________________
૧૦૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯-૬૭
- ન્યાયમૂર્તિ નરેન્દ્ર નથવાણી: સન્માન સંમેલન તા. ૨૬મી ઑગસ્ટના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી નંદનની અધિકારી બનાવી છે. ભારતના સામાજિક, આર્થિક, પોજવામાં આવેલા ઉપર્યુકત સન્માન સંમેલનના વૃત્તાન્તને બાકીને રાજકીય પાસાઓને ખરા મૂલ્યમાં જીવી અનુભવી ચૂકેલા નરેન્દ્રભાઈ ભાગ નીચે આપવામાં આવે છે.
આ સ્થાન માટે સંપૂર્ણતયા પાત્રતા ધરાવે છે.” પ્રાસ્તાવિક વિવેચન
શ્રી નરેન્દ્ર નથવાણુનું આભાર નિવેદન - શ્રી પરમાનંદભાઈનું આવકાર પ્રવચન પૂરું થયા બાદ સન્માન- ત્યારબાદ શ્રી નરેન્દ્રભાઈ નથવાણીએ તેમનું સન્માન કરવા સંમેલનના અધ્યક્ષસ્થાને બીરાજેલા સંસદ સભ્ય શ્રી. શાન્તિલાલ હ. બદલ શ્રી મુંબઈ જૈન યુવક સંઘને આભાર માનતો નીચે મુજબ . શાહે જણાવ્યું હતું કે “દેશની આઝાદી ખાતર જેલમાં ગયેલાઓમાંથી નિવેદન કર્યું હતું : આજ સુધીમાં અનેક પ્રધાનો તેથયા છે, પણ તેમાંના કોઈને હાઈકોર્ટના
“શ્રી પરમાનંદભાઈએ આ રામારંભની વાત કરી ત્યારે તરત ન્યાયમૂર્તિનું સ્થાન મળ્યાને આ પહેલે જ દાખલ છે.” શ્રી નથવાણીના
મેં એને સ્વીકાર કરી લીધું. કારણ કે મુંબઈ જૈન યુવક સંઘ માત્ર સૌજન્ય અને વિવેક બુદ્ધિની તેમ જ ન્યાયાધીશ માટે આવશ્યક
જૈનને કે યુવાનોને જ સંઘ નથી, પણ રાષ્ટ્રીય દષ્ટિવાળી એક પ્રગતિએવી તેમની તટસ્થતાની તેમણે ખૂબ પ્રશંસા કરી અને ડ્રાફટીંગ
શીલ સંસ્થા છે. એની મને ખબર હતી. અહીંઆ થયેલાં પ્રવચનમાં અંગેની–મુસદ્દા ઘડવા અંગેની–તેમની કુશળતાના તેમણે ખૂબ
મારા વિષે જે કહેવાયું એ બધાને લાયક છું એમ હું માનતો નથી. વખાણ કર્યા.
મારામાં આરોપાયેલા આ ગુણો મારામાં છે એમ હું માનતા નથી.
એ માટે સહુની મમતા ને પક્ષપાત જ મને જવાબદાર લાગે છે. શ્રી નંદલાલ ઠક્કર લિસિટરે આ પ્રસંગે જણાવ્યું કે “દેશ
' “મારા વ્યવસાયી જીવનમાં મુરબ્બી શ્રી શાંતિભાઈ, શ્રી નંદમાટે લડત લડવાની પ્રેરણા અને સંસ્કાર નરેન્દ્રભાઈને તેમના
લાલભાઈ અને શ્રી ચીમનભાઈએ ઘણા મહત્ત્વનો ભાગ ભજવ્યો પિતાશ્રી પાસેથી મળ્યા છે.” એમના સ્વભાવગત દૌર્ય, મૌલિકતા
છે. જો સમય હોત તો અત્યારે એની ઘણી વાતે હું કહી શકત, પણ અને કુશળ બુદ્ધિની તેમણે પ્રશંસા કરી અને દેશની પ્રતિષ્ઠા ખાતર
હું અત્યારે તે એટલું જ કહીશ કે જો એમને ટેકે ને સહારો મને સ્વ. વડાપ્રધાન નેહરુને પણ એક વખત કડવું સત્ય સંભળાવ્યાની
મળ્યા ન હતા તે હું આ વ્યવસાયમાં આગળ વધી શક્યો ન હતો. અને અપૂર્વ નિડરતા દાખવ્યાની તેમણે એક ઘટના શ્રોતાઓને વિગત
“હું એલએલ. બી.માં પ્રથમ વર્ગમાં પાસ તે થયે, પણ વાસ્તવિક વાર સંભળાવી.
સ્થિતિનું ભાન-હવે હું કેટલામાં છું એનું ભાન–તો મને પછી જ જૂનાગઢની આરઝી હકુમતના તેમના સાથી શ્રી દુર્લભજી થયેલું. મારી લૉ કૅલેજના પ્રિન્સીપાલ . આંબેડકર પાસે હું ગયો. ખેતાણીએ જૂનાગઢ રાજય સામેની લડતનાં કેટલાંક સંસ્મરણે સંભ- એમણે મને કહ્યું, “તમે કોઈ સેલિસિટરને ઓળખે છે..?” હું તે ળાવ્યા બાદ, શ્રી નરેન્દ્રભાઈથી ન્યાયમૂર્તિની ખુરશી નહિ પણ ન્યાય- આફ્રિકામાં જન્મ્યો હતો અને ત્યાં જવાના વિચારોમાં રહ્યો હતો, મૂર્તિની ખુરશી નરેન્દ્રભાઈથી શોભી ઉઠશે એ વિશ્વાસ તેમણે જો કે મારા પિતાશ્રીના અવસાનથી ત્યાં જવાનું બંધ રાખવું પડેલાં. વ્યકત કર્યો.
મુંબઈમાં કોઈ સેલિસિટરને ન ઓળખું એટલે મેં જવાબ આપ્યો: શ્રી કાંતિલાલ પારેખ જેઓ સત્યાગ્રહની ૧૯૩૦-૩૨ ની “ના હું કોઈને ઓળખતા નથી.” એટલે તેઓ તરત બોલી ઊઠયા: લડત દરમ્યાન નાસિક જેલમાં શ્રી નરેન્દ્રભાઈના સાથી હતા તેમણે “Fools rush in where angles fear to tread." "orui એ દિવસે યાદ કરીને જણાવ્યું કે, “એ અમારા સહવાસ દરમિયાન ડાહ્યા માણસે ડગલું ભરતાં ડરે છે ત્યાં બેવકૂફો દોડી જાય છે.” તેઓ એટલું બધું ઓછું બેલતા હતા કે આપણને એમ જ થાય સરદારશ્રીની ભલામણથી મને મુનશીજીએ ચેમ્બરમાં રાખવા કબુલ્યું, કે, જાણે કે તેમના મોંમાં જીભ જ નથી. આજે તેમને આવું મહત્ત્વનું પણ પ્રથમ મુલાકાતમાં જ એમણે મને ચેતવ્યો. “તમે ફર્સ્ટ કલાસમાં સ્થાન મળતાં તેમની મહત્તાને હું સવિશેષ પીછાણી શકો છું.” આવ્યાં એ વાત ભૂલી જજે. It does not matter how શ્રી મુંબઈ જેન યુવક સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુ
examiners have dealt with you. What matters is how ભાઈ શાહે ‘જન્મભૂમિ' દૈનિકના જૂના મકાનમાં ભાઈ નથવાણી
solicitors deal with you." તેમ જ અન્ય કેટલાક મિત્રો સાથે આરઝી હકુમતની રચના કરવાને
પણ સર્વશ્રી નંદલાલભાઈ, શાંતિભાઈ અને ચીમનભાઈએ જે મહાન નિર્ણય લેવામાં આવ્યો હતો તે નિર્ણયના દિવસોમાં અનેક
મને થોડું કામ આપ્યું અને મારું ગાડું ચાલવા લાગ્યું. મારાં એ દિવસે સ્મરણો રજૂ કરતાં જણાવ્યું કે “શ્રી નરેન્દ્રભાઈએ એ લડતમાં એક
જુદા જ હતા. શ્રી શાંતિભાઈની સહૃદયતાના પરિચયમાં હું કેવી રીતે પૂરા સૈનિકની અદાથી બંદૂક ધારણ કરીને ભાગ લીધો હતો અને
આવ્યા હતા એ મને યાદ આવે છે. એમના ભાગીદાર શ્રી. જે. ટી. તે લડતના પરિણામે જૂનાગઢના દીવાન ભૂતોને તાબે થવું પડયું હતું.
દેસાઈ છે, જેમની દ્વારા મેં શાંતિભાઈને કહેવરાવ્યું કે મને માસિક રૂા. ૧૯૫૨માં હું જયારે કેશોદ વિભાગમાં ચૂંટણી માટે ઊભે રહ્યો હતો.
૩૦ મળે એટલું કામ એમની ઑફિસમાંથી મળે એટલું તેઓ કરી અને મેં એમના જ ઘરમાં ત્રણ મહિના માટે ધામા નાખ્યા હતા,
આપે. શાંતિભાઈ બે ગીની આપવા સંમત થયા. સ્વતંત્ર પક્ષના ત્યારે એ વિસ્તારના ઘરેઘરમાં નથવાણી કુટુંબની જે સુવાસ પ્રસરેલી હતી
આગેવાન શ્રી મસાણીને પણ તેઓ બે ગીનીની બ્રીફે ત્યારે આપતા.
મને જયારે પહેલી બે ગીનીની બ્રીફ મળેલી ત્યારે મેં કહ્યું “મને ૪૯દી તેને મને ખરો પરિચય થયો હતો. જયારે જૂનાગઢના નવાબ સામે
આપે.” શાંતિભાઈએ કેશીયરને કહ્યું. કેશિયરે બબડતા ગબડતા રૂા. હરફ ઉચ્ચારવાની કોઈ હિમ્મત ન કરે એ દિવસેમાં એમના પિતાશ્રી
૩૦ ને ચેક આપ્યો. પણ મારે ચેક વળી કયાં ભર? હું મૂંઝાયો. પ્રાગજીભાઈએ નવાબ સામે માથું ઊંચકયું હતું.” ત્યાર બાદ સંસદ
મે ફરી શાંતિભાઈને કહ્યું મને રોકડા આપે તે સાર. શાંતિભાઈ સભ્ય તરીકે તેમની સાથે ગાળેલાં વર્ષોનાં અનેક સ્મરણ રજૂ કરીને
સમજી ગયા. કેશિયરને કહ્યું: “બરાબર છે, એમને કેશ આપે.” તેમણે જણાવ્યું કે “નરેન્દ્રભાઈ એક રાજદ્વારી પુરુષ તરીકે દરેક
શ્રી કાંતિભાઈ પારેખે મને જીભ નથી એવી અહિં વાત કરી, વિષયમાં ઊંડા ઉતરનારા અને અભ્યાસપરાયણ એવા સંસદીય સભ્ય પણ એ વાત અહિ બેઠેલાં મારાં પત્ની અને દીકરીને સ્વીકાર્ય બને તરીકે પુરવાર થયા છે. હાઈકોર્ટના ચીફ જસ્ટીસે તેમની એક એમ મને નથી લાગતું. ન્યાયમૂર્તિ તરીકે પસંદગી કરીને પોતાની જાતને જ આપણા અભિ- “મારા. રાજકીય જીવનમાં શ્રી ચીમનભાઈએ મારા પિતાશ્રીને