________________
તા. ૧૯-૫-૧૭
પ્રબુદ્ધ જીવન
નવા રાષ્ટ્રપતિ ડે. ઝાકીરહુસેનનું પ્રેરક સંવેદન 5 ઑલ ઈન્ડિયા રેડિયેના પ્રતિનિધિ સાથે વાર્તાલાપ પુરુષ રહ્યા છે. મારા જીવન દરમિયાન મહાત્માજીએ ઉપદેશેલા મે માસની નવમી તારીખે ભારતના રાષ્ટ્રપતિપદ માટેૉં. ઝાકીર
કેટલાએક વિચારને અમલ કરવા પ્રયત્ન મેં કર્યો છે અને મને હુસેનની કરવામાં આવેલી ચૂંટણીની જાહેરાત થયા બાદ તરતમાં જ
પ્રાપ્ત થયેલી લોકોની સેવા કરવાની આ તક દરમિયાન, ગાંધીજી જે ઑલ ઇન્ડિયા રેડિઓના પ્રતિનિધિને મુલાકાત આપતાં ડં. ઝાકીર
સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહ્યા હતા - વ્યકિતગત તેમ જ હુસેને જણાવ્યું કે, “રાષ્ટ્રપતિની જવાબદારી હંમેશાં ભારે મહત્વની
સામાજિક ક્ષેત્રે પવિત્રતાભર્યું જીવન, સાધ્ય જેટલો જ સાધનરહી છે અને હવે પછી એથી પણ વધારે મહત્ત્વની બને. આ માટે
શુદ્ધિને આગ્રહ, નબળા અને દબાયેલા લોકો માટે સક્રિય
અને એક સરખી જીવન્ત સહાનુભૂતિ, અને આ દુનિયામાં આપણું જીવન વધારે સભર, અર્થપૂર્ણ, સમૃદ્ધ અને શાલીનતા
સત્ય અને અહિંસા ઉપર આધારિત વિશ્વશાંતિ અને વિશ્વબંધુભર્યું બને એવા લક્ષ્યની ઉપાસના અને નિષ્ઠા તરફ સમર્પિત થવા
ત્વની સ્થાપના કરવા માટે જેની સૌથી વધારે આવશ્યકતા છે એવી પ્રજાજનોને હું અનુરોધ કરૂં છું.” ભારતના હવે પછીના પ્રમુખ
ભારતીય પ્રજાના વિવિધ વર્ગો વચ્ચે એકતા નિર્માણ કરવાની ઉગ્ર થવા માટે પ્રજાના પ્રતિનિધિઓએ તેમની પસંદગી કરી – આવા
તમને – આ બધાં તેના વિકાસ અને ઉત્કર્ષ તરફ મારા લોકોને મહત્વના નિર્ણયની તેમને જાણ થતાં તેમના દિલમાં કયા પ્રકારને
ક્રિયાશીલ બનાવવા માટે હું મારાથી શકય હશે તે બધું કરી છૂટીશ. પ્રત્યાઘાત ઉદ્ભવ્યો એવા પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. ઝાકીર
તેઓ જેને રામરાજ્ય કહેતા હતા તે આ જ છે. હુસેને જણાવ્યું કે, “ આ અંગે મારું પહેલું સંવેદન નમ્રતાનું છે, આ નમ્રતા એ પ્રકારની નથી કે જે ક્રિયાશીલ બનવામાં અવરોધનું કાર્ય કરે
આજે ચેતરફ સંઘર્ષ અને અથડામણ જોવામાં આવે છે, છે, પણ એ પ્રકારની છે કે જે આગળ વધવા, નવું શિખવા અને ' હું મારા પ્રજાજનેને એકમેકની વધારે ને વધારે સમીપ લાવવાનો
પ્રયત્ન કરીશ કે જેથી આપણે જે મહાન પુwાર્થ કરવાનું છે તે લોકોની સેવા કરવા તરફ વળવા ઈચછતા માનવીઓમાં એક ગુણ રૂપે જોવામાં આવે છે, એવી વિનમ્રતા કે જે પોતાને શિરે આવેલી
સિદ્ધ કરવા માટે સૌ કોઈ ખભેખભા મિલાવી શકે. આપણા દેશના નવી જવાબદારીઓને પહોંચીવળવામાં પોતાના સર્વ સામર્થ્યને
કેટલાક ભાગે જે દુષ્કાળ અંગેની યાતનાઓના ભંગ બની રહ્યા યોગ આપવા માટે આવશ્યક ધૃતિ અને નિશ્ચયબળનું નિર્માણ
છે તે અંગે હું પૂરેપૂરો સભાન છું અને ઊંડી વેદના અનુભવું છું. અન્નની અછતે આપણા જીવનમાં એક સ્થાયી પરિસ્થિતિનું રૂપ
ધારણ કર્યું છે. આપણા દેશની આબાદીને અવરોધ કરતા આ બધા તેમની પસંદગી એક અમુક વ્યકિતને વિજય નહિ પણ એક્કસ
દુમને સામને કરવા માટે આપણે કટિબદ્ધ થવાનું છે અને આદર્શો અને સિદ્ધાંતને વિજ્ય છે એવી જે દેશભરમાં સર્વસામાન્ય
પૂરી તાકાત દાખવવાની છે. લાગણી પ્રસરેલી જોવામાં આવે છે તે સંબંધમાં તેમને શું કહેવાનું છે
તો પછી આપણા લોકોનાં દુ:ખો અને સંકટો હળવા કરવાના એવા પ્રશ્નનો જવાબ આપતાં તેમણે જણાવ્યું કે “ આ બાબતમાં
ભીપણ કાર્યને પહોંચી વળવા માટે આપણે ફરીથી પ્રતિજ્ઞાબદ્ધ અભિપ્રાય માટે મારા કરતાં મને ચૂંટનારા લોકો વધારે અધિકારી છે;
થઈએ. આ માટે હું ફરીથી પ્રતિજ્ઞા લઈશ અને એ માટે જે મહાઆમ છતાં પણ મને લાગે છે કે જે વ્યકિતને તેના પ્રજાજનેના પ્રતી
માનવે મારા દેશજનેની સેવામાં મારી જાતને સમર્પિત કરવાનું કના સ્થાને આરૂઢ કરવામાં આવે છે તે વ્યકિતએ પ્રજાજનેના દિલમાં
માર્ગદર્શન કરાવ્યું છે તે મહામાનવની સમાધિ સમક્ષ એ પ્રતિજ્ઞા રહેલા અમુક જીવનમૂલ્યોનું પ્રતિનિધિત્વ કરવું જ રહ્યું. જો તેઓ
લેવા માટે આવતી કાલે સવારે સાત વાગ્યે હું રાજધાટ જઈશ. મારામાં વ્યકિતગત તેમ જ સમાજગત વ્યવહારના સંદર્ભમાં પવિત્રતાની, જાહેર જીવનમાં ગાંધીવાદી અભિગમની અને શિક્ષણ એ જ
હું આશા રાખું છું કે આપણા દેશને બળવાન બનાવવાના અને રાષ્ટ્રીય ધ્યેયની પરિપૂર્તિનું સૌથી વધારે મહત્ત્વનું સાધન છે એવી
લોકોને સુખી કરવાના મહાન પુણ્યકાર્ય અંગે તમે પણ પુન: માન્યતાની આશા રાખે, અપેક્ષા સેવે તે તેમાં મારે જરા પણ આશ્ચર્ય
પ્રતિજ્ઞાબદ્ધ થશે. આપણામાંના દરેકને પોતપોતાની ફરજ બજાવવા
માટે ઈશ્વર આપણને બળ આપે અનુભવવાનું કારણ નહિ હોય.”
અનુવાદક: પરમાનંદ ડો. ઝાકીરહુસેનનું જાહેરનિવેદન
આ શુભ ઘટનાના સંદર્ભમાં એક જાહેરનિવેદન કરતાં ડે. ઝાકીરહુસેને જણાવ્યું કે, “ભારતીય ગણતંત્રના પ્રમુખ તરીકે સામાન્ય ચૂંટણીમાં બન્યું તેમ, રાષ્ટ્રપતિની પસંદગીમાં પણ તિવ્ર મહત્ત્વને અધિકાર ધારણ કરવા અંગે મારામાં વિશ્વાસ મૂકવા માટે સ્પર્ધા થઈ. પંદર વર્ષ પછી, આવું પહેલી જ વખત બન્યું. ભારતના પ્રજાજને તેમ જ તેમના પ્રતિનિધિઓ પ્રત્યે હું ઊંડા આભા- કારણ કે આટલો સમય કેંગ્રેસની મોટી બહુમતી હતી તેથી કેંગ્રેસે રની લાગણી પ્રગટ કરું છું. જેણે લગભગ સુડતાલીશ વર્ષ પહેલાં પસંદ કરેલ ઉમેદવાર સરળતાથી ચૂંટાઈ આવતા. આ ચૂંટણીમાં પિતાના જીવનનાં મહત્ત્વનાં વર્ષે રાષ્ટ્રીય શિક્ષણને સમર્પિત કરવાને કોંગ્રેસ સામે સંયુકત રીતે બધા વિરોધપક્ષેએ પોતાની તાકાત પૂરનિશ્ચય કર્યો હતો તેવા એક સામાન્ય શિક્ષકનું રાષ્ટ્ર આ રીતે ખરે- જોશથી અજમાવી જોઈ. રાષ્ટ્રના શ્રેષ્ઠ પદ માટે જે રીતની હરીફાઈ ખર ઘણું મોટું બહુમાન કર્યું છે. શિક્ષણ - કેળવણી–પ્રજાજીવનની થઈ તેથી કેટલાકને એમ લાગ્યું છે કે રાષ્ટ્રપતિપદના ગૌરવને હાની ગુણવત્તા સાથે અત્યન્ત ગાઢપણે સંકળાયેલ છે અને રાષ્ટ્રનું લક્ષ્ય પહોંચી છે. હરીફાઈ થાય તેમાં વસ્તુત: ખાટું નથી. બન્ને ઉમેદવારોએ સિદ્ધ કરવામાં એ સૌથી વધારે અગત્યનું સાધન છે -આ હકીકતને ગૌરવપૂર્વક સંપૂર્ણ તટસ્થતા જાળવી. સમજુતીથી પસંદગી કરવાને પ્રસ્તુત ઘટનાદ્રારા મારા પ્રજાજનોએ મુકતપણે સ્વીકાર કર્યો છે. પ્રયત્ન નિષ્ફળ ગયે. તેમાં વિરોધ પક્ષની ચાલાકી અને કેંગ્રેસનાં મારા પ્રજાજનોને આ પ્રસંગે હું ખાત્રી આપું છું કે મારામાં તેમણે મેવડી મંડળમાં મતભેદ અને તેથી નિર્ણયમાં વિલંબ થયો, તે કારણમૂકેલા આવિશ્વાસને યોગ્ય નિવડવાને હું સતત પ્રયત્ન કરતો રહીશ. ભૂત છે. ર્ડો. રાધાકૃષણને નિવૃત્તિ લેવાનો નિર્ણય પૂર્વે જાહેર કર્યો મારા જાહેર જીવનને મહાત્માજીનાં ચરણની ઉપાસના વડે મેં પ્રારંભ હવે તેને મક્કમપણે વળગી રહ્યા હોત તો સારું થાત. તેમની સ્થિતિ કર્યો છે અને તેઓ મારા માટે હંમેશા એક માર્ગદર્શક અને પ્રેરક પણ કફોડી ન થાત. શ્રીમતી ઈન્દીરા ગાંધીએ ડં. ઝાકીરહુસેન
રાષ્ટ્રપતિની ચૂંટણી
જબ થયો, તે કારણ
ન છે. ડૉ. રાધાકૃષ્ણને નિવૃત્તિ વૈ
નો ચરણેની ઉપાસના વડે એ પણ
"""""""""""""
"