SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૯-૮૧૭ ' પ્રબુદ્ધ જીવન ૭૭ આજના વૈચારિક ધુંધળાપણાના વિદ્યારણ અથે અભિનવ અભિગમ (પ્રબુદ્ધ જીવનના પાઠકોને સુપરિચિત એવા શ્રી વિમલાબેન (૩) ર્ડો. એસ. શાહ અને શ્રીમતી એસ. શાહ, એમ. એ. હકારની પ્રેરણાથી ગયા જુલાઈ માસની તા. ૧૪થી ૧૯ સુધી-એમ (૪) શ્રી લાલુભાઈ શાહ, મુંબઈથી છ દિવસની એક મતદાર પ્રશિક્ષણ શિબિર યોજવામાં આવી હતી. (૫) શ્રી અમૃત મોદી, વડોદરાથી તે શિબિરમાં થયેલી કાર્યવાહીની નોંધ વિમલાબહેને પોતે જ અંગ્રે- (૬) શ્રી પ્રતાપ ટૅલિયા- વીસનગરની વીમેન્સ કૅલેજના જીમાં લખી મોકલી હતી, જેને નીચે અનુવાદ આપવામાં આવે છે. પ્રિન્સિપાલ. આજે આ પ્રકારના લોકશિક્ષણની કેટલી જરૂર છે અને આજના આ શિબિરમાં નીચે જણાવેલ વ્યકિતઓએ પ્રવચન યા વિવેચન આવેશ અને ઉન્માદભર્યા વાતાવરણમાં અને વૈચારિક ધુંધળાપણામાં કર્યા હતાં.:જનતાને સ્વસ્થ ચિન્તને તરફ લઈ જવામાં આવી શિબિરની કેટલી (૧) હું જુલાઈ માસની ૧૪મી થી ૧૮મી સુધી શિબિરાર્થીઓ બધી ઉપયોગીતા છે તેને નીચે આપેલી કાર્યવાહીની વિગતે વાંચીને સાથે રહી હતી અને નીચેના વિષયો ઉપર મેં વર્ગો ચલાવ્યા હતા. કોઈ પણ વાચકને ખ્યાલ આવ્યા વિના રહેશે નહિ. આવી શુદ્ધ રચના- (ક) માનવજાતની સમસ્યાઓ પ્રત્યે ભાવાત્મક સવાંગી અભિગમ ત્મક તેમ જ શિક્ષણાત્મક પ્રવૃત્તિનું નિર્માણ કરવા માટે, તેમાં પોતાની (ખ) ભારતની લોકશાહીની અદ્યતન કાર્યવાહી (ગ) રાજયવહીવટના શકિતને ભેગ આપી રહેલ શ્રી વિમલાબહેનને આપણા સર્વના પાયાના ઘટક તરીકે ગ્રામપંચાયતોનું મહત્ત્વ. ધન્યવાદ ઘટે છે. પરમાનંદ). (૨) શ્રી મનુભાઈ પંચોળીએ શિબિરમાં બે દિવસ ગાળ્યા હતા માઉન્ટ આબુ, તા. ૨૦-૭-૬૭. અને નિચેના વિષય ઉપર વર્ગો ચલાવ્યા હતા. (ક) સંસદીય લોકપ્રિય મિત્રો, શાહીના પાયાના સિદ્ધાન્તો અંગે પુખ્ત વયના લોકોને અપાવા. - ગુજરાતમાં તાજેતરમાં મળેલી સૌથી પહેલી મતદારોની શિબિ જોઈતા શિક્ષણને પ્રબંધ કરવાની તાત્કાલિક આવશ્યકતા, (ખ) ગ્રામરને કાંઈક ખ્યાલ આપવાના હેતુથી આ પત્ર હું લખી રહી છું. પંચાયત દ્વારા પ્રાયોગિક શિક્ષણને પ્રબંધ, (ગ) ભારતીય માનસ૧૯૬૬ના ઓકટોબરમાં મતદારોના પ્રશિક્ષણ અંગે જે આન્દોલન રચનાનું સ્વરૂપ, તેની ત્રુટીઓ, તેની વિકૃતિઓ અને તે નાબૂદ અમે ઊભું કર્યું હતું તેના અનુસંધાનમાં આ કાર્ય હાથ ધરવામાં કરવાને લગતી વ્યવહારૂ પદ્ધતિ. આવ્યું હતું. અમે મતદારોના પ્રશિક્ષણ અર્થે શિબિર યોજવાને (૩) ડૅ. દ્વારકાદાસ જોષી ૧૪મી જુલાઈથી ૧૮મી જુલાઈ નિર્ણય કર્યો હતો. આ માટે મહેસાણા તાલુકો બે કારણસર પસંદ સુધી શિબિરાર્થીઓ સાથે રહ્યા હતા અને ગ્રામદાન-ગ્રામસ્વરાજયનું કરવામાં આવ્યા હતા. રહસ્ય અને ગ્રામ્ય વિભાગમાં આર્થિક ક્ષત્તિની ઉત્કટ આવશ્યકતા(૧) એ તાલુકામાં મને એવા મિત્રો પ્રાપ્ત થયા હતા કે જેમણે એ વિષય ઉપર તેમણે વિવેચન કર્યું હતું. આવી શિબિર ગોઠવવાની અને તેની આર્થિક જવાબદારી માથે લેવાની (૪) તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રતિભાઈ જોપીએ ‘ત્રણ. તત્પરતા દાખવી હતી. ડે. વસન્ત પરીખે આ મિત્રમંડળીની આગે તરના સ્થાનિક સ્વરાજયની વાસ્તવિક કાર્યવાહી’ એ વિષય ઉપર વર્ગો વાની સ્વીકારી હતી. મતદારોએ નીમેલા પ્રતિનિધિ તરીકે તેઓ રાજય લીધા હતા. વિધાનસભા માટેની ચૂંટણી લડયા હતા અને એ ચૂંટણીની હરીફાઈમાં (૫) જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રિખવચંદજીએ આજની માત્ર ગરીબ જનતાના અને વડનગર વિભાગના શિક્ષિત યુવક વર્ગના પરિસ્થિતિને ખ્યાલ આપ્યો હતો અને એનાં મૂળ કારની અને ટેકાથી તેઓ વિજયી નીવડ્યા હતા. આ શિબિરને પ્રબંધ કરવાનું આ આખા ખીચડામાંથી કેમ બહાર નીકળી શકાય તે પ્રશ્નની ચર્ચા તેમણે માથે લીધું તે કારણે વડનગરને શિબિરના મથક તરીકે પસંદ કરી હતી. કરવાનું મને પ્રેત્સાહન મળ્યું. આ તાલુકા અંગે નીચેને કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતે: (૨) માઉન્ટ આબુ જે મારું સ્થાયી નિવાસસ્થાન છે ત્યાંથી (૧) હવે પછીની શિબિરનું નિર્માણ કરવા માટે એક મતદારમહેસાણા થોડાક કલાકમાં પહોંચાય છે, તેથી એ તાલુકામાં યોજાતી પ્રશિક્ષણ સમિતિ ઊભી કરવામાં આવી છે. આ સમિતિ સ્થાનિક શિબિરમાં ભાગ લેવાનું મારા માટે બહુ સગવડ પડતું હતું. પાંચ આગેવાન કાર્યોની બનાવવામાં આવી છે અને 3. વસન્ત - ૧૯૬૭ના એપ્રિલ માસમાં ડે. પરીખ મારી સાથે માઉન્ટ પરીખની ‘કન્વીનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આબુ બે ત્રણ દિવસ રહી ગયા. અમે યોજનાની વિગતો વિચારી (૨) હું (વિમલાબહેન), મનુભાઈ પંચોળી, અને દ્વારકાદાસ લીધી. તેમણે જિલ્લા પંચાયત અને તાલુકાપંચાયતના પ્રમુખોને જોપી એમ ત્રણ સભ્યોની સલાહકાર સમિતિ નક્કી કરવામાં આવી છે. વિશ્વાસમાં લીધા. ડે. દ્વારકાદાસ જોશી જેઓ ગુજરાતના એક અંગ્ર (૩) હવે પછીની શિબિર વીસનગરમાં ભરવાનું નક્કી કરવામાં ગાય સર્વોદય કાર્યકર છે અને જે વડનગરમાં છેલ્લાં ૧૯ વર્ષથી આવ્યું છે. વસે છે તેમની સાથે પણ ડૅ. પરીખે આ યોજનાની ચર્ચા કરી. એ. (૪) સમય–સપ્ટેબરનું ત્રીજું અઠવાડિયું. પ્રદેશના શિક્ષક અને રચનાત્મક કાર્યકર્તાઓને પણ તેમણે સહાર (૫) વિષય—“રાજની ધારાસભાએ.” સાધ્યો. (૬) શ્રી શંકરરાવ દેવ અને દાદા ધર્માધિકારીને આ શિબિરના - પ્રસ્તુત શિબિર વડનગરમાં ભરવામાં આવી હતી. તે શિબિ વર્ગો ચલાવવા માટે નિમંત્રણ આપવું. રમાં ૨૫ વ્યકિતઓને દાખલ કરવામાં આવી હતી. આમાંની ૧૪ આ દરમિયાન, ઓગસ્ટ માસ દરમ્યાન પાટણ ખાતે વિદ્યાવ્યકિત ૩૦ વર્ષની નીચેની હતી; બાકીની ૩૦થી ૪૫ વર્ષની ર્થીઓની એક શિબિર જવાનું પાટણના મિત્રોએ નક્કી કર્યું છે. અંદરની હતી. કેવળ અનૌપચારિક ધારણ ઉપર આવી શિબિર યોજાય આ શિબિર પાટણ તાલુકાના હાઈસ્કૂલના અને કૅલેજના વિદ્યાઅને તેમાં ભાગ લેવાનું બને તે એક રોમાંચપ્રેરક અનુભવ હતા. ર્થીઓને અનુલક્ષીને યોજવામાં આવશે. આ શિબિરમાં માટે દરેક ૨૫ શિબિરાર્થીઓ ઉપરાંત નીચેની વ્યકિતઓએ નિરીક્ષક તરીકે ભાગ હાઈસ્કૂલ તરફથી ટુડન્ટ્સ યુનિયન પસંદ કરે તે એક પ્રતિનિધિ લીધો હતો : અને દરેક કૅલેજ તરફથી એ પ્રકારના બે પ્રતિનિધિએ-આ શિબિરમાં (૧) શ્રી અને શ્રીમતી ડે. દ્વારકાદાસ જોવી. ભાગ લેશે. (૨) શ્રીમતી આર. પરીખ-હાઈસ્કૂલના એક શિક્ષિક. આ શિબિર શ્રી શ્યામસુન્દરજી પાટણના વતની શ્રી લાલુ
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy