________________
તા. ૧૬-૯-૧૭ પ્રબુદ્ધ જીવન
૧૫ મક્કમ બની, મહેનત કરો.
જ્યોતીન્દ્ર: શ્રી ચવાણ હવે પિતાની કવિતા રજૂ કરશે .. હિતેન્દ્રભાઈ: કેપીરાઈટને ભંગ, કેપી રાઈટને ભંગ.
ચવાણ : ધીરજ ધરે, ધીરજ ધરે, જ્યોતિન્દ્ર: સાહિત્યમાં શબ્દોની, અને રાજકારણમાં વિધાન
ધીરજ ધરે, ધીરજ ધરો... સભ્યની અપહરણની સદા છૂટ હોય છે. ઈન્દિરાજી આગળ ચલાવે... (શ્રોતાઓમાં ઘોંઘાટ, એક જણ બૂમ પાડે છે: ગૌહત્યા સૌ આપને સાંભળવા ઉત્સુક છે.
કાંધ કરો) ઈન્દિરાજી : મહેનત કરો, મહેનત કરો,
જતીન્દ્ર: ભાઈઓ, માણસ કવિતા ગાય એથી કોઈ ગાયને મહેનત કરે, મહેનત કરો (અટકે છે.)
હજુ સુધી કદિ કશું નુકશાન પહોંચ્યું નથી ! એટલે ગૌરક્ષાની વાત જ્યોતીન્દ્ર : સ્વાતંત્ર્ય દિનની આ ઉષા.
અત્રે લાવવાની જરૂર નથી. માણસ કવિતા ગાય એથી અલબત્ત, બસ આટલું કહી જાય છે.
માણસને નુકશાન પહોંચે છે એ ખરું છે. એક વાર નાનપણમાં મેં ઈન્દિરાજી: હા, હા, એમ જ હું કહેવાની હતી.
ગાય વિશે એક કવિતા લખેલી .. સ્વાતંત્ર્ય દિનની આ ઉપા
(હાસ્ય). બસ, આટલું કહી જાય છે..
- જતીન્દ્ર: મને થયું એ કવિતા હું ગાયને સંભળાવું. એક જ્યોતીન્દ્ર : સ્વાતંત્ર્ય દિનની આ ઉષા (ઈન્દિરાજી તરફ ગાય આગળ જઈને મેં કવિતા વાંચવી શરૂ કરી. પહેલાં તે ગાય આંગળી ચીંધીને)
શાંત રહી. પણ પછી એની આંખે ચમકી. ગાયને કવિતા ન ગમી આ ઉષા,
હોય એમ લાગ્યું. એણે શિંગડાં ઉછાળ્યાં. હું કવિતા ફેંકીને એટલે બસ, આટલું કહી જાય છે.
ચઢી ગયે. પરિણામે, આજે...એ કવિતા હયાત નથી ! હું છું! જો ( તાળીઓ )
મેં કવિતા સંભળાવવાનો આગ્રહ રાખ્યું હોત તે કવિતા અમર હવે આપણે કવિતાગાન માટે વિનંતિ કરીશું.
થઈ ગઈ હોત, હું ન હતો ! આમ કવિતાને કારણે ગાયેએ માણસને મોરારજીભાઈ: હવે હું મારી કવિતા રજૂ કરું છું, જે તમારે નુકસાન પહોંચાડવાની ઈચ્છા કરી છે; માણસે ગાયને કવિતા દ્વારા શાંતિથી સાંભળવાની છે.
કદિ નુકસાન નથી પહોંચાડયું. એટલે ગોરક્ષાની વાત અત્રે લાવવાની ( એક બાજુ બેઠેલા ગુજરાત કૅન્ચેસના નેતાઓ જોસથી જરૂર નથી. ચવાણ સાહેબ, તમારું કાવ્યગાન આગળ ચલાવે તાળીઓ પાડી ઊઠે છે.).
ચવાણ : ધીરજ ધરો, ધીરજ ધરો, મોરારજીભાઈ : હમણાં તાળી નથી પાડવાની. હું કહું ત્યારે.
ધીરજ ધરો, ધીરજ ધરે, (વીલું મેં કરીને એ સૌ શાંત થઈ જાય છે.)
તે છે સુખને સમય આવી રહ્યો . ' ' મેરારજીભાઈ: મુશાયરાની શાયરી, એ તે બધી છે, હાયરી.
ધીરજ ધરો, ધીરજ ધરો.. (તાળીઓ માટે અટકે છે.)
ચવાણ : (કાવ્યગાન આગળ ચલાવે છે). (કઈ તાળીઓ નથી પાડતું, એટલે ગુજરાત કેંગ્રેસના વિભાગ મુજ કુંડળીને જોઈ છે? તરફ ફરીને જ્ઞા કરે છે. ત્યાંથી એકદમ તાળીઓના ગડગડાટ શ્રોતાઓ : દુબારા દુબારા... આવે છે.).
ચવાણ : મુજ કુંડળીને જોઈ છે? મેરારજીભાઈ : આદાબ અર્ઝ, આદાબ અર્ઝ.
એમાં ગુરુની ભ્રમણકક્ષાને - મુશાયરાની શાયરી,
નિહાળી જોઈ છે? * " , એ તો બધી છે લ્હાયરી.
તાઓ: નાણl , બસ એક શાયર છે અહીં
ચવાણ : આમ તે જ્યોતિષમાં હું એની શાયરી .. એ શાયરી
માન સહેજે નથી ! - (એક વિભાગમાંથી બૂમ સંભળાય છે મોરારજીભાઈ ઝિદાબાદ! એક તા: એમ કે? નાણાંપ્રધાન ઝિંદાબાદ !)
ચવાણ : આમ તે જયોતિષમાં હું . (બીજા વિભાગમાંથી બૂમ પડે છે, શબ્દો પાછા ખેંચે).
માન સહેજે નથી.
. - જ્યોતીન્દ્ર : ભાઈઓ, દરેક શાયરને માત્ર પોતાને જ શાયરી
(પણ) છાપાં મહીં આગાહી, ગણવાને અધિકાર છે. શાયરીમાં વાસ્તવને ભૂલી ૫ના દોર . મેં ફાંગી આંખે જોઈ છે! છૂટો મૂકવાની હંમેશા છૂટ હોય છે!
( તાળીઓ) (શ્રોતાઓમાંથી હાસ્ય)
ચવાણ : છત્રપતિની સ્વારી, ચઢતાં ' જ્યોતીન્દ્ર : મુરબ્બી મોરારજીભાઈ, આપ આગળ વધ...
થોડો વિલંબ તે થાય ને? મોરારજીભાઈ : આગળ વધે એમ
ધીરજ ધરે, જોયા કરે, આપ કહો છો !
ઠીક થાય છે, જે થાય છે! આગળ વધુ કેવી રીતે?
સ્વાતંત્ર્યદિનની આ ઉષા. આ લોકશાહી રાજને
બસ આટલું કહી જાય છે... ' ઉદ્ધારવું કેવી રીતે?
પાટિલ : (મોટેથી છીંક ખાય છે) હાક છીં સર્વદા હું જે કરું
(સૌ ખડખડાટ હસી પડે છે. ચવાણ આગળ બેલવા જાય - તે સત્યવાણી હોય છે,
છે, પણ હાસ્યના વંટોળ વચ્ચે એમના શબ્દો સંભળાય એમ લાગતું જે એટલું સમજે નહીં,
નથી. એ બેસી જાય છે.) (તેને) ઉદ્ધારવા કેવી રીતે?
- જતીન્દ્ર: હવે શ્રી સદંબા પાટિલ પિતાની કવિતા રજ (નિરાશ થઈને બેસી જાય છે.)