________________
૨૫૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૪-૬૭
તેની પાસે વિજ્યાદિદિ રડતી રડતી આવી. થયું છે શું? ખબર પડી હતી તે મારી પાસે આવી પહોંચી. આવતાં જ હસતાં હસતાં એણે કે એને પગને તળિયે પત્થરની કરચ વાગી હતી અને એને ઘણી
0 2 2 થી 'કહ્યું “આ વખતે એ લોકો ખુબ ફ્લાયા છે, એ લોકો તે માને છે
કે તમે ઘણા, પાછળ છે. ઓ! તમે તો હાંફે છે ને? પણ ઊભા પીડા થતી હતી, એ ચાલી શકે એમ નહોતું. વિજ્યાદિદિ પૂર્વ
રહેવાથી કંઈ વળવાનું નથી, ચાલે. જોયુંને ? આ વખતે મને કે બંગાળની ભાષામાં વિલાપ કરતી હતી. રાંધવાની તૈયારી કરવામાં સરસ ઘેડે મળ્યો છે તે? મને એમ થાય છે કે એને ઘેર લઈ જાઉં.” અમે સી પડયાં.
એક નિસાસે નાખીને તે ફરી બોલી, છેવટને રસ્તે ખુબ આનંદથી - બપોર નમવા આવ્યા એટલે ફરી યાત્રા શરૂ કરી. વિજયા
કાપ્યો એ કદી નહિ ભૂલાય.” દિદિની દશા જોઈને રાણીએ પિતાને ઘોડો એને આપી દીધો. આજે ચાલતાં ચાલતાં એણે ફરી પાછું કહ્યું, “પગમાં હવે જરાય
દુ:ખતું નથી. આટલે રસતો તે હું સહેલાઈથી ચાલી શકત. પણ તે રાણીએ પહેલવહેલી પદયાત્રા શરૂ કરી. એના પગમાં જે દર્દ હતું,
પછી તમારી જોડે વાત થઈ શકત નહીં. સારે નસીબે ઘોડો મળી ગયું.” તે સામાન્ય હતું. એટલે બાકી રહે તે એ ગમે તેમ કરીને કાપી શકે એમ હતું. આટલા દિવસ એણે પગમાં ચંપલ પહેર્યા હતાં. હવે
બપોરને તડકો નરમ પડતે હતે. ચીડવૃક્ષોનાં ઘનજંગલની
અંદર તેને ઘોડો ચાલતો હતો. ચારે તરફ એક પ્રકારની પ્રશાંત નીરએણે પાછા કેનવાસના સફેદ બૂટ પહેર્યા. રસ્તે આ વખતે થોડો થોડો વર્ત હતી. કયારેક ક્યારેક પવન વાતે હતે. એ પવન અરણ્યને ઉત- ન હતો, એટલે ચાલવામાં કોઈ મુશ્કેલી નહોતી. આજે સવા- મર્મરધ્વનિ નહોતે, એ ચીડવનને દીર્ધ નિશ્વાસ હતો. એમાં સ્પષ્ટ રથી જ એની જોડે વાતચીતને કાંઈ યોગ ખાતે નહોતે, કારણ
વેદનાની ઝલક હતી. અમારી આ અસ્થાયી મૈત્રી તરફ નજર ડાબાજમણી એની પર આંખને પહેરો હતા. ફોઈ કશું બોલ્યા વિના
નાંખીને કાળદેવતા જાણે કરુણ નિશ્વાસ નાખતા હતા. આજે સવાર
થીજ ક્ષણે ક્ષણે એક પ્રકારને વિદાય સૂર સંભળાતા હતા. અમે એની ચોકી કરતી હતી. હવે એની પર હુકમ નહોતે, માત્ર પહેરો જ
પરસ્પરના હૃદયને સ્પર્શ કરી શક્યા હતા, અને વિચ્છિન્ન કરવાને હતો. રાણી પણ જાણે કશું જ નથી એમ વાત કરતી કરતી એની વખત અાવી પહોંચ્યું હતું. અમારું મિલન સાહજિક હતું ને સહજ સંગીનીઓ જોડે ચાલતી હતી. મારી તરફ નજર કરવાને પણ એને
રીતે અમે છૂટા પડવાને પ્રયત્ન કરતા હતા. એ વાતને સ્વીકાર અવકાશ નહોતે. હું બધું સમજ. હું પણ એની તરફ અખંડ
કર્યા વિના છૂટકો નથી, કે અમારી વચ્ચે એક પ્રકારના સુસ્પષ્ટ મમ
ત્વબેધનું બંધન સર્જાયું હતું અને આવનાર વિદાયને આભાસ તેને ઉદાસીનતા બતાવીને આગળ આગળ ચાલતા હતા, જાણે રાણીને આઘાત પહોંચાડતા હતા. અમને ખબર હતી કે અમારા આ પરિચયને ઓળખતો જ નથી, રાણી વળી કોણ?
વિશેષ ઘનિષ્ટ દૂરની ઉત્તુંગ પર્વતમાળા, આ નદી, આ અરણ્યની ગામમાંથી થઈને ભાંગ્યાતૂટયે, વાંકોચૂકો રસ્તો હતો, ત્યાં
હારમાળા કરતા હતા. જો પાછળ વિશ્વપ્રકૃતિની પટભૂમિ
ન હોત તે, અમે એકબીજાને આટલી નિકટતાથી ઓળખી શકયાં એક જૂનાં પાટિયાનું નાળું વટાવીને લગભગ ચાર વાગે અમે
ન હોત. એણે મૃદુકઠે કહ્યું, “તમારે માટે મેં અનેક ચોરી કરી છે, ગગારુમાં આવી પહોંચ્યા, ગગારુ એક જળાશયને તટે નાનું પહાડી પણ એને માટે મારા મનમાં જરાય ગ્લાનિ નથી. તમારી જોડે છેટલા શહેર છે. અમને પગપાળા જોઈને કેટલાક સ્થાનીય લોકો ઘોડા લઈને થોડા દિવસો વીત્યા તે મારા જીવનમાં આ જપમાળાના રૂદ્રાક્ષની જેમ હાજર થઈ ગયા. ઘડા જોઈને જ રાણી ટટ્ટાર થઈ ગઈ. એણે
જડાયેલા રહેશે.” કહ્યું, “ આટલું તે ચાલી, સમજ્યાને દિદિમા, પણ પાછું પગનું
અનુવાદક :
મૂળ બંગાળી : દઈ ઉપડયું છે. સાચેસાચ મને શું થઈ ગયું છે?”
ડૉ. ચંદ્રકાંત મહેતા
પ્રબોધકુમાર સન્યાલ 'આ વખતે એક સફેદ રંગને તેજી ઘેડ એણે પસંદ કર્યો. રાણીખેત સુધીનું ભાડું ફકત એક રૂપિયા હતું. એની જોડે એક ઘોડાવાળ છોકરો જવાનો હતો. આ વખતે બહુ સરસ સવારીને ઘોડો
વિશ્વકવિ રવીન્દ્રનાથ ઠાકોરને કોણ નથી ઓળખતું? “ગીતાં
જલિ” કાવ્ય વિશે એમને નોબેલ પ્રાઈઝ' મળતાં એ વિશ્વ હતો. મને ઈશારાથી આગળ જવાનું કહીને એ ઘેડા પર બેઠી.
વિખ્યાત વ્યકિત બની ચૂકેલા છે. " પછી સામે જ એક વિપુલ વિસ્તીર્ણ ચઢાણ હતું. જોતાંવેંત
એમને મળવા માટે ગાંધીજીથી માંડીને સી. એફ. એન્ડ્રુઝ મને તે બીક લાગી. પણ આ આખરી ચઢાણ છે, ને આ આખરી સુધીના લોકો આવતા તે બીજી બાજુએ ક્સિાનથી માંડીને પટાપહાડ છે, ને આ પાર કર્યો કે આપણને મુકિત મળી ગઈ, એ જાણ્યું વાળા સુધીના લેકો આવતા. શાન્તિનિકેતન અને વિશ્વભારતી ત્યારે જરા સ્વસ્થતા અનુભવી. રસ્તાની ચૂડમાંથી છટશે એ વિચારે વિશ્વવિદ્યાલયે એમની નામના ચોમેર ફેલાવી દીધી હતી. આનંદ પ્રગટાવ્યો. હવે રસ્તાને અમારે વિદાય આપવી પડશે એથી
એક વાર એક મેલાંઘેલાં, કપડાંવાળી, પાગલ જેવી બાઈ
એમને મળવા આવી. પટાવાળાએ આ પછાત, ગંદી અને અછૂત દુ:ખ પણ થતું હતું. શા માટે આ આનંદ ને દુ:ખને હિંડોળે મને
સ્ત્રીને કવિ પાસે ન જવા દીધી. એટલે પેલી બાઈએ એક વૃક્ષ નીચે, આનંદદાયક લાગતું હતું ? મને મળ્યું શું, ને હું ગુમાવીશ શું?
બરાબર મહાલયની સામે જ મૂકામ નાખે. કવિતાની મસ્તીમાં હવે માત્ર સામાન્ય છ માઈલને રસ્તો હતે. થોડે દૂર આગળ કવિવર પિતાના મકાનની અગાસીમાં રહેલી રહ્યા હતા. પેલી બાઈ ગયો, તે ત્યાં જઈને જોઉં છું તે સમજાયું કે જરા મહેનત વધારે આ બધું ખૂબ ભકિતપૂર્વક જોતી હતી. પડે, પણ જો સીધેસીધા જઈએ તે રસ્તે ઘણે કે થઈ જાય. મેં .
દરવાન કોઈ કારણે આમ તેમ આઘાપાછા થતાં જ પેલી
ગાંડીએ તે તતડાવીને દોટ મૂકી અને દાદર મારફતે અગાસીમાં એ પ્રમાણે કર્યું. સખત ગરમીની કશી પરવા કર્યા વિના જે રીતે
પહોંચી ગઈ. જેમ ભકતને ભગવાન મળતાં પ્રસન્ન થઈ ઊઠે છે ગળી દિવાલ પર ચઢે એ પ્રમાણે પર્વત પર ચઢયે ને અર્ધા કલાક તેમ આ ગાંડીને પોતાને ગિરિધારી મળતાં જ ભેટી પડી અને પછી પહાડના શિખર પર આવી પહોંચ્યો. બીજા યાત્રીઓને આ ભાવવિભોર બની ગઈ. આ સહૃદયીના મંગલ સ્પર્શથી કવિ ઉન્નત રસ્તાની ખબર નહોતી, એટલે એ લોકો ઘણા પાછળ રહી ગયા હતા.
અવસ્થામાં મસ્ત બની ગયા. આનું નામ જ ચાલાકીથી રસ્તાની ચોરી કરવી. જે લોકો એમ માને
કોઈએ પાછળથી રવીન્દ્રનાથને પૂએ, “ જ્યારે તમને એ બાઈ છે કે હું જ બધાની પાછળ છે, તેઓ છેવટે જોશે કે હું જ બધાથી ભેટી પડી ત્યારે એનાં મેલાં કપડાં, ગંદા વાળ અને સ્વચ્છ આગળ છું. રસ્તા પર એક મેટા પર્વત પર ઊભા રહીને મેં થોડો શરીરમાંથી બદબો આવી ન હતી ?” ત્યારે કવિવર ટાગેર અન્દર જવાબ સમય આરામ લીધો. મેં ધાર્યું હતું તેમજ થયું. રાણી એના સફેદ દીધે, “મને એ બધાની યાદ નથી. એ તો આત્માનું આત્મા સાથે તેજી ઘોડાને દોડાવતી આવતી હતી. મારે ખભે એક લાલરંગને મિલન હતું. સહૃદયતામાં આત્માની સુવાસ હોય છે. સૌન્દર્ય એ ટુવાલ હતા, તે ઊંચકીને ફરફરાવ્યો, એટલે એની દષ્ટિએ હું પડશે. સ્કૂલ વ નથી. એ તે આત્માની અમર કલા છે.” મેં લાલધજાનું સિગ્નલ આપી દીધું. ઘેડાને ખૂબ દોડાવતી દોડા*
કિશોર * SSતા દાડા
; , માલિક: શ્રી મુંબઈ જન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ- ૩.
મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ
આત્માનું આત્મા સાથે મિલન