________________
• તા. ૧-૪-૧૭
પ્રબુદ્ધ જીવન
૨૪૩
=
સૌરાષ્ટ્રના સનિષ્ટ લેકસેવક શ્રી જગજીવનદાસ મહેતા અમરેલીનિવાસી વયોવૃદ્ધ લોકસેવક શ્રી જગજીવનદાસ પ્રવૃત્તિ, સહકારી પ્રવૃત્તિ, હરિજન ઉદ્ધાર પ્રવૃત્તિ, સુધરાઈની મહેતા વીરનગરની સૌરાષ્ટ્ર સેન્ટ્રલ હૉસ્પિટલમાં આંખ દેખાડવા પ્રવૃત્તિ--આવી અનેક પ્રવૃત્તિઓને તેમણે પોતાની શકિતને પૂરે , ગયેલા. ત્યાં તેમનાં ઉપર અણધાર્યો હદયરોગને હુમલો થતાં, યોગ આપ્યો હતો. તેઓ વર્ષોજૂના કેંગ્રેસી કાર્યકર હતા; સુસ્ત માર્ચ માસની ૭ મી ના રોજ તેમનું એકાએક અવસાન નિપજયું. ગાંધીવાદી હતા; ગોસેવા તેમના જીવનને પ્રાણપ્રશ્ન હતે. સૌરાષ્ટ્રની આ જગજીવનભાઈ ડે. જીવરાજ મહેતાના મોટા ભાઈ થાય. તેમની પ્રજા ઉપર કોઈ પણ સંકટ આવે ત્યારે તેના નિવારણકાર્યમાં તેઓ ઉમ્મર ૮૫ વર્ષની હતી. માહ વદ ૧૩ તેમનો જન્મ દિવસ હતો. જોડાયેલા જ હોય. ૧૯૨૭ ના ધોલેરા સત્યાગ્રહમાં તેમણે ભાગ
આ જ દિવસે તેમનું મૃત્યુ થયું. વિધિની આ એક પ્રકારની સુભગ લીધો હતો. ૧૯૩૦ – ૩૨ ની સવિનય સત્યાગ્રહની લડતમાં ભાગ વિચિત્રતા ગણાય.
લેવાના પરિણામે તેઓ જેલશિક્ષા પામ્યા હતા. નાસિક જેલમાં ગયા ડિસેમ્બર માસમાં તેમને સેવાષબ્દિ મહોત્સવ કાકાસાહેબ અમે ભેગા થયા અને ત્યાં મેં તેમને પહેલી વાર જોયા અને જાણ્યા. કાલેલકરના પ્રમુખપણા નીચે ઊજવાયો હતો. આ પ્રસંગે રવિશંકર આજથી પંદરેક વર્ષ પહેલાં હું અને મારાં પત્ની અમરેલી પહેલી મહારાજ અને ગુજરાતના પ્રથમ કક્ષાના લેકસેવકોએ મેટા વાર ગયેલાં ત્યારે તેમના અને તેમનાં પત્ની ત્રિવેણીબહેનના પ્રમાણમાં હાજરી આપી હતી અને રૂપિયા બે લાખની થેલી તેમને અમે મહેમાન બન્યાં હતાં. ગયા વર્ષે તુલસીશ્યામમાં યોજાયેલી આચાર્ય અર્પણ કરવામાં આવી હતી. આ થેલીને ઉપયોગ અમરેલીમાં રજનીશજીની સાધનાશિબિરમાં તેમને સારી રીતે મળવાનું બન્યું ભગિની છાત્રાલય, તુલસીશ્યામમાં ગોસંવર્ધન કાર્ય અને પૂર્વ હતું. પૂરા અર્થમાં સંનિષ્ઠ લોકસેવક એવા જગજીવનભાઈ ૮૫ કાળના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન તરફથી પ્રગટ થતા “છાત્રાલય ' વર્ષ જેટલું લાંબે જીવનપટ વટાવીને આપણી વચ્ચેથી વિદાય માસિકનું પુન: પ્રકાશન વગેરે કાર્યો માટે કરવાનું નક્કી કરવામાં
થયા છે; કશી પણ યાતના ભેગવ્યા સિવાય આંખના પલકારામાં આવ્યું હતું. આ મહોત્સવ પ્રસંગે શ્રી જગજીવનભાઈએ લખેલાં મારાં જીવન સંસ્મરણો' એક દળદાર પુસ્તકના આકારમાં પ્રગટ
તેમણે પિતાની જીવનલીલા સંકેલી લીધી છે. તેમના અવસાનથી કરવામાં આવ્યાં હતાં.
સૌરાષ્ટ્ર - ગુજરાતે – એક જૂની પેઢીને સેવાભાવી આજીવન તેમના માતાપિતાના આર્થિક સંયોગ પ્રતિકૂળ હોઈને
સેવક ગુમાવ્યો છે. એક ખૂણે સ્થિર જ્યોતથી વર્ષો સુધી પ્રકાશ બને ભાઈઓએ પિતપતાને અભ્યાસ આગળ વધારવામાં ખૂબ
પાથરી રહેલે નાનોસરખે દીવો ઓલવાયો છે. અનેકને રાહત
આપતી પરબ બંધ થઈ છે. તેમની અખંડ સેવાને જેને જેને લાભ મુશ્કેલી અનુભવી હતી. મેટ્રિક પસાર થયા બાદ મુંબઈની વરજી
મળે છે તેમના દિલમાં તેમનું સ્મરણ કંઈ કાળ સુધી અંકિત રહેવનદાસ માધવદાસ કપાળ બોર્ડિગને ટેકો મળતાં તેઓ ઉચ્ચ વાનું છે. આવા માનવીની તપશ્ચર્યા અને જીવનસાધના ઉપર જ અભ્યાસ કરી શકયા હતા, આ કારણે તેમને બોડિ ગાની ઉપયોગીતા સામાન્ય સમાજ ટકે છે અને ફાલેફ લે છે અને પરમાર્થ-અભિઅંગે સવિશેષ પ્રતીતિ થઈ હતી અને એ પ્રતીતિની પ્રેરણાના પરિ
મુખ બને છે.
જ આ પ્રસંગે આપણી સર્વની સહાનુભૂતિના અધિકારી છે ણામે ૧૯૦૮ ની સાલમાં તેમના હાથે અમરેલી કપાળ બોર્ડિગનું
શ્રી જગજીવનભાઈના નાના ભાઈ ડે. જીવરાજ મહેતા, જેમની નિર્માણ કરવામાં આવ્યું હતું. લેડી નેર્થકોટ હિંદુ નેજના અસાધારણ ઉજજવલ કારકીર્દીએ તેમને ભારતવિખ્યાત બનાવ્યા આચાર્ય તરીકે તેમ જ મોઢ વણિક છાત્રાલયના ગૃહપતિ તરીકે તથા છે અને જે કારકીર્દી મોટા ભાઈની હુંફ, સાથ અને સહકારને ઘણે કોળ” માસિકના તંત્રી તરીકે તેમણે મુંબઈમાં રહીને વર્ષો સુધી
અંશે આભારી છે અને એથી વિશેષ સહાનુભૂતિનાં અધિકારી છે
શ્રી જગજીવનભાઈનાં જીવનસહચરી શ્રી ત્રિવેણીબહેન જેઓ, આજે ખૂબ સેવા આપી હતી. ૧૯૨૨ માં તેઓ મુંબઈ છોડીને અમરેલી હયાત છે. તથા જગજીવનભાઈથી પાંચ છ વર્ષ નાનાં છે અને આવ્યા હતા અને અમરેલીને પોતાની અનેકવિધ સેવાઓનું તેમણે જેમણે જગજીવનભાઈના સેવાયોગને પૂરો સાથ આપીને અનેકગણો કેન્દ્ર બનાવ્યું હતું. ખાદી પ્રવૃત્તિ, ખેડૂતોના કરજનિવારણની કાર્યક્ષમ અને યશસ્વી બનાવ્યા છે.
પરમાનંદ
બિહાર દુષ્કાળ રાહત અંગે અનુરોધ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિ તરફથી તા. ૧૧-૩-૬૭ નાં રોજ મળેલી સભામાં બિહાર દુષ્કાળ રાહત અંગે સંઘના સભ્યો પાસેથી કાળો ઉઘરાવવાને સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે. ફાળાની શરૂઆત કાર્યવાહક સમિતિના હાજર રહેલા સભ્યથી કરવામાં આવી હતી અને તત્કાળ રૂપિયા એક હજાર જેટલી રકમે નોંધાઈ હતી.
પ્રબુદ્ધ જીવન” ના તા. ૧-૩-૬૭ ના અંકમાં “બિહારનાં દુષ્કાળની ઉત્કટ બનતી જતી કટોકટી ” એ શિર્ષક નીચે ત્યાંના દુષ્કાળની ભીષણ પરિસ્થિતિને આછો ખ્યાલ આપતે લેખ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. કુદરતે સજેલા આ પ્રકોપ ખરેખર ભયંકર છે, અકલ્પનીય છે. જુદે જુદે સ્થળેથી મળતાં બિહારનાં દુષ્કાળનાં વર્ણને સાંભળવા કે વાંચવા મળે છે ત્યારે આપણા દિલના રૂંવેરૂંવાં ખડાં થઈ જાય છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા દેશમાંથી તેમ જ પરદેશમાંથી જાતજાતની મદદ આવવી કયારનીયે શરૂ થઈ ગઈ છે. પરંતુ મદદને આ પ્રવાહ જોઈએ તેટલે વેગવાળે નથી. હજી ઘણી વધારે મદદની જરૂર છે.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોને તથા શુભેચ્છકોને, “પ્રબુદ્ધ જીવન’ના વાંચકોને તથા ચાહકોને અમે આગ્રહભરી પ્રાર્થના કરીએ છીએ કે માનવતાના આ કાર્યમાં આપને વધુમાં વધુ ફાળો આપે. બિહાર રીલીફ કમિટી તરફથી સસ્તી રેટી અને મફત રસોડાં સ્થળે સ્થળે ચાલુ થયાં છે. તે ઉપરાંત ત્યાં સાડીએ, ગરમ કપડા, ધાબળા, રજાઈએ, દવાઓ, પગરખાં વગેરે અનેક ચીજની જરૂર છે. બિહાર દુષ્કાળ રાહતના આ કાર્યમાં આપને જે કાંઈ આપવું હેય-રોકડ અથવા ચીજવસ્તુ-તે સંઘના કાર્યાલયમાં (૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ મુંબઈ–૩) વિના વિલંબે એકલી આપશે. આ રીતે જે રકમ ભેગી થશે તે તથા અનાજ, કપડાં વગેરે જે કાંઈ બીજી ચીજો આવશે તે બધી યથાસ્થળે પહોંચાડવાની વ્યવસ્થા વિચારવામાં આવી છે. દાતાઓની યાદી પણ પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવશે. જે કોઈ ગૃહસ્થો ટેલીફોનથી સંપર્ક સાધવા ચાહે તે આપણા સંઘનાં ઉપ-પૃમુખ શ્રી પરમાનંદભાઈ (ટે. નં. ૩૫૪૮૭૬) તથા સંઘના મંત્રીએ શ્રી ચીમનલાલ જે. શાહ (ટે. નં. ૩૨૬૭૯૭ તથા ૩૩૪૯૪૫) અને શ્રી સુબોધભાઈ એમ. શાહ, (ટે. નં. ૨૫૬૫૩૬ તથા ૩૬૬૨૮૫) સાથે ટેલીફોન પર પણ પિતાને ફાળો નેધાવી શકે છે.
આપના ચીમનલાલ જે. શાહ-મંત્રીઓ ચીમનલાલ ચકુભાઈ શાહ-પ્રમુખ સુધભાઈ એમ. શાહ ,
પરમાનંદ કુંવરજી કાપડિયા-ઉપપ્રમુખ