબ ફેંકવાની હતી. જો એ ઈચ્છાને અમલ મહોત્સવઃ વિજ્ઞપ્તિપત્ર થયું હોત તો બાપટ દેશમાં જીવતા પાછા આવ્યા ન હોત. ભગતસિંહે (આ અંગે વડોદરા ખાતે નિમાયેલી પ્રતિષ્ઠિત ગૃહસ્થની સમિતિ હિંદની વડી ધારાસભામાં હિંસા કર્યા વિના બોંબ ફોડયો હતો, જેથી તરફથી મળેલ વિજ્ઞપ્તિપત્ર મારા હાર્દિક અનુમોદન સાથે નીચે પ્રગટ બધાની આંખો ખૂલે. પરિણામે ભગતસિંહની આંખે ફાંસીના માંચડા કરું છું. પ્રાધ્યાપક કેશવલાલ કામદાર મારા જુના મિત્ર થાય. ગયા પર બીડાઈ ગઈ. ભારત આવીને બાપટ માનિકોલા બોંબ કેસમાં સંડોવાયા એપ્રિલ માસ દરમ્યાન મહાવીર જ્યન્તીના કારણે વડોદરા જવાનું અને ગાયબ થઈ ગયા. બ્રિટિશ સરકાર તેમને શોધતી હતી ત્યારે બનતા તેમને મળ્યો હતો અને તેમની સાથે જ્ઞાનચર્ચામાં કેટલોક આ એમ. એ. થયેલા દેશભકત મેટ્રિકની પરીક્ષામાં બેસીને પહેલે સમય ગાળ્યો હતો. આવા વયોવૃદ્ધ વિદ્વાનનું આ રીતે સન્માન નંબરે પાસ થયો હતો. થાય એ બધી રીતે યોગ્ય છે. પરમાનંદ) જેઓ એમ માનતા હતા કે થેડીક ગોળીઓ છોડવાથી અને ગુજરાત ઈતિહાસ પરિષદનું ત્રીજું અધિવેશન માર્ચ 1966 થોડાક જોબન ધડાકા કરવાથી આ દેશમાં હિંસક ક્રાન્તિ થઈ શકશે માં વડોદરા મુકામે પ્રે. કેશવલાલ હિં. કામદારના પ્રમુખસ્થાને અને બ્રિટિશ સરકાર એ ધડાકામાં ઊડી જશે તેમના દેશપ્રેમ અને યોજાયું ત્યારે કેટલાક શુભેચ્છકો અને પ્રશંસકોએ પ્રે. કામદાર પંચેસાહસને ધન્યવાદ ઘટે છે, પરંતુ તેઓ તરંગી માણસે હતા. વ્યવહારુ તેર વર્ષ પૂરાં કરી છેતરમાં વર્ષમાં પ્રવેશતા હોઈ તેમને અમૃત - માર્ગ ગાંધીજીએ બતાવ્યો ત્યારે સેનાપતિ બાપટ તેમના સૈનિક જયંતી ઉત્સવ ઉજવવાનો પ્રસ્તાવ મૂકયો હતો અને એ અંગે બની ગયા. કેટલાક ઉત્સાહી મિત્રની પ્રાથમિક સમિતિ બનાવવામાં આવી હતી. બોંબ અને બંદૂક કરતાં સત્યાગ્રહ વધુ બળવાન શસ્ત્ર છે એમ એ પ્રાથમિક સમિતિની પ્રથમ સભાએ ત્રણ સમિતિઓ (1) બાપટને તરત અનુભવ થયો. તેમણે પૂના જિલ્લામાં ખેડૂતોના વ્યવસ્થાપક સમિતિ (2) ભંડોળ સમિતિ અને (3) ગ્રંથ પ્રકાશન સત્યાગ્રહની આગેવાની લીધી અને ત્યારથી તેમને સેનાપતિપદનું સમિતિ નીમી હતી. બિરુદ મળ્યું. સેનાપતિ બાપટ માત્ર દેશભકત ન હતા. તેઓ એક પ્રખર - ભારતીય ઈતિહાસના મર્મજ્ઞ, નિષ્ણાત સંશોધક અને પીઢ અધ્યાપક તરીકે પ્રો. કામદારની ખ્યાતિ કેવળ ગુજરાતમાં જ નહીં, વિદ્વાન અને આર્યસંસ્કૃતિના ઝંડાધારી હતા. તેમણે ઉપનિષદો પર પરંતુ સમગ્ર ભારતમાં પ્રસરેલી છે. ઈતિહાસના અધ્યાપક તરીકે કાવ્યમાં ભાષ્ય લખેલ છે. તેઓ પોતાના માર્ગ અને ધ્યેયમાં એટલી એમણે વર્ષો સુધી ગુજરાતને પોતાની સેવાઓ આપેલી છે. એમની બધી શ્રદ્ધા ધરાવતા હતા કે પછી એ માર્ગે જવામાં અને એ ધ્યેય લેખનપ્રવૃત્તિ ઈ૦ સ૦ 1913 થી શરૂ થઈ હતી. જે આજે પણ ચાલુ છે. વિવિધ અભ્યાસલેખઅવલોકનો, રેડિયે વાર્તાલાપે, સિદ્ધ કરવા જતાં ગમે તે દુ:ખ ભોગવવા પડે, મોતને ભય હોય વ્યાખ્યાને, સમાલોચનાઓ તથા ગ્રંથ દ્વારા તેમણે ભારતીય ઈતિતો પણ, તેઓ કદી ડગ્યા નથી. એ માર્ગ અને ધ્યેય હંમેશાં સાચા જ હાસ, રાજકારણ અને અર્થકારણ તથા સાહિત્યના ક્ષેત્રમાં ગણનાન હતાં. બે માસ પહેલાં જ તેમણે મરાઠીભાષી પ્રદેશના ટુકડા, પાત્ર ફાળો આપ્યો છે. તેમના ‘સ્વાધ્યાય” ગ્રંથમાં રજુ કરેલ મહિસુર પાસેથી મેળવવા માટે આત્મવિસર્જનની ધમકી આપી હતી. સરસ્વતીચંદ્રનું કાજકારણ’ એ લેખ તે આજે પણ તેમની તે વિશેની ઊંડી સૂઝ - સમજની સાખ પૂરે છે. જે મહાપુરષ સમગ્ર દેશની મુકિત માટે લડયા અને કેટલાય વર્ષો છે. કામદાર અનેક નામાંકિત વિદ્યાસંસ્થાઓ સાથે સંકળાયેલા સુધી જેલની યાતનાઓ ભોગવી તેમાં થોડો પ્રદેશ આ રાજ્યમાં છે - જેમાં ગુજરાત સાહિત્ય પરિષદ, ગુજરાત ઈતિહાસ પરિષદ, કે તે રાજ્યમાં રહે તેવી નાની વાતમાં આત્મવિસર્જનની ચેતવણી પ્રેમાનંદ સાહિત્ય સભા, ઈન્ડિયન હિસ્ટ્રી કેંગ્રેસ, ઑલ ઈન્ડિયા આપે અને તેના પરિણામે દેશની એકતાને જે ગંભીર જો ઓરિએન્ટલ કૅન્ફરન્સ, સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, થાય તેના વિશે અભાન રહે એ વિચિત્ર લાગે છે. તેમ છતાં સેના સયાજી હાઈસ્કૂલ વગેરેને ગણાવી શકાય. આવા એક વિદ્યાપુરુષની સેવાઓની કદર કરવા માટે તેમને પતિ બાપટની દેશભિકત અને શુભનિષ્ઠા વિશે તેમના ટીકાકારો અમૃત - જયંતી મહોત્સવ ઊજવવાનું વ્યવસ્થાપક સમિતિએ નક્કી પણ શંકા નહિ કરે. તેઓ આજીવન અન્યાય અને શેષણ સામે લડતા કર્યું છે. આ પ્રસંગે તેમનું સંક્ષિપ્ત જીવનચરિત્ર, તેમના ઉત્તમ રહ્યા હતા, અને ન્યાય માટે લડવા સેનાપતિને કંઈ ને કંઈ કારણ લેખોને સાર તથા તેમને લગતા અન્ય વિદ્વાનોનાં સંસ્મરણોને મળી રહેતું હતું. દેશને સ્વાતંત્રય મળ્યા પછી તેઓ પોર્ટુગીઝ સમાવેશ કરતો સ્મૃતિગ્રંથ બહાર પાડવાનું વિચરાયું છે. વળી તેમની સામે ગોવાના સ્વાતંત્ર્ય માટે લડયા. કાયમી સ્મૃતિ જળવાઈ રહે તે માટે ભંડોળ એકત્ર કરવા એક વખત તેમણે આંતરશુદ્ધિ અને બાહ્યશુદ્ધિ માટે પણ વિચારાયું છે. આ ભંડોળમાં આપ ઉદાર હાથે મદદ કરીને ગુજઝુંબેશ ઉપાડી હતી. આ એક સૌથી મહત્ત્વનું ધ્યેય હોવા છતાં રાતના વિદ્યાપુરુષનું બહુમાન કરવામાં સહાયભૂત થશો એવી આજના આગેવાનેમાંથી કોઈ એ લડત માટે તૈયાર નથી ! પરિણામે વિનંતી. ભંડોળની રકમ ચેક, રોકડ અથવા મનીઓર્ડરથી વ્યવસ્થામનની અને આપણી આસપાસની ગંદકી વધતી જ જાય છે. પક સમિતિના આવાહકને નીચેના સરનામે મોકલવા વિનંતી. સેનાપતિ બાપટ માટે જીવનમાં બે કરૂણા અવિસ્મરણીય બની શ્રી રણછોડભાઈ પી. પટેલ, આવાહક, વ્યવસ્થાપક સમિતિ, ગઈ. એક તેમની પુત્રીનું અવસાન અને બીજું સાને ગુરજીનું આચાર્ય, સયાજી હાઈસ્કૂલ, ઘડિયાળી પોળ, વડોદરા - 1. માલિક: શ્રી મુંબઈ ન યુવક સંધ: મુદ્રક પ્રકારાક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: 45-47, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-, , મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ