________________
તા. ૧-૪-૧૭ પ્રબુદ્ધ જીવન
૨૪૧ “ભાઈ, તમે મારી સાથે આવ્યા જ કયાં હતાં? તમારો દેહ મારી કરી ઊઠયું. ગુરુચરણમાં પડી આશીર્વાદ માંગતી વખતે તેની આંખે-' સાથે હશે-હ, પણ તમારું મન તે યુરોપની અને સ્વીટ્ઝરલેન્ડની માંથી વહેતાં અશ્રુબિંદુએ ગુરુચરણ ઉપર પડયા.ગુ.એ કહ્યું, “ભાઈ! નદીઓના પ્રદેશમાં વિચરતું હતું. સાચી દ્રષ્ટિને તમે મારી સાથે સાચા હૃદયમાંથી તારી મારી પ્રત્યેના ભાવાવેશમાંથી ટપકતાં આ નહોતા, યુરોપમાં હતા.” અત્યારે તમે બધાં મારૂ પ્રવચન સાંભળી અશ્રુબિંદુએથી વધુ કિંમતી ભેટ કયી ગણી શકાય? તું જરા પણ રહ્યાં છો, દેહથી હાજર છે, છતાં મને તમારું ઘરમાં, વ્યવસાયમાં, મુંઝાઈશ નહીં. તું જે છે, જે છે, જે સ્થિતિમાં છે, તેનાથી પત્ની-બાળકોમાં કોઈ પ્રશ્નના ઉકેલની આંટીઘૂંટીમાં–
અસંતુષ્ટ બની તારી જાત માટે હલકો વિચાર ન કરીશ. એક સૂત્ર અરે ! યુરોપ-અમેરિકામાં ભટકતું હશે ! તે શું મારા પ્રવચનને હમેશાં યાદ રાખે. Accept what you are and enjoy what આત્મા તમે જોઈ શકશે? નહીં, કારણ તમે જાગતાં છતાં ધ્યાનસ્થ you have.” એક અંધારી કોટડી છે, તેમાં રાંદ્રપ્રકાશનાં કિરણે નથી. જાગૃત ધ્યાનાવસ્થા એટલે શું ને તમે હવે સમજી શકયા
વિના રોકટોક આવી રહ્યાં હતાં. કુ દરતી પ્રકાશથી એ ઓરડી હશે. જીવન જીવતાં કરાનું હરેક કાર્ય હરેક ક્રિયા એ ધ્યાનયુકત
દેદિપ્યમાન લાગતી હતી. ત્યાં એરડીના માલિકે આવીને એક કર્યા અને ક્રિયા બની જાય તે જીવન આનંદ અને શાન્તિથી ભર્યું
નાનીશી મિણબત્તી સળગાવી અકુદરતી પ્રકાશ કર્યો. કુદરતી પ્રકાશભર્યું બની જશે. મનની એકાગ્રતા એટલે જ ધ્યાન. મનના આ રચંદ્રને પ્રકાશ-લેપ થઈ ગયું. શૂન્ય બની જશે, કામનાઓપ્રકારના વિરામ વિના પરમતત્ત્વ રૂપી પ્રકાશનાં દર્શન થઈ શકતાં અકુદરતી કામનાઓ જે અંતરની ઓરડીમાં મિણબત્તીનાં પ્રકાશ માફક નથી. આપણા મનમાં ભાતભાતના પૂર્વગ્રહની--માન્યતાઓની- ભરી પડી છે, તેને બહાર કાઢી ખાલી બની જશે. અંતરમાં જગ્યા વિચારોની બેડીઓ લાગેલી હોય છે, તેનું વિગતે વર્ણન કરતો નથી.
કરશે તે જ પરમતત્ત્વને પ્રકાશ–રાંદ્ર પ્રકાશની જેમ- ઓરડીને . પણ તે છે એક હકીકતે. એકનું વર્ણન કરૂં. માનવી પોતે જે છે,
તમારા અંતરને–આનંદથી ભરી દેશે. એટલે, આજના પ્રવચનને જયાં છે, જેમાં છે, તેનાથી તે સદા અસંતુષ્ટ હોય છે. તેને કાંઈ સારભાગ એટલે જ છે કે ચિત્તાની શાંતિ માટે, દુ:ખના અભાવ. બનવાની, બલદવાની આકાંક્ષા સતાવ્યા જ કરતી હોય છે. તેને વાળી, સતત ચિત્તાની પ્રસન્નતા અને આનંદની અનુભૂતી માટે, કપડાંથી, મકાનથી, વાહનથી, વસ્તુઓથી બીજા કરતાં જુદા જ - તમારે ત્રણ વસ્તુઓ કરવી જરૂરી છે. (૧) જાગૃત દશામાં હરેક દેખાવાની, કહેવરાવવાની, મનાવવાની ઈચ્છાઓ સતાવે છે. આ જ કર્મ–ક્રિયા કરતાં કરતાં એકચિત્ત બની–ધ્યાનસ્થ દશા કેળવવી છે માનવીના ચિત્તની અશાંતિનું મૂળ. તમે જે છે, જેવા છે,
(૨) એ સ્થિતિમાં મનની એ ધ્યાનસ્થ દશામાં વિક્ષેપ ન પડે
તે માટે તમારે સતત જાગતરૂકતા સેવવી, અને (૩) એ રીતે અભ્યાસજેમાં છે. તેની આનંદપૂર્વકની, સંતોષપૂર્વકની સ્વીકૃતિ-સમજ- પૂર્વક કેળવેલી મનની એ દશા ખસી ના જાય તે માટે તમારે અહમ ને પૂર્વકને સ્વીકાર-ગોમાં જ આનંદ છે, શાંતિ છે. આવી સ્વીકૃતિ ત્યાગ કરી શૂન્ય બનવું. આ ત્રણ વસ્તુ. કરી શકો તે ૨ીને સંતોષની વૃત્તિ જીવન જીવતાં ખસી ના જાય તે માટે આપણે . જરૂર તમને પરમ સુખ–પરમ શાંતિ–પરમાનંદની ઝાંખી થયા વિના ખૂબ જાગતાં રહેવું પડશે. આને જ હું “State of awareness
નહીં રહે. પરમકૃપાળુ પરમાત્મા તમને આ સ્થિતિ પ્રાપ્ત કરવાનું Constant awareness’ કહું છું. જાગરૂકતા એ બીજો ઉપચાર
બળ આપે !
આચાર્ય રજનીશજી થ. હવે શૂન્યતાને વિચાર કરી છે. એક વાત કહું. એક ગુરુ
જાહેરાત: એપ્રિલ માસની તા. ૧૪, ૧૫, ૧૬ એમ ત્રણ પાસે શિષ્યો ભણતા હતા. ભણતર પૂરું થયે શિષ્યએ ગુરુચરણમાં
દિવસની આચાર્ય રજનીશજીને અનુલક્ષીને સાધના શિબિર સૌરાષ્ટ્રમાં
આવેલા શારદાગ્રામ ખાતે યોજવામાં આવી છે. આ શિબિર અંગેની જુદી જુદી ભેટ મૂકી. એક શિષ્ય ખૂબ ગરીબ હતે. તે ખૂબ વિગતે માટે જીવન જાગૃતિ કેન્દ્ર, ૫૦૫, કાલબાદેવી રોડ, મુંબઈ ૨, મુંઝાયે, તેની પાસે ભેટ મૂકવાના પૈસા નહોતા. તેનું હૈયું આક્રંદ ટે. નં. ૨૨૩૩૧ સાથે સંપર્ક સાધવે,
- શહેનશાહ આલમગીર ઔરંગઝેબનું વસિયતનામું સને ૧૫૨૬ થી ૧૭૦૭ સુધીના ૧૮૧ વર્ષમાં ભારત પર હઝરત હસન (સ.) ની પવિત્ર કબર પર એક ચાદર ચડાવો, બાબરથી ઔરંગઝેબ (આલમગીર) સુધીના જે છ મોગલ બાદશાહ કારણ કે જે લોકો પાપના સમુદ્રમાં ડૂબેલા હોય છે તેમને દયા શાસન ચલાવી ગયા, તે બધાયમાં ઔરંગઝેબે લાંબી ઉંમર સુધી અને ક્ષમાના દરવાજાને આશ્રય શોધ્યા વિના બીજું કોઈ બચાવનું જીવન વીતાવેલ, તે ૪૧ મે વર્ષે રાજ્ય પર આવ્યા, ને ૯૦ વર્ષ સ્થાન નથી. આ મહાન પવિત્ર કામ કરવા માટેનાં નાણાં મારા ઉમદા તે જી ! તેણે રાજય મેળવવા માટે પોતાના ત્રણ ભાઈઓની શાહઝાદા અલી જાહ પાસે છે તેની પાસેથી લેવા. હત્યા કરેલ, અને બુટ્ટા બાપને તેણે જિદગીના છેલ્લાં આઠ વર્ષ
દાન લગી રાજમહેલમાં નજરકેદ રાખેલ. આ ઔરંગઝેબ ઇતિહાસમાં કલમ બીજી–મેં સીવેલી ટોપીઓની કિંમતમાંથી ઉપજેલી બહુ ગવાઈ ગયેલું છે. તેના ગુણ-દોષની બીજી વિચારણા અહીં રકમમાંથી ચાર રૂપિયા અને બે આના મહાલદાર આઈઆ બેગની અસ્થાને છે, પણ તેનું આ વસિયતામું એટલા માટે જાણવા જેવું પાસે પડેલા છે, તે તેની પાસેથી ૯ઈને આ નિરાધાર પ્રાણીના છે કે હિન્દુસ્તાન જેવા તે વખતે મહાન ને સમૃદ્ધ ગણાતા દેશના કફન માટે ખરચો. કુર આને શરીફની નકલ કરીને મેળવેલા મહેનસત્તાશાળી બાદશાહે મરતી વખતે પોતાના અનુભવોનું દેહન તાણાની રકમમાંથી ત્રણ ને પાંચ રૂપિયા મારા અંગત ખર્ચ માટેની
જે રીતે આમાં રજૂ કરેલ છે તે સમજવા જેવું છે કે જીવનમાં થેલીમાં પડેલા છે. મારા મરણને દિવસે તે બધી રકમ ફકીરોને વહેંચી છે. માનવી ગમે તેવા કાળાંધળાં કરે છે, છતાં મરણ વખતે તે કેવી દેજો. શિયા કેમમાં કુરઆન શરીફની નકલ કરીને મેળવેલાં નાણાં દયનીય દશા ભેગવે છે, તે પણ આ વસિયતનામું જણાવે છે. પવિત્ર ગણાય છે. (આ વાકયને એક બીજો અર્થ એ પણ થાય
અલ્લાહતાલાની તારીફ હો અને (તેના) જે જે ખીદમ- '' છે કે કુરાને શરીફની નકલ કરી, તે વેચીને મેળવેલાં નાણાં શિયા તમારો પાક બન્યા છે અને (તેને) જેણે સંતોષ આપ્યો છે કોમમાં ગેરકાયદે મેળવેલું ધન ગણાય છે.) એટલે તેને ઉપયોગ મારું તેવાઓની ઉપર ખુદાઈ દુવા ઉતરો !મારે મારા આખરી વસિયત- કફન કે એવી બીજી કઈ ચીજો ખરીદવામાં કરશે નહિં. ' નામ સ્વરૂપે કેટલીક સૂચના આપવાની છે તે હું અહીં લખી - કલમ ત્રીજી-બીજી જરૂરી વસ્તુઓ શાહઝદા અલીશાહના રાખું છું.
શિરસતેદાર પાસેથી લેજો કારણ કે (અલી જાહ), મારા દીકરાઓમાં કલમ પહેલી-અનાચારમાં ડૂબી ગયેલા આ પાપીના તરફથી મારો સહુથી નજીકનો વારસ છે અને મારા કફનને લગતી કાયદે