SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ અબુજ જીવમાં તા. ૧૧-ર-૧૭ એવી શ્રદ્ધા કે માન્યતા તે સમ્યકત્વ કે સમકિત, પણ ‘પ્રકાશ્ય' એવાઓનાં જીવનચરિતે એ “અનુભવઘટનાઓ’ નાં કથન વિના એટલે વિચાર ઉપરાંત બીજું શું થયું? “નિજ સ્વરૂપ રવિભાસ્યું – નિષ્ણાણ થઈ જાય. એટલે માણસને “અહ” નું વેદના થાય છે એના કરતાં બીજું શું તો બીજી બાજુ ચમત્કાર – લાલુપતા થઈ જવાને, વહેમનાં અવભાસ્યું? “લગભગ કેવળ ભૂમિકા’ને સ્પર્શવાનું એટલે શેને ધુમ્મસમાં અટવાઈ જવાને, બુદ્ધિગ્રાહ્યને પણ અતીન્દ્રિય કોટિમાં સ્પર્શવાનું? મૂકી દેવાને ભય હોય છે. સંવત ૧૫૩ માં– ૨૯ વર્ષની વયે પિતા વિશે આ નોંધ જીવનચરિત લેખક માટે આ બંને કોટિએમાંથી બચી જવાને શ્રીમદે કરી, તેમાં તે તે ઘટનાને વર્ષ વાર નિર્દોશી છે. આવી માર્ગ તટસ્થ ભાવે ઐતિહય પ્રમાણેની બરાબર ચકાસણી કરી છે અનેક બાબતે જેમના જીવનચરિતમાં ઘટનાઓ રૂપે વણાઈ હોય લૌકિક કે લોકોત્તર ભાવો– અર્થો – ઘટનાઓ નીપજે તેમનું નિરૂતેની બુદ્ધિગ્રાહ્ય કથા શી રીતે લખાય? આ વિજ્ઞાનયુગમાં આવી પણ કરવું એ છે. લેખકના પિતાના અનુભવમાં ન હોય અથવા બાબતેનું હજી સંશોધન થયું નથી. જે કાંઈ જાણીએ છીએ તે એના જ્ઞાનની કક્ષાને સંભવિત ન લાગે એવી બીનાઓ પણ ઐતિકાં તે શ્રદ્ધા રૂપે કહેવાય છે, વહેમ રૂપે કહેવાય છે, કે કવિકલ્પના હય પ્રમાણથી નીપજતી હોય તે તેમને છોડી શકાય નહિ એવો તરીકે આસ્વાદાય છે. વળી, – ‘અમુક સાલમાં શ્રીમદે ઝવેરાતને આધુનિક ઐતિહય પરીક્ષકોને ય મત છે. ૫. ધંધો શરૂ કર્યો’ એ ઘટના સરળતાથી સમજવામાં આવે એવી રીતે શ્રીમદ્ જીનું આવું સંશોધનપૂર્વક નીપજેલું જીવનચરિત જે કહી શકાય તેવી શ્રીમદ્ ને અમુક સાલમાં “ધારા ઉલસી” લખાવવું હજી બાકી છે. આવું ચરિત લખ્યાં પહેલાં શું થવું જોઈએ કે “અપૂર્વ વૃત્તિ આવી.’ કે ‘પૂર્વભવના જોગનું સ્મરણ થયું.” એ ગાંધીજીએ સૂચવ્યું છે : ‘જીવનચરિત્ર લખવું હોય, તે હું એ બાબતને એવી રીતે ઘટનાઓ તરીકે કહી શકાય? તેમની જન્મભૂમિ વવાણિયા બંદરમાં કેટલીક વખત ગાળું; તેમનું શ્રીમદ્ નું માનસ તેમના વ્યવહારજીવનથી અને તેમના દાર્શનિક રહેવાનું મકાન તપાસું; તેમનાં રમવા – ભમવાનાં સ્થાને જોઉં, ઝીણવટવાળાં લખાણોથી જે સમજાય છે તે ઉપરથી, તરંગમાં આવી કે તેમના બાળમિત્રોને મળું; તેમની નિશાળમાં જઈ આવું; તેમના કઈ ભ્રમણાની પ્રેરી કે કોઈ મહિમા બતાવવાની વૃત્તિથી, આવું માનવા મિત્રે, અનુયાયીઓ, સગાંસંબંધીઓને મળું, તેમની પાસે જાણકે લખવા પ્રેરાય એવી આ વ્યકિત લાગતી નથી. એમના ગાઢ વાનું જાણી લઉં ને પછી જ લખવાને આરંભ કરું.'' પરિચયમાં આવેલા ગાંધીજીને આ વિશે બહુ સ્પષ્ટ અભિપ્રાય છે : આધુનિક યુગની અપેક્ષા આવાં સંશોધન આવશ્યક ગણે ‘તેમનાં લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે છે. ઉપરાંત શ્રીમદ્જીનાં પિતાનાં લખાણો –ધો, પત્રો-ગ્રંથ અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં કયાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર વગેરે સાહિત્યને પણ વિવેચક દષ્ટિએ તપાસવાં આવશ્યક ગણાય. છાપ પાડવા સારૂં એક લટી સરખી પણ લખી હોય એમ મેં શ્રી મુકુલભાઈએ ‘શ્રીમદ્ રાજચંદ્રની જીવનસાધના’ નથી જોયું. ૩ લખતાં પહેલાં આ બધી સાધના કરી છે કે નહિ તે હું જાણતા ' અર્થાત કે એમના માનસની લઢણ બુદ્ધિપ્રધાન તાર્કિકની નથી. એ માટે સમય, સાધન વગેરે જોઈએ. એટલે એ દષ્ટિએ છે, પોતાના મનનું સૂક્ષમતાથી નિરીક્ષણ કરી શકે એ જાતનું એ આ ગ્રંથને હું જોતો નથી. પરંતુ આ ગ્રંથ વાંચનારને શ્રીમદ્જીના ચિત્ત છે. પિતાને જ્યારે ‘હરિરસ’ ની તાલાવેલી થઈ છે અને એની જીવનની કેવી ઝાંખી થાય એ દ્રષ્ટિ મેં રાખી છે. એ રીતે જોતાં મરતી આવી છે ત્યારે પણ એ પિતાની વૃત્તિઓના નિરીક્ષક આ ગ્રંથથી મને એકંદરે સંતોષ થયો છે. શ્રી મુકલભાઈએ શ્રીમ દુજીને લૌકિક જીવનનાં પ્રસંગે અને ઘટનાઓ સાદી, સ્વચ્છ દેખાય છે. અર્થાત કે એક પક્ષે લખનાર સ્વસ્થ બુદ્ધિનો અના- અને મધુર ભાષામાં નિરૂપ્યાં છે. તેમના આંતરજીવનના લોકોત્તર ડંબરી સૂક્ષ્મ નિરીક્ષક છે અને બીજે પક્ષે એની નોંધ અને લખાણ અનુભવે એમણે ટાળ્યા નથી પણ સ્વસ્થતાથી નિરૂપ્યા છે. એવી મનેદશાએ – માનવવસ્તુઓ – માનસ ઘટનાએ રજૂ કરે એની પાછળના વસ્તૃસત્યનું વિવેચન કરવું એ કોઈ પણ લેખછે જે વિજ્ઞાનગમ્ય નથી, ઈન્દ્રિયજ્ઞાનાવલંબી બુદ્ધિને ગમ્ય નથી. કની મર્યાદા બહારની બાબત છે, સિવાય કે પોતે એ લોકોત્તર માર્ગને વિહારી હોય. એટલે આવા કોઈ ગજા બહારના ઉહાપોહમાં આ કારણથી શ્રીમજી જેવા પુરુષવિશેની જીવનકથામાંથી પડયા વિના શ્રીમદ્જીનાં લખાણોના આધારે અને તેમના સમાઆ બથ ભાગ છાડી દેવામાં આવે એમ બને; અને એ છેાડી ગમમાં આવેલી વ્યકિતઓનાં કથનોના આધારે શ્રી મુકુલભાઈએ દીધાં છતાં ય સદાચારનિટ એવું ઘણું એમાં નિરૂપી શકાય. યથોચિત નિરૂપણ કર્યું છે. એમના નિરૂપણમાં ચરિતનાયક વિશેને અને અહીં જ જીવનચરિત લખવાની મોટી ઘૂંટી આવે એમને આદરભાવ સ્પષ્ટ દેખાય છે. એ ન હોય તો આ શ્રમ છે. જે અનુભવે ચરિતનાયકના જીવનમાં આધારભૂત બન્યા વ્યર્થ લાગે. પિતાને ગુમ્ય ન હોય એવા પ્રસંગે, ઘટનાઓ – દેખાતાં હોય તેમને મૂકી દઈને કે ગૌણ કરીને તેમનાં જીવન - ચરિત અનુભવોને તિરસ્કારવાનું કે ગોપાવવાનું ચાપલ એમણે કહ્યું નથી. શ્રીમદ્જીનાં લખાણોમાંથી કળાનું અને સમાગમીઓના કથનથી કિમ નિરૂપી શકાય? આવા ગૂઢસ્તરના અનુભવોની વાત ન હોય સમથિત થનું જીવનદર્શન શ્રી મુકુલભાઈએ કરાવ્યું છે. ન્યાં પણ ચરિતનાયકની જે પ્રેરણારૂપ શ્રદ્ધા હોય તેને ધ્યાનમાં આવા લોકોત્તર પુરુષોના જીવન સમક્ષ તે ભવભૂતિએ કહી. રાખ્યા વિના તેના વિચારે કે આચારોને એ મૂળશકિત વિના કેવી છે એવી નમવા જ યોગ્ય છે: રીતે બરાબર સમજી શકાય? ઉ. ત. મહાત્મા ગાંધીની ઈશ્વર વિશેની लोकोत्तराणां चेतांसि को हि विज्ञातुमर्हति । શ્રદ્ધા-I am surer of his existence than of the fact તા. ૨૨-૪-૬૫. that you and I are sitting in this room. Then I ૧૧, ભારતીનિવાસ સોસાયટી, can testify that I may live without air and એલિસબ્રિજ, અમદાવાદ – ૬. રસિકલાલ છો. પરીખ water but not without him,..* એમની આવી અને બીજી લકત્તર શ્રદ્ધા અને પ્રેરણા વિના ગાંધીજીના આચારવિચારોને ૧. શ્રીમદ્ રાજચંદ્ર, સં. ૨૦૦૭ ની આવૃત્તિ – પત્ર ૪૨૪ સમજવાની અને તેને અનુસરવાના પ્રયત્નો કેટલી વિષમ સ્થિતિ– ૨. એજન. પત્ર ૯૬૦ – ૧ (૩૨) હાસ્યની અને દુ:ખની – ઊભી કરે છે તે આપણે આજે ૩. શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી. પૃ. ૪૬. જોઈએ છીએ. 4. My Religion P. 43 યો ચક્રદૃઢઃ ત એવ સ: | (મ. . ૨૭-૩) 5. F. H. Bradley-The Presuppasitions of Criપણ શ્રીમજી કે રામકૃષ્ણ પરમહંસ, કે રમણ મહર્ષિ tical History (pp. 63 Collected Essays Vol. 1) plat sil Bras GalLi. Billede asa Faith - 26 di G. J. Garraghan S. J. A. Guide to Historical પણ જુદી જાતનાં દેખાય છે. એમનાં આંતરવિશ્વમાં એ શ્રદ્ધાના Method pp. 298-303, પદાર્થોનાં ‘અનુભવ’, ‘દર્શન’ કે ‘સમાપ્તિ’ હોય છે. એથી ૬. શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી પૃ. ૪૧. આથી દર્શન શ્રી મુકેલ. સમાગમીઓના
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy