________________
૧૧૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧–૧૦૬૭
ઉતારી પાડવાની વૃત્તિ, સામાના મનની સ્થિતિ જાણવાની અશકિત, માગી (તે પૈકી એકમાં મારા પૌત્રની સાથે પ્રસંગ હતો) અને ચોથા સરકાર પગાર આપે છતાં સરકારી સ્ટેશનરી ખાનગી કામ માટે વાપ- પ્રસંગે મારા ગુસ્સાને ભેગ બનનાર બીજે દિવસે મળ્યો, ત્યારે રવી સરકારી નોકરને ખાનગી કામે વાપર નાકરીના સામાન્ય તરત જ એની માફી માગી. પરિણામે દરેક પ્રસંગે મારા મનમાં રીવાજ મુજબ)–આવાં આવાં અનેક દૂષણે મને કહી બતાવવામાં સારી શાંતિ આવી રમને હું કૃતકૃત્ય બન્યો એમ લાગ્યું. આવ્યાં અને મને પોતાને હું ઘણે દોષિત માણસ જણાયો અને મનમાં આ પછીના વખતમાં મને એમ લાગ્યું કે મનની સ્વસ્થતા ગભરાવા લાગ્યા.
જળવાય તે માટે માણસે થોડો વખત મૌન રાખવું અને તે વખતે ચોથા દિવસે મન તદન શાંત થયું અને એક જાતને આહ
ધ્યાનમાં બેસી પોતાની અંદર ચાલી રહેલા વ્યવહારને સૂક્ષ્મતાથી લાદ ઉપજો કે હવે જીવન સ્વચ્છ થયું છે અને મને મારી ઉણપ
જેવો અને તેને અનુભવ કરવો. આવા બે પ્રસંગેનું વર્ણન મેં આગળ જણાઈ છે, જેથી હવે પછીના જીવનમાં હું સારી રીતે રહી શકીશ. કર્યું છે. આ શાંતિ તે અજબ હતી. આવી શાંતિ મેં મારા જીવનમાં કોઈ
- બીજું આ ધ્યાનાભ્યાસની પ્રક્રિયા સાથે સારું વાંચન રાખવું પણ વખતે અનુભવી નહોતી.
(સ્વાધ્યાય ) એટલે આંતરિક સ્થિતિની સમજ પડે અને મન મિસિસ બિસેન્ટના Voice of the Silenceમાં જણાવ્યું
ઠેકાણે રહે. મનુષ્ય ગમે તેટલી ક્રિયાઓ કરે અગર વાંચન કરે, છે કે માણસની બુદ્ધિ જયારે સતેજ થાય છે, ત્યારે આવા
તે પણ તેના મન અને શરીરમાં વર્ષોથી ઘર કરીને બેઠેલી વૃત્તિઓ અનુભવ થાય છે. (પૃ. ૪૦૯) સ્વામીજીએ શરૂઆતમાં થોડા
કે જેને સરકાર અથવા વાસના કહેવામાં આવે છે, તે એકદમ જતી વખત માટે મારા મનની જડતા કાઢી આંતરશુદ્ધિ અને આગળને
નથી. પ્રસંગ આવ્યું તે આગળ આવે છે અને મનુષ્ય સાવધ ન રહે વ્યવહાર શુદ્ધ કરવાને રસ્તે જણાવ્યું હતું, ત્યારે જે આનંદ
તે ભૂલ ખાઈ જાય છે અને વર્ષોના પરિશ્રમથી જે કંઈ મેળવ્યું અનુભવ્યો હતે તેવું જ આ પ્રસંગે પણ બન્યું. પરમેશ્વરની કૃપા
હોય તે ખાઈ બેસે છે. એટલે આ પ્રયોગ આદર્યા પછી સતત કે માણસને પોતાની ઉણપોને સાક્ષાત્કાર થાય. આ ચાર દિવસના
જાગૃતિ રાખવી આવશ્યક છે. સતત અનુભવ પછી આખાયે મહિનામાં કોઈ કોઈ વખત કંઈ રહી ગયેલો પ્રસંગ આગળ આવતો.
આ વખત દરમિયાન એક બીજો બનાવ પણ બને. દરેક માણસને (૪) ત્યાર પછી જીવનમાં એક વિચિત્ર અનુભવને પ્રસંગ જેવામાં
નાનાં-મોટાં ખરાં - ખેટાં સ્વપ્ન આવે છે અને તે તરત જ ભૂલાઈ ૨નાવ્યો. પોર્ટ ખાના મારા કારભારમાં મેં મારા સગાંઓને અણઘટતો.
જાય છે, પણ આ વેળા મને ભયંકર સ્વપ્ન આવવા માંડયાં કે જેને લાભ આપ્યો એ મારા ઉપર આક્ષેપ મૂકવામાં આવ્યો. આખા મારા
મને સાધારણ જીવનમાં ખ્યાલ પણ ન હોય. વળી આ સ્વપ્ન ભૂલાઈ જીવનને વિક્ટમાં વિક્ટ પ્રરાંગ આ હતો. મારી સામે રાજયની રાજય
જવાને બદલે મને યાદ પણ રહી જતાં. બહારના માણસો સાથેની એક સ્વાર્થી અન્યાય વૃત્તિવાળી ટેળી ઊભી દરેક મનુષ્યમાં ગુપ્ત જીવનને પ્રવાહ હોય છે. તે કોઈ વખત થઈ હતી. એની તપાસ લગભગ બે વરસ ચાલી અને આખરે જાગૃત અવસ્થામાં બહાર આવે છે.. ખરા યોગીને આ બંને અવસ્થા આરોપે ખેટા ઠર્યા અને રાજયે મને નિર્દોષ ઠરાવ્યો.
એક જ રૂપમાં હોય છે. તે સ્થિતિ લાવવા માટે તો મહાન પ્રયત્ન શરૂઆતમાં મને ઘણું જ લાગ્યું હતું કે પોર્ટ ખા ખીલવવા
કરવાની જરૂર હોય છે. પછી મેં એ વિષયમાં થોડું વાંચન
શરૂ . એમાં ખાસ કરીને થીયોસ ફીમાં અગ્રગણ્ય ગણાતા જે કામ અન્ય કોઈ પણ માણસ કરી શકે એમ નહોતું, તેને મેં
શ્રી જિનરાજદાસ; “Dreams” નામનું પુસ્તક મને ઘણું ગમ્યું. અતિશય મહેનત કરીને સારી સ્થિતિમાં આપ્યું અને તે જ કામમાં
આ હકીકત મેં સ્વામીજીને કહી હતી અને તેમણે જણાવ્યું કે મારા પર આવા આક્ષેપે આવ્યા. ખાસ કરીને મારા વૃદ્ધ પિતાના
આથી ભય રાખવાનું કારણ નથી. વખત જતાં એ સ્થિતિમાં પણ મનની સ્થિતિ આવા પ્રસંગે કેવી હશે એના જ વિચારે મને
શાંતિ આવશે, પરંતુ એ સ્થિતિનો લાભ મને મળી શકશે નહિ, આવ્યા કર્યા.
જો કે એ સ્થિતિ લાવવાને રસ્તે જણાય, પણ એ તો મારા તે આ વખતે મીસીસ બીસેન્ટનું પુસ્તક Paths of a વખતના ગજા બહારની વાત લાગી. છતાં સ્થિતિની સમજણ પડી Disciple વાંચતા હતા. તેમાં જણાવ્યું છે કે “જેઓ યોગસાધનાની એટલે લાભ તો થયો જ. શરૂઆત કરે છે તેને માથે કટીના પ્રસંગે જરૂર આવે છે, યોગાભ્યાસ દરમિયાન મને એક ખાસ લાભ એ મળ્યું કે અને તે આવે તે જ યોગસાધના સકળ થઈ એમ કહેવાય. માણસ ' મારી ઊંઘ ઘણી ઓછી થઈ. મને દરરોજ આઠ કલાકની ઊંધ (ઈતી
અને ઓછી થાય તે બેચેની જણાતી. પણ આ ક્રિયા પ્રસંગે ચારથી પિતાનાં કર્મો ખપાવવા માટે જીવન ઉપર જીવન ગાળે છે, ત્યારે
પાંચ કલાકની ઊંઘ મને બસ થતી. ઓછી હોય તો પણ બેચેની એ જ કર્મો યોગક્રિયાને લીધે તરત જ ખપાવવાને પ્રસંગ આવે છે,
લાગતી નહોતી. અને તેથી આવા પ્રસંગમાં દુ:ખી ન થતાં ખુશી થવાનું છે કે ગની
આ વખતમાં મારામાં શકિત. સારી આવી રહેતી. મારી નોકસફળતા મળી અને ખરે લાભ થયો.” આ વાંચી મને ઘણા જ
રીના પ્રસંગમાં ગમે તેવી વિટંબણા આવી હોય, છતાં ઘણી જ સારી આનંદ થયો અને મનમાં જે કંઈ ગ્લાનિ હતી તે દૂર થઈ. આ રીતે હું કામ કરી શકતો. કામ સમજવામાં અને તેને નિકાલ કરવામાં પ્રકરણમાં આગળ જતાં પછી કોઈ પણ જાતની ગ્લાનિ આવી નહિ,
સારી સફ_તિ મેં અનુભવી. શરીરમાં સમતોલપણું લાગતું હતું ઉë મનસ્વચ્છ અને મક્કમ રહ્યું. આ પ્રકરણના અંત સુધી મેં સ્વસ્થતા અને આત્મસંતોષ સારી રીતે અનુભવાતો હતો. અનુભવી અને લાગ્યું કે જીવનનું દેવું પૂરું થવા માંડયું છે. પરિણામે અપુર્ણ. - સ્વ. સર મણિલાલ બાલાભાઈ નાણાવટી મહારાજા સયાજીરાવ ગાયકવાડ તરફથી સારામાં સારી પ્રશંસા મેં
જૈન ધર્મનું હાર્દ* મેળવી અને તે પછી થોડા જ વખતમાં રાજયની નોકરી પૂરા માન અને પ્રતિષ્ઠાપૂર્વક પૂરી કરી.
પ્રબુદ્ધ જીવનના તા. ૧-૯-૯૭ના અંકમાં પ્રગટ થયેલ આ પછીના વખતમાં એક બે જૂદા જ પ્રકારના અનુભવો
જૈન ધર્મનું હાર્દ એ મથાળા નીચે પ્રગટ થયેલ લેખે અનેક મિત્રો થયા. જ્યારે જયારે કોઈ પણ કારણે મને ગુસ્સે થવાને પ્રસંગ બનો
તેમજ ભાઈ બહેનનું આકર્ષણ કર્યું છે. આવા જ એક મિત્રે તે ત્યારે શરીરમાં એક પ્રકારને ઝણઝણાટ આવતે અને લાગતું કે મેં ' લેખને એક નાની પુસ્તિકાના આકારમાં છપાવીને તૈયાર કરાવી એ વખતે ભૂલ કરી છે. પછી ભલે તે ગુસ્સા ખરા કારણે થયેલ આપવાની માંગણી કરી અને તે માટે જરૂરી આર્થિક સહાય આપવા હોય. મારે આ પ્રસંગે શાંતિ જ રાખવી જોઈતી હતી અને શાંતિથી ઈરછા દર્શાવી. તે મુજબ પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે. તેની જ કામ લેવું જોઈતું હતું. થોડાં વર્ષોમાં આવા ખાસ જાણવા
કિંમત ૨૫ પૈસા રાખવામાં આવી છે–પોસ્ટેજ અલગ. જે કોઈને લાયક ચાર પ્રસાંગો બન્યા. એ પ્રસંગમાં મારી ભૂલ ન હતી, પણ એ
તે પુસ્તિકાને ખપ હોય તેમને નીચેના ઠેકાણેથી મંગાવી લેવા પ્રસંગે મારે મનની સમતા ગુમાવવી જોઈતી નહોતી. પરિણામે એ
વિનંતિ છે. ચારે પ્રસંગેમાંથી ત્રણમાં મેં જે તે વ્યકિતની તરત જ લેખિત માફી ૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ–૩. તંત્રી, “પ્રબુદ્ધ જીવન