________________ 172 પ્રબુદ્ધ જીવન તા. 16-12-67. ‘સહમ” નિધન. એમની ઈચ્છા હતી કે તેમની પુત્રીની સાડી પોતાના શબ છે સેનાપતિ બાપટ 3 સાથે બળે અને પોતાનું શબ સાને ગુરુજીને થયેલ અગ્નિસંસ્કારના (" જન્મભૂમિ-પ્રવાસી'માંથી સાભાર ઉદ્ભૂત) સ્થળે પંચભૂતમાં ભળે. તેમની આ બંને ઈચ્છા પૂર્ણ કરવામાં આવી બાપટ શિષ્યવૃત્તિ મેળવીને ઈજનેરી ભણવા ઈંગ્લેંડ ગયા છે અને આજીવન અજંપે ભોગવનાર આ મહાન લડવૈયાને હતા અને ત્યાં હિંદમાં બ્રિટિશ રાજને વખોડી કાઢનું ભાષણ કરીને 88 વર્ષની ઉંમ્મરે મુંબઈ ખાતે તા. ૨૮મી નવેંબરના રોજ શસ્ત્રોદ્વારા માતૃભૂમિને સ્વતંત્ર કરવાની ઝંખનાના પ્રતીકરૂપે ટેબલ મૃત્યુદ્રારા અનો શાતિ પ્રાપ્ત થઈ છે. પર ભરેલી રિવોલ્વર મૂકી ! પરિણામે તેમણે શિષ્યવૃત્તિ ગુમાવી. ઈજનેરી સાથે તેઓ બબ બનાવવાનું શીખવા લાગ્યા. તેમની ઈચ્છા છે. કેશવલાલ એચ. કામદાર અમૃતજયંતી બ્રિટિશ પાર્લામેન્ટમાં બોંબ ફેંકવાની હતી. જો એ ઈચ્છાને અમલ મહોત્સવઃ વિજ્ઞપ્તિપત્ર થયું હોત તો બાપટ દેશમાં જીવતા પાછા આવ્યા ન હોત. ભગતસિંહે (આ અંગે વડોદરા ખાતે નિમાયેલી પ્રતિષ્ઠિત ગૃહસ્થની સમિતિ હિંદની વડી ધારાસભામાં હિંસા કર્યા વિના બોંબ ફોડયો હતો, જેથી તરફથી મળેલ વિજ્ઞપ્તિપત્ર મારા હાર્દિક અનુમોદન સાથે નીચે પ્રગટ બધાની આંખો ખૂલે. પરિણામે ભગતસિંહની આંખે ફાંસીના માંચડા કરું છું. પ્રાધ્યાપક કેશવલાલ કામદાર મારા જુના મિત્ર થાય. ગયા પર બીડાઈ ગઈ. ભારત આવીને બાપટ માનિકોલા બોંબ કેસમાં સંડોવાયા એપ્રિલ માસ દરમ્યાન મહાવીર જ્યન્તીના કારણે વડોદરા જવાનું અને ગાયબ થઈ ગયા. બ્રિટિશ સરકાર તેમને શોધતી હતી ત્યારે બનતા તેમને મળ્યો હતો અને તેમની સાથે જ્ઞાનચર્ચામાં કેટલોક આ એમ. એ. થયેલા દેશભકત મેટ્રિકની પરીક્ષામાં બેસીને પહેલે સમય ગાળ્યો હતો. આવા વયોવૃદ્ધ વિદ્વાનનું આ રીતે સન્માન નંબરે પાસ થયો હતો. થાય એ બધી રીતે યોગ્ય છે. પરમાનંદ) જેઓ એમ માનતા હતા કે થેડીક ગોળીઓ છોડવાથી અને ગુજરાત ઈતિહાસ પરિષદનું ત્રીજું અધિવેશન માર્ચ 1966 થોડાક જોબન ધડાકા કરવાથી આ દેશમાં હિંસક ક્રાન્તિ થઈ શકશે માં વડોદરા મુકામે પ્રે. કેશવલાલ હિં. કામદારના પ્રમુખસ્થાને અને બ્રિટિશ સરકાર એ ધડાકામાં ઊડી જશે તેમના દેશપ્રેમ અને યોજાયું ત્યારે કેટલાક શુભેચ્છકો અને પ્રશંસકોએ પ્રે. કામદાર પંચેસાહસને ધન્યવાદ ઘટે છે, પરંતુ તેઓ તરંગી માણસે હતા. વ્યવહારુ તેર વર્ષ પૂરાં કરી છેતરમાં વર્ષમાં પ્રવેશતા હોઈ તેમને અમૃત - માર્ગ ગાંધીજીએ બતાવ્યો ત્યારે સેનાપતિ બાપટ તેમના સૈનિક જયંતી ઉત્સવ ઉજવવાનો પ્રસ્તાવ મૂકયો હતો અને એ અંગે બની ગયા. કેટલાક ઉત્સાહી મિત્રની પ્રાથમિક સમિતિ બનાવવામાં આવી હતી. બોંબ અને બંદૂક કરતાં સત્યાગ્રહ વધુ બળવાન શસ્ત્ર છે એમ એ પ્રાથમિક સમિતિની પ્રથમ સભાએ ત્રણ સમિતિઓ (1) બાપટને તરત અનુભવ થયો. તેમણે પૂના જિલ્લામાં ખેડૂતોના વ્યવસ્થાપક સમિતિ (2) ભંડોળ સમિતિ અને (3) ગ્રંથ પ્રકાશન સત્યાગ્રહની આગેવાની લીધી અને ત્યારથી તેમને સેનાપતિપદનું સમિતિ નીમી હતી. બિરુદ મળ્યું. સેનાપતિ બાપટ માત્ર દેશભકત ન હતા. તેઓ એક પ્રખર - ભારતીય ઈતિહાસના મર્મજ્ઞ, નિષ્ણાત સંશોધક અને પીઢ અધ્યાપક તરીકે પ્રો. કામદારની ખ્યાતિ કેવળ ગુજરાતમાં જ નહીં, વિદ્વાન અને આર્યસંસ્કૃતિના ઝંડાધારી હતા. તેમણે ઉપનિષદો પર પરંતુ સમગ્ર ભારતમાં પ્રસરેલી છે. ઈતિહાસના અધ્યાપક તરીકે કાવ્યમાં ભાષ્ય લખેલ છે. તેઓ પોતાના માર્ગ અને ધ્યેયમાં એટલી એમણે વર્ષો સુધી ગુજરાતને પોતાની સેવાઓ આપેલી છે. એમની બધી શ્રદ્ધા ધરાવતા હતા કે પછી એ માર્ગે જવામાં અને એ ધ્યેય લેખનપ્રવૃત્તિ ઈ૦ સ૦ 1913 થી શરૂ થઈ હતી. જે આજે પણ ચાલુ છે. વિવિધ અભ્યાસલેખઅવલોકનો, રેડિયે વાર્તાલાપે, સિદ્ધ કરવા જતાં ગમે તે દુ:ખ ભોગવવા પડે, મોતને ભય હોય વ્યાખ્યાને, સમાલોચનાઓ તથા ગ્રંથ દ્વારા તેમણે ભારતીય ઈતિતો પણ, તેઓ કદી ડગ્યા નથી. એ માર્ગ અને ધ્યેય હંમેશાં સાચા જ હાસ, રાજકારણ અને અર્થકારણ તથા સાહિત્યના ક્ષેત્રમાં ગણનાન હતાં. બે માસ પહેલાં જ તેમણે મરાઠીભાષી પ્રદેશના ટુકડા, પાત્ર ફાળો આપ્યો છે. તેમના ‘સ્વાધ્યાય” ગ્રંથમાં રજુ કરેલ મહિસુર પાસેથી મેળવવા માટે આત્મવિસર્જનની ધમકી આપી હતી. સરસ્વતીચંદ્રનું કાજકારણ’ એ લેખ તે આજે પણ તેમની તે વિશેની ઊંડી સૂઝ - સમજની સાખ પૂરે છે. જે મહાપુરષ સમગ્ર દેશની મુકિત માટે લડયા અને કેટલાય વર્ષો છે. કામદાર અનેક નામાંકિત વિદ્યાસંસ્થાઓ સાથે સંકળાયેલા સુધી જેલની યાતનાઓ ભોગવી તેમાં થોડો પ્રદેશ આ રાજ્યમાં છે - જેમાં ગુજરાત સાહિત્ય પરિષદ, ગુજરાત ઈતિહાસ પરિષદ, કે તે રાજ્યમાં રહે તેવી નાની વાતમાં આત્મવિસર્જનની ચેતવણી પ્રેમાનંદ સાહિત્ય સભા, ઈન્ડિયન હિસ્ટ્રી કેંગ્રેસ, ઑલ ઈન્ડિયા આપે અને તેના પરિણામે દેશની એકતાને જે ગંભીર જો ઓરિએન્ટલ કૅન્ફરન્સ, સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, થાય તેના વિશે અભાન રહે એ વિચિત્ર લાગે છે. તેમ છતાં સેના સયાજી હાઈસ્કૂલ વગેરેને ગણાવી શકાય. આવા એક વિદ્યાપુરુષની સેવાઓની કદર કરવા માટે તેમને પતિ બાપટની દેશભિકત અને શુભનિષ્ઠા વિશે તેમના ટીકાકારો અમૃત - જયંતી મહોત્સવ ઊજવવાનું વ્યવસ્થાપક સમિતિએ નક્કી પણ શંકા નહિ કરે. તેઓ આજીવન અન્યાય અને શેષણ સામે લડતા કર્યું છે. આ પ્રસંગે તેમનું સંક્ષિપ્ત જીવનચરિત્ર, તેમના ઉત્તમ રહ્યા હતા, અને ન્યાય માટે લડવા સેનાપતિને કંઈ ને કંઈ કારણ લેખોને સાર તથા તેમને લગતા અન્ય વિદ્વાનોનાં સંસ્મરણોને મળી રહેતું હતું. દેશને સ્વાતંત્રય મળ્યા પછી તેઓ પોર્ટુગીઝ સમાવેશ કરતો સ્મૃતિગ્રંથ બહાર પાડવાનું વિચરાયું છે. વળી તેમની સામે ગોવાના સ્વાતંત્ર્ય માટે લડયા. કાયમી સ્મૃતિ જળવાઈ રહે તે માટે ભંડોળ એકત્ર કરવા એક વખત તેમણે આંતરશુદ્ધિ અને બાહ્યશુદ્ધિ માટે પણ વિચારાયું છે. આ ભંડોળમાં આપ ઉદાર હાથે મદદ કરીને ગુજઝુંબેશ ઉપાડી હતી. આ એક સૌથી મહત્ત્વનું ધ્યેય હોવા છતાં રાતના વિદ્યાપુરુષનું બહુમાન કરવામાં સહાયભૂત થશો એવી આજના આગેવાનેમાંથી કોઈ એ લડત માટે તૈયાર નથી ! પરિણામે વિનંતી. ભંડોળની રકમ ચેક, રોકડ અથવા મનીઓર્ડરથી વ્યવસ્થામનની અને આપણી આસપાસની ગંદકી વધતી જ જાય છે. પક સમિતિના આવાહકને નીચેના સરનામે મોકલવા વિનંતી. સેનાપતિ બાપટ માટે જીવનમાં બે કરૂણા અવિસ્મરણીય બની શ્રી રણછોડભાઈ પી. પટેલ, આવાહક, વ્યવસ્થાપક સમિતિ, ગઈ. એક તેમની પુત્રીનું અવસાન અને બીજું સાને ગુરજીનું આચાર્ય, સયાજી હાઈસ્કૂલ, ઘડિયાળી પોળ, વડોદરા - 1. માલિક: શ્રી મુંબઈ ન યુવક સંધ: મુદ્રક પ્રકારાક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: 45-47, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-, , મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ