________________
૧૯૬૭
Regd. No. MH, Il7 વાર્ષિક લવાજમ રૂ. ૭.
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૨૮ : અંક ૧૭
મુંબઈ, જાન્યુઆરી ૧, ૧૯૧૭, રવિવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શિલિંગ ૯
છૂટક નકલ ૪૦ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
૪
પ્રકીર્ણ નોંધ શ્રી. કૃષ્ણ મેનનને કેંગ્રેસ-પરિત્યાગ
મુંબઈના સરનશીન શ્રી પાટીલના જણાવવા મુજબ શ્રી મેનને શ્રી કૃષ્ણ મેનને ૩૬ વર્ષે કેંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. મુંબઈ કેંગ્રેસ સાથે કોઈ સંબંધ રાખ્યો નથી, તેને સબળ કરવા કોઈ તેનું તાત્કાલિક કારણ, ઉત્તરમુંબઈની લોકસભાની બેઠક માટેની ફાળો આપ્યું નથી, અને પોતાનું જ તંત્ર અને વ્યવસ્થા ઊભા તેમની અરજી નામંજુર થઈ તે છે. પણ શ્રી મેનનના કહેવા કર્યા છે. શ્રી મેનનના કહેવા મુજબ તેમને મુંબઈ કેંગ્રેસ તરફથી મુજબ બીજા પણ કારણો છે, જે હવે પછી તેમાં જણાવવાના છે. કોઈ દિવસ આમંત્રણ મળ્યું નથી. કશી. પાટીલે વિશેષ કહ્યું કે સ્વતંત્ર ઉમેદવાર તરીકે આ બેઠક ઉપરથી પોતે ઊભા રહેશે કે નહિ ચીની આક્રમણ સમયે શ્રી મેનનને પ્રધાનમંડળમાંથી રાજીનામું તે વિશે તેમણે હજી સત્તાવાર જાહેરાત કરી નથી, પણ તેઓ ઊભા, આપવું પડયું હતું. શ્રી મેનનના કહેવા મુજબ તેઓ સ્વેચ્છાએ રહેશે તેમ જણાય છે. બીજા કોઈ રાજકીય પક્ષમાં પતે જોડાશે છૂટા થયા હતા. નહિ એમ તેમણે સ્પષ્ટ જાહેર કર્યું છે, જો કે જમણેરી સામ્યવાદી
હકીકતમાં શ્રી મેનનની ઉત્તર મુંબઈ માટેની બે વખતની પસંદગી એએ તેમને આમંત્રણ આપ્યું છે અને તે પક્ષને તેમને સબળ
પણ શ્રી નેહરૂને આભારી હતી. શ્રી. પાટીલને વિરોધ ત્યારે ટેકો પણ છે.
પણ હતો, પણ નેહરૂને તાબે તેમણે થવું પડયું હતું. શ્રીમતી ઈંદિરા. કેંગ્રેસ ઉમેદવાર તરીકે બીજા સ્થળેથી ઊભા રહેવા તેમને અનેક ગાંધી અને શ્રી કામકાજની ઈચ્છાને તેઓ અવગણી શકે એટલે આમંત્રણા હતાં. પણ તેમણે અભિગ્રહ લીધું હતું કે, ઉત્તરમુંબઈની
મતભેદ કેંગ્રેસમાં અત્યારે ઉચ્ચ કક્ષાએ પ્રવર્તે છે તેને આ પુરા બેઠક ઉપરથી જ ઊભા રહેવું. તેમના જણાવવા મુજબ ૧૦ વર્ષથી
છે. ખાસ કરીને ૧૯૬૨ ની ચૂંટણી સમયે શ્રી મેનન સામ્યવાદી છે આ વિભાગના પ્રતિનિધિ તરીકે તેઓ લેકસભામાં રહ્યા છે. આ
અને કેંગ્રેસી ઉમેદવાર તરીકે તેમને લેવા ન જોઈએ તે ઉગ્ર વિરોધ વિભાગની જ જનતાને તેમને ટેકે છે અને આગ્રહ છે અને આ હતું. શ્રી કિરપલાણીજી જેવા સમર્થ પ્રતિસ્પર્ધી સામે અને મુંબઈના વિભાગનું તેમનું પ્રતિનિધિત્વ ચાલુ ન રાખવા માટે કોઈ કારણ નથી ઘણાં તત્ત્વોને અને વર્તમાનપત્રોને સખત વિરોધ હોવાં છતાં, અને તેમ ન થાય તો તેમને અન્યાય થાય છે.
બહુમતીથી શ્રી મેનન ચૂંટાઈ આવ્યા તેમાં મેનનને નહિ પણ નેહરૂને કેંગ્રેસના ઘણા સભ્યોને ચાલુ નથી રાખ્યા. તેમાંના ઘણાયે વિજય હતે. કોંગ્રેસમાંથી રાજીનામાં આપ્યાં છે, કેટલાક બીજા પક્ષમાં જોડાયા
' શ્રી મેનન હંમેશા એક Controversial Personalityછે, કેટલાક સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઊભા રહ્યા છે. કેટલાકે નવા વિાદાસ્પદ પુરુષ–રહ્યા છે. તેમની બુદ્ધિમત્તા અને વાકચાતુર્ય પક્ષે રચ્યા છે. એમ આ વખતે કેંગ્રેસમાં છિન્નભિન્ન સ્થિતિ છે.
કોઈને પણ પ્રભાવિત કરે એવાં છે, પણ તેમના પ્રત્યે આકર્ષણ કે પ્રેમ
થાય એવું તેમનું વ્યકિતત્વ નથી. નમ્રતા કે સરળતા તેમના ગુણ આમાં કોઈ સિદ્ધાંતના મતભેદ નથી, પણ વ્યકિતએને સંઘર્ષ છે
નથી. એકંદરે તેઓ એક અટપટી વ્યકિત-Complex Personalityઅથવા સત્તાની ખેંચતાણ છે. આ વખતે કેંગ્રેસે ઉમેદવારે નક્કી
છે એવી છાપ આપણા મન ઉપર રહે છે. કર્યા તેમાં મતદારોની દષ્ટિ, ઈચ્છા અથવા હિત જોવા કરતાં, પક્ષ, . આ વિવાદ દરમિયાન શ્રીમતી ઈન્દિરા ગાંધીએ અનેક વખત કોમ, આગેવાનોનાં હિત અને બીજા અન્ય કારણે વધારે દષ્ટિ
શ્રી મેનનની પ્રશંસા કરી છે અને તેમની પસંદગી નથી થઈ તે માટે ગોચર થાય છે. જેમને અમુક મતદાર વિભાગ સાથે કોઈ સંબંધ
દિલગીરી પણ જાહેર કરી છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં દેશની લડતને ન હોય એવાઓને એવા મતદાર વિભાગમાંથી ઊભા રાખ્યા છે. જેમ કેંગ્રેસમાં તેમ બીજા રાજકીય પક્ષામાં પણ આવું જ બન્યું ,
તેમણે યુરોપ અને ઈંગ્લાંડમાં ઘણું બળ આપ્યું છે, રાષ્ટ્રસંસ્થામાં છે અને કાંઈક ખટપટ, દાવચેચ, વિગેરે ખેલાઈ રહ્યા છે. લોકશાહીના
ભારતની પ્રતિષ્ઠા તેમણે વધારી છે, કાશમીરના પ્રશ્ન ઉપર શ્રી મેનન મૂળભૂત સિદ્ધાંતોની બધા રાજકીય પક્ષોએ અવગણના કરી છે અને
સરસ રીતે લડયા છે એમ શ્રીમતી ઈન્દિરા ગાંધીએ જણાવ્યું છે. ફાવે તેવાં જોડાણ કર્યા છે અને તોડયાં છે. કેંગ્રેસમાં અને બીજા
આશ્ચર્યને વિષય તે એ છે કે દેશના વડાપ્રધાન અને કેંગ્રેરાજકીય પક્ષમાં આવું મોટા પાયા ઉપર બન્યું છે. પણ શ્રી મેનનના
સના પ્રમુખને આગ્રહ હોવા છતાં એક ઉમેદવારની પસંદગીમાં તેમને કિસ્સાએ ખાસ ધ્યાન ખેંચ્યું છે. કારણકે તેમાં, કેંગ્રેસમાં રહેલી
હાર ખાવી પડી અને આ રીતે તેમની નબળાઈ ઉઘાડી પડી. કૅગેફાટફાટ અને ઉચ્ચ કક્ષાએ ચાલતા સંઘર્ષ ઉઘાડો પડયો છે. સના ઉચ્ચ મોવડીમંડળમાં કેટલી ફાટફેટ છે તેને આ કિસ્સે પુરા મુંબઈ પ્રદેશ સમિતિએ શ્રી મેનનની અરજી નામંજુર કરી..
પુરો પાડે છે. આમાં સિદ્ધાંતેના કોઈ ઊંડા મતભેદ કરતાં, વ્યકિત- પહેલેથી જ શ્રી મેનનને જણાવી દીધું હતું કે તેમણે અરજી ન એને સંઘર્ષ અને સત્તાની મારામારી વધારે દેખાય છે. કરવી, અરજી કરી તે નામંજુર થઈ. મધ્યસ્થ ચૂંટણી સમિતિમાં ઉગ્ર - શ્રી મેનન સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઉભા રહે તે શ્રીમતી ઈન્દિરા મતભેદ રહ્યો. વડા પ્રધાન શ્રીમતિ ઇંદિરા ગાંધી અને કેંગ્રેસ- ગાંધી અથવા શ્રી કામરાજ તેમને વિરોધ કરશે? શ્રી મેનન એમ ન પ્રમુખ શ્રી કામરાજની ઈચ્છા અને આગ્રહ હોવા છતાં, છેવટ મુંબઈ કહી શકે કે વડાપ્રધાન કે કેંગ્રેસ પ્રમુખને તેમને ટેકો છે, તેથી પ્રદેશ સમિતિની ભલામણ કાયમ રહી.
તેઓ ખરા કેંગ્રેસી છે અને ચુંટાવા ગ્ય છે? અથવા શું કી મેનન
છે એવા તેઓ એક નથી. નાના અને વારા