________________
તા. ૧૨-૭-૧૭
પ્રબુદ્ધ જીવન
છે તેની વિગતે પણ ધ્યાનમાં લીધા સિવાય ચાલે તેમ નથી. મહા- સ્વ. આર્યનાયકમજી . . . સભાની છેલ્લા દિવસની બેઠક કે જ્યારે મહાસભાના કુલ ૫૦૦
પાયાની કેળવણી અથવા તે નયી તાલીમના અગ્રગણ્ય પુરસભ્યોમાંથી માત્ર ૪૩ સભ્યોની હાજરી હતી, તેમાં ૧૭ મત પ્રસ્તુત
સ્કર્તા શ્રી આર્યનાયકમજીનું જૂન માસની ૧૪મી તારીખે સીલેનમાં ઠરાવના પક્ષમાં, ૪ મત વિરુદ્ધમાં અને બાકીના તટસ્થ – એ પ્રકા
આવેલા પોતાના જન્મસ્થાન વ કોટેમાં ૭૪ વર્ષની ઉમરે અવસાન રની બહુમતીથી, મૂળ ઠરાવ રાજવીઓના વિશેષ અધિકારો રદ
થયું. આમ તો તેઓ સીલેનના હતા, પણ ૧૯૨૪ થી ભારત આવીને કરવાને હતો તે ઉપર શ્રી મેહન ધારીઆએ રાજવીઓનાં સાલિયાણાં
વસેલા અને પછી ભારત સાથે-ભારતના જીવન સાથે તેઓ એતબંધ કરવાને જે સુધાર મૂક્યો હતો તે સુધારા સાથે મૂળ ઠરાવ
પ્રોત થઈ ગયેલા. તેમના જીવન વિશેની ભૂમિપુત્રમાં પ્રગટ થયેલી પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવને શ્રી ચવ્હાણને ટેકે હતા,
અવસાન નોંધમાં જણાવવામાં આવ્યું છે તે મુજબ “વિશાળ વ્યોમ શ્રી મોરારજીભાઈને વિરોધ હતે, શ્રી કામરાજ પ્રમુખસ્થાને હતા
નીચે એક પરિવાર’ એ હતી તેમની જીવનભાવના. અને શ્રીમતી ઈન્દિરા ગાંધી એ મતપ્રદાન વખતે હાજર નહોતા.
ગાંધીજીની નયી તાલીમને તેમણે પોતાનું જીવનકાર્ય માન્યું આ રીતે પ્રસ્તુત સુધારાને જે બહુમતી મળી તે કેવળ આકસ્મિક હતી. મહાસભાના સભ્યો મોટી સંખ્યામાં હાજર હતા અને આ
હતું અને છેલ્લા શ્વાસ સુધી તેમાં જ તેઓ રચ્યાપચ્યા રહ્યા હતા. સુધારા સાથે ઠરાવ રજૂ થયો હોત તે ઘણા સંભવ છે કે તે પસાર ૧૯૩૭માં ગાંધીજીએ ‘પાયાની કેળવણી” ની કલ્પના દેશ સમક્ષ થઈ શકયો ન હોત. આજના સંયોગમાં આવા- ઠરાવ ઉપર કશું પણ મૂકી, ત્યારથી આર્યનાયકમજી અને તેમનાં પત્ની આશાવી નથી સક્રિય પગલું ભરવામાં આવે તે પહેલાં તે ઠરાવ પુનર્વિચારણા માટે કેંગ્રેસની મહાસભા ઉપર પાછા મોકલવામાં આવે. એ અત્યન્ત
તાલીમના પૂજારી બની ગયાં હતાં. તે દિવસોમાં સ્થપાયેલ હિન્દુઉચિત અને આવશ્યક છે.
સ્તાની તાલીમ સંઘના અધ્યક્ષ ડૅ. ઝાકિર હુસેન હતા અને મંત્રી ડ. ઈન્દ્રચંદ્ર શાસ્ત્રીને પરિચય
આર્યનાયકમજી હતા. આશાદેવી ચેડાં વર્ષો ઉપર મુંબઈ જૈન તા. ૧-૭-૬૭ ના શનિવારના રોજ શ્રી મુંબઈ જૈન યુવક
યુવક સંઘ દ્વારા યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આ જ વિષય સંઘના ઉપક્રમે દિલ્હીથી આવેલા પંડિત ઈન્દ્રચંદ્ર શાસ્ત્રી એમ. એ.
ઉપર વ્યાખ્યાન આપવા માટે આવ્યાં હતાં. ' પી.એચ. ડી. નું સંઘના કાર્યાલયમાં “સંસ્કૃતિનું ભૂત'. એ વિષય
સમયના વહેવા સાથે વિનોબાજીનાં નેતૃત્વ હેઠળ ભૂદાન-ગ્રામઉપર જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. આ પં. ઈન્દ્રચંદ્રનો
દાન આન્દોલન પાંગરનું થયું ત્યારથી તેમણે તેમાં નઈ તાલીમનું જ
એક કાંતિકારી પરિબળ રૂપે, વ્યાપક સ્વરૂપ નિહાળ્યું હતું અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સાથે પુરાણો સંબંધ છે. તેમની મુંબઈ ખાતેના જૈન સ્થાનકવાસી કૅન્ફરન્સના કાર્યાલયમાં મુખ્ય સ્થાને
પરિણામે તે આંદોલન સાથે તેઓ આજ સુધી એતત બની નિયુકત થતાં તેઓ ૧૯૫ર ના મે માસમાં દિલ્હીથી મુંબઈ આવીને
રહ્યા હતા. ૧૯૬૨માં ગુજરાતમાં વેડછી ખાતે ૧૪મું અખિલ
ભારતીય સર્વોદય સંમેલન ભરાયું ત્યારે આઈનાયકમજી તેના અધ્યક્ષ વસ્યા હતા અને લગભગ એક વર્ષ સુધી મુંબઈમાં રહ્યા હતા એ દરમિયાન તેઓ મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય
હતા. તેમની પહેલાં તેમનાં પત્ની આશાદેવીએ પણ આ સર્વોદય હતા. ૧૯૫૩ ના માર્ચ માસમાં અધ્યાપનકાર્ય અંગે તેમનું કાશી
સંમેલનનું અધ્યક્ષસ્થાન શોભાવ્યું હતું. એક જ ક્ષેત્રમાં વર્ષો સુધી જવાનું બન્યું અને એ જ વર્ષના નવેમ્બર માસમાં દિલ્હી
કામ કરનાર આવું તેજસ્વી યુગલ આજની દુનિયામાં બહુ વિરલ
જોવા મળશે. આર્યનાયકમજીને વહેલાં બોલાવી લઈને વિધાતાએ આ યુનિવર્સિટીમાં તેમની સંસ્કૃતના અધ્યાપક તરીકે નિમણૂક થતાં તેઓ દિલ્હી જઈને વસ્યા. ૧૯૬૨ની સાલમાં ઝામર અને કાળા મેતિયાના
અનુપમ જોડીને ખંડિત કરી છે. આ પ્રસંગે આશાદેવી પ્રત્યે આપણા ઉપદ્રવના કારણે તેમણે કમનસીબે દષ્ટિ ગુમાવી અને પરિણામે
ઊંડા દિલની સહાનુભૂતિ હે ! નયી તાલીમના ક્ષેત્રે આર્યનાયકમજીની સંસ્કૃતના અધ્યાપકની જવાબદારીથી મુકત થવાની તેમને ફરજ
ખેટ કદી પુરાઈ શકે તેમ છે જ નહિ. છએક મહિના પહેલાં ભરાપડી. પણ ત્યાર બાદ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન આ રીતે નિવૃત
થલા ભારત જૈન મહામંડળના અધિવેશનમાં ભાગ લેવા માટે વધુ થયેલા અધ્યાપકોને ઉપયોગ કરે છે તે મુજબ તે કમિશને તેમની જવાનું બનેલું ત્યારે સેવાગ્રામની યાત્રાએ પણ અમે ગયેલા. પાછા રીટાયર્ડ પ્રોફેસર તરીકે નિમણુંક કરી અને ભારતીય સંસ્કૃતિના ફરતાં રસ્તા ઉપર તેમને છેલ્લે મળવાનું અને તેમની સાથે થોડીક વિષય ઉપર દિલ્હી યુનિવર્સિટીમાં દર અઠવાડિયે તેમણે એક વ્યાખ્યાન ક્ષણે ગાળવાનું બનેલું. આશાદેવી તેમની સાથે હતાં. એ દિવસે આપવું એવો પ્રબંધ કર્યો. આ અધિકાર ઉપર તેઓ આજે પણ ચિત્તમાં અંકિત થયેલી તેમની ભવ્ય પ્રતિમાં અને સૌમ્ય મુદ્રા આજે ચલુિં છે.
સ્મરણમાં તાજી થાય છે અને હવે એ દર્શન નહિ થાય એ વિચારે. આ ઉપરાંત તેમનું લેખન વાંચન અને અધ્યાપન ચાલુ જ
દિલ ઊંડી ગ્લાનિ અનુભવે છે. ગાંધીયુગના વિરલ અવશેષોમાંને છે. આજે તેમની ૫૩ વર્ષની ઉમ્મર છે. કુટુંબ પરિવાર માટે છે.
એક મહત્ત્વપૂર્ણ અવશેષ આજે આપણી વચ્ચેથી સદાને માટે લુપ્ત
થયો છે. તેમના પવિત્ર આત્માને આપણે શાશ્વત શાનિત પ્રાર્થીએ! મોટી પુત્રી અધ્યાપિકા તરીકે આગ્રા કૅલેજમાં કામ કરે છે.
જાપાન જઈ રહેલા કાકાસાહેબ કાલેલકરને શુભ વિદાય તાજેતરમાં તેમના લેખેના બે સંગ્રહ બહાર પડ્યા છે. તેનાં નામ છે ‘સંસ્કૃતિ કે ભૂત” અને “આલોક અને ઉન્માદ.” પ્રત્યેકની કિંમત રૂા.
જાપાનના મહાસ્થવિર ભિખુ ગુ જી નિચિદાજુ ફ જીઈઈના
આમંત્રણને માન આપીને પૂજય કાકાસાહેબ કાલેલકર સમન્વય ૫ છે. અને સાર્વભૌમ સંસ્કૃતિ પીઠ ૧૦૧૭ શકિતનગર દિલ્હી
વિચારના પ્રચારાર્થે ચાલુ જુલાઈ માસની સત્તરમી તારીખે એક ૭ એ ઠેકાણેથી મળી શકે તેમ છે. શાસ્ત્રીજી વિદ્વાન તો છે જ, પણ
માસ માટે જાપાન જઈ રહ્યા છે. તેમની સાથે તેમનાં અંગત મંત્રી સાથે સાથે સ્વતંત્ર વિચારક છે અને આજની સંસ્કૃતિ તેમ જ ધર્મ
શ્રી સરોજબેન નાણાવટી, શ્રી વન્દ્ર કેળકર તથા શ્રી શરદ પંડયા પરંપરા અંગે રૂઢિચુસ્ત સમાજને સખ્ત આઘાત પહોંચાડે તેવા
મદદનીશ તરીકે જઈ રહ્યા છે. આજે કાકાસાહેબની ઉમ્મર ૮૨ તેમ જ સામાજિક તેમ જ ધાર્મિક દંભને નિષ્ફરપણે ખુલ્લા પાડતા વર્ષની છે. આ ઉમ્મરે પણ ભારતભરમાં તો તેમનું પરિભ્રમણ વિચારે પિતાના લેખો તેમ જ પ્રવચનો દ્વારા તેમણે પ્રગટ કર્યા છે.
ચાલુ જ હોય છે. સદ ભાગ્યે તેમનું શારીરિક તેમ જ માનસિક અહિ એ ઉમેરવું અપ્રસ્તુત નહિ લેખાય કે ડે. ઈન્દ્રચંદ્ર શાસ્ત્રી સ્વાશ્ય તેમની પ્રવાસપ્રવૃત્તિમાં સારો સાથ આપી રહેલ છે. મૂળ પંજાબમાં આવેલા હિસ્સાર જિલ્લાના અગ્રવાલ છે. તેમના પિતા- આમ છતાં જપાન જેટલે દૂર એક મહિના માટે જવું તે તેમના જેવી જૈન સાધુઓના સારા પરિચયમાં રહેતા. આ કારણે તેમને પણ એક વ્યકિતવિશેષ માટે સાહસ તે ગણાય જ. જે હેતુપૂર્વક જૈન સાધુઓ સાથે સંપર્ક વધતો રહ્યો અને તેનું પરિણામ તેમને કાકાસાહેબ જાપાન જઈ રહ્યા છે તેમાં તેમને પૂરી સફળતા મળે જૈન ધર્મ તરફ વાળવા તેમ ઢાળવામાં આવ્યું હતું. તેમને અભ્યાસ અને પિતાનું કાર્ય પતાવીને તેઓ સુખરૂપ પાછા ફરે એવી તેમને મોટા ભાગે કાશીમાં થયો હતો અને ત્યાર બાદ તેઓ દિલ્હીમાં ' આપણી શુભેચ્છા અને પરમાત્માને પ્રાર્થના છે ! આવીને વસ્યા હતા.
' પરમાનંદ