SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ પ્રબુદ્ધ જીવન તા. ૧-૬-૧૭ આવું- devotion પિતા તરફ અને માનવતા તરફ ખેંચી શકે એને ચમત્કાર કેમ ન કહેવાય? એ જ સંતનું સંતપણું. અહિં પાણીની ભારે તંગી છે. શિબિર માટેનું તમામ પાણી ૧૫ માઈલ દૂરથી ટ્રક ભરી ભરીને લાવવું પડે છે. બરમાશેલવાળાએ ૮૦ ૦–૮૦૦ ગેલનની ટાંકીઓવાળાં બે ટ્રક આપ્યાં છે. તે રાત દિવસ ત્રણ શીટમાં અવિરત પાણી લાવ્યા જ કરે છે. દશ-અગિયાર હજાર ગેલન પાણી આ રીતે આવે. બાકી ડુંક આજબાજના કુવામાંથી શિબિરવાસીઓ માટે પીવાનું મળી રહે છે. કૂવા તે ઘણા ગળાય છે પણ કામ સરખાં નથી થતાં. અમારી આજુબાજુના પાંચમાંથી પાંચેય બેરીંગ fail થયાં. છઠાનું drilling મારી એરડીથી વીસ ફટ છેટે ચાલી રહ્યું છે. ભગવાન કરેને એમાંથી પાણી નીકળે ! અહીંનું કામકાજ કેટલાક પ્રધાને, જગજીવનરામ વગેરે જોઈ જાય છે અને પ્રસન્ન થાય છે. સંતે કહ્યું છે કે “અમે પેલામુ ડીસ્ટ્રીકટ સંભાળી લઈએ, જે રેશનમાં જેટલું અનાજ આપે છે તેટલું આ મંડળને આપે છે અને હું ગેરન્ટી આપું છું કે એક પણ માણસ મરે નહિ.” પલાણ એ ગીચ forest છે. કેટલેક ઠેકાણે તે રખનાજ" આજે ઊંડાણમાં પહોંચી શકતું નથી. સંતે કહ્યું કે જેમ હિમાલયમાં બકરાં ઉપર ૨૦/૨૫ કીલે ભાર લઈ જવાય છે તેમ બકરાં રાખી હું પહાડે પહાડે અને જંગલે જંગલે રમનાજ પહોંચાડી દઈશ. ઇન્દિરાજીએ સંતના પ્રતિનિધિને કહ્યું કે અમારી પાસે અનાજ ઓછું છે. મારી દષ્ટિરને અનાજ ઓછું નથી લાગતું. ૫૦ કરોડ માણસને સરેરાશ ૧૨ આઉસ અનાજ ગણીએ તો ૬રા મીલીઅન ટન અનાજ જોઈએ, એણસાલ ૭૬ મીલીઅન અનાજ થયું છે. ૧૦થી ૧૫ ટકા બગાડ સમજો. તે ૧૫ ટક ગણીએ તે બાકી ૬૪ મીલીઅન ટન રહે. તેમાં ઉમેરીને ૧૦ મીલીઅન ટનની આયાત. એટલે ૬રા મીલીઅન કોની જરૂરીનાત અને બારેક મીલીઅન ટન ખેડૂત અને વેપારીના ઘરમાં. જે ખામી છે તે તે distributionનની. એ બરાબર હોય તો અનાજની ખેટ દેખાય નહિ. લાભુબેન વીંછીથી બીએ છે? તે એમને મોકલતા નહિ. વછી તે છે. આઠ દસને ડંખ્યા છે, પણ સારું થઈ જાય છે. તાપ હવે વધતો જાય છે. પરમ દિવસે ૧૨૦ ડીગ્રી હતું. પણ હવે acclimatise થ વાઈ ગયું છે, અને સંત સાનિધ્ય વ્યાકૂળતા ઓછી કરે છે. રણછોડદાસજી મહારાજ ખરા યોગી છે. ઢેબરભાઈ અને હું વેલાર એમને બિહારનું આમંત્રણ ૨ાપવા ગયા હતા ત્યારે ચાર્ગ ઉપર અને દર્શનશાસ્ત્ર ઉપરની એમની ચેખવટ અને સ્પષ્ટતાએ અમારા મનની કેટલીક આધ્યાત્મિક મુંઝવણને ઉકેલી દીધી હતી. ઢેબરભાઈએ ત્રણેક કલાક આધ્યાત્મિક પ્રશ્ન ઉપર ચર્ચા કરી હતી અને મુગ્ધ થયા હતા. હવે વધુ લાંબુ નહીં લખું. અમય મારો હાથ લખવાને ચાર. ચાલીસેક વરસ થયાં સ્ટેનેગ્રાફર જ સાથી. એટલે હવે વિચાર અને લખવું–બે વચ્ચેની ગતિની સમતુલા જળવાતી નથી. વિચાર ભાગ્યા જાય અને હાથ ઢીલે ઢીલો પછવાડે ઘસડાતે જાય. એટલે લખવામાં ઘણુંય રહી જાય, ઘણુંય બેવડાઈ જાય અને ભાષા ભૂંડી ભૂખ લાગે. તમને પત્ર લખવાનું દશ દિવસ થયા વિચારી રહ્યો હતો ત્યારે આજે લખાયું- કાંઈક લંબાણથી, પણ આ બાબત ઉપર તે ઘણું લખાય એવું છે. પણ ઘણુંક તે બીજાં છાપાંઓ ઉપરથી જાણ્યું ગિધુભાઈ કટક રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિની આલોચના જૂન માસની ૧૦મી તારીખ શનિવાર સાંજના ૬-૧૫ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે, સંઘના કાર્યલાયમાં (૪૫/૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ–૩) સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ રાષ્ટ્રીય તેમ જ આન્તરરાષ્ટ્રીય પરિસ્થિતિની સામયિક આલેચના કરશે. આ વિષયમાં રસ ધરાવતા ભાઈ - બહેનને સાદર નિમંત્રણ છે. મંત્રીઓ: મુંબઈ જૈન યુવક સંઘ નવા રાષ્ટ્રપતિ ડે. ઝાકિર હુસેનનું મંગળ પ્રવચન (તા. ૧૩-૫-૬૭ના રોજ ભારતના રાષ્ટ્રપતિ તરીકેના સોગંદ 1 રને પ્રાર્થના કરીએ કે તેઓ તંદુરસ્ત, સુખી અને આનંદમય એવા લીધા પછી, ડે. ઝાકીરહુસેને કરેલા. અત્યન્ત ભાવુકતાભર્યા દીર્ધા જીવનને પ્રાપ્ત કરે. પ્રવચનને સારભાગ મળ અંગે પરથી અનવાદ કરીને નીચે હું આપને ખાત્રી આપું છું કે અંતરમાં પ્રાર્થના. વિનમ્રતા અને આપવામાં આવે છે. તેત્રી) સમર્પણની ભાવના સાથે હું આ હોદ્દાની જવાબદારીને સ્વીકાર મારે કબુલ કરવું જોઈએ કે, રાષ્ટ્રના આ સર્વોચ્ચ સ્થાન પર કરું છું. ભારતના બંધારણ પ્રત્યે વફાદારીના મેં હમણાં જ સોગંદ મને ચૂંટીને આપ લોકોએ મારામાં જે વિશ્વાસ મૂક છે તેથી - લીધા છે. પ્રમાણમાં નવોદિત લેખાતા રાજયના મુકત નાગરિકોએ મારું હૈયું ભરાઈ આવ્યું છે. ખાસ કરીને ર્ડો. રાધાકૃષ્ણન કે જેઓ પિતાના શાસન અને વહીવટ માટે ઘડેલું આ બંધારણ છે. પ્રાચીન ઘણાં વરસેથી મારા મિત્ર, માર્ગદર્શક અને સલાહકાર રહ્યા છે અને પ્રજાને આ એક નવયુવાન દેશ છે કે જેણે હજાર વર્ષ દરમ્યાન જેમના હાથ નીચે છેલ્લાં પાંચ વરસ કામ કરવાને કિંમતી અધિકાર અને ભિન્ન ભિન્ન તન્વેના સહકારથી પોતાની આગવી રીતે જીવનના મને મળ્યો છે, તેમના અનુગામી થવાને આ સંજોગ ઊભા થવાથી મૂલ્યો જાગ્યાં છે. પ્રસ્થાપિત કર્યા છે. હું એ મુલ્યોની સેવા હું અસાધારણ કતજ્ઞતાની લાગણી અનુભવી રહ્યો છે. હું એમને કરવાની પ્રતિજ્ઞા લઉં છું. સમય અને સંજોગોના વહેણ સાથે કેટલાક પગલે ચાલવાને પ્રયાસ કરીશ, જો કે એમની બરોબરી હું કરી મુલ્ય અપૂરતાં થઈ પડે છે; એમ છતાં મૂળભૂત મૂલ્યો અનંતકાળ શકીશ એ મને વિશ્વાસ નથી. આ ઉચ્ચતમ સ્થાનને તેમણે એક સુધી કાયમ રહે છે. આપણે આપણા વ્યવહારૂ જીવનમાં એની સમયાઅનેખા પ્રકારનું એજિસ આપ્યું છે. સત્ય અને જ્ઞાનના સંશોધન નુસાર નવી નવી મૂલવણી કરવાની રહે છે. પાછળ વ્યતીત થયેલા તેમનાં આખા જીવનકાળ દરમ્યાન, ભારતીય 1. ભૂતકાળ મૃત નથી કે સ્થગિત નથી, તે જીવત છે, સતત ક્રિયાતત્ત્વવિચારને અને સમગ્ર આધ્યાત્મિક મૂલ્યોમાં રહેલી શીલ છે અને વર્તમાનની ગુણવત્તા તેમ જ ભાવીની સંભાવનાઓ એકવાકયતાને આગળ લાવવાની અને સમજાવવાની દિશાએ નિર્માણ કરવા સાથે સતત સંકળાયેલું છે. કવિવર ટાગારે પોતાની એમણે બીજી કોઈ પણ વ્યકિત કરતાં વધારે કામ કર્યું છે. એમણે અદભૂત શૈલીમાં તેમના એક કાવ્યમાં આ જ વાત બહુ સુંદર રીતે માનવીમાં રહેલી પાયાની માનવતા અંગે કદી શ્રદ્ધા ગુમાવી નથી રજૂ કરી છે. એ કાવ્ય આ મુજબ છે:અને પ્રત્યેક મનુષ્યના ન્યાય અને વયુકત જીવન જીવવાના અધિ “એ સનાતન ભૂતકાળ, તારાં પગલાનાં આછા ધબકારા મારા કારની સતત ચેકી કરવામાં તેમણે કદી પણ પાછી પાની કરી નથી. અન્તસ્તવમાં હું સતત સાંભળતો રહ્યો છું; - શિક્ષણના ક્ષેત્રે તેમજ પ્રમુખપદ સુધી પહોંચવા અગાઉની - આશાતિ અને ઘોંઘાટથી ભરેલા દૈનંદિન જીવનમાં તારી સુખએમની ઉજજવળ કારકિર્દીના દશ વરસ દરમ્યાન ઉપ-રાષ્ટ્રપતિ મુદ્રામાં હું સતત દર્શન કરતે રહ્યો છું: તરીકે અને રાજયસભાના અધ્યક્ષ તરીકે એમણે રાષ્ટ્રને આપેલી સેવા અમારા ભાગ્યના પૃષ્ટો ઉપર અદષ્ટસમી લિપિમાં અમારા અમૂલ્ય છે. એમની નિવૃત્તિના આ અવસરે તેઓ સમગ્ર રાષ્ટ્રના પિતાની અધૂરી રહેલી કથાઓ આલેખવા માટે તારું આગમન થયું છે. પ્રેમ અને આભારની લાગણીના અધિકારી બન્યા છે. આપણે ઈશ્વ એ મહાનુભાવ, નવી નવી પ્રતિમાઓને આકાર આપવા
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy