________________
Regd. No. MH. 117 વાર્ષિક લવાજમ રૂ. ૭'
પ્રિબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૬
બુદ્ધ જીવન
મુંબઈ, જુલાઈ ૧૧, ૧૯૧૭, રવિવાર પદેશ માટે શિલિંગ ૧૨
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૪૦ પૈસા
તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
મળશે.
માધ્યમ હિન્દી રાજયોના લે.
કુલ ૫ તિ ની વેદના (ભારતીય વિદ્યાભવન તરફથી પ્રગટ થતાં ‘સમર્પણ'ના દરેક અંકમાં કુલપતિનાં પત્ર’ એ શિર્ષક નીચે માન્યવર શ્રી કનૈયાલાલ. . મુનશીનાં પત્રો નિયમિત રીતે પ્રગટ થાય છે. આ રીતે તા. ૯-૭-૬૭ ના ‘સમર્પણ'માં પ્રગટ થયેલ કુલપતિને પત્ર અહિ નીચે સાદર ઉધત કરવામાં આવે છે. થોડા સમય પહેલાં નવી દિલ્હી ખાતે કેન્દ્ર અને રાજ્યના શિક્ષણપ્રધાનોએ પાંચ વર્ષના ગાળામાં રાષ્ટ્રની પ્રત્યેક યુનિવર્સિટીમાં શિક્ષણના માધ્યમ તરીકેનું સ્થાન પ્રાદેશિક ભાષાઓને મળશે એવો નિર્ણય લીધો છે. આ નિર્ણય રાષ્ટ્રની એકતા માટે કેટલો બધો ખતરનાક નીવડવા સંભવ છે એ અંગે અત્યન્ત વેદનાભર્યું તીવ્ર સંવેદન પ્રસ્તુત કુલપતિના પત્રમાં રજુ કરવામાં આવ્યું છે. ૮૦ વર્ષને વટાવી ચૂકેલા શ્રી મુનશી આજે પણ કેટલા જીવતા જાગતા છે એ હકીકતનું પણ આ પત્રમાં પ્રેરક દર્શન આપણને પ્રાપ્ત થાય છે. પરમાનંદ)
ભારતીય વિદ્યાભવન, મુંબઈ ૯ જુલાઈ, ૧૯૬૭ મારા નવયુવાન મિત્ર,
પ્રાંતીય ભાષા કરતાં જેની માતૃભાષા જુદી છે એવા તાજેતરમાં નવી દિલ્હીમાં મળેલા કેન્દ્ર અને રાજ્યના શિક્ષણ- યુનિવર્સિટીના હજારો અધ્યાપકોની શી દશા થશે ? પ્રધાનોએ ઉત્સાહમાં આવી જઈને રાષ્ટ્રનું વિભાજન કરવાનું નક્કી ભારતના વિવિધ ભાગમાં થતી વિદ્યાર્થીઓની હેરફેરનું શું થશે ? કર્યું. જો તેમનું ધાર્યું થશે તે પાંચ વર્ષના ગાળામાં રાષ્ટ્રની પ્રત્યેક અંગ્રેજી માધ્યમવાળી શાળાઓ અને કૅલેજોના વિશાળ તંત્રનું શું? યુનિવર્સિટીમાં શિક્ષણના માધ્યમ તરીકેનું સ્થાન પ્રાદેશિક ભાષાને
જેમના માતાપિતાની માતૃભાષા પ્રાંતીય ભાષા કરતાં જુદી છે
એવાં બાળકોની શી સ્થિતિ થશે ? એવું કોઈ રાજ્ય છે ખરું કે જેનાં. • એમ જણાય છે કે, યુનિવર્સિટીને આ બાબતમાં પસંદગી કરવાની
મુખ્ય શહેરોમાં બીજાં રાજયના લોકો ને વસતાં હોય? કોઈ તક મળશે નહિ. તેઓ આનાકાની કરશે તે સરકારી આદેશથી
બિનહિન્દી રાજ્યોમાં જે શિક્ષણસંસ્થાઓએ હિંદી ભાષાને તેમને નમાવવામાં આવશે. .
માધ્યમ તરીકે સ્વીકારી હશે તેમનું શું થશે? દસ વર્ષના ગાળામાં એક યુનિવર્સિટીને સ્નાતક બીજી યુનિ
જુદી જુદી યુનિવર્સિટીઓમાં તથા સરકાર અને ખાનગી સહવર્સિટીના સ્નાતક માટે તદૃન પરા બની જશે.
કારથી સ્થપાયેલી અખિલ ભારતીય સંસ્થાઓમાં ચાલી રહેલાં સંશેઆ તરંગી અને દુરાયોજિત વિચારસરણીના પુરસ્કર્તાઓ ધનનું આદાનપ્રદાન કેવી રીતે કરવામાં આવશે? એ જાણતા નથી કે વર્તમાન ભારત રાષ્ટ્ર અંગ્રેજી માધ્યમ દ્વારા અપા
, રાજ્યના સીમાપ્રદેશમાં આવેલી અખિલ ભારતીય સંસ્થાયેલા યુનિવર્સિટીના શિક્ષણની જ પેદાશ છે, આ દેશમાં વિચારણા અને
એની શી સ્થિતિ થશે ?
વાસ્તવમાં આપણે ટેકનોલોજી અને વિજ્ઞાનક્ષેત્રે એકાદ સદી સંશોધનને મોટો ભાગ અંગ્રેજી માધ્યમ દ્વારા થઈ રહ્યો છે, અને
પાછળ સાયકલ-યુગમાં જીવી રહ્યા છીએ. સર્વના સંગઠન અને સહકારથી આજે અંગ્રેજી માધ્યમવાળી યુનિવર્સિટીઓમાં જ દેશભરમાંથી વિદ્રાને પ્રયત્ન કરીએ તે અન્ય વિકસિત દેશોની હરોળમાં આવતાં અનેક આકર્ષાઈને આવે છે અને રાષ્ટ્રની વિદ્વતાને એકસૂત્રે ગૂંથે છે. દસકા લાગશે. પરંતુ ભારતના વિવિધ ભાગોમાં જે સંશોધનકાર્ય શિક્ષણપ્રધાને કદાચ આ બધી હકીકત જાણતા હશે, પણ આ ક્ષણે
પૂર્ણ થયેલું છે તેને લાભ લેવાને બદલે જે કેન્દ્રના પ્રત્યેક એકમમાં
દરેક ક્ષેત્રમાં નવેસરથી શરૂઆત કરવામાં આવશે તે આપણે પાછા તેનું તેમને વિસ્મરણ થઈ ગયું છે.
બળદગાડાના જમાનામાં સરી પડશે. આ નિર્ણય લેતી વખતે શિક્ષણપ્રધાનની પરિપદને આત્મા
પ્રાંતીય ભાષાને જે એકમાત્ર શિક્ષણના માધ્યમ તરીકે સ્થા૫ડંખ્યો હશે, એવું તે સ્પષ્ટપણે જણાઈ આવે છે. કડી ભાષા વિશે
વામાં આવશે તે વિજ્ઞાનક્ષેત્રે નજદિકના ભવિષ્યમાં બીજા દેશની હંમેશની જેમ જ મતભેદો થયા હતા. મદ્રાસ, બંગાળ અને બીજું
હરોળમાં આવવાની આશાને તિલાંજલી આપવી પડશે. કેટલાંક રાજ્યોએ કડી ભાષા તરીકે અંગ્રેજીનું સૂચન કર્યું હતું, જ્યારે
આ નિર્ણયને અમલ થશે તે રાષ્ટ્રભાષા (ગમે તે કડી ભાષાનું ઉત્તરપ્રદેશ, બિહાર અને બીજા કેટલાક રાજ્યોએ હિંદીને માન્ય નામ પણ એને આપી શક) દ્વારા પ્રાંતવાદની સામે જેહાદ જગારાખવાની ભલામણ કરી હતી. આ મુદ્દા પર કોઈ નિર્ણય લઈ શકાય વવાના અને એમ કરીને રાષ્ટ્રીય એકતા સ્થાપવાના આંદોલનને નહોતે.
મરણતોલ ફટકો પડશે. વાસ્તવિક હકીકત તો એ છે કે ભાષાને ભસ્માસુર ભારતીય એકતાની વાત કરીને આપણે વિભાજન તરફ ઘેરી જાય એકતાના પાયાને કમે ક્રમે નાશ કરી રહ્યો છે. પ્રાંતવાદીઓ તે જરૂર.
એવું વલણ અપનાવીએ છીએ. ભારત એક રાષ્ટ્ર છે એમ આપણે આથી રાજી થયા હશે. '
વારે વારે બોલીએ છીએ અને આક્રમક પ્રાંતવાદના વિકાસને ટેકો આજે દરેકને પોતાની પ્રાંતભાષા રાષ્ટ્રીય ભાષાના સ્તર સુધી
આપીએ છીએ! અમુક પ્રદેશમાં આપણે તેની પ્રાંતભાષાને શિક્ષણના પહોંચે તે ગમે અને તેથી પ્રધાનને જનતાને ટેકો પણ તત્કાલ માધ્યમના સ્તર સુધી ખેંચી લાવીએ છીએ. પૂરતે મળી રહે, પરંતુ આવા પ્રગતિવિરોધી વલણનાં શા પરિણામે ભાષાવાદ નિરંકુશ બની ગયો છે. હવે જીવનના પ્રત્યેક આવશે તેની તેમને જાણ નથી.
ક્ષેત્રમાં તેને પગપેસારો થવા માંડયો છે. ભવિષ્યમાં એક પ્રદેશના