________________
તા.૧-૧૨-૬૭ પ્રબુદ્ધ જીવન
૧૫૯ ' સ્મરણ નોંધ ૨ . '
તે મારા સમવયસ્ક હતા અને સહાધ્યાયી પણ ખરા, પણ તે - ૧૯૦૮ કે ૧૯૦૯ ની સાલથી મણિશંકરને વખતો વખત એક
આલફ્રેડ હાઈસ્કુલમાં ભણતા અને હું હતો સનાતન ધર્મ સ્કુલમાં. પ્રકારની કવિસુલભ ખુમારીને જુવાળ ચડત. આમ તે પોતે મસ્ત છતાં અમે વારંવાર મળતા થયા. એ રીતે પહેલી વાર મેં પ્રકૃતિના માનવી હતા, તેમાં પાછા કવિ. સામાન્ય લોકો લોકસભામાં મણિશંકરને તેમના ઘરમાં ૧૯૧૧ માં જોયા ત્યારે હું તેમના કહેતા કે મણિભાઈને ગાંડપણ લાગ્યું છે. પણ તેમની એ ખુમારીમાં વ્યકિત્વથી પ્રભાવિત થઈ ગયેલે, એટલું જ નહીં અંજાઈ ગયો ગાંડપણ તલમાત્ર નહોતું. એ ખુમારી ચડે ત્યારે તેમનું મગજ દુનિયાના હતો એમ કહું તો ચાલે. સામાન્ય વ્યવહારથી ઘણે ઊંચે એવી કોઈક મસ્ત ભૂમિકામાં મહા
મણિશંકર શરીરે સ્થૂલ હતા છતાં એટલા ઊંચા હતા કે લવા લાગતું. એ કઈ સ્થિતિ હતી તે હું પોતે સમજી શકું છું, પણ
એ સ્થૂલતાથી પોતે બેડોળ નહોતા લાગતા. એમના શરીરને વર્ણ લખીને સમજી શકતે નથી કવરભકિત, દયવી વસ્તુઓ શામળા હતા, છતાં ઝગારા મારે તેવું લાગતું. તે જમાનાના રિવાજ પ્રત્યે એક પ્રકારની ઉદાસીનતા, માનવીના સ્વભાવની શુદ્રતા અને
પ્રમાણે પિતે મૂછો રાખતા અને તેનાથી તેમને ચહેરો કંઈક કરો ક્ષુલ્લકતા પ્રત્યે તિરસ્કાર અને કોઈક મહાન સત્ય સમજાઈ ગયા લાગતું, પણ એ કરડાઈ ડર નહીં પણ માન અને પૂજ્યભાવ ઉપઆનંદ – આવી બધી ઊર્મિઓથી છલેછલ છલકાતી એમની એ
જાવે એવી હતી. મણિશંકર ભાવનગરી થયા ખરા, પણ તેમણે ભાવમનેદશા રહેતી. વિશેષ કરીને માગશર–પોષ મહિનામાં ઠંડીનું જોર
નગરી - ઘોઘારી પાઘડી નહોતી અપનાવી. તે માથે પિટિયા કે , વધે ત્યારે મણિશંકરની આ મસ્તી, કે એ પ્રકારનો ઉન્માદ જે તપખીરિયા રંગની આંટીવાળી પાઘડી બાંધતા. એમની એ પાઘડીની કહો તે, બલવાન રહેતી.
બાંધણી અત્યંત સુંદર અને કલામય હતી. ભાવનગરમાં બીજા એવી એક ખુમારીની મોસમમાં પોતે ૧૯૦૮ - ૧૯૮૯ની
કોઈ ગૃહસ્થને માથે એવી મનહર બાંધણીની પાઘડી જોયાનું મને સાલમાં તેમણે હાઈસ્કૂલમાં મેટ્રિક કલાસના વિદ્યાર્થીઓને વર્ગમાં યાદ નથી. ઈંગ્લિશ ભણાવવાને બદલે ગઝલ ગાતાં શીખવવા માંડયું.
મોટી ઉંમરના પુરુષે ધોતિયું પહેરે ત્યારે આગળના ભાગમાં “અમે ચેલા બધા પહેલા પ્રભુની પાઠશાળાના,
છૂટી પાટલી રાખે છે. પરંતુ મણિશંકર હંમેશાં ધોતિયાન કચ્છ અમે મેલા અને ઘેલા, પ્રભુની પાઠશાળાના
મારતા. ઉપર મેંઘા કાપડને, સરસ સિલાઈને બંધ કોલરને લાંબો અમારામાં નથી મેં માલ, અમે તે મૂર્ખ ને કંગાલ,
ડગલ અને ગળામાં ખેસ. આ પોષાક વડે મણિશંકર એક છતાંયે બાળકો છીએ પ્રભુની પાઠશાળાના.”
Imposing Personality - પ્રભાવશાળી વ્યકિત - બની રહેતા. વર્ગમાં વિદ્યાર્થીઓ આ ગઝલ સમૂહગાન રૂપે ગાતા. મણિ
સેંકડો કે હજારો માણસોના ટોળામાં લોકો જેને માર્ગ આપે અને શંકર તેમને કહેતા : “હવેથી કોઈએ આ નિશાળને આક્રૂડ હાઈ
જેને જોઈને આપોઆપ નમવાનું મન થઈ જાય તેવું એમનું સ્કૂલ તરીકે ઓળખવાની નથી, પણ “પ્રભુની પાઠશાળા” તરીકે જ
વ્યકિતત્વ હતું. ઓળખવાની છે.”
મહારાજા ભાવસિંહજીને કયારેક કયારેક રાજ્યના અમલ
દારોની સાથે નિર્દોષ, મીઠી મજાક મશ્કરી કરવાની આદત હતી. જે હેડમાસ્તર મેટ્રિક ક્લાસના વિદ્યાર્થીઓને વર્ગમાં આ ગઝલ ગાતા શીખવે તે હેડમાસ્તર બીજું કામ કરી શકે નહીં એમ
એક વાર તેમણે નીલમબાગમાં રાજ્યના મોટા મોટા અમલદારોને
ખાણાની મિજલસમાં બોલાવેલા તેમાં મણિશંકર પણ હતા. ખાઈ સમજીને મહારાજા ભાવસિંહજીએ મણિશંકરને હેડમાસ્ટર અને કેળવણીખાતાના ઉપરી અધિકારીની જવાબદારીમાંથી મુકત કરવાનું
લીધા પછી હાથ ધોઈને મહારાજા સાહેબે કેવલ વિનોદમાં નક્કી કર્યું, પણ આ વિદ્વાન અને સજજનની મહારાજા ભાવસિંહજીને
મણિશંકરના ખેસથી પોતાના હાથ લૂછયા. તે જ ક્ષણે મણિશંકરે પૂરેપૂરી કદર હતી. તેમના પ્રત્યે મહારાજાસાહેબને એક પ્રકારનું ,
ગળામાંથી ખેસ ઉતારીને જમીન ઉપર મૂકી દીધો અને મહારાજા માન પણ હતું. મણિશંકરને એ “પાણીચું” આપવા નહાવા માગતા.
સાહેબને કહ્યું, “હજૂર, હું નથી હો !”* ફકત એમને જવાબદારીભરેલા કામમાંથી મુકત કરવા માગતા
મહારાજા સાહેબે ફરી કદી મણિશંકરની મશ્કરી કરી હતા. એ મુકિત મણિશંકરને થોડા મહિનામાં (૧૯૧૦ ની સાલથી )
નહીં અને મણિશંકરે તે દિવસ પછી કદી ગળામાં ખેસ પહેર્યો મળી ગઈ. તેમને જે પગાર મળતો હતો તેટલો જ મળતો રહ્યો
નહીં. જીવનનાં છેલ્લાં પાંચસાત વરસમાં તે તેમણે પાઘડી બાંધવી
બંધ કરી હતી અને માથે તે જમાનામાં ખૂબ પ્રચલિત એવી કાળી અને તેમને રાજ્યની મેતીબાગની કચેરીમાં એક એવું જવાબદારી
ગોળ “બેંગલેર કૅપ” પહેરતા. વગરનું હળવું કામ સોંપવામાં આવ્યું કે જો એમના મનમાં મેજ આવે તો કરે અને ન કરવું હોય તે ન કરે. *
૧૯૧૫ – ૧૬ ની સાલમાં મુનિકુમાર અમારી સનાતન અસલના જમાનાના રાજાએ વિદ્વાનો અને કવિઓને સત્કાર
ધર્મ હાઈસ્કૂલમાં ભણવા આવ્યા ત્યારથી મારી મિત્રતા તેમની સાથે અને પુરસ્કાર કરનારા કદરદાન રાજા હતા એવું ઈતિહાસમાં વાંચેલું.
વધારે ગાઢ થઈ અને ઘરેબે ખૂબ વધ્યું. લગભગ હંમેશાં સાંજે મહારાજા ભાવસિંહજીએ મણિશંકરને એ રીતે સત્કાર અને પુર
હું તેમને ઘેર જતે; આઠ દસ દહાડે એક વાર તેમને ત્યાં જમવાનું સ્કાર કર્યો હતો તે નજરે જોયેલી વાત.
પણ હોય. રજાને દિવસ કયારેક સવારથી સાંજ લગી એમને ત્યાં જ મારા પિતા ભાવનગરમાં સનાતન ધર્મ સ્કૂલ નામની (તે
હું ગાળું. એ રીતે મણિશંકરના બહુ નજીકના સંસર્ગમાં આવવાનું અરસામાં એક નાનકડી) મિડલ સ્કૂલના હેડમાસ્ટર હતા. એટલે
મને સદ્ભાગ્ય સાંપડયું. મને એ પોતાના પુત્ર જેવું જ ગણતા તેમને રાજ્યના કેળવણી ખાતાના ઉપરી અધિકારી મણિશંકર રત્નજી
થયેલા. ૧૯૧૩માં વિદ્યાર્થી પરિષદ વડે મારા કંઠના માધુર્યથી ભટ્ટને કવચિત મળવાને પ્રસંગ આવતો. મારા મોટાભાઈ હાઈ
મણિશંકર પણ રાજી થયેલા. એટલે તેઓ વારંવાર મને ગીત ગાવાનું સ્કૂલમાં મેટ્રિક કલાસના વિદ્યાર્થી હતા. એટલે મણિશંકર તેમના
કહેતા. એક વેળા મને આશરે ૨૫૦ - ૩૦૦૦ ગીત, ગઝલ, શિક્ષક હતા. એ બન્નેની પાસેથી હું મણિશંકરને વિશે કેટલીક વાતો
. ભજન, કાવ્ય, છંદ, શ્લોકો ઈત્યાદિ જીભને ટેરવે હતાં. મારા સાંભળું. પણ મેં મણિશંકરને તે પછી ચાર પાંચ વરસ લગી નજરે *અહીં જે ગૃહસ્થનું નામ મણિશંકર બોલેલા તે પણ રાજ્યના દીઠેલા નહીં.
એક અમલદાર હતા અને મહારાજા સાહેબ વારંવાર તેમની - ૧૯૧૮ માં મને તેમના પુત્ર મુનિ કુમારની ઓળખાણ થઈ. મશ્કરી કરતા અને તે અમલદાર મૂંગે મોઢે સાંખી લેતા.