________________
'Regd No. MH. 117 . વાર્ષિક લવાજમ ૨૭.
.
.
!
I
':
વાર્ષિક લવાજમ રૂ. છ
જ I
:
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ નનું નવસરકરણ વર્ષ ૨૯ : અંક ૧૨
(
મુંબઇ, ઓકટોબર ૧, ૧૯૬૭, સોમવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શિલિંગ પર
' છૂટક નકલ ૪૦ પૈસા , તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
(
,
જે અન્તરિક્ષમાં દિવ્ય સ્મારક
' ડેનેબ (હંસપુચ્છ) તારકનું “ગાંધી' નામકરણ કરે! (અમરેલીના વતની પણ હાલ જેમને મુંબઈમાં સ્થાયી નિવાસ ભૌતિક અને આધ્યાત્મિક સ્મૃતિ અર્થે ભવ્ય કાર્યક્રમે રચાવાનાં છે. છે એવા શ્રી પ્રતાપરાય ગિરધરલાલ મહેતા એક સુખ્યાત સંસ્કાર- તેમાં એક અલૌકિક સ્મારકને વિચાર સાનુનય રજુ કરું છું. સંપન્ન પ્રજાસેવક છે. તેમણે ગુજરાતી જનતાની ખાસ કરીને
આકાશ દિવ્ય . અમરેલીનાં પ્રજાજનની--અનેકવિધ સેવા કરી છે. તેમણે આખા
* * આકાશ અનેક - ભુત જ્યોતિ અને દિવ્યોથી સભર દેશમાં અનેખી ભાત પાડે એવું બાલસંગ્રહાલય અમરેલીમાં નિર્માણ
- અનંત વિશવનું સદૈવ દર્શન કરાવે છે. આપણી પ્રાચીન પ્રણાલીએ કર્યું છે અને ભારતીય બાળસંગ્રહાલય પ્રતિષ્ઠાનના તેઓ અધ્યક્ષ
તેમાંના કેટલાક તારા, ગ્રહો અને નક્ષત્રોને મુનિઓ અને સંતના છે. છેલ્લાં દોઢેક વર્ષથી ભારત વર્ષની પ્રજા સમક્ષ તેમણે એ નામથી ઓળખાવેલ છે. આ પરંપરાને અનુસરીને એક આકાશી પ્રસતાવ રજૂ કર્યો છે કે જેવી રીતે આપણે આકાશમાં દેખાતા અને " સત્વને ‘ગાંધી’ એવા નામ સંસ્કાર કરી પેઢી દર પેઢી અનંતકાળ પ્રમુખ લેખાતા તારાઓમાંથી કેટલાક સાથે પ્રાવ અગત્ય, વસિષ્ઠ એમ સુધી તેમાંથી પ્રેરણા મેળવીએ, એ નશ્વર સ્મારક નથી. એ એક એક યા બીજ અધિનું નામ જોડતા આવ્યા છીએ એ રીતે હંસ - અંતરિક્ષમાં અમર, અદ્ ભુત અને અલૌકિક શાશ્વત મારક બનશે. (Sygnus) તારામંડળના પૂચ્છ ભાગમાં આવેલા મુખ્ય તારા
' ' ભારતનું પ્રાચીન ખગળજ્ઞાન ડેનેબ’ સાથે-હંસપૂછ તારક સાથે–પૂર્વકાળમાં થઈ ગયેલા ઋષિ
- પંડિત જવાહરલાલ નેહરૂ કહે છે તેમ, ભારતમાં ખગળ મુનિએની સમકક્ષાના એવા આ યુગના મહામાનવ ગાંધીજીનું
આકાશવૈભવ નિરખવા પુરત શેખને વિષય ન હતું, પણ તે નામ જોડવું એટલે કે આ ‘ડેનેબ’ને આપણે ‘ગાંધી’ નામથી ઓળખ.
પરાપૂર્વથી શાસ્ત્રીય રીતે વિકસ્યો હતો. સાત સમુદ્રની મુસાફરી કરતા આ તેમના પ્રસ્તાવને દેશના એક યા બીજા ક્ષેત્રમાં
પ્રવાસીઓને તે જ્ઞાન દિશા અને સમય દેખાડવા વ્યવહારિક અને પ્રતિષ્ઠા ધરાવતી વિશેષ વ્યકિતઓનું દા. ત. ડો. ઝાકિર હુસેન, ઉપકારક હતું. વદ અને પૌરાણિક કાળમાં અને પછી પણ આયભટ્ટ, * કાકાસાહેબ કાલેલકર, રવિશંકર મહારાજ, મોરારજી દેસાઈ, ઉછ-, બ્રહ્મગુપ્ત, ભાસ્કરે અને જયેતિવિજ્ઞાનીએડની પરંપરા સર્જાઈ હતી. રંગરાય ઢેબર, દ્વારકાપીઠના જગદગુરૂ શંકરાચાર્ય, કેલરરાય માંકડ, . જો કે મહારાજા સિંહ અને બીજા આ વિષયના વિદ્રાનાએ એ રવિશંકર મ રાવળ, સતભાઈ અંગ્રેજી હિતેન્દ્ર દેસાઈ, હંસાબહેન જ્ઞાનને જીવંત રાખવા અને લોકગમ્ય કરવા પ્રયત્ન કર્યા હતા ખરા. મહેતા, વી. વી. ગીરી, જગજીવનરામ, પી. જી. શાહ મોહનલાલ
પણ પ્રતિદિન મૌલિક સંશોધન ખૂબ ઓછું થતું ચાલ્યું, અને - સુખડિયા, સિદ્ધરાજ ઢટ્ટા વગેરેના અનેકનું સમર્થન છે. આ તેમના
આજનાં અવકાશયુગના જ્ઞાન અને સંશોધનમાં આપણે ખૂબ જ
* પાછળ રહી ગયા છીએ. પ્રસ્તાવને અખિલ રાષ્ટ્રીય સ્તર ઉપર સ્વીકાર કરવામાં આવે એવી
તારાનું વર્ગીકરણ તેમની અપેક્ષા છે. પ્રસ્તુત પ્રસ્તાવને લગતું તેમનું નિવેદન ગાંધી ગગનના અંગણિત તેજોરાશિમાં પ્રથમ આવે એવા પહેલા
જ્યન્તીના અનુસંધાનમાં નીચે પ્રગટ કરતાં મને સવિશેષ આનંદ * વર્ગમાં ૨૦ તારાઓ, બીજામાં ૫૦, ત્રીજામાં, ૧૫૦, ચેથામાં ૫૦૦, થાય છે. આ તેમના પ્રસ્તાવને મારૂં સમર્થન છે. પરમાનંદ) : પાંચામાં ૧૫૦૦ અને છઠ્ઠામાં ૪૦૦૦ તારા વર્ગીકૃત કરવામાં અન્તરિક્ષમાં દિવ્ય સ્મારક
આવ્યા છે. પ્રાચીન આર્યોએ, બેબીલેનવાસીઓએ, મીસરીએ, ગ્રીકોએ “જે સત્યના (ઈશ્વરના) કારણે મૃત્યુ
અને આરબોએ કરેલા વિભાગો અને નક્ષત્ર ટોલેમીએ સ્વીકાર્યા
હતા. આધુનિક ખગોળજ્ઞાએ એ વિભાગની શાસ્ત્રીયતા સ્વીકારી તેને તે પામે છે, તે તારા સ્વરૂપે ઉદય પામે છે.”
-: વધુ શુદ્ધ બનાવેલ છે. * ગાંધીજીની પુણ્યસ્મૃતિ આ દેશને હંમેશા ગૌરવાન્વિત કરી -
પ્રસ્તાવ રહી છે. જોકોએ સ્થળે સ્થળે તેવાં સમારકો ર્યા છે. ‘મહાત્મા ગાંધી એક આકાશીય તેજોમય જાતિ, “બ” નામથી ઓળખાતા માર્ગો’ દરેક મોટું શહેર ધરાવે છે. તેમના નામે અનેક રચનાત્મક તારાને, ગાંધીજીનાં દિવ્ય સ્મારક રૂપે “ગાંધી”નું નામ આપવાને સંસ્થાઓ સ્થપાતી જાય છે. ગામે અને નગરોને તેમનું પુણ્ય નામ પ્રસ્તાવ દેશને ચરણે. સાદર કરૂં છું. તે એક શાશ્વત આકાશી ' ''અપાય છે. તેમનાં વિચારો અને તત્વજ્ઞાનનું શિક્ષણ અપણા દેશમાં જે પ્રતીક રહેશે. હંસ તારામંડળને આ એક તેજસ્વી તારક છે. ડેનેબ નહીં, 'વિશ્વની ઘણી યુનિવર્સિટીઓમાં આપવામાં આવે છે. ગામે શબ્દને અર્થ, પક્ષીની પુંછડી છે. એ હસમંડળમાં પંદડીની ટોચે ગામ તેમની પ્રતિમાઓ ઉભી થતી રહી છે. વિશ્વશાંતિ–ચાહકો આવેલ હોઈ તેને “ડનેબ” (હંસપુ૨૭) કહે છે. હંસતારામંડળને તે જગતભરમાં તેમનાં સત્ય અને અહિંસાના માર્ગને કાર્યાન્વિત : યોગતારી હાઈ તેને “આલ્ફા સીગ્નલ” “હંસક” એ નામથી પણ કરવા મંથન કરી રહ્યાં છે, તેમની જન્મશતાબ્દિના અવસરે તેમની સંબોધાય છે. આ ડેબ એ માત્ર સામાન્ય નામ છે. તે તારામાં