________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૭-૬૭
5
5: લગ્નની વયમર્યાદા કેટલી હેવી જોઈએ? હમણાં જ કેન્દ્ર સરકારના આરોગ્ય પ્રધાન શ્રી ચંદ્રશેખરે જાય છે તે રીતે જોતાં વર અને કન્યા સંસારની જવાબદારી ઉપાડી પ્રજા સમક્ષ એક વિચાર વહેતો મૂકયો કે જો લગ્નની વયમર્યાદા લે તે ઉમરે ન પહોંચે ત્યાં સુધી લગ્ન કરવા હિતાવહ નથી. પહેલાં ઊંચી લાવવામાં આવે તે આપણા વસ્તીવધારાને પ્રશ્ન હલ કરી અને હાલના ગ્રામીણ સમાજમાં બાળલગ્ન થતાં ત્યારે દંપતી કરતાં, શકાય. આમાંથી લગ્નની વયમર્યાદા કેટલી (નીચામાં નીચી) હોવી વડીલે આર્થિક અને બાળકોની સંભાળને બોજો ઉપાડતાં. વળી જોઈએ એ પ્રશ્ન ઉદ્ ભવ થાય છે. આ પ્રશ્નને અનેક દષ્ટિએ કેટલાક સરસ રીવાજોને લીધે પુખતવયે પહોંચતાં પહેલાં વર અને સામાજિક, શૈક્ષણિક, આર્થિક, કુટુંબનિયોજનની, કાયદાની વગેરે કન્યાને સાથે રહેવાનું ઓછું બનતું. ઉપરાંત આજે છૂટાછેડાની જે જુદી જુદી બાજુએથી જોઈ શકાય તેમ છે.
સગવડ છે તેને લીધે પુખતવયે પહોંરયાં પહેલાં (પંદર અને અઢાર) - આજે આપણા દેશને સળગતો સવાલ વસ્તીવધારાનો
લગ્ન કરવામાં આવે અને બન્નેને એકબીજા સાથે ન ફાવે અને અને તેને કારણે ઊભી થતી અનાજની તંગી છે. માત્ર આ દષ્ટિએ
છૂટાછેડા માગે તેનાં કરતાં પુખ્તવયે પહોંચીને યોગ્ય વિચારપૂર્વક જતાં ભાગ્યે જ લગ્નની વયમર્યાદા ઊંચી આણવાથી સારું પરિણામ
વરકન્યા પરણે તે કારણ વિનાના છૂટાછેડાના પ્રસંગે ન ઉદ્ભવે. લાવી શકીએ. શરીર વિજ્ઞાનની દષ્ટિએ પંદરથી અઢારની વય જેને
શિક્ષણની દષ્ટિએ પણ લગભગ વીસ એકવીસની વયે કન્યા સ્નાતક એડોલસન્સ સ્ટેરીલીટી” (કિશોરાવસ્થાનું વંધ્યત્વ) કહે છે તે પ્રકારને સુધી પહોંચી જાય છે. આ બધી દષ્ટિએ વિચારીએ તે કન્યાની સમય છે, જ્યારે અઢારથી છવ્વીસને ગાળો એ ગર્ભાધાન માટે
લગ્ન વય અઢારથી એકવીસ સુધી ઊંચી આણી હોય તો યોગ્ય ગણાય. સૌથી વધારે અનુકૂળ છે. આથી લગ્નની વયમર્યાદા એકવીશ
પરંતુ આ તે છે આદર્શ. વાસ્તવમાં ભારત જે અનેક ગામડાંઓને દેશ
છે, ત્યાં શિક્ષણ વીશ વર્ષ જેટલું લાંબુ ચાલતું નથી. વળી ત્યાંને વર્ષ સુધી લઈ જવામાં ભાગ્યે જ વધારે બાળકો જન્મતાં
સમાજ પણ આટલી મોટી વય કન્યાની સ્વીકારવા તૈયાર ન થાય. અટકાવી શકાય. એકવીશથી પાંત્રીશ-ઓગણપચાસના ગાળામાં
શહેરી સમાજમાં તો ક્યાં શિક્ષણ લેવાય છે ત્યાં આપોઆપ વયહાલની જે સરાસરી બાળકોની સંખ્યા છની છે તે તે મર્યાદા ઊંચી ગયેલી જ છે. છતાં જેમ એક બાજ ગ્રામીણ સમાજને કોઈ કૃત્રિમ ઈલાજ લેવામાં ન આવે તે જન્મે છે. વળી પ્રશ્ન છે, તેમ બીજી બાજુ ફીલ્મો વગેરેની અસરથી આપણી કિશોએકવીશ વર્ષ સુધીમાં એકાદ સુવાવડ થઈ જાય તો તે માતાના રીઓનું માનસ જે પ્રકારનું હોય છે, તેને વિચાર કરતાં લગ્નની સ્વાથ્ય માટે વધારે અનુકૂળ છે; તેમજ બહુ મોટી ઉમરે લગ્ન કર
વયમર્યાદા ઘણી ઊંચી લાવવાથી બીજા અનેક પ્રશ્ન ઊભા થશે વામાં યુવતીને પાકટ વયે પારકા કુટુંબમાં ગોઠવાવું અનુકૂળ થતું નથી.
એમ લાગ્યા વિના રહેતું નથી.
વળી સામાજિક સુધારામાં કાયદો માત્ર બહુ ઓછો ફાળો માનવજાતે પથ્થરયુગથી માંડી આજ સુધીમાં જે જે સાંસ્કૃ
આપી શકે છે. બાળલગ્ન પ્રતિબંધક જેવા અનેક કાયદાઓને તિક વિકાસ કર્યો છે તેમાં લગ્નવિધિને પ્રયોગ માનવીની ભાવના- છડેક ભંગ થતે આપણે જોઈએ છીએ, તે જે કાયદે. માત્ર અભશીલતા અને સંસ્કારિતાની પ્રતીતિ કરાવે છે. લગ્નજીવન કૌટુંબિક રાઈએ ચડાવવા માટે જ હોય તેને અસ્તિત્વમાં લાવવાથી કશો લાભ અને સામાજિક જીવનમાં અત્યંત મહત્ત્વનો ફાળો આપતું હોઈ મેળવી શકાય નહિ. જ્યાં સુધી યોગ્ય શિક્ષણને પ્રચાર, સમજણને જમાને જમાને તેમાં સંયોગાનુસાર ફેરફાર થતા રહ્યા છે. વેદકાળનો
વિકાસ થાય નહિ તેમજ લગ્નની ભાવનાની ગંભીરતા, દંપતી જીવનની
જવાબદારી વગેરેને આપણા યુવાન યુવતીઓને ચક્કસ ખ્યાલ આવે સમાજ મુકત સમાજ હતો. ત્રવેદમાં સૂર્યાના લગ્ન વખતના
નહિ ત્યાં સુધી માત્ર કાયદો ઠોકી બેસાડવાથી ફાયદો થાય નહિ. મંત્રોમાં “સખાઇ જાયા” કહેવાયું છે. તેમજ પતિપત્નીને સમ્રાજ્ઞી
અને માત્ર કુટુંબનિયોજનની દૃષ્ટિએ તે નહિ જ નહિ. વસ્તી વધાશ્વશુરે ભવ સામ્રાજ્ઞી અધિદેવેષ કહે છે. સ્ત્રી શિક્ષણમાં, કલામાં, રાને પ્રશ્ન હલ કરવા બીજા જ ઉપાયો હાથ ધરવાં પડશે. ઓછી વૈદકમાં પુરુષની સહકાર્યકર બને છે. આ બધું સંભવિત હતું એટલે સંખ્યામાં બાળકો ધરાવતા દંપતીને કરમાં રાહત આપીને પણ એ કે તે વખતે યુવાન યુવતીઓ પુખ્ત વયે લગ્ન કરતાં, ગાંધર્વ માર્ગે દોરી શકાય, પરંતુ સમાજ પિતાની જાગૃતિથી સુધારો લાવે લગ્નની તેમજ ઈચ્છિત પતિ કે પત્ની મેળવવાની સવલત હતી.
નહિ ત્યાં સુધી કોઈ કાયદો લાદવાથી સુધારો થતા નથી. યોગ્ય સમજણ પ્રાપ્ત કર્યા પછી, કેટલુંક આવશ્યક શિક્ષણ મેળવ્યા સુદઢ, સ્વસ્થ, અને શિક્ષિત સમાજ માટે લગ્નની વયમર્યાદા પછી તે જમાનામાં ગૃહસ્થાશ્રમ શરૂ થતું. સ્મૃતિકાળમાં મનુએ કન્યાની અઢારથી ઓછી નહિ, અને વરની એકવીસથી ઓછી નહિ, એ સમાજની મુકિતમાં વિલાસિતા અને સ્વછંદતા જોય,
એ આદર્શ ગણાય, પરનું એ આદર્શ સિદ્ધ કરવા હાલ કોઈ કાયદામાં. નીતિનાં ઉલ્લંઘને જોયાં, તેથી તેણે અને બીજા સૂતિકારોએ અષ્ટવર્ષો
ફેરફાર કરવાની જરૂર નથી. એકાદ સદીમાં જ શહેરી સમાજે એ ભવે ગૌરી, નવ વર્ષ ચ રોહિણી જેવાં સૂત્ર આપી લગ્નની વય- દિશામાં જે પ્રગતિ કરી છે તે જોતાં શિક્ષણના પ્રચાર સાથે યોગ્ય મર્યાદા અત્યંત નીચી આણી. પરિણામે સ્ત્રીશિક્ષણ નહિવત બન્યું.
સમયે સમગ્ર ભારતમાં એ દિશામાં પ્રગતિ થશે એવી આશા
રાખવી અસ્થાને નહિ ગણાય. ત્યાં સુધી તો ‘મેલ કરવત મોચીના બાળલગ્ન, ફરજિયાત વૈધવ્ય, સતી થવાનો રિવાજ વગેરે હિંદુ સમાજની કેટલીક પ્રથાઓ અસ્તિત્વમાં આવી. લગભગ ગઈ સદી
મોચી” એ જ અત્યારે તે સ્વીકાર્ય લાગે છે. સુધી આ પરિસ્થિતિ ચાલુ રહી. અંગ્રેજી રાજ્યમાં હિંદુ લૉ પણ
ગુજરાત સમાચારમાંથી સાભાર ઉદ્ભુત સુસ્મિતા મેઢ
" "જ sqત મનસ્કૃતિના આધારે રચાયે, તેથી બાળલગ્ન તે ચાલું જ રહ્યાં.
વસ્તુને શું જાણે વ્યાકરણી? આપણા સામાજિક સુધારકોના પ્રયાસોથી બાળલગ્ન પ્રતિબંધક કાયદો ૧૯૨૯માં અસ્તિત્વમાં આવ્યો. તેથી પંદર વર્ષથી નીચેની કન્યા
શું જણે વ્યાકરણી? વસ્તુને શું જાણે વ્યાકરણી? અને અઢાર નીચેના વરના લગ્ન કરાવનાર શિક્ષાપાત્ર ઠર્યા. ૧૯૫પનો
મુખ પર્યત ભર્યું વૃત તદપિ સ્વાદ ન જાણે બરણી? હિન્દુમેરેજ એકટ પણ અમુક સંયોગમાં છૂટાછેડાની અને એક
તે વસ્તુને શું જાણે વ્યાકરણી? પત્નીત્વની સગવડ આપે છે, પરંતુ લગ્નની વયમર્યાદા તો ૧૯૨૯ના
સુંદર રીતે શાક વઘાર્યું, ભેગ ન પામે ભરણી, કાયદાની જ એટલે માત્ર કન્યાની જ વાત કરીએ તો પંદરની
રતરમાં અગ્નિ વસે પણ આનંદ ન પામે અરણી. રહે છે. વળી હિન્દુ લગ્ન એ કરાર નહિ, પણ ધાર્મિક વિધિ (સક્રેમેન્ટ)
વસ્તુને શું જાણે વ્યાકરણી? હોઈને એકવાર થયેલું લગ્ન ગેરકાયદેસર હોય તે પણ ફોક નથી થતું.
નિજ નાભિમાં કરી પણ, હર્ષ ન પામે હરણી, આથી બાળલગ્ન પ્રતિબંધક કાયદો હોવા છતાં ઘણાં બાળલગ્ન થતાં અને થાય છે.
દયા કહે, ધન દાટયું ઘણું જયમ ધનવંત કહાવે નિધની. સામાન્ય રીતે વ્યકિતને શારીરિક, બૌદ્ધિક અને માનસિક
વસ્તુને શું જાણે વ્યાકરણી? વિકાસ અઢારથી થાય છે. આજે જે રીતે સંયુકત કુટુંબ તૂટતાં
યારામ