________________
૯૮.
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯-૧૭
પરિચય, તેથી તેમને માટે જ અંજલિપ્રદાન કરવું જોઈએ. આમ તે જોતાં એમને પુરસ્કાર વહેલે મળવું જોઈતો હતો. તેમણે પોતાની છતાં શ્રી મનસુખલાલભાઈને સ્વ. ફત્તેહચંદભાઈ વિશે લખવા મેં સર્જનપ્રતિભાથી અને સાહિત્યિકને શોભે એવી સરલ વૃત્તિથી સુલેખક એટલા માટે વિનંતી કરી કે ફોહચંદભાઈ તેમના અંગત મિત્ર હતા' મંડળમાં સ્થાન મેળવ્યું છે. વીસમી સદીના ગુજરાતી સાહિત્યને અને અનેક ધાર્મિક તેમ જ સાહિત્યિક પ્રવૃત્તિઓમાં તેમના સાથી ઈતિહાસ લખનાર કોઈ પણ એમના નામ કે કામની પૂરી નોંધ ન અને સહકાર્યકર્તા હતા. અને તેથી તેમને આ વિષયમાં વધારે છે તે એ ઈતિહાસ અધૂરો રહે- એવી સ્થિતિ તેમણે પ્રાપ્ત અધિકાર છે એમ મને લાગ્યું. તેમણે જે નેધ લખી આપી છે તેમાં કરી છે. તેમની કેટલીક કૃતિઓ તે એવી છે કે જે બહુ લોકપ્રિય ફત્તેહચંદભાઈના પવિત્ર અને ધર્મપરાયણ જીવનનું આપણને
બની છે અને માનવતાસ્પર્શી હેઈને સંકુચિત વાડાને ભેદે છે.” અત્યંત સુભગ દર્શન થાય છે. આ નોંધ લખી આપવા માટે શ્રી ગુજરાત રાજયના ભૂતપૂર્વ કેળવણી પ્રધાન શ્રી ઈન્દુમતીબહેન મનસુખલાલભાઈને હું હાર્દિક આભાર માનું છું. પરમાનંદ.
તા. ૨૧-૬-૬૭ ના એક પત્રમાં જણાવે છે કે “શ્રી જયભિખ્ખું શ્રી જયભિખુ ‘ષષ્ટિપૂતિ’ સમારોહ: એક સાહિત્યિક ટ્રસ્ટનું આજન
સન્માન ગ્રંથ (સાનિર) પ્રસિદ્ધ થવાને છે તે જાણી આનંદ થયો.
તેમનું સન્માન તે તેમના વાંચકોના હૃદયમાં થઈ જ ગયેલું છે. તેમનાં શ્રી. માણેકલાલ ચુનીલાલ,શ્રી કાતિલાલ ઈશ્વરલાલ, શ્રી દુર્લભજી
અનેક પુસ્તકો અને પ્રાણવાન ચરિત્રલેખે અને કથાનકોએ કે ખેતાણી, શ્રી જયંતીલાલ રતનચંદ શાહ, શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ, સંસ્કાર અને ચારિત્રયઘડતરનું બુનિયાદી કાર્ય કર્યું છે અને અનેકોશ્રી વ્રજલાલ કપુરચંદ મહેતા, શ્રી જયન્તભાઈ માવજી શાહ તથા શ્રી. કે.
ને પ્રેરણા આપ્યા જ કરી છે.” લાલ (જાદુગર)ની સહીથી મળેલા એક પરિપત્રમાં એ મતલબનું જણા
હું નથી ધારો કે આ સમારોહને અને આ સન્માનાળાને વવામાં આવ્યું છે કે,૩૦૦ થી પણ વધારે સાહિત્ય કૃતિઓનું સર્જન કરનાર
આથી વધારે સમર્થનની જરૂર હોય. સૌ કોઈ પિતાથી બનતા જાણીતા લેખક અને સાહિત્યકાર શ્રી જયભિખૂએ તા. ૨૬-૬-૬૭ ના સહકાર આપે એ જ પ્રાર્થના ! રોજ પોતાના આયુષ્યના સાઠમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમનું આખું
મેઢા આડે મુહપત્તિબંધન શા માટે? જીવન સાહિત્યની ઉપાસના પાછળ વ્યતીત થયું છે અને ભારત
(પ્રબુદ્ધ જીવનના જૈનેતર વાચકોની માહિતી ખાતર જણાસરકારે તથા ગુજરાત સરકારે તેમની નાની મોટી કૃતિએ લક્ષમાં
વવાનું કે જેના સ્થાનકવાસી તથા તેરાપંથી સંપ્રદાયના સાધુઓ લઈને આશરે ચૌદેક ઈનામે આપ્યા છે અને મુંબઈના અધ્યાત્મ
તથા સાધ્વીએ મેઢા આડે વસ્ત્રને એક ટુકડો બાંધે છે તેને મુહપત્તિજ્ઞાન પ્રસારક મંડળે તેમને સુવર્ણ ચંદ્રક એનાયત કર્યો છે. તેમની વિપુલ
મુખપટ્ટી-કહે છે. એવી જ રીતે જૈન સાધુએ જીવજંતુની હિસાથી સાહિત્ય સેવાઓ ધ્યાનમાં લઈને તેમના મિત્રો અને પ્રશંસકોએ
બચવા માટે અમુક ચેક્સ ઘાટની સાવરણી રાખે છે તેને ધો તેમના આ સાઠમાં વર્ષ દરમિયાન પષ્ટિપૂર્તિ સમારોહ ઉજવવાને, એ અથવા ચરવળે કહે છે.) પ્રસંગે તેમને સારી એવી રકમની થેલી-પર્સ અર્પણ કરવાનો તથા એક થોડા દિવસ પહેલાં મરીન ડ્રાઈવ ઉપર સવારના ભાગમાં હું સૈનિર–સન્માન ગ્રંથ-પ્રગટ કરવાનો નિર્ણય કર્યો છે. શ્રી જય
ફરવા નીકળેલ એવામાં સામેથી બે તેરાપંથી મુનિએ આવતા દેખાયા. ભિખુએ આ પ્રકારની થેલી દ્વારા તેમ જ નિરમાં અપાનાર
તેઓ નજીક આવ્યા, મેં પ્રણામ કર્યા. કેટલાક સમયથી શ્રી રાકેશ જાહેરખબરો દ્વારા એકઠી થતી રકમને અંગત ઉપયોગ માટે સ્વીકાર
મુનિ અને તેમના બે શિષ્યો મુંબઈમાં વસી રહ્યા છે અને હાલ કરવાની અનિચ્છા દર્શાવી છે અને તેના સ્થાને એ રકમનું એક
ચાતુર્માસ દરમિયાન મરીન ડ્રાઈવની બાજુએ આવેલા અણુવ્રત સાર્વજનિક સાહિત્યિક ટ્રસ્ટ ઊભું કરવું એવી ઈચ્છા વ્યકત કરી છે.
હૌલમાં તેમને નિવાસ છે એ હું જાણતો હતો. સામે આવી ઊભેલા શ્રી જયભિખુએ સતત ૪૦ વર્ષ સુધી જે પ્રકારનું સાહિત્ય નિર્માણ મુનિઓમાં એક રાકેશ મુનિ હશે એમ માનીને મેં પૂછયું કે “આપકર્યું છે તે પ્રકારનું સાહિત્ય નિર્માણ કરવા પાછળ આ રકમને ઉપયોગ
માંના રાકેશ મુનિ કોણ?” તો તેમણે જવાબ આપ્યો કે “એ તો કરવામાં આવશે એમ જણાવીને, શ્રી જયભિખુએ ઉપર જણાવેલી
અમારા ગુરુ અણુવ્રત હૈલમાં બીરાજે છે. અમે તે તેમના બે શિષ્યો ઈચ્છાને પ્રસ્તુત મંડળના સંવાહકોએ સ્વીકાર કર્યો છે.
છીએ.” મેં તેમના મોઢે બાંધેલી મુહપત્તિઓ સામે આંગળી કરીને તદુપરાંત આ સંવાહક ઉપરની જનાને ધ્યાનમાં લઈને કહ્યું કે “આ મુહપત્તિના આવરણના કારણે કોણ કયા સાધુ છે તે જદિશ્રી જયભિખુના પ્રશંસકોને તેમને આપવામાં આવનાર થેલી થી ઓળખાતું નથી. મારી સમજણ મુજબ આ કેવળ અવિનાની માટે પોતાને યથાશકિત ફાળો અથવા તે સોવેનિટ માટે જાહેરખબરે પરંપરા છે અને એક સંપ્રદાયના સાધુને અન્ય સંપ્રદાયના સાધુથી મેકલી આપવા અનુરોધ કરે છે. જાહેર ખબરના ભાવે ચાલુ આખા કારણ વિના જુદા પાડનારી છે તે આ કાઢી નાખેને કે જેથી આપની પાનાના સાદા કાગળ ઉપર રૂા. ૨૦૧૭ અને આર્ટ પેપર ઉપર ૩૦૧ મુખાકૃતિ બરોબર પરખાય. અને સાધુ સાધુ વચ્ચેને વેશભેદ એ મુજબ નક્કી કરવામાં આવ્યા છે. આ રકમ અને જાહેરખબરો પણ નાબુદ થાય.” આ મારા કહેવાને એ સાધુઓ બીજો શું ઉત્તર મોકલવા માટે નીચેનાં ઠેકાણાં જણાવવામાં આવ્યા છે.
આપે, સિવાય કે “આ લાંબા કાળથી ચાલી આવતી પરંપરા એમ - શ્રી જયભિખુ પષ્ટિપૂર્તિ સંવાહક મંડળ,
અમારાથી કેમ છેડાય કે તેડાય?” ઠેકાણું: શ્રી કાનિતલાલ ડી. કેરા, ૪૮, ગોવાલિયા ટેંક રોડ, મુંબઈ-૨૮.
ઉપરની સમસ્યા માત્ર એ બે મુનિઓને જ ઉદ્દેશીને નથી, અથવા-શ્રી નાનુભાઈ શાસ્ત્રી, પરાગ, અશોકવાડી, પંચવટી, અમદાવાદ-૬ પણ મેઢે મુહપત્તિ બાંધનારા સમગ્ર સાધુસમુદાયને ઉદ્દેશીને છે. અમદાવાદના આ ઠેકાણે તેનું મુખ્ય કાર્યાલય રાખવામાં આવ્યું છે.
વિશેષ કરીને તેરાપંથ સંપ્રદાયના આચાર્ય તુલસી કે જેમની દષ્ટિ વિશેષમાં જણાવવામાં આવ્યું છે કે વષ્ટિપૂત સમારોહ અને ટ્રસ્ટ- ક્રાન્તિલક્ષી હોવાનું મનાય છે તેમને ઉદ્દેશીને છે. હું જન્મથી 9. ના ફાળાની જાહેરાત જુલાઈ ૧૯૬૭ થી આગામી એક વર્ષ દર- ' મૂ. પૂ. સંપ્રદાયમાં ઉછર્યો છું અને એ સંપ્રદાયના સાધુઓના વિશેષ મિયાન અનુકુળ સ્થળે અનુકુળ સમયે કરવામાં આવશે.
સમાગમમાં આવ્યો છું, પણ સાથે સાથે સ્થાનકવાસી સાધુઓના
સમાગમથી હું સાવ વંચિત છું એમ નથી. આ મુહપત્તિને પ્રશ્ન પંડિત સુખલાલજીએ આજથી ૧૪ વર્ષ પહેલાં શ્રી જય- તેમની પાસેથી સમજવા મેં પ્રયત્ન કર્યો છે. આમ છતાં પણ તેની ભિખુને અમુક પુરસ્કાર મળેલો તેના અનુસંધાનમાં લખેલું કે કોઈ ઉપયોગીતા કે અઈમયતા મારા સમજવામાં આવી નથી. આ
“શ્રીયુત બાલાભાઈ ઉર્ફે ‘જયભિખુ” જે સ્વાશ્રયથી અને એક- મુહપત્તિમાં પરંપરાએ બાંધેલા એક પ્રકારના વળગાડથી કશું પણ, નિષ્ટ વિદ્યોપાસનાથી સાહિત્યના ક્ષેત્રને લાંબા કાળથી વર્યા છે વિશેષ મને દેખાતું નથી. આ મુહપત્તિને મૌનનું પ્રતીક ગણીને