________________
Regd. No. MH. 117 વાર્ષિક લવાજમ રૂા. ૭
|
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જેનનું નવસંરકરણ વર્ષ ૨૯ : અંક ૭
મુંબઇ, ઔગસ્ટ ૧, ૧૯૬૭, મંગળવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શિલિંગ ૧૨
છૂટક નકલ ૪૦ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
MAN BELONGS TO MAN.": માનવી ઉપર માનવીને અધિકાર છે.' (૧૯૬૫ નવેમ્બરના રીડર્સ - ડાઈજેસ્ટમાંથી ઉદધૃત તથા ધર્મોના તત્વદર્શનના પાયામાં રહે છે. આ ઉપરાંત અનાદિકાળથી, અનુવાદિત)
તત્વચિન્તકે માનવતાવાદને એક બુદ્ધિસંમત-તર્કસંમત-વિચાર - પ્રગતિના ત્રણ પ્રકાર રહસ્યપૂર્ણ છે. જ્ઞાન - વિજ્ઞાન અને તરીકે રજૂ કરતા રહ્યા છે. ટેકનોલોજીમાં પ્રગતિ; માનવીના સામાજીકરણ (Socialisation) માં માણસને માણસ ઉપર અધિકાર છે. માણસ માણસ સાથે પ્રગતિ; આધ્યાત્મિકતામાં પ્રગતિ. સૌથી છેલ્લા પ્રકારની પ્રગતિ સ્વજનભાવે સંકળાયેલું છે. આપણા વ્યવહારમાં એક પ્રકારની સૌથી વિશેષ મહત્ત્વની છે.
શુષ્કતા નજરે પડે છે, કારણ કે આપણે એકમેકથી સંકોચાઈને માનવી જેવો પોતાના અસ્તિત્ત્વને સ્વત:સિદ્ધ જેવું ગણતા
વર્તીએ છીએ અને અંદર રહેલી ઉમાને પૂરતા પ્રમાણમાં વ્યકત કરતા અટકે છે અને તેમાં જેને પાર ન પામી શકાય, એવા કોઈ ગુઢ
આપણે અચકાઈએ છીએ. જીવન પ્રત્યેના સમાદરને લગતા નીતિતત્ત્વનું દર્શન કરવા માંડે છે કે તરત જ તે વિચાર–અભિમુખ બને છે.
શાસ્ત્રની એ અપેક્ષા છે કે જેવી રીતે માનવીએ અન્ય માનવીએ જીવનનું નૈતિક વિધાયક પ્રતિપાદન એક એવું બુદ્ધિજન્ય કૃત્ય છે કે
પ્રત્યે વહેં એ મુજબ આપણ સર્વેએ પરસ્પર વર્તવું જોઈએ. જે વડે માનવી બીનજવાબદાર રીતે રહેતે ચા વર્તત બંધ થાય
જેમની પાસે પોતાના વ્યવસાય મારફત આપવા જેવું કશું હોતું છે અને પિતાના જીવન વિશે આદરપૂર્વક વિચારતે – ચિતવત
નથી અને જેમની પાસે અન્યને આપી શકે તેવું પણ કશું હોય થાય છે, જેના પરિણામે, તેને તેના ખરા મૂલ્યનું ભાન થવા પામે
નહિ, તેમણે આખરે પિતાની નવરાશને અમુક હિસ્સે લોકહિતાર્થે છે અને આવી વિચારણામાંથી પ્રાપ્ત થતા અન્ય માનવીઓ સાથે
આપ જોઈએ, ભલેને તે બહુ અલ્પ અથવા વેરવિખેર હોય. ઓતપ્રતપણાની આત્મીયતાની અનુભૂતિ એ નીતિશાસ્ત્રના વિકા
તે ખરેખર ભાગ્યશાળી છે કે જેવો એવી કોઈ શુભ પ્રવૃસમાં પહેલું પગથિયું છે. આદિ માનવ માટે આ ઓતપ્રોતપણું બહુ સાંકડા વર્તુલ
ત્તિમાં રસ લઈ રહ્યા છે કે જે દ્વારા અન્ય માનવીઓ માટે માણસ
તરીકે કાંઈક કરી છૂટવાની સ્થિતિમાં હોય છે. આથી તેમની પોતાની , પૂરનું મર્યાદિત હોય છે. તે ભાવના શરૂઆતમાં પોતાના લોહીના સગા
માનવતા વધારે સમૃદ્ધ બને છે. સંબંધીઓ- કુટુંબીઓ પૂરતી સીમિત હોય છે; પછી પિતાની જાતિના
તમારી આંખ ખેલો અને એવા માનવીને શેધી કાઢે કે સભ્યો કે જે તેના માટે એક વિસ્તૃત કુટુંબનું રૂપ ધારણ કરે છે
જેને તમારા ઘેડા સમયની, ડી સરખી મૈત્રીની, થોડા સરખા સહતેમના પૂરતી વિશાળ બને છે. મારા ઈસ્પિતાલમાં આ પ્રકારના
વાસની, થોડા સરખા કામની જરૂર હોય. આ કોઈ એકલદોકલ, આદિમાન મારા જોવામાં આવ્યા છે. જો હું કઈ ફરતા ફરતા
મુંઝાયેલે, માંદો કે કઢગે માનવી હોઈ શકે છે કે જેના માટે દર્દીને બિછાનાવશ એવા કોઈ દર્દીની નાનીસરખી સેવાનું કામ
તમે કાંઈ કરી શકો તેમ હોય, જેને તમારાથી કોઈ અર્થ હોય. તે કરવા કહ્યું કે, જો તે બિછાનાવશ દર્દી તેની પિતાની બિરાદરીને.
કદાચ કોઈ વૃદ્ધ માનવી હોઈ શકે છે, યા તો બાળક પણ હોઈ હશે તે મારૂં સૂચવેલું કામ તે તરત જ કરી આપવાને. જે એમ
શકે છે, અથવા એવું કોઈ સારું કાર્ય હોઈ શકે છે, કે જેને પહોંચી નહિ હોય તે મારી સામે ટગરટગર જોયા કરશે અને મને જવાબ
વળવા માટે ઐરિછક સેવકોની જરૂર હોય. પાત્ર અથવા તે આપશે કે “તે મારે કઈ ભાઈ નથી.” તેને ગમે તેટલા બદલાની
ગ્ય પ્રવૃત્તિ શોધી કાઢવા પહેલાં કદાચ તમારે થોડો સમય રાહ | લાલચ આપે કે ધમકીઓ આપે, આવા પરાયા માણસ માટે જરા
જોવી પડે, અરે તે માટે તમારે અનેક પ્રયત્ન પણ કરવા પડે. આમ પણ સેવા કરવાને તે તૈયાર નહિ જ થાય.
હોય તે પણ હિંમત હારતા નહિ. પણ જે માનવી પોતાના વિશે અને અન્ય સાથેના પિતાના
કોણ શું સાધે છે અને માનવજાતને શું આપે છે તેની માપણને સંબંધો વિશે ઊંડાણથી વિચાર કરવા માંડે છે કે તરત જ તેનામાં
કોઈને ખબર નથી. આ આપણાથી છુપાયેલું છે, અને એમ જ હોવું સમજણ ઊગે છે કે સર્વ માનવીઓ માનવી તરીકે પોતાની સરખા- જોઈએ અને એમ છતાં એમાનું કાંઈક અલ્પ સરખું આપણા જોવા સમેવડિયા છે અને પિતાના પાડોશીઓ જ છે. ધીમે ધીમે પિતાની જાણવામાં આવે છે અને તેથી આપણે નિરાશ બની બેસવું ન ઘટે. જવાબદારીઓનું વર્તુલ વધારે ને વધારે વિસ્તૃત બનતું જતું તે
આપણી પેઢીએ આધ્યાત્મિક પુનરૂત્થાન સિદ્ધ કરવું જોઈએ. અનુભવે છે અને આખરે જે માનવીઓ સાથે તેના ભાગે વ્યવહાર
નવજાગૃતિનાં મંડાણ માંડવા જોઈએ: એવી જાગૃતિ કે જેમાં માનવ
જાતને માલુમ પડે–પ્રત્યક્ષ ભાન થાય–કે નૈતિક પ્રક્રિયા એ જ કરવાનું આવે છે તે સર્વ માનવીઓને તે વલમાં સમાવેશ થાય છે.
- પરમ સત્ય છે. અને એ જ ઉત્કૃષ્ટ કક્ષાની ઉપયુકતતા છે. આવી ઈશુખ્રિસ્તના તેમ સેન્ટ પિલના ઉપદેશમાં તે પાયાનો નિયમ જાગૃતિદ્વારા માનવજાત જરૂર મુકિતને પામશે. છે કે માણસ અન્ય સર્વ કોઇ માનવી પ્રત્યે ફ્રજથી સંકળાયેલ છે. અનુવાદક:
- મુળ અંગ્રેજી: સર્વ કોઈ માનવીઓ વિષે ભ્રાતૃભાવને વિચાર દુનિયાના ઘણાખરા પરમાનંદ
મહામના આલ્બર્ટ સ્વાઈશ્કર