SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ હર પ્રબુદ્ધ જીવન તા. ૧-૯-૬૭ જો ન્યાયમૂર્તિ નરેન્દ્ર નથવાણુ–સન્માન સંમેલન - મહારાષ્ટ્ર હાઈકોર્ટમાં છેલ્લે ૩૦ વર્ષથી એડવોકેટ તરીકે જતા આઝાદીના આન્દોલનમાં પણ તેઓ ખૂબ જ ઓતપ્રોત થતા પ્રેકટીસ' કરતા શ્રી નરેન્દ્ર પ્રાગજી નથવાણીની તાજેતરમાં હાઈ- રહ્યા હતા. ૧૯૩૨-૩૩ની સત્યાગ્રહની લડતમાં તેમણે ભાગ લીધો કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે મહારાષ્ટ્ર સરકાર તરફથી નિમણુંક કરવામાં હતું અને જેલવાસી બન્યા હતા. ૧૯૪રની ‘કવીટ ઈન્ડિયા’ની. આવી તે અંગે તેમનું સન્માન કરવાના આશયથી શ્રી મુંબઈ જૈન લડતમાં તેમણે ભૂગર્ભમાં રહીને કામ કર્યું હતું. ૧૯૪૭માં જૂનાગઢના મુવક સંઘના ઉપક્રમે તા. ૨૬મી ઑગસ્ટ શનિવારના રોજ શ્રી નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય જાહેર કર્યો તે સામે બળવા શાન્તિલાલ હ. શાહના પ્રમુખપણા નીચે ધી બેબે ગ્રેન ડીલર્સ એન્ડ રૂપે જે આરઝી હકુમત ઊભી કરવામાં આવેલી તેમાં તેમની કાયદો ઓઈલ સીડઝ મરચર્સ એસોસીએશનના સભાગૃહમાં એક સંમેલન અને ન્યાય ખાતાના પ્રધાન તરીકે નિમણુંક કરવામાં આવી હતી. જવામાં આવ્યું હતું. આ સભામાં સંઘના સભ્યો ઘણી સારી સંખ્યામાં તે દિવસેમાં તેમણે-ખાસ કરીને કુતિયાણામાં--જીવના જોખમે અદ્ભુત ઉપસ્થિત થયા હતા. કામગીરી દાખવી હતી અને નવાબની સત્તાને અન્ન આણવામાં શ્રી નરેન્દ્ર નથવાણીને પરિચય બહુ મહત્ત્વને ભાગ ભજવ્યો હતો. ત્યાર બાદ દિલ્હી ખાતે ઊભી પ્રારંભમાં સંઘના ઉપપ્રમુખ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ કરવામાં આવેલી કોન્સ્ટીટયુઅન્ટ એસેંબલીમાં તેઓ સેરઠ જિલ્લા શ્રી નરેન્દ્ર નથવાણીને આવકાર આપતાં અને તેમને પરિચય તરફથી ચૂંટાયા હતા. તેમાં તેમણે બે વર્ષ કામ કર્યું હતું. પછી લેકકરાવતાં જણાવ્યું કે “ડા દિવસ પહેલાં મળેલી સંઘની કાર્યવાહક સભાની ઉત્તરોત્તર થયેલી બે ચૂંટણીમાં તેમણે સફળતા મેળવેલી સમિતિમાં મહારાષ્ટ્ર હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે તરતમાં જ નિમા- અને એ રીતે તેમણે ૧૯૫૨થી ૧૯૬૨ સુધી એમ દશ વર્ષ લેકપેલાં ભાઈ નરેન્દ્ર નથવાણીનું સંઘ તરફથી બહુમાન કરવાનું વિચાર સભાના સભ્ય તરીકે અગત્યની કામગીરી બજાવી હતી. એ દરમિમેં રજૂ કર્યો અને બધા સભ્યોએ તે વિચારને સહર્ષ વધાવી લીધે યાન કંપનીઝ બીલને આકાર આપવામાં તેમણે ઘણો પરિશ્રમ ઉઠાતે અન્વયે આજે આપણે અહિં એકત્ર થયા છીએ. જે ભાઈ બહેને ભાઈ વ્યો હતો અને અનેક પ્રવર સમિતિમાં તેમણે કામ કર્યું હતું. નથવાણીને ન જાણતાં હોય તેમને સહજ પ્રશ્ન થાય કે તેમનું સન્માન હિન્દુ લગ્ન ખરડ, હિન્દુ દત્તક ખરડે, નાગરિક પદ ખરડો, પ્રિવેકરવાને સંધે કેવા હેતુથી પ્રેરાઈને નિણર્ય કર્યો ? ભાઈ નથવાણીને ટીવ ડીટેન્શન બીલ- વગેરેને લગતી સમિતિઓમાં તેમણે પોતાની સંઘ સાથે કોઈ સીધે સંબંધ નથી; તેઓ જૈન શકિતનો યોગ આપ્યો હતો. થી શાન્તિલાલ પણ નથી; આમ તે અનેક વ્યકિતઓ ઊંચા હ, શાહના અધ્યક્ષપણા નીચે ઊભી કરવામાં સ્થાન ઉપર આવતી હોય છે. કોઈ વ્યકિત પ્રધાન આવેલી ગર્ભપાત કાનૂન સમિતિની ભલામણ બને છે, કોઈને કેન્દ્રની કેબીનેટમાં સ્થાન નક્કી કરવામાં પણ તેમણે અગત્યનો ભાગ મળે છે. તે પણ તેમનું સન્માન કેમ નહિ અને ભજવ્યું હતું. આજે તેઓ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તથા નથવાણીનું કેમ? આના જવાબમાં જણાવવાનું સુરુચિ પ્રેસ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. તેમના કુટુંબને કે જેવી રીતે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન વસવાટ કેશોદમાં છે. ત્યાં ઊભી કરવામાં આવેલી આપવા માટે કોને નિમંત્રણ આપવું અને કોને શ્રી ભગવાનજી સુન્દરજી ક્ષયનિવારણ હૈસ્પિન આપવું તે વિષે એક ચોક્કસ રણ વિચારવામાં ટલના તેઓ ઉપ-પ્રમુખ છે. આવે છે. માત્ર કુશળ વકતૃત્વ કે ઉચ્ચ અધિકાર નહિ પણ વ્યકિતની શીલસંપન્નતા, સેવાપરાયણતા, આમ તેમની આજ સુધીની કારકિર્દી ચિતનપરાયણતા, જ્ઞાનસંપન્નતા-આવી અનેક બાબતે ન્યાયમૂતિ નરેન્દ્ર નથવાણી અનેક રીતે ઉજજવળ બનતી રહી છે. તેમની ધ્યાનમાં લેવામાં આવે છે. આવી જ રીતે સંઘ તરફના સન્માન માટે આ નવી નિમણુંકથી આ ઉજજવલતામાં વૃદ્ધિ થશે એમાં વ્યકિતને પ્રાપ્ત થયેલ માત્ર વિશિષ્ઠ અધિકાર નહિ, પણ સાથે સાથે કોઈ શક નથી. તેની વિશિષ્ટ ગુણવત્તાને પૂરો ખ્યાલ કરવામાં આવે છે. આજના આ બધી તે આપણે તેમના ભૌતિક ઉત્કર્ષ અને જાહેર જીવસન્માન માટે ભાઈ નથવાણીની પસંદગી અમે આ ધારણ કરી છે. નની વાત કરી. સાથે સાથે એ જણાવવું જરૂરી છે, તેમના અન્તરિક “તેઓ હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે નિમાયા છે તેથી તેમને જીવનની નિર્મળતા, તેમની અસાધારણ વિશેષતા છે. નમ્રતા, સરળતા, નામથી તે આપ સર્વ જાણે છે પણ તેમની આજસુધીની જીવન સુજનતા- આ તેમના વિશિષ્ટ ગુણ છે. આપણા માટે પ્રમાણિકતા કારકિર્દીથી આ૫માંના ઘણાખરા અજાણ છો. તેથી તેમને ટૂંકો પરિચય પ્રયત્ન અને પુરુષાર્થ વડે પણ દુ:સાધ્ય છે. એમના માટે તે અત્રે આપું તે અસ્થાને નહિ ગણાય. પ્રકૃતિસિદ્ધ છે. તેઓ ખેઠું કરવા ધારે તે પણ ન કરી શકે ભાઈ નથવાણીના પિતાશ્રી વર્ષો પહેલાં પૂર્વ આફ્રિકામાં વસતા એવી સહજ તેમની શીલસંપન્નતા છે. તેમની આ વિશેષતાથી પ્રેરાઈને હોઈને, તેમને જન્મ ૧૯૧૩ની સાલમાં યુગાન્ડામાં થયેલું. પછી આજે આપણે તેમનું બહુમાન કરવા પ્રેરાયા છીએ. તેમનું બહુમાન તેમનું કુટુંબ દેશમાં પાછું આવ્યું અને જૂનાગઢમાં વસ્યું. તેમનું એટલે માત્ર ઊંચા પદનું નહિ, પણ તે પાછળ રહેલી અસાધારણ ગુણશરૂઆતનું ભણતર જૂનાગઢમાં અને પછી રાજકોટમાં થયું અને વત્તાનું છે. આવા આજના આપણા સન્માનપાત્ર ભાઈ નરેન્દ્ર ત્યાર બાદ કૅલેજ શિક્ષણ તેમણે જૂનાગઢ અને મુંબઈમાં પ્રાપ્ત કર્યું; આમ બી.એ. થયા બાદ તેઓ કાયદાના અભ્યાસ તરફ વળ્યા અને નથવાણીનું હું આપ સર્વની વતી અભિનન્દન કરું છું અને તેમને એલ . એલ . બી ની છેલ્લી પરીક્ષામાં પ્રથમ નંબરે પસાર થયા અને સર સતત ઉત્કર્ષ થતો રહે અને તે દ્વારા પ્રજાનું, જનતાનું કલ્યાણ થતું મંગળદાસ નથુભાઈ સ્કોલરશીપ તેમણે પ્રાપ્ત કરી; ૧૯૩૭માં તેઓ રહે એવી શુભેચ્છા વ્યકત કરું છું.” એડવોકેટ થયા. અને મુંબઈની હાઈકોર્ટમાં તેમણે વકીલાત શરૂ કરી. વર્ષો જતાં ૧૯૫૦થી તેઓ દિલ્હીની સુપ્રિમ કોર્ટની પ્રેકટીસ પણ કરી રહ્યા છે. વિશેષ વિગતે હવે પછીનાં અંકમાં. * “કાયદાશાસ્ત્રી તરીકેના આ વ્યવસાય સાથે દેશમાં ઉગ્ર બનતા અપૂર્ણ
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy