________________
7
તા. ૧૯-૭–૧૭,
પ્રમુજ જીવન
કાર તેમને હતું. પણ આ રીતે વસાવેલા યહુદીઓની સંખ્યા - ખારા પાણીને મીઠું બનાવવાને આપણે પ્રયોગ આજે સફળ થવાની આરબા કરતાં પણ વધી જાય અને અંતે લશ્કરી તાકાતથી આજે અણી પર છે. એ દિવસો દૂર નથી કે જ્યારે આપણે મોટા મોટા જયાં ઈઝરાઇલ ઊભું થયું છે તેમાંથી આરબોને મારી, લૂંટીને હાંકી રણવિસ્તારોને પણ ફળદ્ર ૫ ખેતરોમાં ફેરવી શકયા હોઈશું. કાઢવામાં આવે એ કોઈ પણ રીતે ન્યાયી ઠરતું નથી.
આમ છતાં પણ આરબ નિરાશ્રિતો ઈઝરાઇલી હકુમત હેઠળનું પરંતુ આજે યહુદી–પ્રજા અને ઈઝરાઈલ રાજ્યની હયાતી
નાગરિકત્વ ખરા દિલથી આવકારશે કે કેમ, અથવા ઈઝરાઈલ અને હસતી એક હકીકત બની ચૂકી છે, જે હવે મિટાવી શકાવાની
આરબ નિરાશ્રિતોને પોતાના વિસ્તારમાં સમાવવાનું હૃદયપૂર્વક નથી. જે. એમ બની શકયું હોત તો આજ આરબ નિરાશ્રિતોને બદલે
સ્વીકારશે કે કેમ, એ એક પ્રશ્ન છે. ઈઝરાઈલી નિરાશ્રિતોને પ્રશ્ન ઊભો થયો હોત. આરબ-ઈઝરાઈલ પ્રશ્નના સમાધાન વિષેની એક મુખ્ય
પરિણામે અત્યારે ગાઝાપટ્ટીની ગીચ વસાહતમાં વસતાં અડચણ એ છે કે આજદિન સુધી આરબ ઈઝરાઈલી રાજ્યને– મોટાભાગનાં પેલેસ્ટાઈની આરબ નિરાશ્રિતોને બીજે ગમે ત્યાં ૧૯૪૮ની લશ્કરી સંધિની મર્યાદા પ્રમાણેના–એક પુરવાર થયેલી
વસાવવા તે પડશે જ. એમના માટે સારાં વસવાટ, જીવન જીવવાની હકીકત તરીકે સ્વીકારવા તૈયાર નથી. બીજી અડચણ પેલેસ્ટાઈની સારી સગવડ, સારી કેળવણીની વ્યવસ્થા, અને જેમની માલમિલ્કત આરબેની અત્યારે જે દુર્દશા છે તે અંગેની છે. આ બંને વસ્તુઓ
ઈઝરાઈલમાં રહી હોય તેવા લોકોને નાણાંકીય વળતર આપવાની એકબીજા સાથે સંકળાયેલી છે અને જયાં સુધી આ બંને પ્રશ્નનું
જોગવાઈઓ પણ થવી જોઈશે. આપણે આશા રાખીએ કે ત્રીજા સમાધાન સધાશે નહીં ત્યાં સુધી આ સંઘર્ષ અટકવાનું નથી. '
અને સૌથી ભયંકર અણુ વિશ્વયુદ્ધથી બચવા માટે કદાચ આખી * આરબ-ઈઝરાઈલના આ સંઘર્ષ માટેની મુખ્ય જવાબદારી
દુનિયા, ઉપરના કાર્ય અંગે પૂરતાં નાણાં આપવાની તૈયારી દાખવશે. ન તે આરબાની છે, ન તો યહુદીઓની છે, પણ પશ્ચિમના દેશોની યુક્રેટિસ નદીના ઉત્તરપૂર્વી વિસ્તારમાં સિરીયાના એક પ્રદેશમાં છે બ્રિટિશ, અમેરિકન અને જર્મન પ્રજાની છે.
આ નિરાશ્રિતોના પુનર્વસવાટ માટે એક આદર્શ જગા છે—જે ઘણી - તાજેતરના યુદ્ધ પછી હવે જે સમાધાન થવું જોઈએ તે કાયમી ફળદ્ર ૫ હોવા છતાં બહુ ઓછી વસતીવાળી છે. હોવું જોઈએ અને તે તે જ કાયમી બની શકે, જે તેને બળથી ઠોકી દુનિયાના બધા દેશે શકિતશાળી અને શિક્ષિત પેલેસ્ટાઈની બેસાડેલું ન હોય. બંને પક્ષેએ આ સમાધાન પિતાના દિલથી સ્વીકારેલું આર માટે પિતાનાં દ્વાર ખુલ્લાં કરીને આ સંધર્ષ મીટાવવાના. હોવું જોઈએ, ઈઝરાઈલ માટે આને અર્થ એમ થાય છે કે એણે કામમાં ફળો આપી શકે છે. આપણે આ લોકોને આપણા દેશનું ૧૯૪૮ની લશ્કરી સંધિ વખતે સ્વીકારાયેલા વિસ્તારથી વધારેને નાગરિકત્વ આપીને, આપણી યુનિવર્સિટીઓમાં દાખલ કરીને, દાવ કરવો ન જોઈએ (અર્થાત આ યુદ્ધમાં ઈઝરાઈલે જીતેલા આરબ ધંધા-રોજગાર કે નેકરીઓ આપીને કિંમતી મદદ આપી શકીએ વિસ્તારમાંથી તેણે પાછા હઠી જવું જોઈએ) અને પેલેસ્ટાઈની આરબ તેમ છીએ-ખાસ કરીને વેનેઝુલા, ઓસ્ટ્રેલીઆ, કેનેડા અને અમે નિરાશ્રિતોને વળતર આપવાના અને તેમના કાયમી વસવાટના પ્રશ્ન- રિકા જેવા દેશે કે જ્યાં હજી બહારના લોકોને વસાવવાને માં તેણે સક્રિય સહકાર આપવો જોઈએ. એકએક આરબનિરાશ્ચિત અવકાશ છે, ત્યાં તેઓ સારા અને સુઘડ નાગરિકો બની શકે તેમ છે. જેને ઈઝરાઈલની અંદર વસવાની ઈઝરાઈલ પ્રેમપૂર્વક સગવડ આપશે
એકવાર આરબે પ્રમાણિકપણે ઈઝરાઈલ સાથેનું સમાધાન તે આ બંને દેશો વચ્ચેની દુશ્મનાવટને મિત્રતામાં ફેરવી નાંખવામાં
સ્વીકારે ત્યાર પછી ઉપર આલેખ્યા પ્રમાણેની યોજનાને અમલી મદદરૂપ બનશે.
બનાવવાની શરૂઆત ઈઝરાઈલે જ કરવી રહી. સાચેસાચ તે વિજેતા આરબ રાજયોએ પણ નિરાશ્રિતના આ પ્રશ્નને હલ કરવામાં
માટે વિજયની ક્ષણ એ જ ઉદાર થવાની અને દૂરંદેશીપણું દર્શાસંપૂર્ણ સહકાર આપવા પડશે અને ઈઝરાઈલની સરહદની ચારે બાજુ
વવાની તક છે. જે પક્ષની લશ્કરી કમતાકાત ત્રીજીવાર ખુલ્લી પડી વસેલા તથા સમય આવ્યે સરહદની અંદર ઘૂસણખોરી કરતા નિરાશ્રિતોને
ગઈ છે, તે પક્ષ તે સ્વાભાવિક રીતે જ ચચરાટ અનુભવતા હશે. રાજકીય પ્યાદા તરીકે ઉપયોગ કરવાનું જતું કરવું પડશે. એકંદર રીતે જોઈએ તે, નિરાશ્રિતના આ પ્રશ્ન સાથે સમગ્ર
૧ આરબ સાથેનું કાયમી અને દિલનું સમાધાન એ ઈઝરાઈલને માનવજાત સંકળાયેલી છે, કારણકે જો આ સંઘર્ષ ચાલુ રહે તે
પોતાને માટે પણ અત્યંત મહત્ત્વનું છે, કારણ કે ગમે તેવા જવલંત તેમાંથી ગમે તે સમયે રશિયા અને અમેરિકા વચ્ચે યુદ્ધ થવાની
લશ્કરી વિજયમાં પણ જાનમાલની પારાવાર પાયમાલી થયેલી હોય અને તેમાંથી ત્રીજું થવાની પાકી સંભાવના રહેલી છે.
છે, તેથી હું ઈઝરાયલી પ્રજાને જેરુસલેમની હીબ્રુ યુનિવર્સિટીના આવી સ્ફોટક પરિસ્થિતિ ચાલુ રહેવા દેવાનું દુનિયાને પરવડી શકે
સ્થાપક અને પ્રથમ રેકટર સ્વ.ડે. જુડાન લી મેગ્નીસના શબ્દોની એમ નથી.
યાદ આપવા માંગું છું. ખ્યાતનામ યહુદી - અમેરિકન ડે. મેગ્નીસ,
જેઓનું કવેરી ખાતે અવસાન થયું હતું તેઓ ઘણીવાર કહેતાં કે ઈઝરાઈલને જે ખાત્રી થાય કે જેટલા આરબ નિરાશ્રિતને તે
આરબ પ્રજાની શુભેચ્છાઓ વિના અને માત્ર લશ્કરના જોરે યહુદી પિતાના વિસ્તારમાં સમાવી લેશે તેમાંના કોઈ પણ પાંચમી
લોકો કાયમને માટે ઈઝરાયલમાં વસી શકશે નહીં. આ વાત ડે. કતારીયાનું કામ નહીં કરે, તે ઈઝરાઈલ જરૂર વધુમાં વધુ નિરાશ્રિતોને
મેગ્નીસે જયારે કહી ત્યારે જેટલી સત્ય હતી તેટલી જ આજે પણ પિતાની સરહદોમાં સમાવી લે અને પ્રથમ વર્ગના નાગરિક તરીકે
સત્ય છે. તેમને સ્વીકાર પણ કરે. પરંતુ આરબોએ હવે ઈઝરાઈલની હસ્તીને સંપૂર્ણપણે માન્યતા આપી છે અને હવે પછી કદીયે ઈઝરાઈલનો
અત્યારની ક્ષણે ઈઝરાઈલી વિજયના આનંદમાં હોઈને નાશ કરવાની ખ્વાહીશ આરબે નહીં સેવે એવી ખાત્રી ઈઝરાઇલને
અભિમાની કે ઉદ્ધત બન્યા હોય એ સ્વાભાવિક છે. પરંતુ આજ થવી જોઈએ એ એક સૌથી વધુ અગત્યની બાબત છે.
ક્ષણે તેમણે તેમના શાણા અને ઉદારચરિત્ત નેતા ડે. મેગ્નીસના ઈઝરાઈલની અત્યારની સમગ્ર પ્રજા-વહુદીઓ, આરબેને
શબ્દોને યાદ કરવા એ વધારે મહત્ત્વનું છે.' આરબ નિરાશ્રિતેનું જીવન સારી રીતે ચાલી શકે એટલી સંપત્તિ અનુવાદક :
મૂળ અંગ્રેજી : - ઈઝરાઈલમાં આધુનિક યંત્રવિજ્ઞાન પૂરી પાડી શકે એમ છે. સમુદ્રના સુબોધભાઈ એમ. શાહ
છે. આર્નોલ્ડ જે. ટોયબી