________________
તા. ૧-૯-૬૭,
પ્રબુદ્ધ જીવન
૯૭
છે સર મણિલાલ નાણાવટીનું પ્રેરક નિવેદન (“પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમાં સ્વ. સર મણિલાલ બાલાભાઈ પણ વરસે સુધી ટેનીસ ચાલુ રાખી. વડોદરા રાજ્યની નેકરીમાં નાણાવટીને જે પરિચય આપવામાં આવ્યો છે તેના પ્રારંભમાં, તેમનું દાખલ થવા બાદ મહારાજાએ યોજેલા કોર્સ મુજબ ત્રણ માસ અવસાન ભૂલથી ગયા ઓગસ્ટ માસની ૧૩મી તારીખે થયું માટે riding અને shooting મીલીટરી ટ્રેનીંગને લાભ મને હોવાનું જણાવ્યું છે તે સુધારીને ૩૦મી જુલાઈ વાંચવું. આવી મળ્યો. આમ શરીરની રૂ તિ અને તે સાથે જોડાયેલી મનની ભૂલ કરવા માટે હું ખૂબ દિલગીર છું. તે જ પરિચય નોંધમાં શ્રી સફ _તિ એક સરખી કાયમ રહી અને તેણે ગમે તેટલાં કઠણ કામોને મુંબઈ જૈન યુવક સંઘ તરફથી તા. ૨૨-૩-૧૯૬૩ના રોજ યોજ
પહોંચી વળવામાં મને ખૂબ યારી આપી. વામાં આવેલ સર મણિલાલ બાલાભાઈ નાણાવટીના જે સન્માન
(૨) મારા શરીરઘડતર સાથે મારા જીવનઘડતરમાં પણ મારા સમારંભનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સન્માન સમારંભ પ્રસંગે
પિતાશ્રીને ઘણો મોટો ફાળો છે. તેઓ એક ભવ્ય સંસ્કારી પુરુષ તેમણે પોતાના સમગ્ર જીવનની આલોચના કરતું એક નિવેદન
હતા. તેમનું જીવન આદર્શ કોટિનું હતું. તેમણે પણ વડોદરા રાજ્યના કર્યું હતું. તે નિવેદનમાં આજની પેઢીના યુવાનોને ઘણી પ્રેરક
વૈદકીય ખાતામાં અને મહારાજાના અંગત દાકતર તરીકે ઘણાં વર્ષો સામગ્રી મળે તેમ છે એમ સમજીને અહિં નીચે આપવામાં
સુધી કરી કરી હતી. અમે ત્રણ ભાઈઓમાં મને તેમની છત્રછાયા આવે છે. પરમાનંદ).
નીચે રહેવાને સૌથી વધારે લાભ મળ્યો હતો. ૧૯૦૪થી ૧૯૪૩ની આપે આજે મારા માટે આવું સન્માન સંમેલન યોજયું તે માટે સાલ કે જ્યારે તેમનું અવસાન થયું ત્યાં સુધી અમે બન્ને સાથે રહ્યા આપના મુંબઈ જૈન યુવક સંઘનો હું આભાર માનું છું, ભાઈ પરમા- હતા. અમારું કુટુંબ ઘણું મોટું હતું. ભાઈબહેનને વિસ્તાર નંદભાઈ ઘણા વખતથી મને કહી રહ્યા હતા કે આ રીતે મારે આપને ચતરફ પથરાયેલો હતું, પણ જે કોઈ કુટુંબીજન-ભાઈ, ભત્રીજો મળવું અને મારા જીવનના અનુભવો વિશે આપની સાથે વાર્તાલાપ કે ભાણેજ-માંદું સારું થાય કે જેને આરામની અગર કેળવણીની કરો. અને દર વખતે હું એ બાબત ટાળતો હતો, કારણ કે, મને જરૂર હોય તે મારા ઘટમાં આવીને રહેવું. આ રીતે અમારું એમ જ લાગતું હતું કે, મારા જીવનમાં મારે કંઈ ખાસ કહેવા જેવું ઘર જતાં આવતાં કુટુંબીજને માટે ઉપચારગૃહ, આરામગૃહ કે નથી, પણ થોડા દિવસ પહેલાં અમારે મળવાનું બન્યું અને એમણે હોસ્ટેલ જેવું જ બની રહેતું. અને સૌના ઉપર મારા પિતાશ્રીને એ જ માગણી મારી સમક્ષ મૂકી અને એ નબળાઈની ઘડીએ મારાથી એકસરખે વાત્સલ્યભાવ વરસતે રહેત. આવા પિતાના સાનિધ્યમાં હા કહેવાઈ ગઈ. એના પરિણામે આજે હું આપની સમક્ષ આ મને સાચી જીવનદષ્ટિ અને શિસ્તબદ્ધતા મળી એમ હું માનું છું. રીતે ઉપસ્થિત થયો છું.
(3) મારા પિતાશ્રીની રાજ્યની નોકરીના કારણે બદલી થયા આ તેમની માંગણી જ્યારથી મેં સ્વીકારી ત્યારથી હું મારી કરતી, એટલે કોલેજના ભણતર દરમિયાન મારે મોટા ભાગે વડેદરા, જાત વિષે-મારા સમગ્ર જીવન વિષે-ઊંડાણથી વિચાર કરવા લાગ્યા કોલેજની હોસ્ટેલમાં રહેવાનું બનતું. હું આમ સાધારણ કોટિના વિદ્યાર્થી
અને ખરેખર તેમાં એવું કાંઈ છે ખરું કે જે આપની સમક્ષ હું હતો, પણ કોલેજનાં વર્ષો દરમિયાન ગુજરાતી, અંગ્રેજી તેમ જ રજુ કરી શકું ? આવો પ્રશ્ન મારી જાતને પૂછવા લાગ્યો. આ સંસ્કૃત સાહિત્યના શોખીન એવા કેટલાક વિદ્યાર્થીઓના નિકટ રીતે વિચાર કરતાં મને એમ લાગ્યું કે મારી આખી કારકિર્દિમાં પરિચયમાં આવવાનું બન્યું અને તેમની દ્વારા મારામાં સાહિત્યની મને ભાગ્યે જ નિષ્ફળતા મળી હોય–આવી એકધારી સફળ કારકિદીનું
રૂચિ કેળવાઈ. અને ત્રણે ભાષાનું ઘણું સાહિત્ય વાંચવાની મને તક કોઈક વિશેષ કારણ હોવું જોઈએ. આમ મારી. આજ સુધીના જીવનનું મળી. એ દિવસે માં અમને વિદ્યાર્થીઓને અન્યાક્ષરી અથવા તો સંશોધન કરતાં કરતાં મનમાં ધીમે ધીમે કડીઓ ગોઠવાવા લાગી અને અતકડી રમવાને બહુ શોખ હતો. એમાં મોટા ભાગે ગુજરાતી, મારા જીવનને સફળ બનાવવામાં જે વિશિષ્ટ સંગાએ અને નિમિ- ઘણીવાર અંગ્રેજી અને કોઈ કોઈ વાર સંસ્કૃત ભાષાનાં પણ કાવ્યોને રોએ ભાગ ભજવ્યો છે તેનું મને સ્પષ્ટ દર્શન થવા માંડયું.
ઉપયોગ કરવામાં આવતો. આ રીતે કેટલીયે સુન્દર અને સંસ્કારપેષક મારા બાહ્ય જીવનમાં બનેલી અગત્યની બીના પરમાનંદ
કાવ્યપંકિતઓ મેઢે થઈ જતી, એટલું જ નહિ પણ, જીવનમાં જોડાઈ ભાઈએ આપની સમક્ષ મૂકી છે. તે પાછળ કયાં બળેએ કામ કર્યું
જતી. સમયાંતરે ડો. મિસીસ બીસેન્ટના ગવિષયક પુસ્તકોના છે તેની રૂપરેખા આપની સમક્ષ હું મૂકવા માગું છું. આ સંમેલન,
વાંચને મને યોગ અને અધ્યાત્મ તરફ વાળવામાં અગત્યનો ભાગ મેં ૮૬ વર્ષ પૂરાં કર્યો એ હકીકતને આગળ ધરીને યોજવામાં
ભજવ્યો. સાંસ્કૃતિક વિકાસનાં મૂળ મારામાં આ રીતે રોપાયાં. આવ્યું છે. પણ મારા પિતાશ્રી ૮૯ વર્ષની ઉંમરે ગુજરી ગયા એ
(૩) ઈ. સ. ૧૯૦૪ માં વડોદરા રાજ્યની નેકરીમાં હુ જોડાયા જોતાં આ ઉંમર વધારે પડતી ન કહેવાય. આમ છતાં સામાન્ય લોકોની
કે તરત જ મહારાજા સયાજીરાવે મારી ખૂબ કસોટી કરવા માંડી આવરદાને વિચાર કરતાં આ ઉમ્મર અને તે સાથે શારીરિક તેમ જ
અને એક પછી એક જવાબદારીવાળાં કામ સોંપવા માંડયાં. માનસિક શકિત માટલા પ્રમાણમાં જળવાઈ રહે એ જરૂર
He was very hard task-master. આ રીતે મને અસાધારણ અસામાન્ય ગણાય. આમ બનવામાં મને સૂઝે છે તે કારણો નીચે મુજબ છે:
તાલીમ મળવા લાગી. અધિકારની જવાબદારી તો સંભાળવાની જ - (૧) અમે નાના હતા ત્યારે અમારા પિતાશ્રીએ અમો ત્રણ
હોય, પણ એ સિવાય બહારનાં પણ કામ માથા ઉપર આવવા લાગ્યાં. ભાઈ માટે ઘરમાં એક અખાડો બનાવ્યું હતું અને વડોદરાના
દાખલા તરીકે હું જૈન છું એમ સમજીને શરૂઆતમાં જ જેમાં એક સારા મલને રાખીને દરરોજ સવારના દંડ, બેઠક, મલખમ,
જ્ઞાતિબંધારણે ક્યાંથી આવ્યાં એ વિષય ઉપર નિબંધ તૈયાર કરવાનું અને કુસ્તીની કેળવણી અમને આપવામાં આવી હતી અને એ સાથે મને ફરમાવ્યું. એ તૈયાર કરીને આવ્યું, એટલે જેનેમાં મૂર્તિપૂજા અમને સારો પૌષ્ટિક ખેરાક મળતો રહે એ બાબત તરફ પૂરું ધ્યાન કયાંથી આવી એ વિધ્યનું સંશોધન કરવાને તેમણે હુકમ કર્યો. આમ એક આપવામાં આવતું હતું. આ કેળવણી બે ત્રણ વર્ષ ચાલી અને અમારાં પછી એક ઘણાં સંશોધનનું કામ વર્ષો સુધી મને સોંપવામાં આવેલું. શરીર અને સ્નાયુઓ સુદઢ બન્યા. તે પછી ઘર બદલવાનું બનતાં આ નિવેદને તૈયાર કરવાનું કામ સામાન્ય ખાતાના કામ ઉપરાંતનું અખાડાની આ સગવડ ન રહી. એમ છતાં અમારી નિશાળમાં હતું. આ બધાં કામ અને જવાબદારીઓને પહોંચી વળવામાં સગલ બાર, ડબલ બાર અને મલખમની કસરતે મેં ચાલુ રાખી. મેં કદી પાછી પાની ન કરી. મહારાજાને પણ મારા કામથી સંતોષ આગળ જતાં ક્રિકેટ અને પછી ટેનીસ શરૂ કરી. કોલેજ છોડયા બાદ થતો રહ્યો. આ કામગીરીએ મારા ઘડતરમાં ઘણો મોટો ભાગ ભજવ્યો.