________________
Regd No, MH. 117 - વાર્ષિક લવાજમ રૂા. ૭. I
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૧૧
મુંબઇ, એકબર ૧, ૧૯૬૭, રવિવાર ના - શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શિલિંગ ૧૨"
છૂટક નકલ ૪૦ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
શ્રો ઉમાશંકર જોશી: એક જીવન ઉપાસના (ચાલુ થયેલા ઓકટોબર માસની તા. ૮,૯ અને ૧૦ મીના રોજ ઘડવા માટે એક સમિતિ ત્મિવાનું નક્કી કરીને સૌ છૂટા પડયા. નડીદિલ્હી ખાતે મળનાર ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૪મા અધિવેશનને આદની સાહિત્ય પરિષદે એવો ઐતિહાસિક ઠરાવ કર્યો. લક્ષમાં રાખીને તે અધિવેશનના પ્રમુખસ્થાન માટે વરાયેલા શ્રી
શ્રી ઉમાશંકર જોષી તે જ પરિષદના સાહિત્ય વિભાગના ઉમાશંકર જોષીને પરિચય આપતે આ લેખ શ્રી કિસનસિંહ ચાવ
પ્રમુખ હતા. એમનું એ વિભાગના પ્રમુખ તરીકેનું સ્મરણીય વ્યાખ્યાન
“કવિની સાધના” સાંભળીને આંતરવૃનિ થઈ હતી. એજ ઉમાશંકર ડાએ લખી મેક છે જે નીચે પ્રગટ કરતાં મને ખૂબ આનંદ
દિલ્હીમાં ઓકટોબર માસની ૮, ૯, ૧૦ ના રોજ મળનારી ગુજરાતી થાય છે. તંત્રી)
સાહિત્ય પરિષદના અધિવેશનના સર્વાનુમતે પ્રમુખ ચૂંટાયા છે. દિલ્હી ગુજરાતી સાહિત્ય પરિષદનું સંમેલન જ્યારે છેલ્લાં નડીઆદમાં સંમેલનના ઉમાશંકર પ્રમુખ બને એમાં ઔચિત્ય અને શેભા બંને મળ્યું ત્યારે ગોવર્ધનરામ શતાબ્દિને ઉત્સવ પણ એની સાથે સાંકળી સચવાયાં છે. આ પ્રસંગે એમને વિશે થોડુંક લખવું છે. અમારી લેવામાં આવ્યો હતો. એ સંમેલનના પ્રથમ દિવસના સવારનું મૈત્રી અને નિકટતા એટલાં છે કે એમને વિષે લખતાં સ્વાભાવિક કામકાજ પૂરું થયું અને અધિવેશન વિખરાવા માંડયું ત્યારે મુખ્ય રીતે જ સંકોચ થાય. સ્નેહનાં વહેણમાં તણાઈને કયારેક સપ્રમાણતા દરવાજાં આગળ શ્રી ઉમાશંકર જોષી એક સૂચનાપત્ર વહેચતા હતા. અને સમતુલા ન સાચવી શકવાને ભય પણ ખરો. એમનાં વ્યકિતત્વનાં એ દરવાજેથી પરિષદના સૂત્રધાર અને ચક્રવર્તી શ્રી કનૈયાલાલ મુનશી સદ્ ગુણે અને શુભ લક્ષણે ઘણાં બધાં જાણીતાં ય છે. એમની સર્જકનીકળ્યા. તેમના હાથમાં પણ ઉમાશંકરે એ સૂચનાપત્ર આપ્યું. એ પ્રતિભા અને સર્વતોમુખી પ્રબુદ્ધિનાં સાહિત્યકાર્યોની. અનન્યતા પણ સુચનાપત્રમાં ગુજરાતના પ્રસિદ્ધ વર્તમાન સાહિત્યકારોના નામની અછતી નથી. એમની જીવનયાત્રાના પગલાં અસ્પષ્ટ નથી. એમની લગભગ પાણી સહીથી શ્રી મુનશીની સામે એક ફરિયાદ અને ધન્યતાના સીમાચિન્હોથી ગુજરાત અજાણ્યું નથી. એમાં એમને વિષે પડકાર હતાં. ગુજરાતી સાહિત્ય પરિષદનું બંધારણ અને માળખું જે શું લખવું એ પણ એક મૂંઝવણ છે. સરમુખત્યારશાહીના ચોકઠામાં જકડાયેલું હતું તેમાંથી તેને મુકત કરીને,
' છતાં એમનું વ્યકિતત્વ જે આંતરદૈવતથી રચાયેલું છે, અને લેકશાહી સ્વરૂપ આપવાની એમાં જોરદાર માંગણી હતી. મુનશી પરિષદના સર્વસ્વ હતા. જે કરતા તે થતું. જે ચાહતા તે બનતું.
જેના સંવાદી સંવેદનમાંથી એમના શિવસં૫ જાગે છે તે આત્મએમના સત્તાના મુગટમાં પરિષદ એક શોભાનું પીંછું હતું. આ અવસ્થા
સંપદા વિશે અને સંકલ્પને ચરિતાર્થ કરવાનું છે જ્યાંથી સામ અને વ્યવસ્થાની સામે પેલા સુચનાપત્રમાં રોષભરી ફરિયાદ હતી. મેળવે છે તે નિસ્પૃહ, નિસ્વાર્થ અને નિરામય પ્રેમતીર્થ વિષે થોડું અને એનું સ્વરૂપ સુધારવાની જોરદાર માગણી હતી. '
કહેવાની ઈચ્છાને અહીં મૂર્ત કરું છું. મને એ પણ ખબર નથી કે - મુનશીને વિરોધની આ વાત ગમી નહિં, પણ આ વિરોધ
મારે જે કહેવું છે અને જે રીતે કહેવું છે, તે કહી શકીશ કે નહીં એ અવગણી શકે એમ પણ નહોતું. એટલે એમણે એ સહી કર
પ્રયત્ન છે. સફળ ન એ થાય. આનંદ કંઈ જવાને નથી. ' નારામાંથી એક નાના પ્રતિનિધિમંડળને મળવાની અને ચર્ચા કર
- ઈ. સ. ૧૯૪૭માં જાન્યુઆરીની ૨૬મી તારીખે “સંસ્કૃતિ”ને વાની તૈયારી બતાવી. ઉમાશંકર સહિત અમે સાતેક જણા શ્રી બાબુ- પ્રથમ અંક પ્રગટ કરવાને મનસુબે અમે સેવતા હતા. એ અંક ભાઈ જશભાઈ પટેલને ત્યાં મુનશીને ઉતારે બપોરે શ્રી મુનશીને
વિષેની યોજના અને સંસ્કૃતિની વ્યવસ્થા તથા તંત્ર વિશેની વિગતે મળ્યા. મુનશી બહુ સ્વસ્થ અને સુખી નહતા. ચર્ચા નિખાલસ હતી.
અમે નક્કી કરતા હતા. ઉમાશંકર તરતમાં જ ગુજરાત વિદ્યાસભા
માંથી મુકત થયા હતા. એટલે મને વિચાર આવ્યો કે “સંસ્કૃતિનું કયાંય અસ્પષ્ટતા નહોતી. એક જ વાત હતી. પરિષદને લોકશાહી
આર્થિક ભારણ અને એના સંચાલનની જવાબદારી એમને માથે સ્વરૂપ આપે. અને એ કાર્ય એમને પોતાને જ હાથેથી થાય તે
જેટલાં ઓછાં હોય તેટલું એમનું તંત્રી તરીકેનું સર્જનાત્મક કાર્ય સર્વથી ઉત્તમ.
વધુ સરળ બને. એટલે મેં એમને લખ્યું કે ‘સંસ્કૃતિનું સંચાલન મુનશી એમ સરળતાથી માને એવા કયાં હતા ? કાયદાશાસ્ત્રી, આપણે ભાગીદારીમાં ચલાવીએ. સત્તાધીશ, સંસ્કારમૂર્તિ અને રાષ્ટ્રીય નેતા. એકદમ કેમ હાર કબુલે ? ' એમને અતિશય પ્રેમાળ પત્ર આવ્યો. એમાં નર્યો પ્રેમ વરસ્યો પ્રતિનિધિમંડળ પોતાની માગણીમાં મક્કમ હતું. ત્યાં મુનશી લાલ હતો. છતાં એમની નિશ્ચયાત્મક આત્મનિષ્ઠા અને આઝાદી ઝળકતાં આંખ કરીને તાડૂક્યા : “તમે સહીઓના બળથી મને ડરાવવા હતાં. એમણે મારા સ્નેહને સ્વીકાર કર્યો. ભાગીદારીની વાતને આવ્યા છે? આવી સહીઓ તે હું ય ભેગી કરી શકું.” ઉમાશંકરને અસ્વીકાર કર્યો. એમણે અસંદિગ્ધપણે લખ્યું કે ઉત્તરદાયિત્વમાંથી પુણ્યપ્રકોપ આ સાંભળીને સહજ ભાવે ભભૂક: “આ નામાંથી છટકવું એમાં માણસાઈ નથી. ‘સંસ્કૃતિની પ્રસિદ્ધિ પછી એનાં સુખદસ નામે પણ એકઠાં કરી શકે તે અમે હારીને ચાલ્યા જઈએ. દુ:ખ અને સગવડઅગવડ વેઠવાની અને એમાંથી આનંદ મેળવવાની આ સહી કરનારા વેચાતા નથી મળતા.” અને એને હાથ આપ- મારી તૈયારી છે. આપણે આજ રીતે હવે આગળ ચાલીએ. . ' આપ મુનશીની આગળ મૂકેલા નાના ટેબલ પર પછડાયો. સૌ શાન્ત હું નિર્ભય થયો. એ નિર્ભયતામાંથી પ્રસન્નતા અને ઉમાશંકર થઈ ગયા. મુનશી પણ થોડાક ઘવાયા જેવા થઈ ગયા. અને પછી તે તરફના સ્નેહાદર વધ્યાં. એના જવાબમાં મેં જે પત્ર લખ્યો એમાં વાતાવરણ બદલાયું. સમાધાનની હવા બંધાઈ. પરિષદનું નવું સ્વરૂપ મારાથી ચાર વર્ણની નવી વ્યાખ્યા લખાઈ ગઈ. સંઘર્ષ ૨ને વિકાસની