________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૬-૬૭
- પ્રભુદાસ ઠકકર કોલેજના જોડાણ અંગે ઉભો થયેલે વિવાદ
(અમદાવાદ ખાતે પ્રભુદાસ ઠક્કર કૅલેજના ગુજરાત યુનિ- સેનેટની બેઠકમાં બંને તપાસ સમિતિના તમામ સભ્ય, એકેડેમિક વસિટી સાથેના જોડાણ અંગે ગુજરાત યુનિવર્સિટીની સેનેટ કાઉન્સિલના લગભગ બધા સભ્ય અને સિન્ડિકેટના તમામ સભ્યોને અને ગુજરાત સરકાર વચ્ચે એક તીવ્ર સંઘર્ષ ઊભું થયું છે. આ સમાવેશ થતો હતે. ' સંઘર્ષ અંગે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી ઉમાશંકર જોશી
કૅલેજની ક્ષતિઓ તરફથી એક જાહેર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. આ સંઘર્ષના
યુનિવર્સિટીની ઉપરોકત તપાસના અહેવાલમાં કોલેજના દો
પ્રગટ થયા છે, તેમાં અધિકૃત સમયપત્રકો બતાવવાની અશકિત, સ્વરૂપને પ્રબુદ્ધ જીવનના વાચકોને ખ્યાલ આવે તે માટે તે નિવેદન
અધ્યાપકોની નિમણૂંક અંગેની ગેરરિતીઓ, પગાર અંગેની ફરિયાદો, તા. ૬-૬-૬૭ના જન્મભૂમિમાં જે રીતે પ્રગટ થયું છે તે મુજબ નીચે
પ્રયોગશાળા અંગેની ઉણપ વગેરે બાબતે મુખ્ય છે. રોનેટે ત્રણ ઉધૃત કરવામાં આવે છે. શ્રી ઉમાશંકર જોશીના અભિપ્રાયને અને દિવસની કાર્યવાહીમાંથી એક દિવસની બપોર પછીની આખી બેઠક તેને લગતાં તેમનાં માવ્યોને મારું સંપૂર્ણ સમર્થન અને
અને બીજા દિવસની બપોર સુધીની આખી બેઠક જેટલો સમય
આપ્યા બાદ અને પ્રિન્સિપલને બચાવની પૂરી તક આપ્યા પછી અનુમોદન છે. પરમાનંદ ) :
આ ઠરાવ કર્યો હતો. નિવેદનમાં તેમણે જણાવ્યું કે ગુજરાત યુનિવર્સિટીની સેનેટે
વ્યવહારની શુદ્ધિ અને કાનૂની સત્તા ભારે બહુમતીએ ઠરાવ પસોર કર્યો હોવા છતાં પ્રભુદાસ ઠક્કર કોમર્સ
શ્રી ઉમાશંકર જોશી વધુમાં એમ પણ જણાવે છે કે રાજા સુરઅને સાયન્સ કૅલેજના સાયન્સ વિભાગનું જોડાણ ચાલુ રાખવાને
કારે પણ એક જ પ્રિન્સિપાલ નીચે ચાલતી આ કૅલેજના કોમર્સ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે તેથી ઉચ્ચ શિક્ષણનું ભારે અહિત
વિષય માટે જોડાણ આપવાનું અને સાયન્સના બીજા વર્ષ માટે નવું થયું છે એટલું જ નહીં, પરંતુ યુનિવર્સિટી જેવી ગૌરવશીલ સંસ્થાની
જોડાણ આપવાનું યોગ્ય માન્યું નથી અને છતાં સાયન્સ વિષયના 'સ્વાયત્તતા પર તરાપ પડી છે.
પ્રથમ વર્ષ માટે સરકાર આ રીતે જોડાણ આપવા તૈયાર થઈ છે ત્યારે શ્રી જોશીએ તેમના નિવેદનમાં વધુમાં જણાવ્યું છે કે જોડાણની
' એક જ કૅલેજના અમુક ભાગનું સંચાલન દૂષિત હોય તે બાકીનાનું બાબતમાં અંતિમ નિર્ણય લેવાની રાજ્ય સરકારની આ કાનૂની સત્તા
સંચાલન નિર્દોષ શી રીતે હોઈ શકે એ પ્રશ્ન રાજ્ય સરકારને નડયો બ્રિટિશ રાજ્ય અમલ દરમિયાન હેતુપુર:સર દાખલ કરવામાં આવેલી,
હોય એમ લાગતું નથી. વ્યવહારની શુદ્ધિ અ યુનિવરિટી મથી રહી જે પ્રણાલીના ટકી રહેલા અવશેષ રૂપ છે, અને તેને આ કિસ્સામાં
છે, અને એમાં સહકાર આપવો તે પોતાની ફરજ છે એમ પણ સરજે રીતે ઉપયોગ થયો છે તેથી નથી સધાયું ઉચ્ચ શિક્ષણનું હિત
કારને લાગ્યું નથી. માત્ર પિતાને દરમ્યાનગીરી કરવાની કાનૂની રાત્તા કે નથી સચવાયા લોકશાહીના તેમ જ શુદ્ધ વ્યવહારનાં આદર્શો.
છે એટલું જ સરકારને યાદ રહ્યું છે. એક રીતે જોઈએ તો યુનિવર્સિટીનાં સત્તામંડળ કોઈ શિથિલ રીતે
સમગ્ર પ્રજા માટે ચિંતાની બાબત ચાલતી કૅલેજોને જાયેઅજાથે જોડાણ આપી બેસે અને તેને ચલા
ઉપકુલપતિશ્રી અંતમાં જણાવે છે કે બેએક દસકા પહેલાં વવામાં રાજ્ય સરકાર આ સત્તાને ઉપયોગ કરે તો તે કદાચ જુદી
ગુજરાત યુનિ.મંડળ સ્થપાયું ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ તે મંડવાત થાય, પણ યુનિવર્સિટીના ધારાધોરણોને સરિયામ ભંગ કરીને
ળના પ્રમુખ શ્રીમતી વિદ્યાગૌરી નીલકંઠને લખ્યું હતું કે ગુજરાતને શિક્ષણના મૂલ્યોને, છડેચક અનાદર કરનાર કૅલેજ સાથે સંબંધ તેની પોતાની યુનિવર્સિટી હોય એવું મને હંમેશાં લાગ્યું છે, અને ચાલુ રાખવાનું યુનિવર્સિટીની સેનેટને યોગ્ય લાગતું ન હોય તેવા
તેમણે એવી આશા પણ વ્યકત કરી હતી કે સરકારની એમાં કોઈ દાખલામાં રાજ્ય સરકાર તેની વહારે ધાઈને જોડાણ આપે છે તે
ડખલ હોય નહીં, પણ આજે સ્વતંત્રતાના વીસ વર્ષ પછી લેકશાહી કૅલેજની ગેરરીતિઓને પીઠબળ આપનારું અને ઉચ્ચ શિક્ષણના
સરકાર જે સહેલાઈથી યુનિ. સેનેટ જેવી સંસ્થાના ભારે બહુમતી નૈતિક પાયાને હચમચાવી મૂકનારું નીવડશે. .
નિર્ણયને ઠોકર મારે છે અને તે પણ ગેરરિતીઓને અટકાવવાના ' ' કમનસીબ ઘટના
યુનિવર્સિટીના પ્રયત્ન નિષ્ફળ નિવડે અને ગેરરિતીઓને પોષણશ્રી જોશીએ તેમના નિવેદનમાં વધુમાં જણાવ્યું છે કે આ બધા રક્ષણ મળે એવી રીતે; એ યુનિ.ની જ નહિ પણ પ્રજા સમગ્રની ભારે મુદાઓ અને તેના દેશવ્યાપી પ્રત્યાઘાતોને શિક્ષણપ્રધાનશ્રીને ચિંતાનો વિષય બની રહેવું જોઈએ. અને મુખ્ય પ્રધાનશ્રીને અનેક વાર રૂબરૂમાં મળીને ભારપૂર્વક નિર્દેશ વિષયસચિ
પૃષ્ઠ કર્યા છતાં ય ગુજરાત રાજ્યની સરકારે આવો નિર્ણય લીધે તે ભારે
આરબ-ઈઝરાઈલ યુદ્ધ ચીમનલાલ ચકુભાઈ શાહ ૩૧ કમનસીબ ઘટના છે.
ગાંધીજી અને ગીતા
ડૅ. કાંતિલાલ શાહ છે. આ પ્રશ્નની પૂર્વભૂમિકા
હિમાલય સાથે સંકળાયેલાં થોડાંક વિમલાબહેન ઠકાર
સ્મરણો : નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે ૧૯૬૬ના ઓકટોબરમાં
વૈરાગ્યની ઘેલછા મળેલી સેનેટમાં તે ટ્રસ્ટની આર્ટસ કૅલેજમાં વધારાના સાયન્સ વિભા- બિહાર દુષ્કાળ રાહત અને ગના જોડાણની બાબત તે કૅલેજમાં ચાલતી ગેરરિતીઓ અંગે થયેલા. મુંબઈના જૈને ભારે ઉહાપોહને કારણે “રિફર બેક” થયા પછી તે એ કૅલેજો અંગે
બિહાર રાહતકાર્યની સંક્ષિપ્ત નોંધ
જાણીતા સામાજિક કાર્યકર શી જરુભાઈ મહેતા કોઈ ફરિયાદ રહેવી જોઈતી ન હતી. તેમ છતાં યુનિવર્સિટીએ ઓકટો
ગુલાબચંદ શેઠનું અચાનક બર ૧૯૬૬ અને માર્ચ ૧૯૬૭માં કરાયેલી તપાસમાં ઘણી ક્ષતિઓ થયેલ અવસાન અને ગેરરિતીઓ બહાર આવી હતી. એકેડેમિક કાઉન્સિલ અને સિન્ડી
સુએઝની નહેર બંધ સંકલન: સુબેધભાઈ એમ. શાહ ૩૯
થાય તો? કેટે ચાલુ ઉદાર દષ્ટિ રાખવા પ્રયત્ન કર્યો પણ ગેરરિતીની ગંભીરતા
બે કાવ્યો
ગીતા પરીખ
૩૯ ઉત્તરોત્તર પ્રગટ થતી ગઈ તેથી ૧૯૬૭ના માર્ચમાં સેનેટે ભારે વિશાળ
પ્રભુદાસ ઠક્કર કૅલેજના જોડાણ ઉમાશંકર જોષી બહુમતીથી જોડાણ અરજી નામંજુર કરી. અહીં એ નોંધવું જોઈએ કે અંગે ઊભા થયેલા વિવાદ માલિક: શ્રી મુંબઈ જેન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ. મુંબઈ–૩.
મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ
33