________________
Regd No. MH. 117
વાર્ષિક લવાજમ રૂ. ૭
પ્રબુદ્ધ જૈન”નું નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૧૪
આ પ્રબુદ્ધ જીવને
મુંબઈ, નવેમ્બર ૧૬, ૧૯૬૭, ગુરૂવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શિલિંગ ૧૨
છૂટક નકલ ૪૦ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
કરી
જો ઈતિહાસની અપેક્ષા: સમયની માંગ (“ભૂદાન યજ્ઞ’ માંથી ઉદ્ભૂત)
શું પરિણામ આવે છે? અધૂરો ઉત્તર ભલે પોતાના સ્થાને ઉચિત . આ દિવસે દરમિયાન કેટલાંય શહેરોની દીવાલ ઉપર લખેલું હોય, પણ તે આંશિક યા એકાંગી હોવાથી તે દ્વારા રાષ્ટ્રને સમાધાન જોવામાં આવે છે; “ઉર્દૂ અથવા મેત.” કેટલેક ઠેકાણે ઉર્દૂમાં લખેલું મળતું નથી અને રાષ્ટ્રનું સમગ્ર જીવન આગળ વધતું નથી; એટલું જ જોવામાં આવે છે તે કેટલેક ઠેકાણે હિન્દીમાં,
નહિ પણ, ભ્રમ અને ક્ષોભ એટલા અધિક, વ્યાપક તથા મજબૂત એ દિવસે રાત્રીના સમયે જનતા” માં મારી સાથે બેઠેલા કેટલાક બની જાય છે કે કોઈ પણ પ્રશ્નને કોઈ નવા દષ્ટિકોણથી જોવાવિચારમિત્ર દેશની સમસ્યાઓ અંગે જયારે ગરમાગરમ ચર્ચા કરવા લાગ્યા વાની તૈયારી લોકોના મનમાં પેદા જ થતી નથી. મગજમાં ભાતત્યારે મોજથી સમોસા ખાતા ખાતે એક યુવક હસીને બોલ્યો; “દેશની ભાતની ગાંઠો ઊભી થાય છે અને જયારે એ ગાંઠોને નેતાને ઈશરો, સામે કેટલાય સવાલ છે : આ ભાષાને સવાલ કેટલાક દિવસ દલને નારો અને સંખ્યાને સહારો મળી જાય છે કે તરત જ એ પછી ઊઠાવવામાં આવ્યો હોત તે શું બગડી જવાનું હતું? આથી
ગાંઠો સ્ફોટકતા ધારણ કરે છે. એમ બનવાનું કે હિન્દી પણ એક નહિ રહે. મૈથિલી, માગધી, ભેજ
બુદ્ધિમાં કમજોર હોય એવી વ્યકિતને હંમેશા બંદૂક જ સૂઝે
છે. તેને સ્વયં કોઈ એક સમસ્યાને બુદ્ધિપૂર્વકનો ઉકેલ મળતો નથી, પુરી, વ્રજભાષા–સર્વની અલગ અલગ ધજા ફરકાવવામાં આવશે.”
તેથી દરેક પ્રશ્નને અન્તિમ ઉત્તર તેને બંદુકમાં જ દેખાય છે, કારણ પણ ચર્ચામાં સામેલ થવાવાળા સરકારના એક અવકાશપ્રાપ્ત અધિ- કે એ માની લેતે હોય છે કે ઉત્તર મળે યા ન મળે, બંદુક વડે. કારીને અભિપ્રાય તદ્દન જુદો જ હતો. તેણે કહ્યું: “હિન્દી સંબંધમાં પ્રશ્નકર્તા અને તત્કાળ પ્રશ્ન પણ ખતમ થઈ જાય છે. આવી પરિબીજું વિચારવાનું શું છે? સરકારને સાફ સાફ કહી દેવું કે સ્થિતિમાં આશ્ચર્ય પામવા જેવું શું છે કે પેલા સરકારી અધિકારીની હિન્દી રાષ્ટ્રભાષા છે. આમ કહીને આ ઝગડો ખતમ કરી નાખ વાત સાંભળીને મારી પાસે બેઠેલો બીજો એક યુવક બોલી ઊઠ્યા કે જોઈએ. જેટલું વધારે સમજાવવામાં આવે તેટલે ઝઘડો વધવાને.
“આપણા દેશમાં દેશદ્રોહીઓ અનેક છે અને આવા દેશદ્રોહીઓ નાગા લોકોને સમજાવે કે ભારતમાં રહો. મુસલમાનોને સમજાવો માટે એક જ દવા છે - બન્દુક! આ સાંભળીને મેં પૂછયું કે, “આપ કે આ દેશને પિતાને માને. મદ્રાસીઓને સમજાવે કે કેને દેશદ્રોહી ગણે છે? કોઈ નામ તે બતાવો !” તે તે તાડુકીને હિન્દીને સ્વીકાર કરો. કોને કોને સમજાવવું? મુશ્કેલીની વાત એ બોલ્યો, “કેમ નહિ? ગાંધી દેશદ્રોહી છે, પાકિસ્તાનને કરોડો રૂપિયા છે કે હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાની તાકાત આપણા દેશનેતાઓમાં એમણે અપાવ્યા. નહેરુ દેશદ્રોહી છે, જેમણે મહાઅમાત્ય બનવા માટે છે જ નહિ. આ શકિત કેવળ બંદૂકમાં છે.” આમ કહીને તેણે લાંબો દેશના ભાગલાને સ્વીકાર કર્યો. જFપ્રકાશ દેશદ્રોહી છે, જે ચીનના શ્વાસ લીધો અને બોલ્યા: આજે વલ્લભભાઈ પટેલ નથી.” ' હાથમાં ભારતને વેચવાને તૈયાર થયા છે. કેટલા જણાવું? કોણ દેશ- હું આ વાત સાંભળતાં સાભળતાં વિચારવા લાગ્યો કે પ્રશ્ન દ્રોહી નથી?” એક છે પણ તેને જોવા સમજવાના પાસા કેટલા બધા છે ? અને “અને વિનોબાજી?” મેં પૂછ્યું. “મૂડીવાદીઓના-મૂંજીર દરેક પાસામાં સત્ય કદાચ કોઈ ને કોઈ અંશમાં હોય જ છે.” પતિએના– હાથમાં ગરીબોને સોંપવાવાળા--આથી વધારે મેટો
ઉર્દૂ માટે મરવાવાળા તૈયાર છે; હિન્દી માટે મરવાવાળા તૈયાર દેશદ્રોહી બીજો કોઈ હોઈ શકે ખરો?” મેં ધારેલું કે તે યુવક કદાચ આ છે; અંગ્રેજી માટે પણ મરવાવાળા મળી રહેશે: આજે એ ભાગ્યે જ સંત ઉપર તે થોડી દયા કરશે. કોઈ સવાલ છે કે જેના માટે મરવાવાળા નીકળી ન આવે. પણ ગઈકાલના હીરો --દેશભકતને- આજે દેશદ્રોહી કહેવા અને કેટલા નીકળશે ભારતમાં ભૂખ મટાડવા માટે મરવાવાળા યા તે ફટ પૂરી ગરમી અને ધૃણા સાથે--આ આજે આપણા દેશપ્રેમની મટાડવા માટે મરવાવાળા
કસોટી બની બેઠેલ છે. આશય એ છે કે અમને ગમે છે તે જ વાત આ દષ્ટિથી વિચારતાં રેલમાં બેઠેલા પેલા યુવકની વાત કદાચ તેણે કહેવી જોઈએ, પછી અમારી મરજી સવારે કાંઈક હોય અને ઠીક હતી, જેણે ભાષાના પ્રશ્ન અંગે પિતાની ધૃણા પ્રગટ કરી. તે
સાંજે કાંઈક હોય. નિ:સંદેહ આ પરિસ્થિતિ ઘેર ચિન્તા ઉપજાવનારી સાફ શબ્દોમાં કહી ન શકર્યો, પણ સંભવ છે કે તેના મનમાં એ
છે. આમ હોવાથી આ પરિસ્થિતિ નાબૂક કરવા માટે જરૂર છે ગંભીર વાત પણ રહી હશે કે એવા પ્રશ્નો પણ મેજદ છે કે જે દેશને ચિન્તનની. પણ આજના સમયમાં ચિન્તનને 'mood” - મૂડ’ - જોડવાવાળા હોય, તોડવાવાળા ન હોય. પણ એ પ્રશ્નોને આજે વૃત્તિ - કોનામાં છે? નથી આ “મૂડ’ દીવાલ પર ફાવે તેવાં સૂત્રો આગળ કેમ ધરવામાં આવતા નથી? અને કોઈ પણ પ્રશ્નને તેના લખનારમાં, નથી રેલ્વેમાં બેઠેલા ચર્ચા કરવાવાળામાં. મૂડ’ બદલવાની સાચા સંદર્ભમાં કેમ વિચાર કરવામાં આવતો નથી? દરેક પ્રશ્નની કોશિષ કરવી કેટલીકવાર રાષ્ટ્રની દષ્ટિમાં અક્ષમ્ય અપરાધ બની વ્યાપક ભૂમિકા છે અને દરેક ભૂમિકાને પ્રશ્ન છે. રાષ્ટ્રને એક
જાય છે. પણ ખરી રીતે આ જ સૌથી પહેલું અને મહત્ત્વનું કામ બનાવવો છે તો ભાષા કઈ હોવી જોઈએ? શિક્ષાને ઘર ઘર પહોંચાડવી
છે અને આ કામ એ જ કરી શકે તેમ છે કે જે પોતે છે, તેને વિકાસ સાથે જોડવી છે, અને અધિકમાં અધિક લોકોને ઊંચામાં
અવિરોધી રહીને, લોકપ્રિયતાની પરવા ન કરતાં, લોકહિતની વાત ઊંચી શિક્ષા દેવી છે, તે તેનું માધ્યમ શું હોવું જોઈએ? ન્યાયને
કરી શકે. દેશ માટે આવા જીવવાવાળને નવા જમાનામાં જીવતા સુલભ તેમ જ નૈતિક બનાવવો છે, તે કાનૂન કેવો હોવો જોઈએ? છતાં શહીદ માનવામાં આવશે. - કોર્ટ કેવી હોવી જોઈએ? ચૂકાદો કઈ ભાષામાં અપાવો જોઈએ?
એનુવાદક:
મૂળહિન્દી - વગેરે વગેરે. સમગ્રતાની ભૂમિને છોડીને પ્રશ્ન અંગે વિચાર કરવાથી ,પરમાનંદ
શ્રી રામમૂર્તિ