SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુવ જીવન તા. ૧-૫-૬૭ ^ - ૧ ૧ ૧ ૧ છે કે ૧ છે કે બિહાર દુષ્કાળ રાહત અને સંઘ તરફથી એકઠા કરવામાં આવેલ ફાળો શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી બિહાર દુષ્કાળ રાહત અંગે એકઠો કરવામાં આવેલ અને તા. ૨૨-૪-૬૭ શનિવારના રોજ જૈન સોશિયલ ગ્રુપ તરફથી જવામાં આવેલ સભામાં શ્રી જયપ્રકાશ નારાયણને સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી નીરુબહેનના હસ્તક સુપ્રત કરવામાં આવેલ રૂ. ૫,૩૬૧ના ફાળાની યાદી નીચે આપવામાં આવે છે. આ ફાળામાં ભરાયેલી નાની મોટી રકમના સંદર્ભમાં એટલો ખુલાસો કરવાની જરૂર છે કે આ ફાળામાં ભરનાર સભ્યોમાં કેટલાક એવા છે કે જેમને અન્યત્ર પણ એક બે ઠેકાણે સારા પ્રમાણમાં ફાળ ભર પડયો છે અને તે કારણે નામ મોટું અને રકમ નાની- એવી - કાંઈક કઢંગી લાગે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આ ઉપરથી તે તે સભ્યોની સહાનુભૂતિનું કઈ માપ ન માપે. અહિં એ ઉમેરવાની જરૂર છે કે સંધ તરફથી યોજાયેલા આ ફાળાનું કામ હજુ ચાલુ છે અને જે કઈ સભ્ય અથવા ભાઈ બહેન આ રાહતકાર્ય માટે હવે પછી જે કાંઈ રકમ સંઘના કાર્યાલય ઉપર મોકલી આપશે તે રકમ યોગ્ય સ્થળે પહોંચાડવાનો સંઘ તરફથી પ્રબંધ કરવામાં આવશે. અહિ એ પણ જણાવવું જરૂરી છે કે ઉપર જણાવેલ પ્રસંગે જૈન સોશિયલ ગૃપ તરફથી પોતાના સભ્યોમાંથી એકઠી કરીને રૂા. ૩૦૦૧ની રકમ શ્રી જયપ્રકાશ નારાયણને સુપ્રત કરવામાં આવી હતી અને એ સંસ્થા તરફથી પણ રાહતકાર્ય માટે ફાળો એકઠો કરવાનું કાર્ય ચાલુ છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ ૨૦૦૦ શ્રી રસિકલાલ મોહનલાલ ઝવેરી ૫૧ શ્રી યુનિવર્સલ ઈન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન ૨૫ શ્રી રમણિક્લાલ મણિલાલ શાહ ૧૦૦૦ , કરમસી હીરજી વીકમસી ૫૧ , ભગવાનદાસ સી. શાહ ૨૫ , હરિલાલ ગુલાબચંદ શાહ , ખુશાલચંદ સાકરચંદ ,, રબ્બર ગુડ્ઝ ટ્રેડીંગ કું. , શાંતિલાલ અમરચંદ ઝવેરી , ચીમનલાલ ચકુભાઈ શાહ હીરાલાલ ટાંબકલાલ ડગલી , પ્રભાવતીબહેન ભાનુરાય શુકલ ૧૦૧ , ચીમનલાલ જે. શાહ - સ્વ.ભવાનજી રવજી શાહ , સીતાબહેન પ્રતાપસી , સુબોધભાઈ એમ. શાહ , ઘેલા કુરપાળ , એક સદગૃહસ્થ ,, જયંતીલાલ ફોહચંદ શાહ , મણિબહેન સવચંદ કાપડિયા , શારદાબહેન જયન્તિલાલ કોઠારી , દામજીભાઈ વેલજી શાહ , મેનાબહેન નરોત્તમદાસ , દીપચંદ કેશરીમલ ', પોલી રબ્બર ઈન્ડસ્ટ્રીઝ ૨૫ , ખેતસી માલસી સાવલા પ્રવિણભાઈ મંગળદાસ શાહ , ખીમજી માડણ ભુજપુરીઆ , રમણલાલ લાલભાઈ લાકડાવાળા , ૫ હર્ષદરાય પ્રાણજીવનદાસ અવેલાણી , કે. પી. શાહ - ૨૫ , પરમાનંદ કુંવરજી કાપડિયા ૧ , ભગવાનજી ત્રીજી સેની , લાલચંદ અમુલખ મહેતા ૨૫ , મફતલાલ ભીખાચંદ શાહ , રાજેન્દ્ર અમૃતલાલ ૨૫ , રતિલાલ ચીમનલાલ કોઠારી ૫,૩૬૧ - “બુદ્ધ અને મહાવીરની ધરતી પોકારે છે!” (શકિત-દલની પત્રિકામાંથી ઉદ્ભૂત) જયપ્રકાશજીનું મન આ બધું જોઈને બહુ દુ:ખી થયું. એમની દષ્ટિ આપણા શરીરના કોઈ પણ ભાગમાં જો સહેજ પણ પીડા, સમક્ષ તે બિહારના દુષ્કાળપીડિત લોકોના હાડપિંજર અને એમના વિકાર અથવા ગુમડું થાય છે તે આપણને જરા પણ ચેન પડતું કાનમાં દુષ્કાળપીડિત લોકોને આર્તનાદ ગુંજી રહ્યો હતે. તેઓ નથી અને આપણી બધી શકિત એને મટાડવામાં કામે લાગી જાય છે. વધારે સમય સુધી આ બધું સહન કરી શકયા નહિ. થોડીવાર સુધી બિહાર રાજય. આપણાં દેશને એક ભાગ છે. ત્યાંના લોકો સુનમુન ઊભા રહ્યા અને પછી બાર હજાર રૂપિયાની રકમ લીધા. જ્યારે ભૂખથી મરી રહ્યા છે, અન્નના દાણા માટે ટળવળી વિના જ ચાલી ગયા. આ વૈભવશાળી લગ્ન-સમારંભમાં રાજ્યના રહ્યા છે ત્યારે એવા દુષ્કાળ સંકટમાં પણ આપણે ત્યાં પ્રધાન અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ હાજર હતા એ વાત મુંબઈમાં જ રોજ નાના મોટા ભેજન-સમારંભ અને પાર્ટીઓ પણ નોંધવા જેવી છે. વગેરે ધામધુમથી કરવામાં આવી રહ્યા છે, જેમાં અનાજને ભયંકર ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં અને ધરમપુર તાલુદુર્ભય થાય છે. એમ લાગે છે કે કેટલાક લોકો માટે પોતાના વૈભવનું કામાં દુષ્કાળની ઘેરી છાયા ફેલાઈ રહી છે. સર્વોદય કાર્યકર્તા શ્રી પ્રદર્શન કરવા માટે આવા ભેજન સમારંભ અનિવાર્ય થઈ પડયા છે! બબલભાઈ મહેતાએ એક પ્રસંગનું વર્ણન કરતાં જણાવ્યું હતું કે પછી દેશ અને દેશબંધુઓની હાલત કેવી પણ કેમ ન હો ? આ નવ દસ માણસોના એક કુટુંબ વચ્ચે માત્ર એક જ રોટલો હતો, જેના પ્રકારની મનોવૃત્તિ નિંદનીય તે છે જ, સાથે સાથે વિચારણા પણ પર મીઠું છાંટેલું હતું. આ રોટલે ચાર બાળકોને વહેંચી આપવામાં માંગી લે તેવી છે. આવ્યા અને મોટા લોકો ભૂખ્યા રહી ગયા. કેટલાંક કુટુંબ પાણીમાં ઉપર ઉપરથી ભવ્ય અને સુંદર દેખાતાં પરંતુ વાસ્તવમાં કદ- લોટ અને મીઠું ઓગાળીને પછી તેને ઉકાળીને પી જાય છે અને એ રૂપ એવાં આ વૈભવ પ્રદર્શન કેટલાક લોકોની પ્રકૃતિને અનુકુળ ભલે રીતે પોતાના દિવસે પસાર કરે છે. કેટલાક લોકો જંગલી કંદ, ઝાડના હોય, પણ જ્યારે શ્રી જયપ્રકાશ નારાયણ જેવા મહાનુભાવ અને પત્તાં બીજ વગેરે જે કંઈ હાથ લાગે તેને પાણીમાં ઉકાળીને પી લે છે સર્વોદય નેતા કે જેઓ દુષ્કાળ પીડિતાની વચ્ચે રહીને તેમનું દુ:ખ અને એ રીતે પોતાની ભૂખ શમાવવાનો પ્રયત્ન કરે છે. ઓછું કરવાના પુરુષાર્થમાં લાગેલા છે તેમને રૂા. બાર હજારની મદદ પીવાના પાણીને પણ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. પાણી આપવાનું વચન આપીને એવા કોઈ વૈભવ-પ્રદર્શનમાં લઈ જવામાં ધરતીમાં બહુ ઊંડે ઊતરી ગયું છે, જેથી કૂવાઓને અને નદીની આવે એને ધૃષ્ટતાની પરાકાષ્ટા સિવાય બીજું શું કહેવું? જયપ્રકાશ- રેતમાં બનાવેલા ખાડાઓને વધારે ઊંડા અને ચારેબાજુથી પાકાં જીએ ત્યાં જઈને ઠાઠમાઠ, બત્તીઓને ઝળહળાટ, ખાણી પીણી, ચણતરવાળા બનાવવાની જરૂર ઊભી થઈ છે. દરેક કૂવાને ફરીથી ફળફલ અને કિંમતી વસ્ત્રો અને દાગીનાઓના પ્રદર્શન સિવાય બીજું દુરસ્ત કરવામાં પાંચથી આઠસો રૂપિયા ખરચ થાય છે. આ શું જોયું હશે ? અને આવા પ્રસંગમાં ખાવાપીવાની ચીજોને જે પીડિત લોકોને અવાજ જો આપણાં હૈયાંને સ્પર્શ કરી જાય તો તેમની વિવેકહીન બગાડ થાય છે અને શું કઈ સમજુ માણસ સહી શકે ? ભુખ તરસ છીપાવવા માટેના પુણ્યકાર્યમાં આપણે સૌએ તનમનથી
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy