________________
૩૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૧-૬-૧૭ બિહાર રાહતકાર્યની સંક્ષિપ્ત નોંધ જાણીતા સામાજિક કાર્યકર શ્રી ગુલાબચંદ - મે માસ દરમિયાન શ્રી જયપ્રકાશ નારાયણ બિહારનાં ત. શેઠનું અચાનક થએલ અવસાન ભિન્ન ભિન્ન રાહત કેન્દ્રોની મુલાકાત લેવા નીકળેલા ત્યારે સેન્ટ્રલ મુંબઈ અને સૌરાષ્ટ્રના જાણીતા સામાજિક કાર્યકર, બાહોશ રીફીલ ટ્રસ્ટ–મુંબઈ, ઉપનગર બિહાર રાહત સમિતિ–મુંબઈ તથા વ્યાપારી અને ઉદ્યોગપતિ શ્રી ગુલાબચંદ તલકચંદ શેઠનું તા. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ–રાજકોટ તરફથી ચાલી રહેલ રાહત- ૧૩ની સાંજે મુંબઈમાં એકાએક કાર્યની જે ટૂંકી નોંધ શ્રી જયપ્રકાશજીને સુપ્રત કરવામાં આવેલી તેની
હૃદય બંધ પડવાથી અવસાન નકલ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના મંત્રી શ્રી રતિલાલ ગોંધિયા તરફથી મોકલવામાં આવી છે, જે પ્રબુદ્ધ જીવનના વાચકોની જાણ
થયું છે. ખાતર નીચે આપવામાં આવે છે.
- સ્વ. ગુલાબચંદભાઈ નાની (૧) આ કાર્ય ઉપર જણાવેલી ત્રણ સંસ્થાઓ તરફથી ચાલી રહ્યું છે. વયથી જ સ્વદેશપ્રેમના રંગે રે (૨) અહિં નીચે મુજબની પ્રવૃત્તિઓ ચાલી રહી છે:
રંગાયેલા હતા અને તેમણે (ક) સાત કેન્દ્રો (ચેનપુર, શાહપુર, કંકારી, નેવરા, સેમરા, સલ - સૌરાષ્ટ્રમાં સ્વરાજયની લડતમાં તુઓ, નવાડી) મારફત ૮૦૪૫ બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ તથા અશકત ઉમદા ફાળો આપ્યો હતો. માનવીઓને ભોજન આપવામાં આવે છે. (સાત કેન્દ્રો દ્વારા ૭૨
સાથે રાજકોટમાં સામાજિક ગામડાંઓને સહાયતા પહોંચાડવામાં આવે છે.) (ખ) આજ સુધીમાં ૨૦ ૦ ૦૦ કપડાં વહેંચવામાં આવ્યા છે
સુધારણાની અને અન્ય યુવકતથા ૨૦ ૦ ૦ ૦ લગભગ કપડાંને જો હાલ હાથ ઉપર છે અને
પ્રવૃત્તિઓમાં પણ તેઓ વધારે કપડાં આવી રહ્યાં છે. અમે ૩૦૦૦ સાડીઓ અને ૧૦ ૦ ૦ ' આગળ પડતો ભાગ લેતા હતા. - જોતીયાં નવાં ખરીદ્યાં છે અને વિશેષ ખરીદી રહ્યા છીએ.
ત્યાર બાદ વ્યાપારાર્થે (ગ) ૧૦ • કુવા લોકોની પાસે તૈયાર કરાવવાની યોજના કરી
થોડો સમય પરદેશમાં ગાળી છે અને વીશ કૂવાની “સર્વે' (માપણી) તરતમાં થવાની છે.
તેમના વડીલ બંધુ સ્વ.
| શ્રી ગુલાબચંદ તલકચંદ શેઠ (ધ) પુરૂષ વેંકટરો તેમ જ સ્ત્રી વેંકટર મારફત ગરીબોની સેવા કરવામાં આવે છે.
કેશવલાલ તલકચંદની પેઢીને વિકાસ કર્યો હતો અને (ડ) પશુઓ માટેની ઘાસચારાની યોજના બિહાર રીલીફ સમિ
મુંબઈ, અમદાવાદ, સોલાપુર, મદ્રાસ, એડી. બાબા, લાંડન
વગેરે સ્થળે તેની શાખાઓ સ્થાપી સુતરના વેપારમાં પેઢીને તિની મારફત અમે ચલાવીએ છીએ.
અગ્રગણ્ય સ્થાન અપાવ્યું હતું. તદુપડાન્ત કચીનમાં અશોક (૩) અમે આ રીતે કામ કરીએ છીએ:
ટેકસટાઈલ મિલ તથા મોરબીમાં અરુણોદય મિલની સ્થાપના કરી (ક) રૌનપુરમાં અમે રાંધીને–પકાવીને–ભજન આપીએ છીએ
ઉધોગના ક્ષેત્રમાં તેમણે પ્રવેશ કર્યો હતે. અને અન્ય સ્થળોમાં સુકું ભેજન આપીએ છીએ. પ્રત્યેક
લગ્ન પછી તરતમાં જ તેમનાં પત્ની શ્રી કાન્તાબેનનું કેન્દ્રમાં અમે મકાન ભાડે રાખ્યું છે અને ત્યાં અમે અનાજ
અવસાન થયા પછી તેમણે ફરી લગ્ન કર્યું નહોતું અને તેમના વગેરેને જથ્થો રાખીએ છીએ અને પ્રત્યેક કેન્દ્ર માટે સૂકું
સ્મરણાર્થે રાજકોટમાં કાન્તા સ્ત્રીવિકાસગૃહની સ્થાપના કરી સૌરાષ્ટ્રમાં ભોજન વહેંચવા માટે દિવસ નક્કી કરવામાં આવેલ છે. નારી સેવાની પ્રવૃત્તિ શરૂ કરી હતી, જે સંસ્થા આજે સેંકડો (ખ) અમે રેશનકાર્ડ ઉપરથી પરિવારની તપાસ કરીને પાંચ વિધવા, ત્યકતા, નિરાધાર અને નિરક્ષર બહેનોને સહાયભૂત
બાળક સુધીના પરિવાર સુધી રજીસ્ટર કરીએ છીએ અને બનીને ફૂલીફાલી છે. તેમને અમારા કાર્ડ આપીએ છીએ.
આ ઉપરાંત તેમણે રાજકોટમાં સ્ત્રીઓ તથા બાળકો માટેની (ગ) કપડાં વહેંચવા માટે અમે ગામડાઓમાં જઈએ છીએ બે હોસ્પિટલ તથા એક હાઈસ્કૂલ તેમના વડીલ બંધુઓ તથા
અને બની શકે ત્યાં સુધી આખા પરિવારને કપડાં માતુશ્રીના સ્મરણાર્થે સ્થાપી છે. આ ઉપરાંત રાજકોટ તથા પીએ છીએ.
મુંબઈમાં અનેક સામાજિક સંસ્થાઓમાં તેમણે આપેલા દાનને (ઘ) કુલ ૧૦ થી ૧૫ ભાઈ બહેને કંપમાં રહે છે અને દર
આંકડો લાખોને થવા જાય છે. દોઢ મહિનાના ગાળે બીજી ટુકડી પહેલી ટુકડીને સ્વ. શ્રી ગુલાબચંદભાઈ “જન્મભૂમિ પત્રોની સંચાલક
રીલીવ’ કરવા–ફરજમુકત કરવા માટે આવી જાય છે. સંસ્થા સ્ટેટ્સ પીપલ પ્રા. લિ.ના ડિરેકટર હતા. મુંબઈના સૌરાષ્ટ્ર (ડ) અમારો વ્યવસ્થાખ પ્રત્યેક કાર્યકર્તાને માસિક રૂ. દશાશ્રીમાળી ભેજનાલયના, ભારત જૈન મહામંડળ મુંબઈ ૪૦ થી ૪૫ સુધી આવે છે, જેમકે ૩ ૧૨ મહિનાના
શાખાના તથા રાજકેટ મિત્રમંડળના પ્રમુખ હતા અને સંખ્યાબંધ કંપને ખર્ચ રૂા. ૧૬૦૦ છે, અને ૧૦૦૦૦ લોકોને એક ટંકનું ભોજન આપવાને અને તેને લગતો બીજો બધો
સામાજિક સંસ્થાઓમાં જુદા જુદા હોદ્દા ઉપર રહીને સેવા ખરું ગણતાં એક વ્યકિત દીઠ એક દિવસને ખર્ચ ૧થી બજાવતા હતા. જાણીતા દાર્શનિક આચાર્ય શ્રી રજનીશના તેઓ ૧૮ પૈસા આવે છે.
ખાસ પ્રસંશક હતા અને તેમના વિચારના પ્રચાર અર્થે સ્થાપવામાં મણિબહેન નાણાવટી
આવેલ “જીવન જાગૃતિ” કેન્દ્રના ઉપ-પ્રમુખ અને ટ્રસ્ટી હતા. રતિભાઈ ગેધિયા
સૌરાષ્ટ્રમાં પણ ભારત સેવક સમાજ, વીરાણી હાઈસ્કૂલ, શિશુમંગળ
વગેરે અનેક સંસ્થાઓમાં અધિકારપદે રહીને સેવા બજાવતા હતા. મહર્ષિ મહેશ યોગીનું જાહેર પ્રવચન
શ્રી ગુલાબચંદભાઈ મુંબઈ જૈન યુવક સંઘના સભ્ય હતા 1. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૨૪-૬-૬૭
અને ગયે વર્ષે તેની કારોબારી સમિતિના સભ્ય પણ હતા. શનિવાર સાંજના છ વાગ્યે મજીદબંદર રોડ ઉપર આવેલા બેંક ઑફ બરોડાની સામે ધી ગ્રેન રાઈસ એન્ડ એઈલસીડઝ
અઢળક ધનસંપત્તિ છતાં તેમનું જીવન અત્યંત સાદું હતું. મરચન્ટસ એસેસીએશનના સભાગૃહમાં ઋષિકેશમાં વસતા લાખ્ખનું દાન કરવા છતાં તેઓ નિરભિમાની હતા અને અનેક ધી સ્પીરીચુઅલ રીજનરેશને મુવમેન્ટ ફાઉન્ડેશનના પ્રસ્થા- સંસ્થામાં હોદ્દેદાર હોવા છતાં સેવક તરીકે નમ્રતાપૂર્વક સેવા પક પરમ પૂજ્ય મહર્ષિ મહેશ યોગી આધ્યાત્મિક અનુભૂતિ
બજાવતા હતા. ઉપર જાહેર પ્રવચન કરશે. અધ્યાત્મના વિષયમાં રસ ધરા
તેમના અવસાનથી સમાજે એક સંનિષ્ઠ કાર્યકર અને સામાજિક વતાં ભાઈ બહેનેને સાદર નિમંત્રણ છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ સંસ્થાઓએ માર્ગદર્શક ગુમાવેલ છે.
જટુભાઈ મહેતા