SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ - Regd. No. MR. Alp વાર્ષિક લવાજમ રૂ. ૭ - જ પ્રબુદ્ધ જીવન ક પ્રબુદ્ધ જૈનનું નવસંરકરણ વર્ષ ૨૮ : અંક ૨૧. " મુંબઈ, માર્ચ ૧, ૧૯૬૭, બુધવાર આફ્રિકા માટે શિલિંગ ૧૨ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા ; બિહારના દુષ્કાળની ઉત્કટ બનતી જતી કટોકટી (ગુજરાત રાજ્ય ગ્રામોદ્યોગ ખાદી બેર્ડ અમદાવાદ તરફથી નિવારણ સમિતિના કાર્યકરોને થતા અનુભવે એક કારમું દશ્ય સર્જે છે. મળેલ બિહારના દુષ્કાળની ઉત્કટ બનતી જતી કટોકટીનું સ્વરૂપ પલામુ જીલ્લાની બિહારના અન્ય ભાગ જેવી સુકીભઠ ધરતી– રજા કરતું વર્ણન નીચે આપવામાં આવે છે. આ કટોકટીમાં મદદરૂપ નહીં પાણી, નહીં પાકથી–ગાબરી થઈ ગઈ છે. વરસાદ આવે તે થવા ઈચ્છતાં ભાઈ બહેનને નાણાં, ચીજવસ્તુ વગેરે બિહાર બિઝારની આ ધરતી સુજલા - સુક્ષ્યા છે, પણ છેલ્લાં બે બે વર્ષોથી રીલિફ કમિટી, સદાકત અામ, પટણા, બિહાર એ ઠેકાણે મેકલી વરસાદ રીસાણે છે. મેઘનાં બિંદુથી વંચિત આ ધરતીએ રૂક્ષતા આપવા વિનંતિ છે. નાણાં સંઘના કાર્યાલય ઉપર મેકલી આપવામાં ધારણ કરી છે. પલામુ જીલ્લાની ૧૩,૦૬,૫૬૭ની પ્રજાને બાજુના આવશે તે તે પણ યોગ્ય ઠેકાણે પહોંચાડવામાં આવશે. તંત્રી) જીલ્લા જેવી સિંચાઈ યોજના પણ નથી. પલા, જીલ્લાની ૩૦ બિહારના દુષ્કાળમાં કટટીને સમય આવી રહ્યો છે. ભીડ ટકા પ્રજા તે આદિવાસી પ્રજા છે. મુખ્યત્વે ‘મુંડા” જાતી છે. પહાડી પડવા માંડી છે. બધું સારું ચાલે છે એમ માની બેસવા ટાણું નથી. વિસ્તાર, ફળદ્રુપતા ઓછી, જંગલના ખાડા ખડકવાળા કાચા રસ્તા, આવી વૃત્તિ ઠગારી નીવડશે. કરોડો માનવીને દુષ્કાળને એળે અને લાંબા ગાળા સુધી પગપાળા ચાલવાનું રહે એ આ પ્રદેશ આંબી ગયા છે. રાહત પહોંચે છે, રેશન મળતું થયું છે, થેડો પાક છે. પણ વધુ દુ:ખ તે એ છે કે પડોશના જીલ્લા કરતાં ય આ જીલ્લાઉતરશે એવી આશાઓનાં તોરણ બાંધવા જેવા નથી. ની ધરતીનાં તળમાં પાણી ઘણું ઊંડે છે. માનવી મન મૂકીને કામ કરે, ધનવાન મન મૂકીને ધન આપે, માનવી એટલે આશાની મૂર્તિ .. આશા ઉપર તે જીવે છે. ભગજેનાથી જે થઈ શકે તે કરી છૂટવાનો ધર્મ આજે સાદ પાડી રહ્યો વાન મહેર કરશે અને વરસાદ થશે. બુદ્ધ અને મહાવીરની આ છે. જેના ઉપર હળની જરૂર રહી નથી એવી કેરી ધરતી ઉપર પાણી ધરતી. આ પ્રજાની આકરી તાવણી આજે થઈ રહી છે. શ્રદ્ધાનાં વિના, અને વિના, વસ્તુ વિના લાખે ટળવળે છે. સૌના સહિયારા પ્રતીક જેવું “બોધગયા’ નું મંદિર અહીં છે. શ્રદ્ધાળુ ભકતો ભારે પુરુષાર્થનું આ કામ છે. બુદ્ધ મંદિરના દાંટ બજાવે છે, ભકતોને લઈ જતી રીક્ષાઓની બિહારના દુષ્કાળનાં ભીષણ દશ્યો અને વૃતાંતને આછેરે અહીં દાંટડીઓ અને ઘુઘરા બજયા કરે છે, અને ભકતે પ્રાર્થના કરતા હોય આલેખવામાં આવ્યું છે. છે, પણ દુષ્કાળ-પીડિત ભાંડુઓ માટેની પ્રાર્થના કેટલાની? એમની લીલીછમ હરિયાળી ધરતીના રહેવાસીઓ દૂર બેઠાં બેઠાં, બિહા શ્રધા અને ભૌતિક વાંછનાની પ્રાર્થનામાં અહીંની દારૂણ રિથતિ રની ધરતી ઉપર ઉતરેલા દુષ્કાળના એળાનાં ચિત્રની કલ્પના ન કરી ડૂબી જતી દેખાય છે. શકે. શું કોઈ ખેડૂતને દોષ આ દુષ્કાળ માટે છે? શું કોઈ સમજણને - વરસાદ વરસ્યો નથી. હળને જોતરવા જેવું કાંઈ રહ્યું નથી. હળ અભાવ છે? આ પ્રશ્ન અસ્થાને છે. પરિસ્થિતિ ઘણી ગંભીર છે. ખીંટીએ ટીંગાય છે. રે કરુણતા...ખેતી-પ્રધાન દેશમાં વરસાદની જ કુદરતે આફત સર્જી છે. એ નીવારવા માનવીએ કરવા જેટલી ઝડપ માયા હેય છે. વરસાદ ન વરસે તો એનાં બાર વહાણ બૂડી જાય છે. નહીં કરી હોય, પણ પછી તે દેશનાં અને વિદેશનાં સમાજકલ્યાણમાં ધરતીનાં છારુ કોને આધારે જીવે? રાજય અને સમર્થ માણસે ઉપપરોવાયેલ સંસ્થાઓ તથા માનવી આ આફત ટાળવા મથી રહ્યા રાંત જે કરોડો પ્રજાજને એનાં ભૂખ્યા ભાંડુઓને જીવાડવા પુરૂષાર્થ છે. બ્રિટન, પશ્ચિમ જર્મની, ન્યુઝીલેન્ડ તરફથી કપડાં આવવા લાગ્યાં કરે તે દુષ્કાળ પાર ઉતરવું મુશ્કેલ નથી. સ્વતંત્ર દેશમાં કુદરતી છે, તે હોંગકોંગથી ચેખા આવ્યા છે. ગરમ ધાબળા અને કપડાં ભાર- આફત વેળા એક પણ માનવી મરે એ જીવતા રહેલા માટે કેટલું તના પ્રદેશમાંથી આવવા લાગ્યાં છે. પરંતુ આ પ્રવાહ હોવો જોઈએ મોટું કલંક દેખાય? , તેટલો વેગવાળ નથી. મુંબઈ, કલકત્તા, મદ્રાસ અને દિલ્હીના નાગ- રવી પાક ઝુંબેશ ચાલી, પણ જૂલાઈ ગયે .. વાદળ ઠાલાં રિક જાગૃત થયા છે, વડાપ્રધાનના દુષ્કાળ-નિવારણ ફંડમાં પૈસા ગયાં. ‘હાથિયો વરસે નહીં. સપ્ટેમ્બર, કબર કેરા ગયા... ભરાય છે, રાજયના મુખ્ય પ્રધાનના પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ ધાર્યા પ્રમાણે ડાંગર ફેરવાઈ નહીં અને પલામુ જીલ્લાને ડાંગરને જેવું બિહારની ધરતીમાં છે તેવું જ આ બધામાં દેખાય છે. એ સર- ૯૦ ટકા પાક નિષ્ફળ ગયા. વાણીઓ આછી પાતળી રહી છે. | ખેતી નિષ્ફળ જતાં ગામડામાં કોઈ બીજે વ્યવસ" ની ... સેવાભાવી સંસ્થાઓ અને તેના કસાયેલા માનવીઓ ભગીરથ માલિક, ખેડૂત અગર તે ઊભડ બને નિરાધાર બન્યા છે. જેને પુરુષાર્થ કરી રહ્યા છે. ૧૦ એકર જમીન છે એવા ખેડૂતની પણ કરૂણ દશા છે તે બીજાની બિહારના ભીષણ દુષ્કાળની નાગચૂડમાં ફસાયેલા બે જીલ્લા તે શી કથા? અને એમાં ય હરિજનની કઠણાઈની વાત માં કરવી? ગયા અને પલામુ. આ બે જીલ્લામાંના એક પલામુ જીલ્લામાં સૌરાષ્ટ્ર મતની નજરે હજુ કોઈક જ ચડયાં છે. ચાર પાંચ દિવસથી રચનાત્મક સમિતિ અને સેન્ટ્રલ રીલિફ ટ્રસ્ટ અને મુંબઈ ઉપનગર દુષ્કાળ ભૂખી કઈ અનામી માતા ફરતી ફરતી રડે આવી ચડી. ભુખ્યું પેટ
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy