________________
*
પ્રખું જીવન
તા. ૧-૫-૬૭
આન્તરરાષ્ટ્રીય સમજદારી : INTERNATIONAL UNDERSTANDING (યુનના મહામંત્રી શ્રી ઉ––થા એ તા. ૧૨-૪-૬૭ના રોજ વિજ્ઞાન સહકારથી કામ કરવાને અનુરોધ કરતાં એમણે એ પ્રવચનમાં કહ્યું ભવન, ન્યુ દિલ્હી ખાતે ‘આંતરરાષ્ટ્રીય સમજદારી” માટેના પ્રથમ હતું, “આજની દુનિયા માટે સહકાર એ અત્યંત જરૂરી ચીજ છે. નેહરુ એવોર્ડને સ્વીકાર કરતાં આપેલા પ્રવચનમાંથી ટૂંકાવીને મૂળ રાજકીય અથવા બીજા ક્ષેત્રે એકબીજાથી વિરુદ્ધ માન્યતાવાળા અંગ્રેજી પરથી અનુવાદ)
દેશ માટે પણ સહકારની અનેક શક્યતાઓ પડેલી છે.” જગતના તમામ દેશે અને તેના લોકો વચ્ચે આંતરરાષ્ટ્રીય
સંયુકત રાષ્ટ્રોના મુસદામાં જણાવાયેલા સિદ્ધાંતની ટેકેદારી સમજદારી, શુભેચ્છા અને મિત્રતા વધારવામાં વિશિષ્ટ ફાળે આપ
નેહરુએ માત્ર શબ્દોમાં જ કરી નથી. એમના નેતૃત્ત્વ નીચે, ભારતે નાર નં. જવાહરલાલ નેહરુની સ્મૃતિમાં આ એવૈૉર્ડ - પુરસ્કાર -
પોતાની અનેક મુશ્કેલીઓ છતાં, યુનોના ઘણા પ્રયત્નો અને કાર્યઆપવામાં આવ્યા છે. કોઈ પણ વ્યકિતને માટે સૌ પ્રથમ આ એવૉર્ડ
ક્રમમાં સંગીન ફાળો આપ્યો હતે. ખાસ કરીને, કૌગો અને મધ્યમેળવવું એ ભારે ગૌરવની બાબત છે, તેમાં પણ સંયુકત રાષ્ટ્રોના
પૂર્વનાં દેશમાં યુનોએ કરેલા શાંતિ માટેના પુરુષાર્થમાં શ્રી નહેરુએ મહામંત્રીને માટે તે આ બાબત ભારે મહત્ત્વની સૂચક છે, ગૌરવની
આપેલા ટેકાને ઉલ્લેખ અહિં કરવું જ જોઈએ. કૅગોમાં ૧૯૬૨ના સાથે પ્રેરણા અને પ્રોત્સાહન આપનારી છે.
માર્ચમાં એક સૈનિક ટુકડી મોકલવાને એમણે કરેલા નિર્ણય કૅગોના બીજા વિશ્વયુદ્ધ પછીનાં સંક્રાંતિકાળમાં નેહરુ એક મહાન
પ્રશ્નના નિરાકરણ માટે એક ઐતિહાસિક નિર્ણય હતું, જે નિર્ણય વિભૂતિ હતા. તેમની મહાનતા સત્તા કે રાજકારણીય દાવપેચને કારણે
પોતાના દેશમાં કંઈક અપ્રિય બન્યો હતો અને પરદેશમાં જેના ન હતી, પણ તેમની પિતાની ઊંડી સમજદારી અને દુરંદેશીપણાને
વિશે ગેરસમજુતી પેદા થવાને પૂરો સંભવ હતા. આભારી હતી. તેમણે આવી રહેલા યુગનાં એંધાણ બહુ સ્પષ્ટપણે
મારું પ્રવચન પૂરું કરતાં પહેલાં, મને જે એવોર્ડ આપવામાં જોયાં હતાં. દેશમાં તેમ જ દુનિયામાં આ નવા યુગના પ્રશ્ન-ફે- આવ્યો છે તેની સાથે સીધો સંબંધ ધરાવે છે એવો એક વિચાર ફાર, મુશ્કેલીઓ, ને ભયસ્થાનેને સામને તેમણે હિંમત અને શાંતિ હું ૨જ કરવા માગું છું. આ એવા ર્ડનું નામ “આંતરરાષ્ટ્રીય સમજદારી પૂર્વક કર્યો હતો. તે પાછળ માનવસ્વભાવની તેમની ઊંડી સમજ
માટેને એવડ” એમ જે રાખવામાં આવ્યું છે તે ભારે સુચક છે.
સમજદારી” શબ્દને જે અર્થ આપણે સામાન્ય રીતે જાણીએ છીએ હતી અને માનવમાત્રને માટે તેમને પ્રેમ ઊભરાતો હતો. એક પ્રસંગે
તેના કરતાં એના સાચા અને વિશિષ્ટ અર્થને હું આગળ ધરવા એમણે કહ્યું હતું કે:
માગું છું. લોકોને જુસ્સે કે અપ્રતિમ હોય છે! સેંકડો વરસથી
લોકો અને રાષ્ટ્રો વચ્ચે સર્વમાન્ય સમજૂતી સાધવાનો પુરુષાર્થ માણસ પોતાની અનેક નિષ્ફળતાઓ છતાં, એક આદર્શ માટે, પોતાના
કરવાવાળાઓ માટેના અનિવાર્ય લક્ષણ તરીકે આ શબ્દને વારંવાર દેશ માટે, સ્વમાનની રક્ષા કાજે, સત્યને માટે, પોતાનું જીવન ન્યોછા
ઉપયોગ કરવામાં આવ્યો છે. એક જાણીતા લેખકે એકવાર કરોળીયા વર કરતા આવ્યા છે. આદર્શો બદલાય તે પણ ન્યોચ્છાવરીની એની
અને માખી વચ્ચેની સમજદારીની વાત કરી હતી. તેઓ એકબીજાને તાકાત કાયમ રહે છે, અને એથી એના વિષે અશ્રદ્ધા સેવવાનું
બરાબર સમજતા હોવા છતાં પણ તેમની વચ્ચે બિરાદરી છે એમ કશું કારણ નથી. નિરાશાઓના મહાસાગર વચ્ચે પણ માણસે પોતાનું
કહી ન શકાય. આપણા મનમાં જે લક્ષ્ય છે તે સાધવા માટે સર્વોચ્ચ ગૌરવ ઑયું નથી, તેમ જ જે આદર્શ પિતાને પ્રિય છે એ વિષેની પ્રકારની સમજદારીની જરૂર છે એ વાત સ્પષ્ટ છે. શ્રદ્ધા તેણે ગુમાવી નથી. પ્રકૃતિની રાક્ષસી તાકાતને પણ, સાગરમાં - રાષ્ટ્રો વચ્ચે મૈત્રી અને શાંતિ માટે જગતમાં કેવા પ્રકારની રહેલા જળના બિન્દુ જેવો હોવા છતાં, માણસે પોતાની તમામ તાકા- સમજદારી હોવી જોઈએ એ જ પ્રશ્ન આપણે આપણી જાતને તથી સામને કર્યો છે.”
પૂછવાને છે. એક વાત સ્પષ્ટ છે. માત્ર જાણવાથી’ કે ‘સમજવાથી’ જાહેર જીવનમાં પડેલી બધી જ વ્યકિતઓની જેમ, આવી મહાન
આપણા હેતુ સરવાનું નથી. આ માટે એકબીજાની સહાનુભૂતિવિભૂતિ હોવા છતાં નેહરુ પણ રાજકારણી બળની ખેંચતાણથી
ભરી ઓળખાણ અને મેકળા મનની વાતચીતે જરૂરી છે. સામેના તદન મુકત ન હતા. પરિણામે કેટલાક પ્રસંગોમાં તેમને સમાધાન
માણસની કે રાષ્ટ્રની વાત એની નજરે શું છે તે સમજવાની જરૂર સ્વીકારવું પડતું યા તે બાંધછોડ કરવી પડતી. આખરે તે નેહરુ
છે. આંતરરાષ્ટ્રીય સહકાર અને સમગ્ર માનવજાતની એકતા-કે જે પણ આપણા જેવા જ એક માનવી હતા.
તમામ મહાન ધર્મોનું તેમ જ સંયુકત રાષ્ટ્રોનું પિતાનું પણ એક આંતરરાષ્ટ્રીય જગતમાં કટોકટીના ઘેરાયેલાં વાદળે વચ્ચે નેહરુએ
ધ્યેય છે–તે પ્રાપ્ત કરવા સારુ આપણી એકબીજા માટેની સમજએક અગ્રગણ્ય રાજપુરુષને ભાગ-ભજવ્યો હતો. તેમની આગેવાની
દારીમાં સામેની વ્યકિત કે તેના સમાજ કે સંસ્કૃતિ વિશે આપણા હેઠળ ભારતે જગતના રાષ્ટ્રોની પરિષદોમાં મેભાનું સ્થાન મેળવ્યું હતું,
મનમાં આદરની ભાવના હોવી અત્યંત આવશ્યક છે. સમજજે આજ સુધી પણ કાયમ છે. એમણે શાન્તિ, સભ્યતા અને આંતર
-દારીની ભાવનામાં સહાનુભૂતિ અને ખેલદિલી અંતર્ગત છે. આ રાષ્ટ્રીય સહકારના પક્ષે પોતાને બુલંદ અવાજ હંમેશાં ઉઠાવ્યો હતો
પ્રકારની વિશાળ સમજદારીના મુખ્ય પુરસ્કર્તા શ્રી નેહરુ હતા અને ઊંડી અને સુદઢ આત્મશ્રદ્ધા ધરાવતા અનન્ય રાજપુરુષ તરીકે
એ તેમનાં કાર્યો, તેમના લખાણે અને તેમના પ્રવચનમાં સ્પષ્ટ તરી એમણે પોતાના દેશની તેમ જ સમગ્ર માનવતાની સેવા કરી હતી. આવે છે.
સંયુકત રાષ્ટ્રોમાં નેહરુ એક અજોડ આંતરરાષ્ટ્રીયતાવાદી શ્રી નેહરુના અનેક સુલક્ષણો પૈકીનું આ એક સુલક્ષણ હતું, Internationalist અને તટસ્થતાની નીતિના સર્વોચ્ચ પ્રણેતા
જેની સ્મૃતિમાં આ એવૉર્ડ આપવામાં આવ્યા છે. આ એવૉર્ડ
મેળવતાં હું આ દેશના અને સારી દુનિયાના લોકો કે જેઓ નેહઅને પુરસ્કર્તા ગણાતા હતા. નવેમ્બર ૧૯૬૧માં એમણે સંયુકત
રુની સ્મૃતિને પોતાના દીલમાં સાચવી રાખે છે અને તેમના આદર્શને રાષ્ટ્રોની સામાન્ય સભા સમક્ષ કરેલું યાદગાર પ્રવચન હજી પણ માટે એ જ જાસ્માપૂર્વક કામ કરવા કૃતનિશ્ચયી બન્યાં છે એ સર્વને આપણને એટલું જ તાજું છે, જેના પરિણામે ૧૯૬૫માં આપણે હું એક સાથી અને સંગાથી બનું છું. આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ” ઉજવ્યું હતું. યુદ્ધની ભયાનકતા વિશે અનુવાદક :
મૂળ અંગ્રેજી: અને અણુશસ્ત્રોની વિરુદ્ધમાં જગતને ચેતાવીને, સંઘર્ષને બદલે સુબોધભાઈ એમ. શાહ
શ્રી ૯ થી
માલિક: શ્રી મુંબઈ જન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ:૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩,
મુદ્રષ્ણુસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ. કોટ, મુંબઈ