________________
Regd. No. MH, Il7 38 3 વાર્ષિક લવાજમ રૂ. ૭
• પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ
વર્ષ ૨૮ : અંક ૨૦
પ્રબુદ્ધ જીવન
.
મુંબઈ, ફેબ્રુઆરી ૧૧, ૧૯૬૭, ગુરૂવાર
આફ્રિકા માટે શિલિંગ ૯
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૪૦ પૈસા
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
આ મતપ્રદાન સમસ્યા છે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, શ્રી જૈન સેશ્યલ ગૃપ free, fair, peaceful થઈ છે. આ નાનીસૂની વાત નથી. તથા શ્રી ઝાલાવાડ સેશ્યલ ગૃપનાં સંયુકત ઉપક્રમે શનિવાર, મતદાન મુકત રીતે, પ્રામાણિક રીતે અને શાંતિથી થાય એ તા. ૪-૨-૬૭ નાં સાંજના છ વાગે ન્યુ મરીનલાઈન્સ ઉપર આવેલ ગેરવની વાત છે. જ્યારે ભારતનું બંધારણ ઘડાતું હતું ત્યારે આ થીયોસેફ હોલમાં મત-પ્રદાન સમસ્યા વિષય ઉપર એક દેશના લોકોને પુખ્તવય મતાધિાર આપવો કે નહિ તે વિષે તીવ્ર પરિસંવાદ રાખવામાં આવ્યા હતા. આ પરિસંવાદનું પ્રમુખસ્થાન મતભેદ હતે. પુખ્તવય મતાધિકારને કેટલાય લેક જોખમ અને શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે લીધું હતું. વકતાઓમાં શ્રી સી. ગાંડપણ પણ માનતા. આનું કારણ એ છે કે બીજા દેશમાં પુખ્તએલ. ઘીવાલા, ડૉક્ટર કુમારી આલુ દસ્તુર, તથા ડે. કુમારી ઉષા મહેતા વય મતાધિકાર ક્રમે ક્રમે આવ્યું છે, જ્યારે આપણે શરૂઆથતી જ હતા. સભાને અંતે પ્રશ્નોત્તરી હતી – વકતાઓ–અભ્યાસપૂર્ણ – ચા અધિકાર માન્ય કર્યો છે. સ્વ. રાજેન્દ્રબાબુ આને Act of એક બીજાથી જુદા – પિતપતાના – સ્વતંત્ર વિચારો – નિષ્પક્ષીય faith કહે. છતાં ય પુખ્તવયમતાધિકારમાં દેખમ હતું અને ધોરણે રજૂ કર્યા હતા. પરિસંવાદ ખૂબ જ રસપ્રદ નીવડયો હતો. જોખમ ખેડીને પણ પુખ્તવય મતાધિકારનો નિર્ણય બંધારણસભાએ સભાને સારાંશ નીચે મુજબ હતો:
લીધેલ. શરૂઆતમાં શ્રી ચીમનલાલ ચકુભાઈએ ત્રણેય વિદ્વાન “આ ચોથી ચૂંટણીની વિશિષ્ઠ પરિસ્થિતિ એ છે કે પહેલી વકતાઓને ત્રણેય સંસ્થાઓ વતી ચાવકાર આપતાં કહ્યું : ત્રણ ચૂંટણી પંડિત નહેરુની હાજરીમાં થઈ હતી, જ્યારે રા
આ પરિસંવાદનું આયોજન શા માટે કરવામાં આવ્યું છે તે વખતે ચૂંટણી એમની ગેરહાજરીમાં કરવાની છે. આજે પંડિત આપ સૌ જાણે છે. જેથી ચૂંટણી નજદિકમાં આવી રહી છે. આ નહેર વિશે મતભેદ દાખવવો એ જાણે ફેશન થઈ ગઈ છે, પરંતુ અગાઉ ત્રણ ચૂંટણીઓ થઈ છે અને તે ત્રણેય ચૂંટણીઓ આપણે ન ભૂલવું જોઈએ કે આ દેશમાં પંડિતજીએ જ લેકશાસ
સપી)
.
ડાબેથી જમણે: શ્રી ચીમનલાલ જે. શાહ, શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ડૅ. કુમારી આલુ દસ્તુર,
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી સી. એલ. ઘીવાલા તથા . કુમારી ઉષા મહેતા.