________________
તા. ૧-૩-૬૭
કશુ જીવન
૨૬૯
એસ.ની ડીગ્રી પ્રાપ્ત કરીને તેઓ ડાક્ટર થયા. ત્યાર બાદ તેમણે સર- સારા ઠેકાણે ગોઠવાઈ ગઈ છે. કારી મેડિકલ ખાતામાં નેકરી સ્વીકારી. તે દરમિયાન–૧૯૧૮ની ..
તેમના દીકરાઓ સમયાનુક્રમે મુંબઈમાં આવીને સ્થિર થતા ગયા.
કેશુભાઈ પણ ૧૯પરમાં પિતાના ડાક્ટરી વ્યવસાયથી નિવૃત્ત થયા સાલમાં તેઓ પાલણપુરમાં હતા ત્યારે–ત્યાં પૂરજોશમાં પ્લેગ ફાટી
અને મોટા દીકરાને ત્યાં પિતાનાં પત્ની સૌ. મણિબહેન સાથે મુંબઈ નીકળે અને આ કટોકટીમાં તેમણે જીવના જોખમે લોકોની
આવીને વસ્યા. મુંબઈ આવ્યા બાદ તેમના જીવને વધારે ધાર્મિક ખૂબ જ સેવા કરી ને ત્યાંના પ્રજાજનોની તેમણે પુષ્કળ ચાહના પ્રાપ્ત ઝેક લી. મુનિ ચિત્રભાનુના સમાગમે તેમને વ્રત્તનિયમ તથા ધર્મ કરી. સરકારી ફેરબદલીના કારણે એક સ્થળેથી બીજે સ્થળે એમ
શાસ્ત્રોના અધ્યયન તરફ વાગ્યા. કાંતવાનું તો મુંબઈ આવ્યા બાદ
પણ ચાલુ હતું. ખાદી પણ આખર સુધી તેમને વળગેલી હતી. બાર વર્ષ તેમણે સરકારી નોકરીમાં પસાર કર્યો. ૧૯૨૨ની સાલમાં
* તેઓ મુંબઈ આવ્યા બાદ અમારું પરસ્પર મળવાનું વધતું ગયું તેઓ અમદાવાદમાં સ્થિર થયા અને આંખના સ્પેશ્યાલિસ્ટ તરીકે
પ્રબુદ્ધ જીવનના તેઓ ચાહક હતા. મુંબઈ જૈન યુવક સંઘના તેઓ તેમણે પ્રેકટીસ શરૂ કરી. ડાક્ટરી વ્યવસાય સાથે તેમની અનેક સભ્ય હતા. સંઘ દ્વારા યોજાતા પર્યટનમાં પણ તેઓ અવારનવાર સામાજિક તથા પારમાર્થિક પ્રવૃત્તિઓ ચાલ્યા જ કરતી. અસ્પૃશ્યતા
જોડાતા. તેમનામાં ઊંટી જ્ઞાનરુચિ હેઈને ધાર્મિક વ્યાખ્યાનમાં, પ્રવ
ચમાં-જ્યાં પણ તેમની જિજ્ઞાસા તેમને ખેંચી જતી ત્યાં તેઓ જતા, નિવારણના કાર્યમાં તેમને ખૂબ રસ હતો. પિતાના દવાખાનામાં, એ
સાંભળતા અને સાર ગ્રહણ કરતા. સંઘ દ્વારા યોજાતી પર્યુષણ જમાનામાં અનેક સ્થિતિચુસ્તોને વિરોધ ખમીને પણ, અસ્પૃશ્ય માટેની
વ્યાખ્યાનમાળામાં તેને રસપૂર્વક ભાગ લેતા હતા. એક મદદ પેટી રાખી હતી અને તે દ્વારા સારા પ્રમાણમાં એકઠી- ઘેડા સમય પહેલાં તેમનાં પત્ની કેન્સરના ભેગા થઈ પડયા થતી રકમને પૂરો સદુપયોગ કર
રાને ગયા નવેંબર માસની ૧૫મી વામાં આવતો હતો. ગાંધીજીની
તારીખે તેમનું અવસાન થયું. આ વિચારસરણી પ્રત્યે તેમને ખૂબ
ઘટનાએ તેમને હચમચાવી નાખ્યા. આકર્ષણ હતું. વર્ષોથી તેઓ ખાદી
રએ જ દિવસેમાં તેમને પ્રોસ્ટેટ પહેરતા અને કાંતતા હતા, જે પ્રવૃત્તિ
ગ્લાન્ડના સેજાની તકલીફ શરૂ થઈ. લગભગ આખર સુધી એટલે કે
પત્નીના ૨૪વસાન બાદ અઠવાડિશારીરિક ક્ષમતાના ટેકાવ સુધી ટકી
યામાં તેમણે ઓપરેશન કરાવ્યું અને રહી હતી. ૧૯૩૨ની સાલમાં
તેમાંથી સાજા થયા એમ કહી શકાય. ગાંધીજીએ " યરવડા જેલમાં જ્યારે
એમ છતાં પણ એ ઓપરેશનથી અસ્પૃશ્યોના અલગ મતાધિકારના
શરીર ભાંગ્યું તે ભાંગ્યું. આખરે પ્રશ્ન પર ૧૪ દિવસના ઉપવાસ
ફેબ્રુઆરી માસની ૧૭મી તારીખે કર્યા હતા ત્યારે તેમણે પણ ગાંધીજી
સાંજે તેમણે દુનિયાની આખરી પ્રત્યેના આદરથી પ્રેરાઈને ૧૪
વિદાય લીધી. ઉપવાસ કર્યા હતા.
- શ્રી કેશુભાઈમાં અદભુત ૧૯૩૬ની સાલમાં અમદાવાદ
આકૃત્તિ-સૌષ્ઠવ હતું. ઊંચાઈ પણ ખાતે જૈન યુવક પરિષદ ભરવામાં
‘ખાસ્સી છ ફીટની. તેઓ કુળપરંપરાઆવી અને તેમાં પ્રમુખસ્થાન અંગે
ગત જૈન ધર્મના અનુયાયી હતા; મારે અમદાવાદ જવાનું થયું ત્યારે
સચ્ચરિત્ર અને પુરૂષાર્થના એક એ પરિષદના યજમાંના તેઓ
પ્રતીકસમાં હતા. તેમની વાણીમાં એક હોઈને, તેમની સાથે મારે પ્રથમ
પ્રેમને ઉમળકો હતે; વર્તનમાં પરિચય થયો. આ પરિષદ એ
ઉદારતા અને સૌજન્ય હતું; પ્રસિદિવસમાં જૈન સમાજના સ્થિતિ
દ્ધિને કઈ મેહ નહિ; સાદું, સીધું, ચુસ્ત વર્ગ સામે ચાલી રહેલા જોરદાર
નિરાડંબરી જીવન. તેમનું ગૃહસ્થ– આદેલનના એક અંગરૂપ હતી.
જીવન પરસ્પરનિષ્ઠ, સુખી અને આ યુવકપ્રવૃત્તિમાં તેમણે ઘણા સમય
સંતુષ્ટ હતું. છએ પુત્રની–ઠે સુધી સારે સાથ આપ્યો હતો.
સંતાનની આબાદી જોતાં જોતાં . કેશવલાલ અથવા તો નિકટ
રનને જીવનની કૃતાર્થતા અનુતોના કારણે કેશુભાઈ ના નામથી
ભવતાં તેમણે જીવન પૂરું કર્યું. મારે તેમની સાથે વ્યવહાર હતો ૬ સ્વ. ૉ. કેશવલાલ મકરંદ પરીખ ૦ ૦ ૭.
આ રીતે તેમનું જીવન પુરું ભાગ્યતેમની સાથે મારો સંબંધ આજ
શાળી ગણાય. દુ:ખ કુટુંબીજનોને સુધી એક સરખો સ્નેહભર્યો જળવાઈ રહ્યો હતો અને તે રીતે તેમને જેમણે સ્વસ્થ, જીવન્ત, જાગૃત શિરછત્ર ગુમાવ્યું, અને મારી જેવા નિકટથી જાણવા સમજવાની મને સારી તક મળી હતી. તેમને કુટુંબ- રખનેકને જેમણે વાત્સલ્યપૂર્ણ સ્વજન મુરબ્બી ગુમાવ્યા. તેઓ ગયા, પરિવાર માટે હતો. સંતાનમાં છ પુત્રો અને બે પુત્રીઓ હતી. પણ તેમનું સ્મરણ અનેકનાં દિલમાં ચિરાંકિત બનશે અને કંઈ
જે કુશળ તેમને ડાકટરી વ્યવસાય હતા એટલે જ કુશળ અને કાળ સુધી સુવાસ ફેલાવતું રહેશે. શિસ્તબદ્ધ તેમના સંતાનોને ઉછેર હતા. તેઓ અત્યન્ત શિસ્તપરા- સ્વ. 3 કેશવલાલ પરીખના જીવનની આટલા લાંબાણથી વિગતે યણ એવા પિતા હતા. દરેક સંતાનની વ્યકિતગત કેળવણી તથા તાલીમ આપવાનું પ્રયોજન એ છે કે, પંડિત મોતીલાલ નહેરૂને દીકરો પાછળ તેમની જાત દેખરેખ હતી. પોતાના મોટા દીકરાને ગાંધી
જવાહરલાલ નહેરૂ હોય એમાં કોઈનવાઈ નથી, કારણ કે જવાહરલાલને સંસ્કાર મળે એટલે તેને થોડા સમય માટે સાબરમતી આશ્રમમાં રહેવા જીવનના પ્રારંભથી જ પોતાને વિકાસ સાધવાની એવી અસાધારણ માટે મેકલ્યો હતો. આનું નામ ડે. મુકુંદભાઈ પરીખ, જે એફ. આર. સગવડ મળી ગઈ કે જેવી સગવડે બીજા કોઈને ભાગ્યે જ મળે. સી. એસ. છે અને આજે મુંબઈના અગ્રગણ્ય સર્જન છે અને જેમની રમવા જવાહરલાલને જોઈને : ૧) દિલમાં આદર તેમ જ આશ્ચર્ય ડાક્ટરી કુશળતાએ અને હૃદયંગમ માનવતાએ મુંબઈનાં પ્રજાજનોને મુગ્ધ પેદા થાય, પણ ઝાપણામાંથી કેઈ જવાહરલાલ નિર્માણ થવાની કર્યા છે. તેમના બીજા દીરા ભાઈશ્રી રમણીકલાલ પરીખ કે બ્રીજ સહજ શકયત. ન જ લાગે, જયારે કેશુભાઈના જીવનને શુન્યમાંથી યુનિવર્સીટીના રંગલર છે અને હિન્દુસ્તાન પેલીમેના એક્ઝિક્યુટીવ થયેલે અાટલે બધા સભર વિકાસ પાપણામાં એવો વિશ્વાસ અને ડીરેક્ટર છે. તેમના ત્રીજા દીકરા ડૅ. નરેશભાઈ મુંબઈના શ્રદ્ધા પ્રેરે છે કે આપણી અને કેશુભાઈની ઉગમ ભૂમિકા એક સરખી જાણીતા સર્જન છે. તેઓ પણ એફ. આર. સી. એસ. છે. બાકીના
હોઈને, જે આપણે તેમની જેવો પુરુષાર્થ દાખવીએ તે, આપણે ત્રણ પુત્રોએ વિદેશ જઈને ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કરી છે અને પણ આપણા જીવનને તેમની જેટલે જ ઉત્કર્ષ સાધી શકીએ. સામાન્ય પ્રત્યેક અન્ય અન્ય વ્યવસાયમાં સુપ્રતિષ્ઠિત થયેલ છે. બન્ને પુત્રીએ માનવી માટે આવી શ્રદ્ધા અને વિશ્વાસનું ખૂબ મહત્વ છે.-પરમાનંદ