________________
(1)
૨૩૪ પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૧૭ જ્યારે પણ મને જરૂર હોય છે ત્યારે અને તે જ વખતે તેઓ મારી પૂર્ણ વિગતો રજુ કરી હતી. તેમના કહેવા મુજબ શિક્ષિત બહેને. સમક્ષ ઉપસ્થિત થાય છે. જે કોઈ પુસ્તક, વાકય કે પારીગ્રાફ સમાનતા અને સ્વતંત્રતાના ખ્યાલમાં રાચતી હોય છે, જયારે મારી કોઈ સમસ્યાના ઉકેલમાં મદદ રૂપ થઈ શકે તેમ હોય તે તેમના પતિની અપેક્ષા થેડી જુદી હોય છે. પુસ્તક, વાક્ય કે પારીગ્રાફ તે ચોક્કસ અણીની ઘડીએ મારા હાથમાં આ વાતના અનુસંધાનમાં એમણે મારી દષ્ટિએ જરા વિવાદાસ્પદ) આવી પડે છે; જો મને અમુક જરૂરિયાત માટે દ્રવ્યની જરૂર પડે તે વાત કરી કે આ બહેનની પસંદગીનું પાત્ર વધુ ભણેલું ન સમજાય આવી ગૂઢ રીતે મારી તાળ જરૂરિયાત માટે બરોબર હોવું જોઈએ કે જેથી સ્ત્રી તેની તરફ વધુ આદરથી જોઈ શકે, પૂરતું દ્રવ્ય મને પૂરું પાડવામાં આવે છે અને આ બધું, જ્યારથી અને પુરુષ પોતે ઓછું ભણેલે છે એવા ખ્યાલથી મૂંઝાય નહીં. તેમના માર્ગદર્શક હાથમાં મેં મારી જાતને સોંપી છે ત્યારથી, બની એમનું બીજું એક અવલોકન ધ્યાનપાત્ર એ હતું કે આજે રહ્યું છે. ટુંકાણમાં કહું તે, તેઓ પોતે દુનિયાના કોઈ પણ ભાગમાં ભણેલી બહેને એના સાથીને જાતે પસંદ કરવા ઈચ્છે છે. પણ તે હોય તે પણ તેના જીવનની દરેક ક્ષણે તેઓ મને દોરી રહ્યા છે. ”
માટે આવશ્યક એવી સ્વતંત્રતા માબાપ એમને આપતાં નથી. આપણા આ ભકત સ્ત્રી એમ પણ નિશ્ચિતપણે માને છે કે તેના શ્રેતા- દેશમાં માબાપ અને સંતાન વચ્ચે પૂરો વિશ્વાસ નથી, અને સગસમુદાયની દરેક વ્યકિતની ખરેખરી આંતરિક સ્થિતિ શું છે તેની
પણ થયા પછી પણ એક પ્રકારને જાપ્ત ચાલુ હેય છે. પશ્ચિમમાં તેમને પૂરેપૂરી ખબર હોય છે, અને આ બધું મને ગત ટેલીટ્રાન્સ- આમ નથી. મીટરની માફક સીગ્નલ પકડીને તેઓ વાંચી શકે છે. આ પ્રક્રિયા આ પ્રશ્નના વિવિધ પાસાઓ એમણે સમજાવ્યા બાદ એની તેમનાં મન તેમ જ શરીરને ખૂબ થકવી નાખે છે અને તેથી તેઓ ચર્ચામાં શ્રીમતી સુમિત્રા કુલકર્ણી, વસુબહેન ભટ્ટ વિગેરેએ ભાગ અછડતા જવાબો આપીને ચર્ચાઓને ઘણી વાર ટાળે છે અને મોટા લીધે. ચર્ચામાંથી મેં એટલું તારવ્યું કે બહેને અભ્યાસ પૂરો થતાં માનવસમુદાયના મીલન પ્રત્યે અણગમો ધરાવે છે. તેમને નાની
સુધીમાં કે ત્યાર બાદ ઘેડા જ સમયમાં પેતાની મનોવૃત્તિએને સ્પષ્ટમંડળીઓમાં વાત કરવી વધારે ફાવે છે. શું તેઓ શુષ્ક હૃદયના પણે ઓળખી લેવી જોઈએ. લગ્ન કરવા કે ન કરવાનો નિર્ણય છે? બીલકુલ નહિ. આ ભકિતનિષ્ઠ ભગિનીના કહેવા મુજબ, જીવનની પ્રથમ પચ્ચીશીમાં આકાર લઈ ચૂક હેય તે ખૂબ જરૂરી સૌ કોઈ માટેના સર્વવ્યાપી અને સમાન પ્રેમના કારણે જ તેઓ છે. સાથીની પસંદગી અંગે પણ સમજપૂર્વકનું વલણ હોય તો એ કદિ દુ:ખ, વેદના, ગ્લાનિ કે લાગણી વ્યકત કરતા નથી. ઉત્તમ- સમસ્યા સારી રીતે ઉકેલાય. પસંદગીનાં આ ઘરણામાં સ્વભાવ ને ત્તમ કક્ષાની સમાધિમાં જ તેઓ સદા સ્થિત હેઈને, તેમનામાં પ્રેમ સંસ્કારને પૂરતું મહત્ત્વ અપાય, તેમ જ અન્યની મર્યાદા સમજી વિહોણાપણું સંભવે જ શી રીતે?
(સમાપ્ત) લઈને અપેક્ષા મટી મેટી ન રાખવામાં આવે એ ઈષ્ટ છે. અનુવાદક:
મૂળ અંગ્રેજી : આ ચર્ચામાં યોગ્ય સાથી ન મળવાથી અપરિણીત જીવન ગુજારતી પરમાનંદ
શ્રીમતી એની માર્શલ બહેને વિષે પણ સારી વાત થઈ. આવી પરિસ્થિતિ ન સર્જાય તેમ જ
સર્જાઈ ચૂકી હોય તેમણે એમાંથી માનસિક સમાધાન કેમ મેળવવું સ્નાતિકાઓ સંગે
એ પ્રશ્ન ખૂબ ઊંડી છણાવટ માંગે છે. એ માટે એક સ્વતંત્ર સ્નાતક બહેનના પ્રશ્નની સામૂહિક ચર્ચા વિચારણા રને આમ- લેખ જ જરૂરી છે). દાવાદને માટે પ્રથમ અનુભવ હતે. ચાલુ વર્ષની તા. ૨૮ને ૨૯ મી વસ
લગ્ન અને ગૃહજીવન સ્વીકારનાર બહેનેની બીજી મોટી સમસ્યા જાન્યુઆરીરને ‘યુનિવર્સિટી વિમેન્સ એસેસિએશન” તરસ્થી સ્નાતક
છે વ્યવસાયની ! ગૃહજીવન અને વ્યવસાય વચ્ચે સમન્વય સાધીને બહેનની એક પરિષદ યે જાઈ હતી.
સુખી જીવન જીવવું એ ઘણે મોટા સંઘર્ષના અનુભવ કરાવે છે. પરિષદનું વાતાવરણ અનેક જૂના પરિચયે તથા સંખ્યને તાજાં
શ્રીમતી વિનોદીનીબહેન નીલકંઠે જણાવ્યા મુજબ થોડા સમયની કરતું હતું જ, અને પરિષદની વિભાગીય ચર્ચા પણ એછી
નેરી (part-time job) એ આ બે વચ્ચેને ઉકેલ રસપ્રદ નહતી. વળી ચર્ચાના મુખ્ય વિષયની પસંદગી પણ પ્રમાણમાં
છે. “રીખલયમેન્ટ એક્સેન્જમાં કામ કરતાં શ્રીમતી મહત્ત્વની અને સંતોષકારક હતી. તે નીચે મુજબ હતા:
ઈલાબહેન ભટ્ટે બહેનો નેકરી છે અને કરે તેમાંથી ઊભા થતા તરેહ (૧) સ્નાતક બહેને અને પૂરા તથા થડા સમયની કરી
તરેહના પ્રશ્ન સમજાવ્યા. બહેને માટે નેકરીની શક્યતાને આવશ્યકતા (Full time & part time jobs).
કયાં કયાં વધતી જાય છે એનું ચિત્ર ડૅ. જસ્નાબહેન શાહે (૨) સ્નાતક બહેને અને સ્વૈચ્છિક સમાજસેવા (Voluntary
વિસ્તારપૂર્વક આપ્યું. શિક્ષણને પરિણામે મળેલી બૌદ્ધિક શકિતથી social service).
પ્રેરિત બહેનને વ્યવસાય (career)માં ' એક (૩) સ્નાતક બહેનેના લગ્ન પૂર્વેના પ્રશ્ન (Premarital
પ્રકારનું problems).
આંતર્સમાધાન અનુભવાય છે એ ઘણાને અનુભવ હતો. પરંતુ (૪) સ્નાતક બહેનો અને સામાજિક તથા સાંસ્કારિક જીવન
3. સુમિતાબહેન મેઢે એમની ઠરેલ, મધુર શૈલીમાં કુટુંબજીવનનું (Social and recreational life).
આત્મતત્ત્વ સમજાવ્યું. એમના કહેવા મુજબ કુટુંબ એ કોઈ યંત્ર (૫) સ્નાતક બહેને અને કૌટુમ્બિક જીવનની તાલીમ નથી. એમાં સમય સમયનાં કામ ઉપરાંત હૃદયનાં ત - પ્રેમ ને (Family life and education).
હુંફ • પણ ખૂબ જ આવશ્યક છે. જો સ્ત્રી બીજા બહારના વ્યવસાયમાં આમાંથી લગ્નપૂર્વેના પ્રશ્ન તથા વ્યવસાયી જીવન પર ઘણી બંધાયેલી ન હોય તો જ આ વાતાવરણ સંતોષપૂર્વક સર્જાય. કુટુંબમાં રસમય ચર્ચા થઈ. સામાજિક અને સાંસ્કારિક જીવન વિષેની ચર્ચા પતિની કાળજી ને બાળકોને ઉછેરએ સ્વયમ્ જ પુરા સમયની બાદ કરતાં બીજા વિષય પ્રમાણમાં ઘણો સારો ન્યાય પામ્યા, જયારે
નેકરીથી વધારે સમય ને એકાગ્રતા માંગે છે. આજનાં મૂલ્ય ને મહે
ત્વાકાંક્ષાઓથી જીવનની આ દિશા અધૂરી તે નહી રહે ને? વિભકત ૨. બહેનેને સાંસ્કારિક જીવન જોઈએ એ વાત તે નિર્વિવાદ હતી,
કુટુમ્બમાં તે આ વાતાવરણની વિશેષ જરૂર રહે છે. એમાં ચર્ચાની અપેક્ષા નહોતી, પણ એમાં સાંસ્કારિક પ્રવૃત્તિઓનાં
સુસ્મિતાબહેનના કહેવા મુજબ બાળકો મેટાં થયાં બાદ બહેનને થોડાંક નક્કર રાચની અપેક્ષા હતી કે જે અધૂરી રહી.
બહારનાં કામની તક મળે એ દષ્ટિએ સરકારે એમની નોકરીની વય-- * સ્નાતક થયા પછીને સૌથી પહેલે ને અટપટો પ્રશ્ન આવે છે- મર્યાદા ફેરવવી જોઈએ. લગ્નને. જાણીતા મનોચિકિત્સકર્ડો.રામાનુજને આમાં સારી ને અભ્યાસ- મને લાગે છે આજની શિક્ષિત બહેને જેટલી દિધા ને