________________
૧૧૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૨-૭
-
બાળમંદિરને વિચાર કેમ આવ્યો?
આ વખતે દિવાળીના દિવસે ભાવનગરમાં પસાર કર્યા. તે હું આ સંવાદ સાંભળતી હતી. સાંભળ્યા પછી મને વિચાર દરમિયાન ત્યાં “આનંદ વાટિકા ભગિની મંડળ” નામની તખેશ્વર કરતી કરી નાખી. પ્લેટમાં કામ કરતી સ્ત્રી સંસ્થાના કાર્યાલયમાં જવાનું અને તે સંસ્થાને
- દરેક બંગલે એક પગી–ફટુંબ રહેતું હોય છે, તેને બાળકો પણ
હોય છે. બંગલાવાળાનાં બાળકો બધું પામે અને આ છોકરાં જોયા. પરિચય સાધવાનું બન્યું. આ સંસ્થા ૨૦ વર્ષ જૂની છે અને
કરે એવું બધું બનતું જ હોય છે. બંગલાવાળાના છોકરા મીઠાઈ ખાય. તેનું સંચાલન બહેને જ કરે છે. નાના પાયા ઉપર શરૂ કરવામાં અને આ છોકરા ટગર ટગર જોયા કરે એ અન્યાય જ છે ને? આવેલી આ સંસ્થાએ ઉત્તરોત્તર સારો વિકાસ સાધ્યું છે અને
અમે બહેને આનંદવાટિકા મંડળમાં સ્ત્રીઓને લગતી પ્રવૃત્તિભાવનગરના એ લત્તામાં વસતા સ્ત્રી સમાજની અનેકવિધ સેવા કરે છે.
કરતા હતા. મને થયું કે પહેલામાં પહેલું અગત્યનું કામ કરવું હોય આ ભગિની મંડળના શ્રી નર્મદાબહેન રાવળ પ્રમુખ છે અને શ્રી
તો આવાં બાળકોને સુખી કરવા જોઈએ અને તેને માટે એક બાલચંદુબહેન ભટ્ટ, શ્રી કૃષ્ણાબહેન નગરશેઠ અને શ્રી હરબાળાબહેન
મંદિર શરૂ કરવું જોઈએ. અમારા લતામાં બે બાલમંદિરો ચાલે છે મંત્રી છે. નર્મદાબહેન રાવળ તે આપણા ગુજરાતના કળાગુરૂ પણ તેમાં મોટી ફી આપી શકે તે જ જઈ શકે. આવા બાળકોનું શું ? રવિશંકર રાવળના બહેન થાય. તેમણે બાળશિક્ષણની - મૉન્ટેસરી
આપણે તદ્ન ફી વગરનું બાલમંદિર વહેલામાં વહેલી તકે શરૂ કરવું શિક્ષણ પદ્ધતિની સ્વ. ગિજુભાઈ બધેકા પાસે તાલીમ લીધેલી
જોઈએ. અને અમે ખૂબ મહેનત કરી એક અદ્યતન બાલમંદિર શરૂ અને ત્યાર બાદ તેમની નીચે દક્ષિણામૂતિ બાળમંદિરમાં કેટલેક'
કર્યું અને તેમાં આવા છોકરાઓની ભરતી કરી. આ બાળકો પણ સમય તેમણે કામ કરેલું. ત્યાર પછી પણ તેમને બાલ શિક્ષણ સાથે
આપણા સમાજમાં જ જીવવાના છે. તેને માટે જેટલું થાય તેટલું એક યા બીજા પ્રકારે આજ સુધી સતત સંબંધ રહ્યો છે.
છું. આજે આ બાલમંદિરને ૬૦- ૬૫ આવા પગીના છોકરાઓ. આ આનંદવાટિકા ભગિની મંડળ વિશાળ જગ્યામાં ઊભા
લાભ લે છે અને તેમની બુદ્ધિ-શકિત બીજાં પૈસાદારના બાળકો કરવામાં આવેલાં પતાનાં જ ચાર મકાન ધરાવે છે અને તેમાં
કરતાં જરાય ઓછી લાગતી નથી. પોતાની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓ ચલાવે છે. તેની મુખ્ય પ્રવૃત્તિઓ,
- અમને કેળવણી ખાતાની ગ્રાંટ ૫૦ ટકા મળતી હતી, પણ દિલછે (૧) બાલમંદિર, (૨) ઉદ્યોગગૃહ, (૩) કુટુંબ નિયોજન કેન્દ્ર, (૪)
ગીરી સાથે કહેવું પડે છે કે, એ ગ્રાંટ ઓછી થઈ ગઈ. બાકીનું ફંડમાતૃસંરક્ષણ કેન્દ્ર અને (૫) સાર્વજનિક દવાખાનું.
ફાળા કરીને મેળવવું પડે છે. પણ આપણી દષ્ટિ એટલી ટૂંકી છે કે આ સંસ્થાની સમગ્ર પ્રવૃત્તિઓના નિર્માણ અને સંચાલનમાં આપણી બહેને કથા વાર્તામાં, સાધુસંતોને સંતુષ્ટ કરે છે, પણ અમને શ્રી' નર્મદાબહેન રાવળને અગ્રભાગ રહેલો છે. આમાં પણ આ આપવામાં તેમને હાથ પાછા ફરે છે. સાધુ સંન્યાસીએ પુષ્કળ પૈસા
મેળવે છે અને બહાર જઈ આકામો સ્થાપે છે અને તેના નિભાવ સંસ્થામાં બાલમંદિરની પ્રવૃત્તિ હાથ ધરવાનું કેવી રીતે બન્યું
માટે બહેને છૂટે હાથે આપે છે.” તેને લગતી રસપ્રદ વિગતે શ્રી નર્મદાબહેને પોતે જ લખી મોકલી
આ બાળમંદિર ઊભું કરવા માટે ભાવનગરનિવાસી શ્રી. મહાછે જે નીચે આપવામાં આવી છે. આ ચર્ચામાં ‘બાફઈ” એટલે
શંકર ત્રિવેદી (જેમને તાજેતરમાં સ્વર્ગવાસ થયો છે. અને તેમનાં • નર્મદાબહેન સમજવાના છે. કુટુંબના વડિલ સમા રવિશંકર રાવળ, પત્ની શ્રી મુકતાબહેન' ત્રિવેદીએ રૂા. ૩૫૦૧ નું પ્રસ્તુત સંસ્થાને તેમનાં આ બહેનને અન્ય કુટુંબીઓ માફક આસપાસ વસતા લોકો
દાન આપ્યું છે અને આજે તેમાં ૬૦- ૬૫ ગરીબ નેકરિયાત
માબાપનાં બાળકો ભણે છે અને તેમને બહુ ઓછા લવાજમે ભણાપણ બાફઈ” ના નામથી ઓળખે છે, સંબંધે છે. શ્રી નર્મદાબહેને
વવામાં આવે છે. પિતાને અનુભવ આ રીતે રજુ કર્યો છે. ' “મારે ત્યાં ઓરડીમાં એક વિધવા બાઈ અને તેને એક નાને .
આ બાળમંદિરના નિર્માણની વિગતે વાંચતાં મુંબઈ શહેરમાં છોકરો ચાર વર્ષની ઉમ્મરને પગી તરીકે રહેતો હતે.
આજથી બાર વર્ષ પહેલાં ડુંગરશી રોડ ઉપર વસતા એક સંસ્કારી બાઈ મારે ત્યાં રસેડામાં વાસણ માંજો અને છોકરી પાસે બેસે કુટુંબની બહેને (સ્વ. વિનાયક નંદશંકર મહેતાની પુત્રી) અને આજુબાજુ જુએ. જોતાં જોતાં, બે છાશ કરવાના સંચા ખીલીએ
તરફથી શરૂ કરવામાં આવેલ “બાલ આનંદ’ ની સંસ્થાનું સ્મરણ થાય લટકતા તેની નજરે પડયા.
છે. તેમની સામે પણ મેટર ડ્રાઈવર, ઘાટીઓ, ચેકીદારે વગેરેનાં છોકરી - હું બા, આ બાફઈના ઘરમાં બે સંચા છે. આપણે બાળકોનો પ્રશ્ન આવ્યો. વાલકેશ્વર લતામાં વસતા ધનવાન કુટુંબનાં ત્યાં એકે નથી તે એક લઈ લે ને!
આ બાળકે તે શહેરના મોટા પાયા ઉપર ચાલતાં અને મેંટી ફીના બા - રોયા એ કાંઈ આપ્યા નથી, તે લેવાતા હશે?
ધોરણવાળાં બાલમંદિરોમાં જાય, પણ ઉપર જણાવેલ મામુલી કમાણી છોકરો- પણ બાફઈને બે છે તે એક આપણે લઈ જઈએ. અને નાના પગારની નોકરી કરતાં બાળકોને કોણ જુએ? કોણ
દૂધવાળ દૂધ આપવા આવે ત્યારે છોકરો નાની ટબુડી લઈને સાંભળે ? તેમને કોણ ભણાવે ? આ કરુણા પ્રેરિત વૃત્તિમાંથી એ દડે. દૂધવાળો વારાવાળાને દૂધ આપી ચાલ્યો જાય, છેક ઉતરી “બાલ - આનંદ” નામની શિક્ષણ સંસ્થાનો જન્મ થયો હતે. આજે ગયેલે મેએ ઘરમાં જઈને તેની મા પાસે દૂધ માટે કજીઓ કરે. એ સંસ્થામાં નીચેના રસ્તરનાં આશરે ૯૦ બાળકો ભણે છે, જે માટી
મને થયું આ તે બરાબર નથી. બાળકના મનમાં પૈસાવાળા ને ઉમ્મરના થતાં મ્યુનિસિપાલિટીની કે બીજી કોઈ શિક્ષણ સંસ્થાઓમાં ગરીબને ભેદ નથી. મેં દુધવાળાને તેની ટબૂડીમાં દૂધ આપવાની જોડાઈને ભણતરમાં આગળ વધે છે. ગોઠવણ કરી.
આવી શુભ અને કલ્યાણભાવનાથી ચલાવવામાં આવતી શિક્ષણ કંપાઉંડનાં બાળકો રોજ બાળમંદિર જાય. છોકરો કહે મારે
સંસ્થાઓ સમાજના પૂરા સહકારની અધિકારી છે; આવી સંસ્થાઓ પણ બાલમંદિર જવું છે, બા મને મોકલને.
નિર્માણ કરતી બહેનોને અનેક ધન્યવાદ ઘટે છે. બા કહે: પણ ત્યાં તે પૈસા આપે તે જઈ શકે, આપણી પાસે છે '
પરમાનંદ પૈસા કયાં છે કે હું તને મોકલું?
ભૂલ-સુધાર છોકરો – આ બાફઈ કાલે કબાટમાં પૈસા મૂકતા હતા તે લઈ
પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં ‘હું આવ્યો કયાંથી માડી ?' એ લે ને?
મથાળા નીચે પ્રગટ થયેલ કાવ્યાનુવાદની છેલ્લી કડીમાં “ ૨કતતણા બા - એ પૈસા આપણા નથી.
કરમાં રત્નોની, ઝળહળ જોત જગાડી” એમ છપાયું છે, તેના * છાકરે- પણ, બાફઈ પાસે આટલા બધા પૈસા છે તે આપણને બદલે નીચે પ્રમાણે સુધારીને વાંચવું. “રંકતણા કરમાં રોiી
ઝળહળ જ્યોત જગાડી”,
ને આપે? "